SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથે રાસલનારને મતે સિદ્ધ પરમાત્મા પિતાના પાણિમિકભાવે રહા સામા–વિશેષરૂપ ઉપગમાં સદાકાલ વર્તે છે. પાંચમે શબ્દનયને મતે આગલ જીવ-જીવની વહેંચણ કરી ક્ષાયિક સમક્તિરૂપ ગુણ પ્રગટે છે, તે પણ પિતા પાસે છે. છઠે સમભિરૂનયને મતે અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી છે, તે પણ પિતાની પાસે છે. સામે એવથતનયને મતે સિદ્ધ પરમાત્મા અષ્ટ કર્મને ક્ષયે અણગુણ પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વર્તે છે. એ રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગદ્રષ્ટિએ જોતાં કાર્યરુપ સામે નય પામીયે. અને ઉપરથકી વ્યવહારદ્રષ્ટિએ જતાં તે એક એવભૂતનય જાણ - એ રીતે નિકચય-વ્યવહારનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કરી જાણવું. કરપ–હવે દ્રવ્ય–ભાવનું સ્વરુપ સાતે નયે એબખવા લખીયે છીએ - | તિહાં પ્રથમ દ્રવ્યનું સ્વરુપ ઓળખવારૂપ છે. નિગમ અને સંસહન કરી સર્વ છવદ્રવ્ય સત્તાએ એકરૂપ છે, તેને પ્રથમ સત્તારૂપ દ્રવ્ય કહીએ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy