SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ હવે બીજું કર્મરુપદ્રવ્ય ઓળખાવે છે – જે જીવને પ્રકૃતિરુપ સત્તાએ શુભાશુભ કર્મના દળીયા બાંધ્યા છે, તેને પણ નૈગમ અને સંગ્રહનયને મતે કરી કર્મ સત્તારુપ દ્રવ્ય કહીએ. - ત્રીજું વ્યવહારનયને મતે તે દળીયાને ઉદય થયે, તે ઉદયભાવરૂપદ્રવ્ય કહીએ, તે ભેગવવારુપદ્રવ્ય જાણવું. ચોથું વ્યવહારનયને મતે અનુપગે સમૂચ્છિમ પ્રાયઃ શુભાશુભરુપ કરણી કરવી, તે ચોથું કરણરૂપ દ્રવ્ય જાણવું. પાંચમું ગજુસૂવનયને મતે ઉપગ સહિત શુભાશુભ પરિણામે કરી કર્મના દળીયાનું ગ્રહણ કરવું, તે પાંચમું કર્મ ગ્રહવારૂપ દ્રવ્ય જાણવું. - છઠું વળી પણ ઋજુસૂત્રનયને મતે શુભાશુભ પરિણામે કરી ઉપરથકી જે કરણી કરવી,તે કરણીરૂપ દ્રવ્ય જાણવું. તે પણ બાધકરૂપ દ્રવ્ય જાણવું. - સાતમું શબ્દનયને મતે જુસૂત્રના ઉપયોગ સહિત ચેથા ગુણઠાણાથી માંડી યાવત્ છ-સાતમા ગુણઠાણું પર્યત ઉપરથકી કરણી કરવી, તે સાધકરૂપ દ્રવ્ય જાણવું. - આઠમું તે જીવને અંતર કરણરૂપ ઉપગ વતે છે, ઉપરના નયની અપેક્ષાએ તેને સાધકરૂપ દ્રવ્ય કહીએ. . નવમું વળી સમભિરૂઢનયને મતે જુસૂત્રના ઉપગ સહિત જે જીવ, શ્રેણીભાવે કેવલી પ્રમુખ વતે છે, તે ઉપરથકી કરણ કરે છે, તે પણ સાધકરૂપ દ્રવ્ય જાણવું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy