SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ ધર્માસ્તિકાયના અસખ્યાતા પ્રદેશમાં સદાક્રાટ સમયે સમયે થઈ રહયા છે, તેમજ એ ત્રણે ભાવ અધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશમાં તથા આકાશાસ્તિકાયના પણ અનંતા પ્રદેશમાં સદાકાલ સમયે સમયે થઈ રહયા છે. તથા એક જીવના પ્રદેશ અસંખ્યાતા છે, તેમાં પણુ ઉપજવુ, વિષ્ણુસવું અને ધ્રુવપણુ અણુલઘુ પર્યાયની અપેક્ષાએ સમયે સમયે થયા કરે છે, એમ સર્વ જીવને વિષે જાણવા. તેમજ પુટ્ટુગલ પરમાણુ એ માંહે પણ ઉપજવુ, વિષ્ણુસવું અને ધ્રુવપણુ' સમયે સમયે થઇ રહયું છે, તથા કાલ દ્રવ્યના વર્તમાન અતીત થાય છે, એટલે તે સમયે વ છે અને અતીતપણાનુ ઉપજવુ છે, ધ્રુવ છે, સમય પણ ફીટીને . માનપણાના વિનાશ પણ કાલપણુ તે એમ એ છ દ્રવ્યમાં સ્થૂăપણે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ જાવું. હવે સિદ્ધ ભગવાન પણ છ દ્રવ્યમાંડેલા જીવ દ્રવ્ય છે, તેને પણ સમયે સમયે ઉત્પાદન્યય અને ધ્રુવપશું થાય છે, તે દેખાડે છેઃ— ૨૮
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy