________________
તે દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૩ર૩ ભેદ વિકલેજિયના થાય.
પંચેન્દ્રિય તિર્યંચના મૂળભેદ ૩ ઉત્તરભેદ ૨૦ ૧ જલચર છે આમાં સ્થલચરના ત્રણ ભેદ.
| | ૧ ચતુપદ (ચાર પગવાળા) ,
- ૨ ભુજ પરિસર્ષ (ભુજાના બળે ચાલ. ૨ થલચર
નારા) | ૩ ઉરપરિસર્પ (છાતીના બળે ચાલ૩ ખેચર |
નારા) આ રીતે પંચેન્દ્રિય તિર્યંચના મૂળભેદ પાંચ થાય.
આ પાંચના દરેકના ગજ અને સંમૂછિમ ભેદ ગણતાં પર=૧૦ ભેદ થાય, અને તે દશ ભેદના દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૧૦૪ર૦ર૦ ભેદ પંચેન્દ્રિય-તિર્યંચના થાય.
એકેન્દ્રિયના ૨૨ ભેદ વિકલેન્દ્રિયના ૬ ભેદ પંચે તિર્યંચના ૨૦ ભેદ
કુલ ૪૮ ભેદ તિર્યંચના જાણવા. મનુષ્યના ૩૦૩ ભેદ – મનુષ્યના મૂળ ભેદ ત્રણ૧ કર્મભૂમિક=૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા.