SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાત નારકમાં રહેનારા નારકીઓ અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારના હોય, તેથી ૭૪૨=૧૪ ભેદ નારકીના થયા. તિર્યંચના ૪૮ ભેદ – - દેવ, નારકી અને મનુષ્ય સિવાયના બાકી બધા તિર્યંચ કહેવાય. ' તેના મૂળભેદ ત્રણ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિયના મૂળ ભેદ ૫ ઉત્તરભેદ ૨૨ ૧ પૃથ્વીકાય આમાં વનસ્પતિકાયના બે ભેદ, સાધારણ અને પ્રત્યેક, એટલે કુલ ૨ અપૂકાય છ ભેદ, તેમાંથી પ્રત્યેક વનસ્પતિ ૩ તેજસ્કાય કાય સિવાય દરેકના પાંચના સૂક્ષ્મ અને બાદર ભેદ ગણતાં પ૪૨=૧૦ ૪ વાયુકાય અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૫ વનસ્પતિકાય ] મળી કુલ ૧૧ ભેદ થાય, તે દરેકના અપર્યાપ્તા–પર્યાપ્તા ભેદ ગણતાં ૧૧૪૨=૨૨ ભેદ એકેન્દ્રિયના થાય. વિકલૅન્દ્રિયના મૂળભેદ ૩ ઉત્તરભેદ ૬ વિકલેન્દ્રિયના બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ ભેદ છે,
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy