SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ " ૮ હું ચેતન છું, અને એ પુદ્ગલને સવભાવ તે અચેતન છે. - ૯ હું અરૂપી છું, એ પુદ્ગલ રૂપી છે, મહારે જ્ઞાનાદિ ચેતનાલક્ષણ સ્વભાવ છે, એ પુદ્ગલને જડ સ્વભાવ છે. ૧૦ હું અમૂર્ત છું, આ પુદ્ગલ મૂર્ત છે. ૧૧ હું સ્વાભાવિક છું, આ પુદ્ગલ વિભાવિક છે. ૧૨ હું શુચિ પવિત્ર છું. એ પુદ્ગલ અપવિત્ર છે. ૧૩ મહારો શાશ્વત સ્વભાવ છે, અને આ પગલિક વસ્તુ જે મને મળી છે, તે સર્વ અશાશ્વતી છે. ૧૪ મહારૂં જ્ઞાનાદિરૂપ છે, આ પુદ્ગલનું પૂરણગલનરૂપ છે, ૧૫ મહારૂં કેવારે વરૂ થકી ન ચલવું એ અચલિત સ્વભાવ છે, અને પુદ્ગલને ચલિત સ્વભાવ છે. ૧૬ મહારૂં જ્ઞાન, દર્શન, ચારિત્રમય સ્વરૂપ છે, અને પુદ્ગલ વર્ણ ગંધારિરૂપ છે, હું વર્ણગંધાદિકથી રહિત છું. - ૧૭ હું શુદ્ધ-નિર્મળ છું. ૧૮ હું બુદ્ધ છું, હું જ્ઞાનાનંદી છું. ૧૯ હું નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત છું, મહારૂં સ્વરૂપ પુદ્ગલથી ન્યારું છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy