________________
૪૨
અવગાહના કેમ કરતા નથી ? તેના ઉત્તર ગુરૂ કહે છેઃઅલાકમાં અવગાહક કેાઈ દ્રવ્ય નથી એટલે કેાને અવગાહ ક્રિયા કરે ?
તથા પુદ્દગલ દ્રવ્ય મલવા—વિખરવારૂપ પેાતાની ક્રિયા કરે છે,
તથા કાલ દ્રવ્ય પણ પાતાની વનારૂપ ક્રિયા
કરે છે,
તથા જીવ દ્રવ્ય પણ જ્ઞાનલક્ષણુ ઉપયાગરૂપ ક્રિયા કરે છે,
એ રીતે છએ દ્રવ્ય પાતાને પારિણામિકપણે પેાતપાતાની સત્તાની ક્રિયા કરે છે, તે દ્રવ્યત્વ જાણવું.
હવે એ છ દ્રવ્યમાં પ્રમેયપણુ' કહે છેઃ—
જે વસ્તુનું પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ. એટલે કેવલી ભગવાન્ પેાતાના જ્ઞાનથી જાણે છે, જે છ દ્રવ્ય મળ્યા છે, તે છ દ્રવ્યમાં પ્રમેયપણું છે, તે છ દ્રવ્યનું પ્રમાણપણું દેખાડે છે ઃ—
ધર્માસ્તિકાય દ્રવ્ય એક, અધર્માસ્તિકાય દ્રવ્ય એક, માકાશાસ્તિકાય દ્રવ્ય એક, અને જીવદ્રવ્ય અન'તા છે, તેની ગણત્રી કહે છે ઃ-~~
તેમાં સજ્ઞી મનુષ્ય સખ્યાતા છે, અસંસી મનુષ્ય અસંખ્યાતા છે,