________________
૧૧
તથા આત્મસ્વરૂપ એળખ્યા વિના સામાયિક, પડિ મણું, પચ્ચક્ખાણુ પ્રમુખ દ્રવ્ય નિÀપાથી પુણ્યાશ્રવ થાય છે, પરંતુ સવર નથી, શ્રીભગવતીસૂત્રમાં ‘આયા લહુ સામાË' એ આલાવાથી જાણવું.
તથા જીવનું સ્વરૂપ જાણ્યા વિના તપ-સંયમ તે પુણ્યપ્રકૃતિ અને દેવભવનું કારણ છે.
उक्तं च “ पुव्वतवेणं पुव्वसंजमेणं देवलोप उववज्र्ज्जति ખાં ચેવ ળ આયા માવતવથાપ” એ આલાવે શ્રી ભગવતી. સૂત્રમાં કહ્યો છે,
એવું સાંભળીને શિષ્ય સ્તુતિ કરી પૂછે છે. ૧ હે ભગવત! એટલે જ્ઞાનવંત, અર્થાત્ સ પ્રકારે કરી લેાકાલેાકના સ્વરૂપના જાણુ છે તેને ભગવાન કહીએ. ૨૩ જિનરાજ ! તિહાં જિન એટલે રાગ દ્વેષ રહિત એવા જે સામાન્ય કેવી તેને વિષે રાજા સમાન તેને જિનરાજ કહીએ.
૩ હું અલખ! એટલે જેનુ સ્વરૂપ કાઈ પ્રકારે એલખ્યામાં આવે નહી, તેને અલખ કહીએ.
૪ હે ચિન! એટલે ચિદ્ કહેતાં જ્ઞાન તેના ઘન કહેતાં સમૂહ એવું જેનું સ્વરૂપ તેને ચિહ્નન કહીયે.
૫ હૈ ચિદાનંદ ! તિહાં ચિક્ એટલે જ્ઞાન અને સ્માનંદ એટલે ચારિત્ર, એટલે જ્ઞાન અને ચારિત્રમય જેનું સ્વરૂપ છે, તેને ચિદાનંદ કહીયે.