________________
રોગ નથી, શોક નથી, રાગ નથી, રષ નથી,
શુદ્ધ ચિદાનંદ, નિર્મલ, પરમ તિ, જ્ઞાન-દર્શન–ચારિત્રમય,
અક્ષત, અખંડ, અલિપ્ત, શાશ્વત, પરમાનંદ સુખમય,
સત્તાએ સિદ્ધસમાન,
એ તારો જીવ છે, જે સિદ્ધક્ષેત્રે વસે, તે આ શરીરમાંહે, અંતરદ્રષ્ટિએ વિચારતાં ભેદ નથી, એ રીતે,
ભાંગે, લાગે, ઈંટ લાગે, થાંભે લાગે, શસ્ત્ર લાગે, કેઈ નિંદા કરે, ચાડી કરે, નુકશાન કરે, રેગ ઉપજે, એ આદિ સર્વ ઠેકાણે,
એ રીતે સાતે નયે કરી અર્થ વિચારતા જીવ સંવરભાવમાં આવે, અને જે વારે સંવરભાવમાં આવે, તે વારે જીવ, નિર્જરા કરે, પણ નવા કમ ન બાંધે.
૪૯૦–કોઈ જીવ એમ કહે છે કે, “જહાગતિ તહાનિ” એ વચન અન્યથા એકાંતવાદીનું છે. અને જહામાત, તહાગતિ” એ વચન, તે આગમ પ્રમાણે