SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ તે એકેક વર્ગણામાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે, એમ અનંતા પરમાણુ એ જીવને લાગ્યા છે, અને જીવથકી રહિત બીજા છૂટા પરમાણુઓ તે વળી જીને લાગેલા પરમાણુઓથી પણ અનંતગુણ છે, અને એકેકા પરમાણમાં અનંતે ઉત્પાદ-વ્યયરૂપ કાલ વહી ગયો અને પરમાણુઓ તેના તેહીજ છે, એ છ દ્રવ્યનું માન સામાન્યપણે કહ્યું, તે પંડિત જીવને શ્રદ્ધામાં લાવવું. એ નિમેદનું સ્વરૂપ શ્રદ્ધામાં આવે, તે વારે સમકિતની પ્રાપ્તિ થાય. એવી રીતે છ દ્રવ્યનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ. જે પ્રમાણ કરવા યોગ્ય હોય, તેને પ્રમેય કહીએ, તે પ્રમેય છ દ્રવ્ય છે, તેનું જે પ્રમાણ કરવું તેને પ્રમેયત્વ કહીએ. વળી નિગેદનું સ્વરૂપ વિશેષ રીતે સૂત્રપાઠે કરી દેખાડે છે. | ગાથા ! गोला य असंखिजा, असंखणिगोअओ हवइ गोलो। ई विकस्मि णिगोप, अणत जीवा मुणेयव्वा ॥ १ ॥
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy