SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ૧ શિષ્યઃ-નવ તત્ત્વમાં જીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે. પરમાથ ? ગુરૂ:-જ્ઞાનાદિક ગુણૅ કરી ચેતના સહિત છે, નિશ્ચય નયે કરી સત્તાએ સિદ્ધસમાન અને વ્યવહાર નચે કરી શુભાશુભ કર્મના ભેક્તા છે એ એનું તત્ત્વ જાણવું. ૨ શિષ્યઃ-સજીવને તત્ત્વ કહી મેલાન્યા તેના શે પરમાથ ? ગુરૂ:–જ્ઞાનાદિક ચેતનારૂપ ગુણૅ કરી રહિત જડ સ્વભાવવાલા અને જેને સુખ-દુઃખનું જ્ઞાન નથી એ એનું તત્ત્વ જાણવું. પરમા ૩ શિષ્યઃ-પુણ્યને તત્ત્વ કહી ખેલાવ્યું તેના શે ગુરૂ: જેમ સાકરનું તત્ત્વ મીઠાશ છે તેમ એના મીઠા વિપાક જીવ ભાગવે છે તે પુણ્ય કહેવાય છે, એ એનું સત્ત્વ જાણુવું. ૪ શિષ્યઃ–પાપને તત્ત્વ કહી મેલાવ્યું તેના પરમાથ ? ગુરૂ:-જેમ અટ્ઠીનું તત્ત્વ કડવાશ છે તેમ એના કડવા વિપાક જીવ ભાગવે છે એ એનું તત્ત્વ જાણવું. ૫ શિષ્યઃ-આશ્રવને તત્ત્વ કી ખેલાયું તેને શે પરમાય!
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy