________________
પાપ
તેણે જીવ-અવરૂપ સ્વરૂપ જાણ્યું નથી, અને જિનવચનની આસ્થા વિના અનેક પ્રકારે અન્ય લિગે મિથ્યાત્વરૂપ ચેષ્ટા કરતા ફરે, એ પહેલા ભાગાને વિચાર કહયે
હવે બીજા જીવ ન જાણે, ન આદરે અને પાલે, તે જીવ ઓળખાવે છે.
તે જીવ બાલતપસ્વી જાણવા.
તેને જીવ-અજીવના સ્વરૂપની ઓળખાણ નથી, અને પંચ મહાવ્રતનું સ્વરૂપ પણ જાણતા નથી, તેમ પાંચ આશ્રવ પણ સેવતા નથી, માટે એ બાલતપસ્વી જીવ જાણવા. એ બીજો ભંગ.
હવે ત્રીજા જે જીવ ન જાણે. આદરે અને પાલે, ઓળખાવે છે - - તેજીવ જૈનમતી સ્વલિંગી, બાહ્ય ક્રિયા પ્રતિપાલક જાણવા. તેણે જીવ-અવરૂપ નવતત્વ, ષદ્રવ્યનું સ્વરૂપ ન કરી, નિક્ષેપે કરી, સ્યાદ્વાદરૂપ નિત્ય અનિત્યાદિ આઠ પક્ષે કરી ભાસનરૂપ પ્રતીતિ કરી નથી. અને ઉપાદાનપણું ન જાણે. ઉપાદાન કારણુપણું ન જાણે.
ઉપાદાન કાર્યપણું ન જાણે. સાધક, બાધક અને સિદ્ધાદિ સ્વરૂપ.
ચૌદ ગુણઠાણને વિચાર ન જાણે.