SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રા - ગુર- મજુરોનો સુ” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે, એટલે શબ્દનયને મતે જેને સવ–પત્ની વહેંચણરૂપ ઉપગ વર્તતા નથી, તેને અનુપમ દ્રવ્યજીવ કહીયે, તેમાં છ તરત પામીયે. એક તે જીવતત્વ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજવરૂપ અનંતા લાગી રહ્યા છે, તે આવભૂત જાણવા. એટલે જીવ, અજીવ, પુણ્ય, પા૫ અને આશ્રય, એ પાંચ તતવ થયાં. અને એ દળીયે જીવ બંધાણે છે છે. માટે છે, બંધતત્ત્વ પણ છે, એ રીતે દ્રવ્ય જીવમાં નવતત્તવ માંહેલા છ તત્ત્વ જાણવા. ૨૨ શિષ્ય –નવતવ માંહેલા ભાવજીવનમાં કેટલા તત્વ પામીએ? ગુરૂ-ભાવજીવમાં આઠ તત્વ પામી. તથા નર નરવ પણ પામીયે. અને ત્રણ તત્વ પણ વાયે. તેમાં પ્રથમ આઠ તત્વ આવી રીતે પામીયે –કે ઓ મા” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે. એટલે જે જીવને શબ્દનયને મતે સ્વ-પરની વહેચણરૂપ સ્વરૂપગ ઉપગ વતે છે, તેને ઉપયોગી ભાવ જીવ કહીયે. તેમાં આઠ તાવ પામી. તેના નામ કહે છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy