________________
રા
- ગુર- મજુરોનો સુ” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે, એટલે શબ્દનયને મતે જેને સવ–પત્ની વહેંચણરૂપ ઉપગ વર્તતા નથી, તેને અનુપમ દ્રવ્યજીવ કહીયે, તેમાં છ તરત પામીયે.
એક તે જીવતત્વ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજવરૂપ અનંતા લાગી રહ્યા છે, તે આવભૂત જાણવા.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પા૫ અને આશ્રય, એ પાંચ તતવ થયાં. અને એ દળીયે જીવ બંધાણે છે છે. માટે છે, બંધતત્ત્વ પણ છે, એ રીતે દ્રવ્ય જીવમાં નવતત્તવ માંહેલા છ તત્ત્વ જાણવા.
૨૨ શિષ્ય –નવતવ માંહેલા ભાવજીવનમાં કેટલા તત્વ પામીએ?
ગુરૂ-ભાવજીવમાં આઠ તત્વ પામી. તથા નર નરવ પણ પામીયે. અને ત્રણ તત્વ પણ વાયે.
તેમાં પ્રથમ આઠ તત્વ આવી રીતે પામીયે –કે
ઓ મા” એ અનુગદ્વાર સૂત્રનું વચન છે. એટલે જે જીવને શબ્દનયને મતે સ્વ-પરની વહેચણરૂપ સ્વરૂપગ ઉપગ વતે છે, તેને ઉપયોગી ભાવ જીવ કહીયે.
તેમાં આઠ તાવ પામી. તેના નામ કહે છે.