SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રાવપુત્ર --આ નયને મતે કરી સામાયિકના ચાર પ્રકાર જાણવા. એક શ્રુતસામાયિક, બીજું સમકિત સામાયિક ત્રીજું દેશવિરતિસામાયિક અને ચોથું સર્વવિરતિ સામાયિક, એ રીતે શબ્દનયને મતે કરી સામયિકના ચાર ભેદ છે. ૪૭૪-જિનદાસ – એવભૂતનયને મતે સામાયિકનું સ્વરુપ કેમ જાણીયે? - શ્રાવકપુત્ર – નયના મતવાળે સંપૂર્ણ ભાવ રહે છે, માટે અષ્ટ કમ ક્ષયે અષ્ટગુણ સંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તતા એવા સિદ્ધ ભગવાનને યથાખ્યાત ચારિત્રરૂપ સંવરભાવ જાણે. એ રીતે સાત ન કરી સામાયિકનું સ્વરૂપ ધારવું. ૪૭૫-જિનદાસ –હવે એક આકાશપ્રદેશમાં પડુ દ્રવ્યનું તથા સાત નયનું સ્વરૂપ કહે છેઃ એટલે જિનદાસ શેઠ એક આકાશપ્રદેશ માત્ર ક્ષેત્ર અંગીકાર કરીને શ્રાવકપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે કે આ વિવક્ષિત એક આકાશપ્રદેશ કોને કહીયે? શ્રાવપુત્ર -નિગમનયને મતે એ પ્રદેશ છએ દ્રવ્યને છે, કારણકે એક આકાશપ્રદેશમાં છએ દ્રવ્ય ભેળા છે,
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy