SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ : - ૨૯ શિષ્યએ નવ તત્વ માંહેલા પુણ્યમાં કેટલા તત્વ પામી ? ગુરૂા-કેઈ જીવ પુણ્ય બાંધે, તે વારે ચાર તત્ત્વ પામીયે, તે આવી રીતે : જે પુણ્યના દળીયા પિતે અજીવ છે, તે આશ્રય રૂપ જાણવા, એટલે પુણ્ય, અજીવ અને આશ્રવ, એ ત્રણ તત્વ થયાં. તથા એ દળીયાં મળી બંધાય છે તે ચેાથું અંધતત્વ થયું. એ રીતે પુણ્યમાં ચાર તતવ પામીયે. ૩૦ શિષ્યા-એ નવ તત્વ માંહેલા પાપમાં કેટલાં તત્વ પામીયે? ગુરૂ-કેઈ જીવ જે વારે પાપ બાંધે, તે વારે ચાર તત્વ પામીયે, તે આવી રીતે – પાપના દળીયાં પિતે અજીવ રૂપ છે તે આશ્રવ રૂપ જાણવા એટલે પાપ, અજીવ અને આશ્રવ એ ત્રણ તત્વ થયાં, અને એ પાપના દળીયાં મળી બંધાય તે ચેાથું બંધતત્વ થયું. એ રીતે પાપમાં ચાર તર જાણવા. ૩૧ શિષ્ય –નવ તત્વ માંહેલા આશ્રવમાં કેટલાં તત્વ પામીયે ? ગુરૂ-જે વારે જીવ, આશ્રવનું ગ્રહણ કરે, તે વારે પાંચ તત્વ પામીયે, તે આવી રીતે – પુણ્ય અને પાપના દળીયાં અવરૂપ છે તે પણ
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy