SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ આશ્રવપ્રાયઃ જાણવા. એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ, એ ચાર તત્વ થયાં અને એ દળીયાં મળી બંધાય છે, તે પાંચમું બંધતા જાણવું. - ૩૨ શિષ્ય-નવ તત્વ માંહેલા સંવરમાં કેટલાં તત્વ પામીયે ? ગુરૂ–જે વારે જીવ સ્વ-પરની વહેંચણરૂપ સ્વભાવમાં આવે, તે વારે સંવર કહેવાય, અને સંવરમાં જેટલી વાર જીવ રહે, તેટલી વાર નિર્ભર પણ અવશ્ય કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા, એ ત્રણે તત્વ સંવરમાં પામીયે. - ૩૩ શિષ્યઃ-નવ તત્વ માંહેલા નિર્જરામાં કેટલાં તત્વ પામીયે ? ગુરૂ-જે વારે જીવ તત્ત્વાતવ વિચારરૂપ ઉ૫ચાગમાં વતે, તે વારે સંવર કહીયે અને સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે-સમયે અનંતા કમની નિર્ભર કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા એ ત્રણ તવ નિજેરામાં પામીયે. ૩૪ શિષ્યા-નવ તત્વમાંથી બંધ તત્વમાં કેટલાં તત્વ પામીએ ? ગુરૂકેઈ જવ, કર્મ બાંધે તે વારે પુણ્ય, પાપ અને આશ્રવ તેના દળીયા હોય, તેને અજીવ કહીયે. તે દળીયા કર્મરૂપ મળી સર્વ બંધાય છે, એ રીતે પુણ્ય, પાપ, આશ્રવ, અજીવ અને બંધ, એ પાંચ તત્વ -બંધમાં પામીએ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy