________________
જાનનું જાણપણું ગુરૂ મુખે કર્યું નથી. માટે દ્રય-- સમકિતીજીવ પહેલે ગુણુઠાણું જાણવા
૫૧ શિખ્યા–નવતત્તવમાંથી ભાષામકિતીમાં કેટલાં તત્વ પામીએ ?
ગુર–શwદનાને મતે જેના પરિણામ વર્તતા હોય, તે ભાવસમકિતી જીવ થા ગુણઠાણાથી માંડીને ચાવત્ દશમા બારમા ગુણઠાણુ પર્યત જાણવા.
એટલે જે જીવ, અજીવ, નવતર અને ષડ્રદ્રવ્યનું જાણપણું કરી સ્વસત્તા-પ૨સત્તાની પ્રતીતિ કરી છે અને સાગ એક, સાધન અનેક, જે સમકિતની કરણરૂપ યાત્રા, દશન, પ્રભાવના, પૂજા, ભક્તિ, સાધર્મીવાત્સલ્ય, સંઘયાત્રા, તીર્થયાત્રા પ્રમુખ કરે છે, તથા નિશ્ચયદેવ-વ્યવહારદેવ, નિશ્ચયગુરૂવ્યવહારગુરૂ, નિશ્ચયમ–વ્યવહારધમ, એ રીતે જેણે સત્તાગતે ગુરૂમુખે પ્રતીતિ કરી છે, એવા ભાવસમકિતી છવમાં આઠ તત્વ પામી. - એક તે જીવને સત્તાએ પુણ્ય-પાપના દળીયાં અજીવરૂપ અનંતા લાગ્યા છે, તે આશ્રવધૂત જાણવા, , એટલે જીવ, અજીવ, પુણ્ય, પા૫ અને આશ્રવ, એ પાંચ તાવ જાણવા અને એ દળીયે જીવ બંધાણે છે, તે છ બંધતત્વ તથા જીવાળવર સ્વપરની વહેચણું કરી સ્વરૂપમાં મોકલેજા -સારતત્વ અને સંવરમાં રહે ત્યાં થી એ સમયે બનતી કરે, તે આઠમું નિજ તતાના