SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૯- હવે આઠમા નિજ તતનનું સ્વરૂપ વ્યવહાર ન કરી નિર્જરાના બાર ભેદ જાણવા, અને નિશ્ચયન કરી નિજેરાનું સ્વરૂપ તે, સર્વ પ્રકારે ઈચ્છાને રેપ કરી સમતા ભાવે પ્રવર્તવું તે જાણવું. ૪૩ – હવે મોક્ષ નિકમવસ્થાનું સ્વરૂપ કહે વ્યવહાર કરી મિક્ષ તે તેરમે, ચૌદમે ગુણઠાણે કેવલીને કહીયે અને નિશ્ચયન એક્ષપદ તે સકલ કર્મ ક્ષય કરી લેકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને જાણવો. એ રીતે નવ તત્વનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહારની કરી ધારવું. ૪૩૧–ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપનયે કરી ઓળખાવે છે – - તેમાં પ્રથમ જીવ દ્રવ્યનું સ્વરૂપ તે આગળ કહયું, તે રીતે જાણવું. - તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બે દ્રવ્યનું સ્વરુપ સાથે કહે છે – | તિહાં નિશ્ચયનય થકી એ બે દ્રવ્ય લેકવ્યાપી સ્કંધ અસંખ્યાત પ્રદેશરૂપ શાશ્વત છે અને વ્યવહારનયે કરી એ બે દ્રવ્યના દેશ, પ્રદેશ અને અગુરુલઘુ જાણવા.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy