________________
દી
તે વારે માટે પુલ્યે કરી તત્ત્વમસી; તત્ત્વ રાશિની, તત્ત્વસ્વરૂપ ભાશિની દેશના, ગુરુમુખે સાંભળી, તેથી મારી મિથ્યાત્વની બુદ્ધિ શિશ્ચય થઈ, અને હું ચેષિબીજના લાભને પામ્યા. આવી ભાવનાવાળા સમકિતવ્રુષ્ટિ જીવ, તત્ત્વસ્વરૂપની નિમાઁળ પ્રતીતિ કરવા સારૂ જીવાદિક નવ પદાર્થનું જાણુ. પશુ શુક્રુખે કરે, તે આવી રીતે ઃ—
=
નૈગમાદિ સાતનય, દ્રવ્યાસ્તિક, દશ નય, પર્યાયાસ્તિક છ નય, કાણુ પાંચ, કારક છ, હૈય, રોય, ઉપાદેય, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ, ઉત્સ, અપવાદ, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, નિક્ષેપ, પ્રમાણુ, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ દ્રવ્યાદિ ચાર ભાંગે કરી તથા નિત્ય, અનિત્ય, સવ, અસવ, એક, અનેક, વક્તવ્ય, અવકતન્ય, એ નિત્યાદિ આ પક્ષે કરી, 'બર્ડાવ્યનું તથા નવ તત્ત્વનું સ્વરૂપ, ગુરૂમુખે જાણે, અથવા શિગી, સપ્તભંગી, અનેકશગી, એ રીતે અનેક પ્રકારે નવતત્ત્વ, ષડ્વવ્યનું જાણપણુ કરી સ્વસત્તા –પરસત્તાની ભાસનરૂપ જેણે પ્રત્તીતિ જ્ઞાનીની નિશ્રાએ ગુરૂસુખે વિવિધ ક્રિયાઓના મળે માહનીયના ઘટાડા થયેથી શ્રી છે.
વિહાં સ્વસત્તા તે એક નિશ્ચયનયે કરી શુ, નિયળ, પરમન્યેાંતિ, એકલ કથકી રહિત, શુદ્ધ, ચિત્તાન, વસ્તુતે, સત્તાએ સિદ્ધમાન, અબડ, અલિપ્ત, શાશ્વત, એવું પેાતાના આત્માનું રૂપ તેની જેણે અત્તરશ શાસનરૂપ જાણપણાની પ્રતીતિ કરી છે, તે જીત્ર સ્વસત્તાશે રક્ત કહીયે,