SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ રજ ૪૦૮–નવમે ભાંગે સિદ્ધચકત્રનું સ્વરૂપ પાંચ વાણું કરી દેખાડે છે – પ્રથમ ચંદ્રપ્રભ અને સુવિધિનાથ, એ બે તીર્થંકર ધૂળે વણે છે, માટે પ્રથમપદે અરિહંતનું ધ્યાન ધળે વણે કરવું. તથા શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે રાતે વણે છે, માટે બીજે પદે શ્રી સિદ્ધનું ધ્યાન રક્તવણે કરવું તથા સોળ તીર્થકર તિવણે છે, માટે ત્રીજે પદે શ્રી આચાર્યજીનું ધ્યાન પીળે વણે કરવું. - તથા શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ, એ. બે પ્રભુ લીલે વણે છે, માટે ચોથે પદે શ્રી ઉપાધ્યાયજીનું ધ્યાન લીલે વણે કરવું, - તથા શ્રી મુનિસુવ્રત અને નેમનાથ, એ બે તીર્થકર શ્યામ વણે છે, માટે પાંચમે પદે સાધુજીનું ધ્યાન શ્યામવર્ણ કરવું, - તથા એ શ્રી શ્રી અરિહંતાદિક પાંચને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચાર ગુણ, કર્મરૂપ મેલને અભાવે કરી નિર્મળ પ્રગટ્યા છે, માટે વેતવણે એ ચારેનું ધ્યાન કરવું. એ પાંચે વણે શ્રી સિદ્ધચક્રમંત્રનું સ્વરૂપ જાણવું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy