________________
૧૬૭
આતમ પરમાતમ હુઈ, અનુભવ રસ સગતે । દ્વૈતભાવ મલ નિસરે, ભગવંતની ભગતે ાર૧૫ આતમ સંગે વિલસતાં, પ્રગટે વચનાતીત । મહાનંદ રસ માકલા, સકલ ઉપાધિ રહિત ારા સિદ્ધ સ્વરૂપી આત્મા, સમતા રસ ભરપૂર
અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટે આતમ નૂર ારા આપે. આપ વિચારતાં, મન પામે વિશરામ ।
રસ સ્વાદિત સુખ ઉપજે, અનુભવ તાકે નામ ારકા અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ !
અનુભવ મારગ મેક્ષકા, અનુભવ શુદ્ધ સ્વરૂપ પા ચિદાનંદ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત । નિમલ જ્યેાતિ નિરજના, નિરાલખ ભગવંત ।।રા કમલ પર પથકી, નિઃસગી નિલે પ જિહાં વિભાવ દુર્ભાવના, નહિ લવલેશે. ખેપ ારા જ્યું નવનીતા જલ ખલે, તમ પ્રગટે ધૃત ખાસ । તિમ અંતર આતમ થકી, પરમાતમ પરકાશ ૫રદ્વા શુદ્ધાતમ ભાવે રહે, પ્રગટે નિમલ જ્યંતિ તે ત્રિભુવનશિર મુકુટ મણિ, ગઈ પાપ સિવ છેતિ ારા નિજસ્વરૂપ રહેતાં રહેતાં થકાં, પરસ્વરૂપા નાશ ।
સહજભાવથી સપજે, એર તે વચન વિલાસ ૫૩૦ના અંતરદેષ્ટિ દેખીયે, પુદ્ગલ ચેતન ૨૫.
પરપરિણતિ ઢાય વેગલી, ન પડે તે ભવરૂપ ॥૩૧॥
*: