________________
૧૦૧ શિષ્યઃ———એ નવ તળમાંથી કેટલા તત્ત્વ નિર્જરાના સ્વામીરૂપ પામીયે ?
ગુરૂ:—નવ તત્ત્વમાંથી એક જીવતત્ત્વ નિરાના સ્વામીરૂપ જાણવું.
એટલે જે કારણે જીવને એક એક પ્રદેશે અનતા ક્રમ રૂપ વ ણુાના થેાકડા લાગ્યા હતા, એ રીતે કમરૂપ કરજથી જીવ વીંટાા થકા દુ:ખી હતેા, પશુ સકામ નિજ રારૂપ વાળુાતર મલ્યા, તે વારે જીવને સવ ક રૂપ કરજથકી છેડાવે અને જ્ઞાનાદિ અનંત ગુણુરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી, જીવને સુખીયા કરી મેાક્ષનગર પહાંચાડે, માટે નિરાનું સ્વામી એક જીવતત્ત્વ છે.
૧૦૬ શિષ્યઃ—એ નવ તત્તવમાંથી કેટલા તત્ત્વની સાથે નિર્જરાને પ્રીતિ છે?
ગુરૂ:—એ નવ તત્ત્વમાંથી એક સવરતત્ત્વ સાથે નિરાને પ્રીતિ છે.
કારણ કે જીવ કર્મરૂપ કરજથી વી ટાણેા થકા દુઃખ પામતા પામતા પુણ્યરૂપ વાલાવાની સહાયે કરી સંવરરૂપ મિત્રને ઘેર પહેાંચ્ચેા, તે વારે સવરૂપ મિત્ર નિરાને તેડી પેાતાના મિત્ર જાણી જીવને કમરૂપ કર૪થકી છેડાળ્યા, પછી નિર્જરાને ઈંહાં મૂકી સંવર તત્ત્વ જીવને લઈ મેાક્ષપુરીમાં ગયું.
૧૦૭ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વનું ઘર નિર્જરાએ દીઠું નથી ?