SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ એટલે એ સ્યાત નિત્યાનિત્યપણું યુગપતું એક સમયે છે, પણ વચનથી અવક્તવ્ય છે, માટે સ્થાત્ નિત્યાનિત્ય યુગપતુ અવક્તવ્ય સાતમે ભાંગે સિદ્ધમાં જાણ. ૬૧૭–વળી આ રીતે ગુરૂગમથી સિદ્ધ પરમાત્મામાં એક-અનેકની સપ્ત ભંગીઓ કરવી, જેમકે – ચાવ, સ્થાવ, ચારને, સ્થાવાડ્યું, स्यादेक अवक्तव्य, स्यादनेकावक्तव्य, स्यादेकानेकयुगपदવાર્થ, એ રીતે એક-અનેકની સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ ગુરૂમુખે જાણવું. ૬૧૮–વળી સિદ્ધપરમાત્મામાં વાં, ચારરત્યં, स्यात्सत्यासत्यं, स्यादवक्तव्यं, स्यात्सदवक्तव्य, स्यादસવાશં, રથારાવાતાં શુરવા એ રીતે સત્યાસત્યની સપ્તભંગીએ કરી સિદ્ધનું સ્વરૂપ વિચારવું. ૬૧૯-વલી સિદ્ધમાં ભવ્ય અભવ્ય સ્વભાવની સપ્તભંગી કરવી, તે આવી રીતે – સ્યાદ્ભવ્યસ્વભાવ, સ્યાદભવ્ય સ્વભાવ, સ્યાદ્ભવ્યાભવ્યભાવ, સ્યાદવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ અભવ્ય સ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અભવ્યસ્વભાવ યુગપદવક્તવ્ય, એ સતભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ વિચારવું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy