________________
૪૮૩ એટલે એ સ્યાત નિત્યાનિત્યપણું યુગપતું એક સમયે છે, પણ વચનથી અવક્તવ્ય છે, માટે સ્થાત્ નિત્યાનિત્ય યુગપતુ અવક્તવ્ય સાતમે ભાંગે સિદ્ધમાં જાણ.
૬૧૭–વળી આ રીતે ગુરૂગમથી
સિદ્ધ પરમાત્મામાં એક-અનેકની સપ્ત ભંગીઓ કરવી,
જેમકે –
ચાવ, સ્થાવ, ચારને, સ્થાવાડ્યું, स्यादेक अवक्तव्य, स्यादनेकावक्तव्य, स्यादेकानेकयुगपदવાર્થ,
એ રીતે એક-અનેકની સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ ગુરૂમુખે જાણવું.
૬૧૮–વળી સિદ્ધપરમાત્મામાં વાં, ચારરત્યં, स्यात्सत्यासत्यं, स्यादवक्तव्यं, स्यात्सदवक्तव्य, स्यादસવાશં, રથારાવાતાં શુરવા એ રીતે સત્યાસત્યની સપ્તભંગીએ કરી સિદ્ધનું સ્વરૂપ વિચારવું.
૬૧૯-વલી સિદ્ધમાં ભવ્ય અભવ્ય સ્વભાવની સપ્તભંગી કરવી, તે આવી રીતે –
સ્યાદ્ભવ્યસ્વભાવ, સ્યાદભવ્ય સ્વભાવ, સ્યાદ્ભવ્યાભવ્યભાવ, સ્યાદવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ અભવ્ય સ્વભાવ અવક્તવ્ય, સ્યાદ્ભવ્યસ્વભાવ અભવ્યસ્વભાવ યુગપદવક્તવ્ય, એ સતભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ વિચારવું.