SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શુદ્ધ - ૬૭ બુદ્ધ. ૬૮ અમર. ૬૯ અપર, ૭૦ અપરંપર. ૭૧ સ્વભાવરમણી ૭૨ સહજાનંદી. ૭૩ પૂર્ણાનંદી. ૭૪ અજર. . ૭૫ અવિનાશી. ૭૬ એક. ૭૭. અસંખ્ય. ૭૮ અનંત. આદિ અનંત ગુણે કરી વિરાજમાન. - ૬૪૩ શિષ્ય –સિદ્ધપરમાત્માને દાન અનંત છે, લાભ અનંતે છે, ભેગ અનતે છે, ઉપભેગ અનંત છે, તેને શો પરમાર્થ ? તથા તે દાન કોને આપે છે? લાભ શાને થાય છે? ભંગ તે શેને છે? અને ઉપગ તે શેને છે? ગુરૂ –સિદ્ધપરમાત્માને વિર્યગુણ તે સહકાર દે છે, તેમ જ જ્ઞાનગુણના ઉપયોગ વિના વીર્ય ફુરી શકે નહિ, તેથી વીર્યને સહાય જ્ઞાનગુણનું છે, તથા જ્ઞાનમાં રમણતા તે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy