SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ એટલે શુભપુણ્યરૂપ ફળની વાંછાએ પરિણામ વર્તે છે, માટે તે આશ્રવરૂપ જાણવા, એટલે જીવને કાણુ તા શુભ મળ્યા, પણ તે માંહે જીવના ઉપચાગ ભળે તે પુણ્યરૂપ દળીયા બાંધે, તેવારે જીવ, પુણ્ય, અજીવ, આશ્રવ અને અધ, એ પાંચ તત્ત્વ પામીચે, નહિ તે શુભકારણરૂપ જીવને એક પુણ્ય તત્ત્વ જાણવું. ૧૭૯ શિષ્યઃ——એ નવતત્ત્વમાંથી જીવને શુદ્ધ કારણરૂપ કેટલા તત્ત્વ પામીયે ? ગુરૂ:— જીવ, શુભાશુભ કમ રૂપ કચરે લેપાણો, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારની વિટંખના ભાગવે છે, પરંતુ જો સ`વર અને નિજ રારૂપ એ શુદ્ધ કારણ જીવને મળે, તેા ક્રમ થકી છેડાવી મેાક્ષનગરે પહાંચાડે. એ રીતે શુદ્ધ પ્રકારે કાણુરૂપ જીવને સવર્ અને નિર્જરા એ બે તત્ત્વ જાણવા. ૧૮૦ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી નિશ્ચયથકી કાયરૂપ કેટલા તત્ત્વ પામીચે ? . ગુરૂ:—એવ’ભૂતનયને મતે નિશ્ચયથકી કા*રૂપ એક માક્ષતત્ત્વ જાણવું. તે મેાક્ષપુરીમાં તા આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy