SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૯ બીજા અવનરાત્રિસમાન તે માર્ગાભિમુખી માર્ગોનુસારી જીવ જાણવા. ત્રીજા સઘન દિન સમાન તે ચેાથા ગુણઠાણુથી માંડીને બારમા ગુણઠાણ સુધીના જીવ જાણવા. ચેથા અઘન દિન સમાન તે કેવલી ભગવાન જાણવા. ૧૪ તીર્થકરના જન્માદિ કલ્યાણક થાય તે વારે સાતે નરકે કેટલું અજવાળું થાય ? પ્રથમ નરકે સૂર્ય સરખે ઉદ્યોત થાય. બીજી નરકે સાક્ષસૂર્ય સમાન તેજ થાય. ત્રીજી નરકે પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉદ્યોત થાય. ચેથી નરકે સાભ્ર ચંદ્ર સમાન તેજ થાય. પાંચમી નરકે શુક્ર તથા બૃહસ્પતિ ઈત્યાદિ ગ્રહના સરખું તેજ થાય. છઠ્ઠી નરકે નક્ષત્રના સરખું તેજ થાય. સાતમી નરકે તારા સરખું તેજ થાય. ૧૫ત્રણ પ્રકારે કરેલા ઉપકારનું ઓસિંગણુ થવાય. ૧ માતા પિતાને પ્રભાતે ઉઠી શતપાક-સહસ્ત્રપાક તેલે મર્દન કરે, પછી સુંગધ કરી ઉવટાણું કરે, તે વાર પછી સૌગંધિક પાણી, ટાઢું પાણી, ઉષ્ણપાણી, એવા ત્રણ પાણીએ કરી નહવરાવે,
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy