________________
ર
#
૩૨૧ શેક બેલ્યા, તે દેશમાં તે ઘણા નગર છે, તે તમે કયા નગરમાં વસે છે ? શ્રાવકપુત્ર બોલ્યો, કે અમુક નગરમાં વરુ છું.
શેઠ બોલ્યા, તે નગરમાં ઘણા પાડા છે, તેમાં તમે કયા પાડામાં વસે છે ? શ્રાવકપુત્ર બેલ્યો, અમુક પાડામાં
*
*
એમજ પાડામાં ઘરાદિક સહુ બતાવ્યા. એ નૈગમ નયને મત જાણ.
૪૭૭-જિનદાશ શેઠ-સાત ન કરી જીવનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર–મૈગમનને મતે ગુણ-પર્યાયવત શરીર સહિત તે જીવ જાણુ.
એટલે એ નયને મતવાળે શરીરમાંહે જીવપણું માન્યું, તેથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય તે સર્વે જીવમાં ગણાયા,
તથા સંગ્રહનયને મતે અસંખ્યાત પ્રદેશી તે જીવ.
એટલે એ નયને મતવાળે એક આકાશ પ્રદેશ ટાળ્યો, પણ બીજા સ દ્રવ્ય જીવમાં ગણ્યા.
યુવહારનયને મતે ભેખ લઈ કામ ચિતારી જે તે જીવ,
'
' ા
ો
*
*
*
*