________________
૨૫
ગર્ભજ-સંમૂચ્છિમના દરેકના અપર્યાપ્તા-પર્યાપ્તા ભેદ નથી થતા, તેમ થાય તે ૪૦૪ ભેદ મનુષ્યના થાય પણ સંમૂર્ણિમ મનુષ્ય પર્યાપ્તા હતા જ નથી તેથી ૩૦૩ ભેદ મનુષ્યના જાણવા.
આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. દેવના ૧૯૮ ભેદ –
દેવના મૂળ ભેદ ચાર– ૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ ઑતિષી, ૪ વૈમાનિક આ ચાર મૂળભેદેના ઉત્તરભેદ ગણતાં– ભવનપતિના–૨૫–(અસુરકુમારાદિ પરમાધામી)
૧૦ ૧૫ વ્યંતર–૨૬–(વ્યંતર વાણવ્યંતર તિર્યક્રભક)
તિષી–૧૦–(સૂર્યાદિ પ–ચર અને સ્થિર ) વૈમાનિક–૩૮–(સૌધર્માદિ-વેચક–અનુત્તર લેકાં કિલિબ૦)
કુલ ૯૯ ભેદ દેના થાય છે.
તે ભેદના દરેકના અપર્યાપ્ત-પર્યાપ્તા ભેદ ગણતાં ૯૪૨=૧૯૮ ભેદ દેવના થાય.