SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ સ્પર્શ, તથા તેના પ્રતિપક્ષી બીજો હળવા સ્પર્શ એ એ સ્પર્શ મૂકી દેવા. ખાકી છ સ્પર્શી લેવા. તેમજ જો હુખા સાથે ગણવા હાય, તા તેના પ્રતિપક્ષી ચાપડયા સ્પ પણ પણ મૂકી દેવા. એ રીતે સત્ર સમજી લેવું. એ આઠ સ્પના ૧૮૪ ભેદ થયા. તેમજ પચ્ચીશ ભેદમાંથી એ ગંધ કાઢીને ત્રેવીશ લેને એ ગંધ સાથે ગુણીયે, તે વારે એ ગંધના છે તાલીશ ભેદ થાય, તથા પચ્ચીશ ભેદ્યમાંથી પાંચ રસ બાદ કરતા ખાકી વીશ લેને પાંચ રસ સાથે ગુણુતા પાંચ રસના ૧૦૦ ભેદ થાય. તથા તેવીજ રીતે પાંચ વષ્ણુના પણ ૧૦૦ ભેદ થાય અને તેમજ પાંચ સંસ્થાનના પણ ૧૦૦ ભેદ થાય એ સરવાળે ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યરૂપી અજીવ છે તેના થયા. તેની સાથે પૂર્વોક્ત અરૂપી અજીવના ત્રીશ ભેદ મેળવતાં ૫૬૦ ભેદ થાય. એ સવ* વ્યવહારનયને મતે ભેદોની વહેંચણુ છે. ૪૮૪–તથા જીસૂત્ર નયને મતે જે જીવ શુભાશુભ પરિણામે કરી પુણ્ય-પાપરૂપ આશ્રવના દળીયા માંધે, તેને અજીવ કહીયે. એ છ તત્ત્વ થયા, તથા શબ્દનયને મતે તા ચાથે ચુડાથે સમકિતી જીવ, પાંચમે ગુણઠાણે દેશિવરતિ જીવ, છઠ્ઠું સાતમે ગુણઠાણે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy