SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ રીન્દ્રનયને મતે ચાથ ગુણે આત્મરૂપમાં સમકિતીભાવે વર્તે તેને ભાવજીવ કહીચે: હવે અજીવનું સ્વરૂપ કહીએ છીએ ઃ— ઢાઈક જીવ ઋજીસૂત્રનયને મતે શુભાશુભ પરિણામે કરી પુણ્ય–પાપરૂપ આશ્રવના દળીયા માંધે, તેને જીવ કહીયે. - વ્યવહારનયને મતે અન્નતીપણે અકર્યાં આશ્રવ આવે, એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યુ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છેઃશબ્દનયને મતે ચેાથે ગુણુઠાણુ સમકિતી જીવ અને પાંચમે ગુણુઠાણું દેશિવરતિ જીવ તથા છà, સાતમે ગુણુઠાણું સર્વવિરતિજીવ, એ સવરભાવમાં રહ્યા વર્તે છે, તથા સમભિરૂદ્રનયનેં મતે શ્રેણિભાવે નવમા—દશમા શુઠાણાથી માંડી ચાવત્ તેરમા-ચૌદમા ગુણુઠાણા પત કેવલી ભગવાન્ પણ સવરભાવે રહ્યા વતે છે; એવાતનયને મતે સકલ ક્રમ ક્ષય કરી લેકને અતે વિરાજમાન સાદિ અનતમ ભાંગે સિદ્ધ પરમાત્મા વધુ સવભાવમાં રહ્યા વંતે છે, હવે નિરાનું સ્વરૂપ કહે છેઃશબ્દ-સમભિર્તનયને મતે શ્રેણિભાવે નવમા—દશમા ગુજુઠાણાથી માંડી તેરમા ચૌદમા ગુંગુઠાણા પંચ તના જીવ આત્મસ્વરૂપમાં વતતી મહનિજ રાને કરે છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy