SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ નવમું નમસ્કાર પુણ્ય, તે શ્રીતીર્થકર, કેવલી, ગણધર, આચાર્ય, સાધુ, સાધ્વી પ્રમુખ ગુણી જીવને કૃતિકર્મ એટલે વંદના-નમસ્કાર કરવાની રૂચિ. એ રીતે નવ પ્રકારને જે જીવના ચિત્તમાં ભાવ ઉપજે, તે ભાવપુણ્ય કહીએ અને એ ભાવપુણ્યની ચીકાશે કરી જીવને સત્તાએ જે શુભકર્મના દળીયા લાગે, તે દ્રવ્ય પુણ્ય કહીએ. અને એ દ્રવ્યપુણ્યના દળીયા સત્તાએ બંધાણા, તે આગળ ભાવપણે મનુષ્ય-દેવતાના ભવ પામી બેંતાલીશ પ્રકારે મીઠા વિપાકે જીવ ભગવે, એ રીતે એ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી પુણ્યનું સ્વરૂપ જાણવું. ૫૮૭શિષ્યઃ-નવ તત્વમાંથી પાપનું સ્વરૂપ ભાવથકી તથા કવ્યથકી દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ? ગુરૂ –ભાવથકી તે પાપ બાંધવાના અઢાર પ્રકાર છે. તેના નામ કહે છે - પહેલું પ્રાણાતિપાત, તે પરજીવના પ્રાણને નાશ ચિંતવે. બીજું મૃષાવાદ, તે જ હું બોલવું. ત્રીજુ અદત્તાદાન, તે પારકી અણુદીધી વરતુ ચેરી લેવાની રૂચિ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy