________________
પર ૨૧ ચાર પ્રકારે ઉપરા ઉપર અનંતા કહ્યા છે: ૧ અભવ્ય જીવ અનંતા છે. ૨ તે થકી સિદ્ધના જીવ
અનતા છે. ૩ તે થકી ભવ્યજીવ અનંતા ૪ તે થકી જાતિભવ્યજીવ
અનંતા છે. રર અંતિમ ચતુર્વિધ સંઘના નામ ૧ શ્રી દુપસહ નામા આચાર્ય. ૨ ફશુસિરી સાધ્વી. ૩ નાઈલ નામા શ્રાવક. ૪ સરચસિરીનામા શ્રાવિકા.
૨૩ પાત્ર ચાર પ્રકાર ૧ શ્રી જિનેશ્વર પ્રભુ. ૨ શ્રી સાધુ મુનિરાજ. ૩ દેશવિરતિ શ્રાવક. ૪ અવિરતિ સમ્યગૃષ્ટિ.
૨૪ અણહારકના ચાર પ્રકાર ૧ વિગ્રહગતિવંત. ૨ કેવલ સમુદ્દઘાતકારક, ૩ ચૌદમે ગુણઠાણે. ૪ શ્રીસિદ્ધ.
- ૨૫ મનુષ્યની ચાર અવસ્થા ૧ ગર્ભાવસ્થા, ૨ બાલ્યાવસ્થા. ૩. યૌવનાવસ્થા. ૪ વૃદ્ધાવસ્થા.
૨૬ ચાર પ્રકારે કુંભ ૧ મધુને ઘડે ને મધુનું ૨ મધુને કુંભ ને વિષનું ઢાંકણું.
ઢાંકણું. ૩ વિષને કુંભ ને મધુનું ઢાકણું. ૪ વિષને કુંભ અને વિષનું
ઢાંકણું.