________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
an
,
:
આમાં મારી સુચના–આ વાધા મોટા મોટા પંડિત છે, દુનિયાની પારનું જ્ઞાન ક્યાંથી લાવ્યા હશે? અને શા કારણથી લખતા ગયા હશે? પુરાણના અસ્તિત્વમાં અા ધર્મના લોપ લખનાર વૈદિક પંડિતનું લખાણ કેટલા બધા ઉંડાણમાંથી નીકળ્યું હશે? એટલું વિચારશે તે પણ ડું નથી. વૈદિકેએ ગરબડ તો મેટીજ કરેલી છે.
જુ કે–સમુદ્રનું મંથન કરતાં પાંચમી વારે ચંદ્રમા નીકળે. રથને પંડયાને સમુદ્ર બની ગયે. અને હનુમાન સૂર્યને ગળી ગએ. કયી વાત પર આસ્તા બેસાડી શકાય ?
(૧૩) વેદની આજ્ઞા તેજ ધર્મ ને બાકી અધર્મ. પુણે પણ ખરે ધર્મ બતાવી શકેલાં નથી. દેવેને પુરાણ કથાથી જે સંતે તે ચોથી નથી.”
તે યજ્ઞાદિક વેદધર્મને માણસ પાસે મનાવવા પ્રયત્ન. વિચિત્રતા શાથી?
(૧૪) ભક્તિની સેવા કરવી નદીઓ આવતી. ભાગવત એ સાંભળે તે -ચંડાળ, ભક્તિ જ્ઞાનાદિક નાચતાં. પાપાઓ અને ફોધીઓ પણ સપ્તાહથી પવિત્ર. સાગવત કથાને આરંભ કૃષ્ણ ગયા પછી. ચીનની ચઢાઈ પછીનું તે કૃષ્ણ વખતે કયાંથી? પુરાણ પછીના વેદે તે પુરાણ કથામાં. ભાગવત સાંભળવાને પહાડ અને નદીઓ પણ આવતી. આ
આ બધા લેખમાં કઈ પણ પ્રકારની મર્યાદા જળવાઈ છે?
(૧૫-૧૬) કલિમાં કેમ માત્રથી સિદ્ધિ. ઈ. સ. પૂર્વે-નવ કે હુરમાં સર્વમી જાગૃતિ. પાંચમાં મહાભારતનું મૂળ. તે આજે લાખ લેકવાળું. કયા સર્વજ્ઞાથી એળવેલું?
(૧) દેવોએ સૃષ્ટિ વારંવાર રચી, સ્વનો છે. વિશ્વામિત્રે પૂરી, વર્ગમાં જતો નહુવ, ઠષિના શાપથી અજગર થઈને પડ.
વિચારવાનું-બ્રહ્માદિક દેવેનું જ ઠામ ઠેકાણું નથી છતાં પણ સૃષ્ટિના ' રચવાવાળા? વિશ્વામિત્રે સ્વર્ગની રચના ક્યા કાળમાં કરી? આ વાતમાં સત્ય : હતાને અંશ પણ લાગતું નથી, છતાં આવી પાયા વિનાની વાતે શાથી લખાઈ?
(૧૮) સ્વાર્થ સાધવાને માટે બ્રાહ્મણ ગ્રંથની રચના કરતા, એ અગ્રેજ વિદ્વાનને અભિપ્રાય. 10.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org