Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
Catalog link: https://jainqq.org/explore/036474/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિરસૂરીશ્વરજી સદ્ગુરૂલ્ય નમઃ | પંડિત શ્રીરૂપવિજયજીકૃત પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અથવા એકવીશ ભવને સ્નેહ સંબંધ લેખક: * મણીલાલ ન્યાલચંદ શાહ. પ્રકાશકઃ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ડોશીવાડાની પોળ-અમદાવાદ.- ' વીર સંવત 2467 આવૃત્તિ પહેલી–૧૦૦૦ વિક્રમ સંવત 1997 મુદ્રકઃ હિરાલાલ દેવચંદ શાહ, શારદા મુદ્રણાલય, પાનકોર નાકા જુમ્મામજીદ સામે, અમદાવાદ. ગ્રન્થ સ્વામિત્વના તમામ હક્ક પ્રકાશકને સ્વાધીન છે. ત્રણ રૂપિયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ I u પ . * પાક rong 24h st gyanmar 747 ninh.org પરિચ્છેદ નંબર ભવનંબર વિષય પરિચ્છેદ 1 લો ભવ પહેલો. શંખરાજા અને કલાવતી રાણું. ,, ભવ બીજે. દેવ ભવમાં - સૌધર્મકલ્પ દેવદેવી. પરિચ્છેદ 2 જે ભવ ત્રીજે. કમલસેન રાજા અને ગુણસેના રાણું. ભવ ચોથો. પાંચમા દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ 3 ભવ પાંચમે. દેવસિંહ રાજા અને કનક સુંદરીરાણી. ભવ 6 ઢો. મહા શુક્ર દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ 4 થ ભવ સાતમો. દેવરથ રાજા અને રત્નાવલીરાણી. ભવ આઠમે. આનત દેવકે મિત્ર થયા. પરિચ્છેદ 5 મો ભવ નવમો. પૂર્ણચંદ્રરાજા અને પુષ્પ સુંદરી રાણી ભવ દશમે. આરણ દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૬મો ભવ અગીયારમો. શરસેન રાજા અને મુક્તાવલીરાણું. ,, - ભવ બારમે. પ્રથમ રૈવેયકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૭મે ભવ તેરમે. પવોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર થયો. ,, ભવ ચૌદમો. મધ્યમ કે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૮મે ભવ પંદરમે. ગિરિસુંદર રાજા અને રત્નસાર યુવરાજ ' , ભાઈ થયા. ,, ભવ સોળમે. નવમા ગ્રેવકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૯મો ભવ સત્તરમો. કનકસુંદર રાજા અને જયસુંદર યુવરાજ બંને ભાઈ થયા. : ,, ભવ અઢારમે. વિજય વિમાને દેવ થયા. પરિચ્છેદ 10 મે ભવ ઓગણીસ. કુસુમાયુધરાજા અને કુસુમકેતુ * ' પિતાપુત્ર શ્રેયા. ! ! , ભવ વીસમ. સર્વાર્થ સિદ્ધિ મહાવિમાનમાં દેવથયા. પરિચ્છેદ 11 મો ભવ એકવીશ. પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર - શ્રેષ્ઠી થયા. --~- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust Page #3 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન શ્રી રૂપવિજયજી ગણિવર પંચમ ગણધર સુધર્માસ્વામી પછી ચરમ કેવલી જંબુસ્વામી તેમની પાટે આવ્યા. કેટલાય યુગ પ્રધાન અને સૂરીશ્વરોએ એ પાટને ભાવી. અનુક્રમે ૫૮મી પાટે શ્રીહીરવિજયસૂરીશ્વરજી થયા. તેમની પછી વિજયસેન સૂરીશ્વરજી થયા, તેમની પાટે વિજયદેવસૂરિજી થયા. તેમની પછી 61 મી પાટે શ્રી વિજયસિંહસૂરિજી થયા. કહેવાય છે કે તેમને બાવન શિષ્યો હતા તેમાંથી સત્તર શિષ્ય તો ભારતીનું વરદાન પામેલા એવા વાદ વિવાદમાં નિપૂણ હતા, - એ બધાય શિષ્યોમાં શ્રીમાન સત્યવિજયજી આદ્ય અને મુખ્ય હતા. ચૌદ વર્ષની ઉમરમાં એમની દીક્ષા વિજયસિંહરિજીના હસ્તે થઈ હતી. ભવાંતરનો ક્ષયશમ સારો હોવાથી ભણી ગણું વિદ્વાનોને પણ માનવા યોગ્ય થયા, એ સમયે યતિએનો શિથિલાચાર વૃદ્ધિ પામતો હોવાથી ગુરૂઆશા મેળવી એમણે (સત્ય વિજયજીએ) કિયા ઉદ્ધાર કર્યો. શ્રી વિજયપ્રભસૂરિએ સંવત 1729 માં જતમાં એમને પંન્યાસ પદ આપ્યું. છઠ્ઠ અઠ્ઠમની તપસ્યા કરનારા એ મહામુનિએ ખુબ સહન કરીને પણ શુદ્ધ માર્ગ પ્રવર્તાવ્યું. છેસંવત ૧૭પ૬ ના પોષ સુદી 12 ના રોજે પંન્યાસજી . કાલ ધર્મ પામ્યા ને એમની પાટે શ્રીમાન કપૂરવિજયજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ થયા, તેઓએ પાટણવાડાના રહીશ હતા. તેમણે પણ ચૌદ વર્ષની વયે સંવત 1723 માં દીક્ષા લીધેલી ને તે પછી સં. 1975 માં સ્વર્ગે ગયા. તેમની પાટે ક્ષમાવિજયજી થયા તેમની પછી જનવિજયજી, તેમની પછી ઉત્તમવિજયજી ને તેમની પછી શ્રીમાન પદ્મવિજયજી થયા, - પંડિતશ્રી પદ્મવિજયજી અમદાવાદના રહીશ હતા, સં. ૧૭૯ર માં જન્મ ધારણ કરી સં. 1805 માં દીક્ષા લીધી. સં. 1810 માં વિજયધર્મસૂરિજીએ રાધનપુરમાં તેમને પંડિતયદ આપેલું હતું. તે 1862 માં સ્વર્ગ ગયા. એમના શિષ્ય શ્રીમાન રૂપવિજયજી ગણિવર થયા. એમના જીવન સંબંધી ખાસ હકીકત જાણવામાં નથી છતાં તેઓ વિદ્વાનને માનવા ગ્ય, ક્રિયાપાત્ર, તપસ્વી કૃતિઓ-પૂજા વગેરે જોવાય છે તેઓશ્રી આ પૃથ્વીચંદ્ર ગુણસાગર કાવ્યના રચયિતા છે. પૂર્વાચાર્યે રચેલું તેને ઉદ્ધાર કરી આધુનિક અલ્પબુદ્ધિવાળા જીવને ઉપયેગી થાય તેવું સરળ ગદ્ય તેમજ પદ્યભાષામાં બનાવી પૂર્ણ કર્યું, - તપગચ્છથી પાટ પરંપરાએ શ્રી વિજયજીનેંદ્રસૂરિજીની પાટે નવીન–બાળ સૂર્ય જેવા વિજય દિનંદ્રસૂરિજીના સમયમાં સંવત 1882 ના શ્રાવણ સુદી પંચમીના દિવસે તેમણે રાજનગરમાં આ ગ્રંથની પૂર્ણતા કરી–સંપૂર્ણ કર્યો ને સં. ૧૯૦૫માં પોતે (શ્રી રૂ૫વિજયજી) સ્વર્ગે ગયા. લેખક અક્ષય તૃતીયા 1997 દહેગામ. 5 ( મણીલાલ ન્યાલચંદ શાહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જૈન સાહિત્યનું સર્જન એવા પ્રકારનું હોવું જોઈએ કે જેના મનનપૂર્વક વાંચનથી વાંચનાર ઉપર એ વસ્તુતત્વની છાયા પડે, તેમજ વાંચનારે એક વખત વાંચવું શરૂ કર્યું કે એના રસની જમાવટમાં આકર્ષાયેલા એને પૂર્ણ કરવાની તલિનતા રહે. સાહિત્યની વસ્તુમાં અનેક પ્રકારની ભાવના હોય છે. તેમાંય વસ્તુત: જૈન સાહિત્યની ભાવના તો એવા પ્રકારની જ હોય છે કે તેથી વાંચકની ધર્મ ભાવના અવશ્ય પોષાય છે. એ સાહિત્યની અસરથી વાંચકનું મન અનેક પ્રકારના પલટા લે છે એના હૃદયના આંદોલનમાં તે અનેક તોફાન જગાવે છે. ' આજના જડવાદના જમાનામાં યુવકેની ભાવના સંસારના અનેક આકર્ષણેમાં લોભાઈ સંકુચિત થઈ જાય છે એ બાહ્ય આકર્ષણમાં જ જીવનનું સર્વસ્વ માની ત્યાંથી આગળ વધતાં એના કદમ અટકી જાય છે. પછી તો આ ભવના રંગરાગમાં મુંઝાઈ પરભવના હિત માટે કંઈક કરવાની ભાવના મૃતપ્રાય થઈ જાય છે. કારણકે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા ! આજના યુવકની આવી સંકુચિત ભાવનામાં તોફાન જગાવવા માટે આવા જૈન સાહિત્યની પ્રસિદ્ધિની ખુબ ખુબ અત્યારે જરૂર છે, એમ અમે માનીયે છીએ, આજના યુગમાં સાહિત્ય તો અનેક પ્રગટ થાય છે ને એવા સાહિત્યને ઉત્તેજનારાઓનીય આજે કાંઈ ખામી નથી. જૈન સાહિત્યના નામ હેઠળ પણ આજે એવાં સાહિત્ય પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે જે પ્રગટ રીતે જૈન સિદ્ધાંતને કલંક સમાન છે. આજનાં સાહિત્ય સર્જન જે જૈનસિદ્ધાંતને માન્ય ન હોય તો એવા સાહિત્યની રચના પાછળ ભલેને આજનો સમાજ પૂણ્ય પાથરે પણ એ કાંઈ સાહિત્ય સેવા ન કહેવાય. આજના અપ્રામાણિક સાહિત્યે સમાજને જાણે આત્મતત્વ ભૂલાવી જડવાદમાં જ મુંઝવી દીધેલ હોય અને એમની એ સંકુચિત જડભાવનાને જ ઉત્તેજતો હોય એવાં સાહિત્યને જૈન સિદ્ધાંત કદિ અપનાવી શકે નહિ. ના જેનસિદ્ધાંત આજના એજ સાહિત્યને અપનાવી શકે કે જે સાહિત્ય આજના યુવકની મનોભૂમિમાં એની જડ ભાવના સામે તોફાન જગાવે. જુગજુગ પર્યતથી જામેલી એની એ સાંસારીક ભાવનાને હચમચાવી નવીન વિચારશ્રેણિ જગાવે ને આજ પર્યતને એનો સંસારક્રમ પરિવર્તનપણાને પામે, વસ્તુતત્વની ઓળખાણ કરાવે, સાચો રાહ બતાવી એની ભૂલનું ભાન કરાવે, ધર્મની દિશા સુઝાડે. આધુનિક પંડિત શ્રીરૂપવિજય મહારાજે રચેલું આ કથાનક જે કે ખુબ પ્રાચીન છે, કંઈ જુગનાજુગ પહેલાંનું આ કથાનક નથી છતાંય આજના જુગને અનુકૂળ થાય તેવી રીતે પંડિતશ્રીએ આલેખેલું છે જે ખચિત પત્થર સમાન લેજાવાળાને પણ હચમચાવનારૂ છે ગમે તેવા હિંસક કે પાપીના હૃદયમાં પણ એક વખત તો જરૂર અરેરાટી જગાવનારૂ છે. શંખરાજા અને કલાવતીરાણુના ભવથી આ ચરિત્ર કર્તાએ શરૂ કર્યું છે તે પછી ઉત્તરોત્તર એવી શમા ભવમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે, ત્યાં લગી ભવોભવ એમનું ચારિત્રારાધન એમના મનના ઉચ્ચ વિચારો ભાવનાઓ ક્રમે કરી કેવી શુદ્ધ થતી જાય છે. સંસારમાં રહ્યા છતાં પણ એમની મનોદશા કેવી નિલેષપણે વ છે કે જેથી રાજ્યસુખ ભોગવતાં છતાં પણ એમાં આસક્તિ થતી નથી બલકે સમય આવતાં તૃણની માફક તેને તજી દે છે ને એકવીશમા ભવમાં તો એમની ભાવના છેલ્લી પરાકાષ્ટાએ પહોંચી જાય છે કે જેનાથી તેમને કૈવલ્યદશા પ્રગટે છે. આ ચરિત્રની અંદર વૈરાગ્યથી ભરેલી રસથી પરિ. પૂર્ણતાવાળી અનેક અવાંતર કથાઓ આવે છે જે વાંચનારને નરી એકાંતે હિત કરનારી જ હોય છે ટુંકમાં આ નવીન સાહિત્ય જરૂર આજના જમાનામાં ખુબજ ઉપચોગી થઈ પડશે. વિકમચરિત્ર જ્યારે અખંડિત રસધારાને જાળવી રાખે છે ત્યારે આ પુરૂષના હૃદયમાં વૈરાગ્યભાવનાને જન્માવે છે. મુક્તિને સાચે રાહ બતાવે છે. * પંડિતશ્રી રૂપવિજયજીએ આ ગ્રંથ રચીને આજના સમાજ ઉપર ખુબ ખુબ ઉપકાર કરેલો છે આવો અણુમોલ ગ્રંથ પ્રગટ કરી પ્રકાશન કરવાનું મહાભારત કામ કાંઈ જેવું તેવું નથી. તેથી જ પ્રકાશક શ્રીનાગરદાસભાઈની આ સાહિત્ય સેવાનાં મૂલ્ય તો અણમોલ છે. સિદ્ધાન્તની દષ્ટિએ રચાએલું આ કથાનક છે જેને સમાજ અપનાવે તો જ લેખક અને પ્રકાશકને પ્રયાસ સ્તુત્ય ગણાય. પ્રકાશકની સાહિત્ય સેવાને ઉત્તેજન મળે, ને આવાં કંઈ નવીન સાહિત્ય પણ પ્રગટ થઈ શકે ! - પંડિતજી રૂપવિજયજી ગણિવરના આ ચરિત્રનું માત્ર અમે તો તેમની ભાવના સાચવી રાખી ભાષાંતર કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. નવલકથાના સ્વરૂપમાં વાંચકને રસ જળવાઈ રહે તેવી રીતે આલેખવા પ્રયત્ન કર્યો છે, મતિકલ્પના કે કાલ્પનિક -વસ્તુની મેળવણી કરી અમે અમારું ડહાપણ ચલાવ્યું નથી. પુસ્તક મોટું થવાના ભયથી અમે વિશેષ વર્ણન કર્યું નથી. તે જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માફક દોષ જોવાની દષ્ટિ ન રાખે. એજ વિનંતિ. * સ વત 1997 ) લેખક | અક્ષય તૃતીયા ? શાહ મણીલાલ ન્યાલચંદ . દહેગામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન તીર્થોદ્ધારક જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશિષ્ય શાન્તમૂર્તિ બાલબ્રહ્મચારી વિદ્વદ્વર્ય શ્રીમાન અનુગાચાર્ય પંન્યાસજી મહારાજશ્રીતિલકવિજયજી ગણિવર્ય 10 Cite:26:28:28:228888 જન્મ સં. 1946 મહા સુદી ૧૧–દીક્ષા સં. 1967 મહા સુદ 11 ગણિપદ સં. 1987 કારતક વદી પ-પંન્યાસપદ સં. 1987 કારતક વદી 8 कन्दर्प निजसंयमेनलघयल्लोकान्वशेचानयन् गाम्भीर्याख्यगुणेनवारधिपर्तिनीचैश्चयःप्रापयन् / शिष्याणांनिवहस्यहत्तलगतध्वान्तस्वदीप्त्याऽन्धता मानेत्रेतिलकाय पूज्यगुरवेभक्तायतस्मैनमः // શ્રી કીશ્વા પ્રિન્ટરી રતનપેળ— Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજીનું ટુંક જીવન ચરિત્ર. [તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય પંન્યાસજી દાનવિજયજી મહારાજના પટ્ટધર શિષ્ય શાન્તમૂર્તિ બાલબ્રહ્મચારી વિર્ય શ્રીમાનું અનુગાચાર્ય સ્વ. શ્રી પંન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજી ગણિવયના જીવનને સંક્ષપ્ત ઈતિહાસ પરિચય.] - X - જન્મ-વિ. સં. 1946 મહા સુદી 11 વાંકાનેર, દીક્ષા:-વિ. સં. 1967 મહા સુદ 11 મોટી ચંદાર, ગણિપદ-વિ, સં. 1987 કાર્તિક વદ 5, કપડવંજ, પંન્યાસપદ-વિ.સં. 1987 કાર્તિક વદ 8, કપડવંજ, કાલધર્મ:-વિ. સં. 197. પિોષ વદ ૧૪ને રવીવાર સવારના 6 વાગે અમદાવાદ મુકામે. - 4 - જ્યાં જનધર્મ પ્રત્યે અસાધારણ માન દર્શાવાય છે, જ્યાં શત્રુંજય, પાલીતાણા વિ. તિર્થક્ષેત્રો છે, એવા સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) દેશમાં આવેલા વાંકાનેર શહેરમાં, બાલ બ્રહ્મચારી શ્રી પન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજી ગણિવર્યનો જન્મ વિ. સં. ૧૯૪૬ના મહા સુદી 11 ના પવિત્ર દિવસે થયો હતો P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીનું મૂળ નામ ત્રીભવનદાસ હતું. તેમના પૂ. પિતાશ્રીનું નામ માનસંગ હતું અને માતુશ્રીનું નામ ઝવેરબા હતું. તેઓ પોતે ચાર ભાઈઓ હતા. જેમાં સૌથી મોટાભાઈ (1) શ્રી કાનજીભાઈ (2) શ્રી. હીરાભાઈ (3) શ્રી. ભાઈચંદભાઈ અને સૌથી નાના (4) શ્રી ત્રીવનદાસ પોતે હતા, - બાળપણથી જ એમનો સ્વભાવ ધર્મપ્રેમી હતો અને હમેશાં વાત, નિયમ, અને અધ્યયન તરફ જ ઢળેલો હતો. તેમનું મન ઉંમરના વધવા સાથે ધર્મ, અને વૈરાગ્ય પ્રત્યે વધુ અને વધુ નમતું ગયું, યોગ્ય વય થતાં માતાપિતા અને સંબંધીઓના અત્યંત આગ્રહ હોવા છતાં પણ તેઓશ્રી લગ્ન ગ્રંથીથી જોડાયા ન હતા, ધર્મ અને તપશ્ચર્યા પ્રત્યે અથાગ પ્રેમ હોવાથી અને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટો હોવાથી તેમને સંસાર અસાર જણાયે, આવા અસાર સંસારના ત્રિવિધ તાપમાં તપવા કરતાં, સંયમી સાધુ જીવન ગુજારી મનુષ્ય જીવનની સાર્થકતા સાધવા બ્રહ્મચારી રહેવું પસંદ કર્યું. . ધીમે ધીમે સાધુ જીવનને અનુભવ મેળવી તેઓશ્રીએ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વર મહારાજના હસ્તક વિ. સં. ૧૯૬૭ના મહા સુદી ૧૧ના રોજ ૨૨મા વર્ષની જન્મ તિથીએ જ મહારાજશ્રી દાનવિજયજીના નામથી દીક્ષા ગ્રહણ કરી.. - બાળપણને ધર્મ અને જ્ઞાન પ્રત્યેની ભાવના મોટપણે તપશ્ચર્યા રૂપે પ્રગટ થઈ અને તેઓશ્રીની દીનચર્યા તપશ્ચર્યામાં જ પસાર થતી, તેઓશ્રીએ 2 વખત માસ ખમણ (માસ માસના ઉપવાસ) 16 દિવસના ઉપવાસ 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ વખત 15 દિવસના ઉપવાસ 6 વખત અઠ્ઠાઈ 17 વખત વર્ધમાન તપની (35) પાંત્રીશ કરી હતી.. એક વર્ષિય તપ અને એક સિદ્ધિ તપ કરેલું હતું તે ઉપરાંત બે વખત ચત્તારિ અદશદાય કરેલ હતી. આમ તેઓશ્રીના જીવનમાં તપગુણ પ્રધાન હતો. તેઓશ્રીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ શાસ્ત્રોનો ઘણે ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓશ્રીની વાખ્યાનશૈલી સુંદર અને સચોટ હતી અને લોકો પર તેમને ઉપદેશ અસરકારક નિવડત. જૈનેતરે પણ તેમને માટે માન દર્શાવતા હતા. દીક્ષા સ્વીકાર્યા બાદ તેઓશ્રી ગુરૂકુલવાસ તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની સેવામાં રહ્યા હતા. તેમનામાં જ્ઞાનાભ્યાસ વિગેરેની યોગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૮૭ના કાર્તિક વદ 5 નાજ મહારાજશ્રીએ કપડવંજ મુકામે ગણિપદ અર્પણ કર્યું તેમજ વિ. સંવત ૧૯૮૭ના કાર્તિક વદ 8 ને રજ પંન્યાસપદ (પંડિત) અર્પણ કર્યું હતું. ગામેગામ વિહાર કરતાં, જૈન ધર્મને ઉપદેશ કરી લોકહિત સાધ્યું અને આને પરિણામે ત્રણ ભાવીક જીવોને દીક્ષા આપી. જેઓ અત્યારે વિદ્યમાન છે, (1) મુનીરાજશ્રી હીરવિજયજી, (2) મુનીરાજશ્રી ભાવિ જયજી (3) મુનીરાજશ્રી હેમવિજયજી તેઓમાંના મુનીરાજશ્રી ભાનવિજયજીના શિષ્ય મુનીરાજ શ્રીસુબોધ વિજયજીને પણ તેમણે જ દીક્ષા આપી હતી. - આજથી ચાર વર્ષ પૂર્વે એટલે સં. ૧૯૯૩માં તેમની આ તપશ્ચર્યાના કારણે ઉપજેલા અથાગશ્રમથી, શરીરની ક્ષીણ P.P. Ac. Gunratnaduri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ તાને કારણે અને પૂર્વ જન્મે કર્માનુસંચિત, ભંગદર જેવા અસાધ્ય વ્યાધિના ભેગા થયા અને તેની અનહદ પીડા ભોગવતાં ભોગવતાં ક્ષયરોગ પણ ભેળો થયો, આ રીતે દર્દીને સમૂહ થતાં, વિ. સં. ૧૯૦૭ના પોષ વદી 14 ને રવીવારને રોજ સવારના 6 વાગે સમાધિપૂર્વક નવકારમંત્રના સ્મરણપૂર્વક જાપ જપતાં પહેલાના ઉપાશ્રયમાં (ડશીવાડાની પોળમાં) કાલધર્મ. (સ્વર્ગવાસ) પામ્યા. તેમની સેવામાં શેઠ ડાહ્યાભાઈ સવચંદ ઝવેરી, શાહ ત્રીકમભાઈ ડાહ્યાભાઈ શેઠ તથા શેઠ ચંદુભાઈ તારાચંદ ઝવેરી વિગેરે ભાઇઓએ અનહદ પરિશ્રમ લીધો છે. તેમની સ્મશાનયાત્રા ઘણુ જ સુંદર રીતે મહાન પુરૂષને શેભે તેવી રીતે હજારે માણસની મેદની વચ્ચે પાલખીમાં નીકળી હતી જે વખતે જનમેદની ઢીંકવા ચેકીથી તે ઠેઠ કંદોઈઓળ સુધી ભરચક હતી. તેમના આ કાળધર્મ પામવાના સમાચારથી જૈન ધર્મપ્રેમીઓમાં ભારે ગમગીની ફેલાઈ હતી અને એ રીતે એક ધુરંધર આત્માની ખોટ પડી છે. ૩ઝ શાંતિ ' પ્રકાશક * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ - 34 હીં શ્રીં પાર્શ્વનાથાય નમ: પૃથ્વીચંદ્ર અને ગુણસાગર યાને એકવીશ ભવને સ્નેહસંબંધ પરિચ્છેદ 1 લો. શંખ અને કલાવતી. सच्चिदानंदसंपूर्ण, सर्वज्ञं विश्वपावकं / संखेश्वरपुरोत्तंसं, पार्श्वनाथं नमाम्यहम् // 1 // ભાવાર્થ–સંપૂર્ણ દર્શન જ્ઞાન અને આત્મ આનંદથી ભરેલા, સર્વજ્ઞ, વિશ્વને પાવન કરનારા, અને શ્રીસંખેશ્વર પરના ભૂષણરૂપ પુરિસાદાની એવા શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરું છું, જય! જય! મહારાજા શંખરાજનો જય થાઓ, શંખપુર નરેશ્વર આપ મહારાજ વિજય પામે, આપનું રાજ અવિચળ તપ, સુખ, સૌભાગ્ય અને રાજરૂદ્ધિએ આપ વૃદ્ધિ પામે, બળ, બુદ્ધિ, કળા, કૌશલ્ય દિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રતિદન આપનાં વિસ્તાર પામો. પ્રતિહારી રાજસભામાં શેખરાજની બિરૂદાવલી બોલતો પિતાનું મસ્તક નમાવી શંખરાજની આજ્ઞાની રાહ જોતો ઉભો રહ્યો. કેમ શું અરજી કરવાની છે?” રાજાએ દ્વારપાલને પૂછ્યું, મહારાજ ! ગજશ્રેણીનો કુમાર દત્ત આપના દર્શન કરવાને આવેલા છે. આપની શી આજ્ઞા છે ? પ્રતિહારીએ અરજ ગુજારી. .. . “આવવા દે.” રાજાએ આજ્ઞા આપી. દક્ષિણાઈ ભરતના મધ્યખંડમાં શ્રીમંગલ નામે દેશને વિષે શંખપુર નગર આવેલું છે. એ શંખપુર નગરના ચુવરાજ શંખકુમારનો રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલેક સમય પસાર થઈ ગયો, ગુણવાન, કાંતિમાન, બળવાન અને બુદ્ધિમાન શંખરાજને યુવાનીનો મદ છતાં અહંકાર નથી. બળવાન છતાં જે દુર્જનો થકી સજનનું રક્ષણ કરવામાં પોતાના બળનો ઉપયોગ કરે છે, નવીન ચૌવન અને નવીન અસ્પૃદયવાળા છતાં જે પરરમણીઓથી પરાભુખ છે એ શંખરાજ એક દિવસ સભા ભરીને બેઠો છે તેની આગળ પ્રતિહારી રાજાની આબાદિનાં ગુણગાન કરતો હાથ જોડી સ્તવના કરે છે ત્યાંથી આ વાર્તા આગળ વધે છે. * : - પ્રતિહારીના આદેશ પામી હરખાતે હૈયે ને ઉભરાતે હૃદયે દત્તશેઠ રાજાની સભામાં પ્રવેશ કરતો શંખરાજની સન્મુખ અમુલ્ય ભેટરૂં મુકી બે હાથ જોડી ઉભો રહ્યો. નાના દત્તશેઠના હૃદયમાં આજે હરખ સમાતો નહોતો એની આંખે અમૃતના જાણે મેહ વરસાવતી હોય, પિતાના અન્નદાતા રાજાનું હિત કરવાની જ જેનામાં તમન્ના રહેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak tau Page #16 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ હોય, એક નિષ્ઠાથી જેના હૃદયમાં રંગ ભરાયો હોય, એવા રાજ્યભક્ત આ નાના શેઠના હૃદયમાં અત્યારે કચી વિચારશ્રેણિ રમી રહી હશે એ તો જ્ઞાની જાણે. : - ‘મહારાજ શંખ નરેશ્વર ! આપ કુશળ તો છે ને ? આપની અમર કીર્તિ દેશપરદેશમાં પણ મેં સાંભળી છે. આપનાં યશગાન પરદેશમાં પણ કેણ નથી ગાતું ? આપનું રાજ તેજ અમર તપ, અવિચળ રહો. દત્ત કુશળતા પૂછી. “ઓહ! દત્તકુમાર ! આજે બહુ દિવસે કાંઈ ! આજે ઘણે દિવસે રાજસભામાં આવેલા દત્ત શેઠને જોઈ નવાઈ પામેલો શંખરાજ બોલ, . હામહારાજ ! ઘણે દિવસે તો ખરે ! કારણકે હું પરદેશ ગયો હતો ત્યાંથી હજી તો ગઈ કાલે જ આપના નગરમાં આવ્યું, આજે આપની સેવામાં હાજર થયા : પરદેશ ગયો હતો, શા માટે પરદેશ ગયો હતો, શું પિતાથી રિસાઇને પરદેશ ગયો હતો કે બીજા કઈ કારણે પરદેશ ગયે હતો ? - રાજેન્દ્ર ! પરદેશ ગયો હતો તે પિતાથી રિસાઇને નહી પણ ધન કમાવા માટે ગયો હતો. દરશેઠે રાજાનાં ; મનનું સમાધાન કર્યું. પણ દત્તની વાણી સાંભળી શંખરાજ આશ્ચર્ય પામ્યા, એમનું મન દત્તની વાણું સાંભળવા છતાં ડામાડોલ થયું. * ધન કમાવા ? તારે ઘેર શું ધનની ખામી હતી તે તારે ધન કમાવા પરદેશ જવાની જરૂર પડી? કે ધનલોભી તારા પિતાના આદેશથી તારે ધન માટે પરદેશ જવાની જરૂર પડી ?" રાજાની વાત સાંભળીને દશેઠે રાજાનું મન મનાવા માંડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ મ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “જે કે ધન કમાવા પરદેશ જવું એ વ્યવહારિક ફરજ છે છતાંય ભાગ્યવશાત્ કદાચ ઘરમાં પુષ્કળ ધન હોય તોય શું ? વળી પરદેશ જવામાં તે અનેક ફાયદા છે. મહારાજ ! તમે વાણીયા-વણક મહાજન બોલવામાં બંધાએ. તે નહિજ! હશે જવાદે એ વાત, તારા પિતા ગાજશ્રેષ્ઠિ વગેરે તારૂં કુટુંબ મજામાં તો છે ને ? બાપુ! આપના પસાથે બધુ કુટુંબ સુખ શાંતિમાં છે. આપના રાજ્યમાં અમને અશાંતિ કયાંથી હોય નગરના વ્યવહારી જનેમાં ગજશ્રેષ્ટિ મોટા શાહકાર અને રાજ્યમાન્ય છે, બાપુ! સામા માણસનું મન જોઈ એને અનુકૂળ પ્રતિકુળ વાત કરવામાં ગજ શ્રેષ્ટિ બહસ્પતિ સરખા છે. સારા નગરમાં એ પ્રતિષ્ઠિત છે, દત્તશ્રેષ્ટિ પણ એમના જ પુત્રને ?" સુમતિ મંત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું, . “તમારૂં કથન બરાબર છે મંત્રીશ્વર ! શૂરવીરતા જેમ ક્ષત્રીય કુળમાં પરંપરા ચાલી આવે છે તેવી રીતે વાક્પટુતા વણુંક કુળમાં. તેઓ બહુ દીર્ઘ દૃષ્ટિ હોય છે. ધનાઢયમાં અગ્રેસર છતાં દત્તશ્રેષ્ટિ ધન કમાવા પરદેશ જાય છે અને પુષ્કળ ધન કમાવી લાવે છે, કેમ ખરૂ ? કુબેરભંડારીનીય સ્પર્ધા કરવી છે શુ ?" અરે ! કુબેરભંડારીની સ્પર્ધા કરે એવા છતાંય આષાઢી મેઘના જેવા તેઓ ગંભિર પણ છેએમના ભંડારે ભરપૂર છતાં એમના પિતું પાણીય હાલતું નથી. ધન જીરવવાની તાકાત તેમની અજબ છે, મહારાજ !? સુમતિ મંત્રીએ કહ્યું. “દેવ ! પિતાની લક્ષ્મી હોવા છતાં બુદ્ધિમાન પુત્ર પરદેશગમન કરી વ્યાપાર વડે પિતાનું ભાગ્ય અજમાવે એ8િ ધન છે ભંડારી કળ ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 5 છે. પરદેશગમન કરવાથી અનેક પ્રકારની ભાષાએ સમજાય છે. અનેક માણસોનો સમાગમ થાય છે. ચતુરાઈ આવે છે. નવીન કળાઓનો અભ્યાસ થાય છે. માતાપિતાની છાયામાં રહી પિતાની લક્ષ્મીનો ભંગ કરનારા તેમજ લક્ષ્મી ઉપાર્જન કરવાની વિદ્યાને નહી જાણનારા કુળદીપક કુવાના દેડકાની માફક સારાસારને કાંઈ જાણતા નથી.” “ત્યારે તો તું પણ હવે તારા પિતા જેવો હોંશીયાર થોને ? દેશાવરથી ક્યારે આવ્યો? કઈ ધન કમાવી લાવ્યો કે ખાલી આવ્યો ? “દેવ ! આપના પુણ્યપસાયથી હજી ગઈકાલે જ, આવ્યો છું, મારા ભાગ્ય અનુસારે ધન પણ લાવ્યો છું. કુમાર ! તું પણ પરદેશ જઈને હોંશીયાર તો થયો છે. દેશાવરમાં તે ક્યાં કયાં મુસાફરી કરી. ? તને શું શું અનુભવ થયો? કાંઈક નવીન આશ્ચર્ય જોયું હોય તો કહે.” નરેન્દ્ર! અનેક કરીયાણાની પોઠી ભરીને સાર્થની સાથે ઘણાં ગામ, નગર અને શહેરોને જોતો ને વ્યાપાર કરતો હે દેવશાલપુર નગરે ગયે. ત્યાં કાયમ રહીને વ્યાપાર કરવા લાગ્યો, પુષ્કળ ધન મેળવી ગઈકાલે જ હજી આવ્યો છું.” દત્તકુમારે પોતાની મુસાફરીને લગતી હકીકત રાજાને કહી સંભળાવી. અને વસ્ત્રના અંતર્પકમાં છુપાવેલું એક ચિત્રપટ બહાર કાઢી રાજાના હાથમાં આપ્યું. રાજાની નજર ચિત્રપટ જોતાં જ એક ધ્યાન થઈ ગઈ.. ! આહા ! આ કઈ દેવીનું ચિત્ર હશે ? શું પાતાલ કન્યા કે દેવાંગના? શું વિદ્યાધર કન્યા કે નાગકન્યા? શું એનાં નેત્ર ! શું એનું વદન ! શી એની સુંદરતા ! શું મહકતા ! અંગેપાંગ પણ અદ્દભૂત જ ઝ આ મનહર ચિત્રમાં રહેલી બાળાના સૌંદર્યને અતૃપ્ત નયને નિહાળતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર; રાજા મનમાં અનેક પ્રકારના વિચાર કરતો ." દત્ત! આ કઈ દેવીની છબી છે? કઈ ચાલાક-ચતુર ચિત્રકારે આને આલેખી છે ખરૂં ?" * દેવ ! આ કાંઈ દેવીની છબી નથી પણ મનુષ્ય છે. દૂરનો જવાબ સાંભળી રાજા તાજુબ થયે.. શું આ મનુષ્ય. કન્યા છે? મનુષ્યમાં તે, આવું અથાગ રૂપે સંભવી શકે ? દેવ કે વિદ્યાધરોમાં જ એ સંભવી શકે. . . દેવ કે વિદ્યાધર તો શું પણ મનુષ્યોમાંય એ સ્વરૂપ સંભવી શકે. . - ' “એમ ! તો કહે આ બાળ કેણ છે ? : ' “આ બાળા મારી ભગિની છે. આ કે “તારી ભગિની ? વણિક કન્યા ? . . “ના, રાજકન્યા '' * “રાજકન્યા? તો પછી આ બાળા તારી ભગિની શી રીતે હોઈ શકે? શંખરાજાએ એ ભેદ જાણવા માટે દત્તકુમારને પ્રશ્ન કર્યો. રાજા આ ભરતાધના મધ્યખંડમાં આવેલા શંખપુરનગરને શંખરાજા હતો. પિતાનું રાજ્ય મેલે હજી અધિક સમય થયો નથી. એવો નવીન યૌવનવાળે, મોટા ભાગ્યવાળને સૌભાગ્યનો નિધાન શંખરાજા ન્યાયથી પ્રજાનું પાલન કરતો હતો. શઠ અને દુર્જનને શિક્ષા કરી સજનનું સન્માન કરતો હતો. પ્રજાપાલક અને ન્યાયપરાયણ હોવાથી લેકેની ભક્તિ રાજા ઉપર ખુબ હતી.. * શંખરાજાના પ્રશ્નના ઉત્તરમાં દત્તકુમાર બે દેવ! આ રાજબાળા મારી ધર્મભગિની શી રીતે તે આપ સાંભળો. પિતાની આજ્ઞા મેળવીને ધન ક્સાવા તેમજ. દેશાટન કરવા હું એક મોટા સાથેની સાથે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ નિકળ્યો. એક એક નવીન શહેરને જોતાં અમે દેવશાલ દેશની લગભગ પહોંચી ગયા. ઘોડેસ્વાર થયેલે હું અમારા સાર્થની આગળ ચાલતો ને માર્ગનું શેધન કરતો હતો એક સમયે સાર્થની આગળ ચાલતા મેં દૂરથી એક ઘેડેસ્વારને જમીન ઉપર પડેલો જોયે, કંઇક સંભ્રમથી હું તેની પાસે આવ્યો તે એક નવજવાન સ્વરૂપવાન અસ્વાર માર્ગમાં મૃત્યુને ભેટવાને તૈયારી કરતો મુછિત સ્થિતિમાં પડેલો જોયો, એને અશ્વ નજીકમાં મરણ પામેલો પડેલા હતો, તરતજ અશ્વ ઉપરથી ઉતરી હું એ નવજવાન પાસે ગયો કંઈક આશા જેવું જણાતાં મેં જલસિંચન કર્યું, બીજી સારવાર કરી. મારી શુશ્રષાથી નવચેતન પામેલો એ જવાન ભાનમાં આવ્યો-સાવધ થયો, સાવધાન થઈ બેઠો થયો, મેં એ શું પુરૂષને પૂછ્યું. હે સુંદર! તમે કેણુ છે ? આવા કષ્ટને તમે શી રીતે પામ્યા ?" . : : “હે પરોપકારી. હું દેવશાલપુર નગરથી આ અશ્વ ઉપર આરૂઢ થઈને નિકળ્યો હતો, પણ વિપરીત શિક્ષા પામેલ અશ્વ મને લઈને દૂર નિકળી ગયો. આખરે હું અને અધ બને શ્રમિત થઈ ગયા. પરિણામે આ અશ્વ પડીને મરી ગયો હું મરવાની તૈયારીમાં હતા પણ ભ્રાત! તેં મને નવજીવન આપી તારે ધર્મ બજાવ્યું, , “અમે પણ દેવશાલપુર તરફ જઈએ છીએ, તેથી તમારે ને અમારે માર્ગ એક હોવાથી આપણે સાથે જઈશું મિત્ર ! તમે મોટા ભાગ્યવાળા જણાઓ છો, જરા ખાનપાન કરીને સ્વસ્થ થાઓ પછી આપણે આગળ વધીયે.” * સાથે પણ પછવાડેથી આવી પહોંચ્યો. મેં તરતજ શિતલજલનું પાન કરાવી મોદક વગેરેથી ભેજન કરાવી એ મિત્રને સ્વસ્થ કર્યો. સુખાસનમાં બેસાડી અમે બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાતો કરતા આગળ ચાલ્યા. વાઘ, વરૂ અને સિંહની ગર્જનાઓથી ભયંકર એ જંગલ અમે પસાર કર્યું બીજા દિવસે વનમાં અમે અનેક હાથી, ઘોડા, રથથી પરવરેલા કેટી સુભટો હલમલી રહેલા જોયા. “શું આ તે અમને લુંટવા આવેલા છે કે અમારી સાથે યુદ્ધ કરવા ? અમારા સુભટે પણ તૈયાર થયા, - તે દરમિયાન એ સુભટોમાંને એક ઘોડેસ્વાર મારા ઘોડા પાસે આવી મને કહેવા લાગ્યું, “ભય પામશે નહી, પણ અશ્વથી હરાયેલા એક ઘોડેસ્વારને તમે જોયે મારી સાથે વાત કરતા એ ઘોડેસ્વારની નજર સુખાસનમાં બેઠેલા એ સુંદર નવજવાન તરફ પડી. તરતજ આનંદમાં આવી જઈ “જયસેનકુમારનો જય થાઓ ! એ ઘોષણા દૂર રહેલા અનેક સુભટોએ ઝીલી લીધી. ને અનેક સુભટે અમારી તરફ ધસી આવ્યા. તેઓ જયસેન કુમારને સુખાસનમાં બેઠેલા પુરૂષને નમ્યા. પછવાડેથી વિજયરાજા પણ આવ્યા. જયસેનકુમાર સુખાસનથી ઉતરી પિતાને નમ્પ, સુભટએ પણ ગર્જના કરી. “વિજયરાજાના પુત્ર જયસેનકુમાર ઘણું જીવે. * * - આ બનાવથી હું તો તાજુબ થઈ ગયે મારી તાજુબી દરમિયાન જયસેનકુમારે પિતાની આપવીતી ટૂંકમાં કહી સંભળાવી મારી તરફ અંગુલી નિર્દેશ કરી રાજાને કહ્યું પિતાજી! અશ્વ ઉપરથી જમીન ઉપર પડેલા અને મૂચ્છિત થયેલા મને આ પરોપકારીએ સારવાર કરી બચાવ્યો ! જયસેન કુમારની વાણું સાંભળી વિજયરાજ મારી પાસે આવી મને આલિંગી છેલ્યા. “કુમાર ! તું પણ મારે જયસેન કુમાર જેવો છે. તારે ઉપકાર કાંઈ જેવો તે છે ?" મારી હકીકત જાણી રાજા અને રાજકુમાર જયસેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ મને લઇને પોતાના પરિવાર સાથે નગરમાં ચાલ્યા ગયા. અમારો સાથે પણ સુભટોની સાથે દેવશાલપુર નગરે આવ્યો. મારે અને જયસેન કુમારને ત્યારથી ગાઢ મિત્રતા થઈ અરે અમે એક ભાઈ જેવા થઈ ગયા. હું રાજમહેલમાં રહેતો ને જયસેન કુમારની સાથે ખાતા, પિતા, ને સુખમાં મારે સમય પસાર કરતો હતો. જયસેન કુમારને એક નાની બેન હતી. તે સકલકળાને જાણનારી, અને સ્વરૂપવતી હતી. એ બાળાનું નામ કલાવતી. દેવ ! જેને આપ આ છબીમાં જુઓ છો ! જે મારી ધર્મની બેન છે. યૌવન વયને પામેલી આ બાળાને જોઈ રાજા રાણીને ચિંતા થઈ, એના સંબંધ માટે અનેક ઠેકાણે રાજાએ તપાસ કરી પણ ક્યાંય એનું મન માન્યું નહી. - રાજકુમારીની ચિંતાએ ચિંતાતુર થયેલા રાજાએ મને કહ્યું, દત્ત ! આ તારી બહેનને વિવાહ તુ જ કર. એને માટે યોગ્ય સ્થાન તું જ શેધી કાઢ.” - “આપનું વચન મને પ્રમાણ છે. >> વિજયરાજાનું વચન મેં અંગીકાર કર્યું. કલાવતીના સ્વરૂપનું આ ચિત્રપટ 'મેં તૈયાર કર્યું. જેવું તે બાળાનું સ્વરૂપ છે તેવું તો મેં મારી મતિમંદતાથી આલેખાયું નથી. એ ચિત્રપટ તૈયાર કરી રાજારાણીને બધી વાત સમજાવી હું ત્યાંથી રવાને થયે, તે ગઈ કાલે આવી પહોંચ્યો ને આજે આપની સેવામાં હાજર થયો. “દત્તકુમારે એ ચિત્રપટને લગતી પિતાની હકીકત ટુંકમાં કહી બતાવી, , , , * દત્તની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામતો ને - વારંવાર ચિત્રપટને જોતાં બોલ્યો. “વાહ! મનુષ્ય કન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 10 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, છતાં શુ એનું અદભૂત સ્વરૂપ ! જાણે સાક્ષાત દેવી ! હમણાં બેલશે કે શું ? . : : : . “દેવ ! આપ જેવા પુરૂષોત્તમને પામીને જરૂર એ. દેવી થાઓ. આપની વાણી સત્ય થાઓ. ' , " ' “એ બધું શી રીતે બને? દત્તકુમાર ! આ બાળe. મને શી રીતે મળે?: શંખરાજાએ અધિરા થઈને પૂછ્યું: , , “દેવ ! શા માટે ન મલે? આપને જ યોગ્ય , આ. કન્યા છે. પોતાના ગુણવાન અને પરાક્રમી સ્વામીને છોડી આ કન્યા રત્ન બીજાને તે કોણ આપે ? આપજ એને. યોગ્ય છે દેવ ! દત્તની વાણી સાંભળી રાજાને સંતોષ થયો * દત્તની વાણુનો પરમાર્થ સમજનારા શંખરાજાના. પ્રધાને એક એકથી અધિક હતા. મહારાજ ! કૃપાનાથ! આ દત્તકુમાર તો અમારા કરતાંય અધિક છે. અમે તો. અહીંયાં રહ્યા રહ્યા સ્વામીનું કાર્ય કરીએ છીએ ત્યારે આ. દત્તકુમાર તો પરદેશમાં જઈને સ્વામીનું કાર્ય કરે છે.' મતિસાગર મંત્રીએ રાજાને કહ્યું. " “જે બીજાનું અહિત કરીને પોતાને સ્વાર્થ સર્વે છે તે તો અધમ કહેવાય છે. તેમજ જે પોતાનું અને પારકું બન્નેનું હિત સાધે છે તે મધ્યમ પુરૂષ કહેવાય છે, પણ ઉત્તમ જન તો તે જ કહેવાય કે જે પોતાના સ્વાર્થને. ભેગ આપીને અન્ય જનનું ભલું કરે છે. આ દત્તકુમારે પણ એ પરેપકારી અને ઉત્તમ જન છે કે જેમણે મહો. રાજનું કાર્ય સહેલાઇથી સિદ્ધ કર્યું. સુમતિ મંત્રી બે : “જગતમાં એ સામાન્ય બાબત છે કે નીચ પુરૂષે. વિધીનો ભય કલ્પી લઈને કાર્યનો આરંભ કરતા નથી, મધ્યમ પુરૂ કાર્ય આરંભ તે કરે પણ વચમાં અનેક વિઘો આડે આવતાં કાર્યને પડતું મુકી દે છે, ત્યારે દત્ત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 11 જેવા ઉત્તમ પુરૂષ તો એક કાર્ય હાથમાં લીધું કે તેને પાર પાડે જ સિદ્ધિ. વચમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં તેની દરકાર કરતા નથી, ને મુશીબતોનો સામને કરીને પણ કાર્યને પાર પાડે છે. સુબુદ્ધિ મંત્રી બોલો, જમંત્રીએ પોતાના અનેક મધુર વચનોથી રાજાના ઉત્સાહને વધારતા હતા. તેમજ દત્તને હાથ ધરેલું કાર્ય પાર પાડવા ઉત્તેજન આપતા હતા. રાજમંત્રીઓની વાણું સાંભળી દત્તકુમાર બે , “વાહ ! મેં તો રાજાને આ છબી જેવા સારૂં જ માત્ર આપી છે. એમાં તો આપ બધા “આવ બલા તો પકડ ગલા” એ વાત વાળું કેમ કરે છે ? આગળ શું કરવું એ તો મહારાજ-દેવને યોગ્ય લાગે તેમ . કરે.દત્તકુમારે પણ વિનોદમાં ટાપસી પૂરી. આજના વાર્તાલાપમાં જતા એવા સમયની પણ ખબર ન પડવાથી પ્રતિહારીએ રાજદરબારનો સમય નિવે- . દન કરવાથી રાજાએ સભા વિસર્જન કરી. એ ચિત્રપટના ધ્યાનમાં અને આ બાળ કલાવતીના સૌંદર્યમાં મહમુગ્ધ થયેલો રાજા સભા વિસર્જન કર્યા પછી પણ શું કરે ! વિરહાનલના સંતાપથી તપેલા રાજાને ક્યાંય ચેન પડવું નહી, કેઈ વિષયમાં મન લાગ્યું નહી.. શંખરાજાએ સ્નાન કર્યું, સેવા-પૂજા કરી, ભજન કર્યું, પંણ એનું ચિત્ત હેતું કલાવતીના સૌંદર્યમાં ! એની પેલી દિવ્ય મનોહર છબીમાં. . . . . . : એ કલાનિધિ કલાવતીના વિચાર કરતો શંખરાજા ભેજનના કાર્યથી પરવારી પલંગ ઉપર પડ્યો, પણ મને હર રમણીના મોહબાણથી વિદ્ધ થયેલા રાજાને નિદ્રા પણ શી રીતે આવે. એક વિચાર પુરે ન થાય ત્યાં બીજો આવે. “હા ! હા! પ્રિયા ! પ્રિયા ! કલાવતી.! તને પ્રાપ્ત', P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ 12 કરવા માટે મારે શું કરવું ? અને જે વિધિએ મને પાંખો - આપી હોત તો ઉડીને ઝટ તારાં દર્શન કરત, અથવા તો કઈ એવી ચમત્કારિક વિદ્યા મારી પાસે હોત તો તને પ્રાપ્ત કરવામાં એ વિદ્યા સહાય કરત. પ્રિયા ! તું દૂર છતાં મારા હૃદયને બાળે છે. મારે જે તારા જેવી પ્રિયા નથી તો જગતમાં આવું સામ્રાજ્ય છતાં કાંઈ નથી. -તે જ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રિયાને પતિ થશે. - પ્રિયા ન એવી નિરખી અરે મેં, - પ્રિયા ન એવી રીઝવી અરે મેં; ' - પ્રિયા ન એવી ઉર લીધી રે મેં, વસંત કેલી ન કીધી અને મેં પરિચ્છેદ 2 જે . . . કલાવતી - તીર લગો ગળી લગો, લગો બરછીકે ઘાવ,. નયનાં કીસીકે મત લગ, જીસકા નહિ ઉપાય; દત્તકુમારે કલાવતીનું ચિત્રપટ રાજાને બતાવ્યા પછી બે દિવસનાં વ્હાણાં વહી ગયાં. એ બન્નેય દિવસે શંખરાજાના ચિંતાતુરપણે ગયા. ખાન, પાન કે વિદ્વાનની 'ગાષ્ટિમાં પણ શંખરાજાને ચેન પડતું નહિ, મંત્રીઓ અનેક પ્રકારની કથા વાર્તા કરતા, રાજાના દિલને રિઝવવાના અનેક પ્રયત્ન કરતા છતાં રાજા એ ચિત્રપટની બાલાને -ભૂલી શકતો નહિ. એ દગ્ધ હૃદયને ઠારવા અનેક શીતાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ = એકવીશ ભવન નેહસંબંધ 13 ચાર થતા હતા. એ હૃદયનો ગમ ભૂલવવા માટે, મનને બીજી દિશામાં વાળવા માટે અનેક પ્રયત્ન થતા હતા, છતાં રાજાના હૃદયની સ્મૃતિને તે બાહ્ય ઉપચારે ભૂલાવી શકતા નહિ, રાજા મેટે નિ:શ્વાસ મૂકતો, બાલાના દર્શન માટે આકુલ વ્યાકુલ થઈ જતો, પણ એમાં બીજો ઉપાય પણ શું ઉતાવળે કાંઈ આંબા પાકી શકે? ધીરજનાં ફળ જ મીઠાં હોઈ શકે. - પ્રાત:કાળે રાજા રાજસભામાં બેઠો હતો, મંત્રીઓ. અનેક પ્રકારની વિનોદ વાણુથી રાજાને પ્રસન્ન કરી રહ્યા હતા. તે દરમિયાન રાજાના ચરપુરૂષેમાંનો એક પુરૂષ રાજસભામાં ધસી આવી રાજાને નમસ્કાર કરી બોલ્યો. કપાનાથ ! ગજબ થઈ ગયો, કોઈક રાજા પોતાના સકળ. સૈન્ય સહિત આપણી હદમાં પ્રવેશ કરી આપણું નગર તરફ ધસી આવે છે. શાસ્ત્રાન્સથી સંનિબદ્ધ તેના અનેક ઘોડેસ્વારો આપણી પૈયતને રંજાડતા ન જાણે કે તેઓ શું કરવા માગે છે ? હવે આપને જે યોગ્ય લાગે તે કરો.” એ ચરપુરૂષ અત્યંત શ્રમિત થયેલ હતો, શ્વાસે શ્વાસ પણ તે મુશ્કેલીએ લઈ શકતો હતો, અનેક ઘોડેસ્વારને દૂરથી પિતાની હદમાં પ્રવેશ કરતા અને પિતાના નગર તરફ ધસી આવતા જોઈ અજાયબ થતો તે શંખરાજાને ખબર આપવા વેગથી ઇસી આવેલો હતો તેણે પરાણે પરાણે. રાજાને એ સમાચાર કહી સંભળાવ્યા હતા, ચરપુરૂષની વાત સાંભળી રાજા અને મંત્રીઓ અજાયબ થઈ ગયા. આપણે કોઈની સાથે વેર વિરોધ નથી. છતાં અચાનક આ શું ? કોણ દુશમન અત્યારે મરવાને તૈયાર થયો છે? સુતેલા સિંહને જગાડી તેનું માન મર્દન. કરવાને કેણ તૈયાર થયો છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - શંખરાજાએ ચરપુરૂષને વિદાય કરી તુરત જ રણભેરી વગડાવી રાજસભા વિસર્જન કરી રાજા પણ દુશ્મનની ખબર લેવાને શસ્ત્રથી સજ્જ થવા શસ્ત્રાગારમાં ચાલ્યો ગયે. રણભેરી-ભંભાના નાદથી આખુંય શંખપુર નગર ખળભળી ગયું. વાયુ વેગે વાત સારાય નગરમાં પ્રસરી ગઈ. નગરની બહાર કેમ્પમાં લશ્કર પણ તૈયાર થઈ ગયું નાના મોટા અધિકારીઓ, લશ્કરી નાયકે શસ્ત્રાસથી સંaધ થઈ રાજમહાલય આગળ રાજાના હુકમની રાહ જોતા પરસ્પર વાતો કરવા લાગ્યા. સારાય નગરમાં લડાઈનું વાતાવરણ જોઈ નગરમાં નરનારીઓ આકુળ વ્યાકુળ થઈ ગયાં. અરે ! અકાળે આ શું ઉત્પાત ? " સંગ્રામ ખેલવામાં પ્રીતિવાળે રાજા શસ્ત્રાસ્ત્રથી સંનિબદ્ધ થઈને આવી પહોંચતાં અધિકારીઓએ સલામી આપી. રાજાએ આવતા શત્ર તરફ કુચ કરવાની ને માર્ગમાંજ તેની ખબર લેવાની સેનાપતિને આજ્ઞા આપી - અકાળે ઉકાપાત જોઇને દત્તકુમાર પણ ત્યાં સહસા આવી પહેાંચી રાજાને નમ્યો. “કૃપાનાથ ! આ અકાળે શું તોફાન ? દેવ ! આ બધો શું ખળભળાટ | : “અરે દત્ત ! તું તે નગરમાં રહે છે કે જગલમાં? શત્રુનું દળ આપણું નગરીને ભાંગવા આપણું હદમાં પેઠું છે ને તું તે કાંઈ જાણતો નથી, અમારા સામંતો, સેનાપતિઓ, સુભટો હવે તેની બરાબર ખબર. લેશે. રિયતને રંજાડવાનું ફળ તેને વ્યાજ સાથે આપશે.” . I ! શંખરાજાની વાત સાંભળી દત્તકુમાર ખડખડાટ હસી પડયો. - . . . . “દેવ !જ ધીરજ ધરે. એ કે બે માથાને છે કે નાહક સુતેલા સિંહને જગાડે? એ સૈન્ય આપણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ - 15 છે એ સંન્યાસ લડવાને જેમની મહારાજ : એકવીશ ભવને સ્નેહસંબંધ શત્રુનું નથી પણ મિત્રનું છે. એ લડવા નથી આવતું પણ! પણ શું ? શત્રુ નથી તો કેણ છે? તે કેમ જાણ્ય કે એ સૈન્ય મિત્રનું છે, બેલ ! ઝટ બોલ ! " , - * અધીર અને લડવાને આતુર થયેલા રાજાને શાંત કરતો દત્ત બોલો.. મહારાજ ! જેમની સામે આપ અને આપના સુભટો રણે ચડયા છે તે સૈન્ય તો મહારાજા કુમાર જયસેનનું છે. જે ચિત્રપટ મેં આપને આપેલું હતું, જે ચિત્રપટની કન્યાને મેળવવા આપ આતુર થયા છો એ મારી ધર્મભગિનીના ભાઈ જયસેન પધાર્યા છે.” - દત્તકુમારની વાત સાંભળી રાજાના મનમાં અકસ્માત પરિવર્તન થઈ ગયું. રણનો ઉત્સાહ એકદમ મંદ પડી ગયો. શું તું ખરૂ કહે છે , . દવ ! અસત્ય બોલી આપને ઠગવાનું મારું તે ગજુ?' પરાક્રમી અને તેજસ્વી એવા જયસેન કુમારને સ્વયંવર માટે વિજયરાજે કન્યાની સાથે આપના નગર તરફ મેક લ્યા છે માટે એમનું સ્વાગત કરે” : એ બધું તું કેમ જાણે? શંખરાજાએ પૂછયું. હું ન જાણું તો બીજો કોણ જાણે દેવ ! અમારી એ મંત્રણ હતી. મારી પછી બે દિવસમાં તેમને નિકળવાનું હતું. અમારી પછવાડેજા એ જયસેન કુમાર આવવાના હતા, એમનો મોકલેલો દૂત મારી પાસે આગળથી આવી ગયો છે બાપુ ! : વાહ ! દત્ત ! તેં પણ ખૂબ કરી હો ! મને તે એ સંબંધી વાતેય ન કરી ? એમ કેમ?હિમત ફરકાવતાં રાજા બોલ્યા ને કુચનો હકમ અટકાવી દીધો. : દેવ ! એ વાત તે સમયે કરવા જેવી ન હતી. જો કે અમારી મંત્રણા ચોક્કસ હતી છતાં પણ વાત કર્યા પછી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ 16 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કદાચ હું ખોટ પડી જાઉ. માટે સંપૂર્ણ નક્કી થયા સિવાય એ વાત આપની આગળ કેમ થાય ? દત્તકુમારે - “તુય જબરે ત્યારે ! નકામો બે દિવસ મને તપા છે.” શંખરાજાએ પિતાનાં વસ્ત્રાભરણ અને સુવર્ણની જીભ દત્તકુમારને ભેટ આપી. “તે ક્ષણમાં કેવા રંગ પલટાવી દીધો, શું નું શું કરી દીધું નહી બનવા જોગ બનાવી દીધું” રાજાએ કહ્યું, દેવ વિધિ બળવાન છે. હું તો એક નિમિત્તે માત્ર છું આપના ભાગ્યે જ એ જે કર્યું છે મેં તો ફકત જીભ ચલાવીને જ મારું કામ કર્યું છે. દત્તની નમ્રભરી વાણીથી રાજા સંતેષ પામ્યો. - " મહારાજ ! દત્તકુમાર ઘણા ગંભીર છે એમના હૃદયને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે ? એ મહાનુભાવ બેલ બેલીને સારૂં લગાડવા કરતાં એતો કાર્ય. સિદ્ધ કરવાવાળા છે. સ્વામીની આગળ મધુર મધુર ભાન ષણ કરી સ્વામીને રાજી રાખવા કરતાં સ્વામીના પરોક્ષ ગુણેનું અનુવાદન કરનારા સેવકોજ ઉત્તમ સેવકો છે. 9 મતિસાગર મંત્રી વચમાં બે . - ધ અને દત્ત પણ બોલવામાં તો કપનું જણાય છે પણ. કાર્ય સાધવામાં એક છે. મહારાજ ? મને લાગે છે કે આપના ગુણે સંભળાવીને કન્યાને આપની તરફ રાગિણિ બનાવી હશે. તેથી જ વિજયરાજે જયસેન કુમાર સાથે કન્યાને આપની તરફ સ્વયંવર માટે મોકલી હશે દત્તકુમારે પણ આગળ આવી ને ચિત્રપટ બતાવા પૂર્વક જેમ આપને અનુરાગી કર્યા તેવી રીતે જ તૉ ?" સુમતિ. મંત્રી દત્તકુમાર તરફ જેતે ને હાસ્ય કરતો બે , “આ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 17 પનું આ અદ્દભૂત કાર્ય કરનારની આપે બરાબર ખબર લેવી કેમ ખરું ને દત્તકુમાર ? " “તમે મંત્રીઓ પણ બહુ જબરા ! બ્રહસ્પતિ સરખા તમે જે પરોક્ષ વાત બને છે તે જેએલાની માફક પ્રત્યક્ષ કહી સંભળાવો છો, નહિ દેખા કે સાંભળ્યા છતાં આપે યથાર્થ વાત કહી સંભળાવી. એ જેવી તેવી વાત છે કાંઈ?” દત્તકુમાર મંત્રીની બુદ્ધિનાં વખાણ કરતાં બોલ્યો, બધા એક બીજાના ગુણને જેનારા હતા, ખરેખર દત્ત ઘણા ગંભિર મનવાળે છે. તેમ જ મંત્રી ! તમે પણ સુરાચાર્ય જેવા બુદ્ધિમાન છે, માટે તમે હવે યુદ્ધ નિવારીને જયસેનકુમારના સ્વાગત માટે જે ઉચિત હોય તે કરે. મંત્રીઓને જયસેનકુમારનું સ્વાગત કરવા તેમજ તેમની સુભટો વગેરેની વ્યવસ્થા કરવાનું ફરમાવી રાજા રાજમહેલમાં ગયા. રાજાના હર્ષનો પાર ન હતો, આજનો દિવસ એને મન અપૂર્વ હતો. બબે દિવસ થયાં પ્રિયા કલાવતીને મેળવવા માટે રાજા અનેક ઉપાય ચિંતવતો પણ તેને કાંઈ સુઝતું નહિ. આજે અણધાર્યો બનાવ બનવાથી રાજાને તે અવર્ણનીય હર્ષ હતો, ઉલ્લાસ હતો. દૂર રહેલી પ્રિય વસ્તુ આજે ચાલી ચલાવી કદમ આગળ ઝુકી પડતી હતી. ભાગ્યની તે બલિહારી કાંઈ ! ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે માનવી આકાશ પાતાળ એક કરી નાખે છે, અનેક ધમપછાડા કરવા છતાંય ભાગ્ય હીન માનવીને ઉપરથી. જુત્તાં પડે છે. મહેનત બરબાદ જાય છે ને હાથનાં કર્યા હૈયે વાગે છે, છતાં ઈષ્ટ વસ્તુનું દર્શન પણ થતું નથી. તખ્ત અને તાજે ડલ થતાં ય અભિલલિત વસ્તુની પ્રાપ્તિ દૂર જ રહે છે. કવચિત ભાગ્યવાનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ફના થવાનો વખત આવે છે, કારણ કે પુણ્યની એમાં જરૂર ખામી રહેલી હોય છે. મનવાંચ્છિત વસ્તુને આકર્ષવામાં જે કોઈ પણ સામર્થ્ય ધરાવતું હોય તે એક પુણ્ય જ, - એ પુણ્ય તો ઘર્મ કરવાથી થઈ શકે, સાધુ અને શ્રાવક ધર્મ આચરનારા ભવ્ય આત્માઓના ભાગ્યમાં તે શું ખામી હોય ! ભાવથી આધિત કરેલો ધર્મ પ્રાણીને શું નથી આપતો ? મુક્તિની વરમાળને પહેરાવનાર એ ધર્મનાં આત પ્રાસંગિક ફળ છે. કારણ કે જે આપણે કરેલું છે તે જરૂર ગમે ત્યારે પણ આપણને જ મલવાનું છે. પ્રાણીઓ સુખ મેળવવા માટે, જગતના આકર્ષક પદાર્થો મેળવવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અર્ધીય પ્રયત્ન ધર્મને આરાધવા માટે કરતા હોય તો તેમનાં વિષમ કાર્યો પણ સહેલાઈ અને સરળતાથી સિદ્ધ કેમ ન થઈ શકે ? : રાજાની આજ્ઞા પ્રમાણે રાજમંત્રીઓ દત્તકુમારને સાથે લઈને મંગલ વાદિત્રો સાથે અનેક અસ્વારોને હાથીએથી શેભતા જયકુમારના સમાનાર્થે તેની સામે ગયા, જયસેનકુમાર અને મંત્રીઓને માર્ગમાં મળ્યા, ભેટયા, કુશળવર્તમાને પૂછ્યા દત્તકુમારે જયસેનકુમારને સર્વે હકીકત કહી સંભળાવી. મંગલવાદિત્રોના મધુરા નું પાન કરતા સર્વે શંખપુર નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, નગરીની બહાર રાજવાટિકામાં જયસેન અને કલાવતીને ઉતારે રૂપી મંત્રીઓએ તેમની સરભરા કરી, સુભટ તેમજ અર્થે અધિકારીઓને આસપાસ ઉતારવાની સગવડ કરી, અનેક તબુઓ ઉભા કરી દીધા અનેક નાનાં મોટાં મકાને અત્યારે જાગૃત થઈ ગયાં. માનવીના કોલાહલથી નગર બધું હલમલી રહ્યું. તેમના ખાનપાન: સતીન. માટે ઝટ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 19 વ્યવસ્થા થઈ ગઈ મહેમાનોના આનંદ- વિદ માટે અનેક પ્રકારની નાટક રચના, ગાન, તાન થયાં. એ આનંદમાં એમને દિવસ ક્ષણવારમાં પસાર થઈ ગયે. કેવુંયે પુન્ય કરેલું હોય ત્યારે આવા મહેમાનો આવે, એની વ્યવસ્થામાં શું કાંઈ ખામી આવે ?. શખના જેવી ઉજ્વળ કાંતિવાળી શંખપુર નગરીને પણ શણગારવામાં શી ખામી રહે. ચેક, ચૌટ, બજાર અને ' દુકાનની લાઈને લાઈન દવજા પતાકાઓથી સુશોભિત થઈ ગઈ. રાજદરબાર તેમજ રાજમાર્ગ વજા પતાકા તોરણ જેવી બીજી અનેક કારિગરીથી ઝમકદાર બનાવવામાં આવ્યા, મંત્રીઓએ રાજસેવકો પાસે એક દિવસમાં સારાય શંખપુર નગરને મનોહર સ્વર્ગ નગરી-અલકાપુરી જેવી બનાવી દીધી. ભાગ્યવાન પુરૂનાં કાર્ય માત્ર વચન દ્વારા જ સિદ્ધ થાય છે, બીજે દિવસે મહામહેત્સવ પૂર્વક રાજમંત્રી જયસેન કુમારને હાથી ઉપર બેસાડી નગરમાં તેડી લાવ્યા. મનહર વારિત્રોના નાદ ગુંજી રહ્યા છે. સૌભાગ્યવતીએ મધુરાં મંગલમય ગીત ગાઈ રહી છે, અનેક નાગરિકે જના જયસેનકુમારને જેવાને રાજમાર્ગે કીડીઓની માફક ઉભ- ; રાઈ રહ્યા છે. નગરની એવી અનેક નગરની ભવ્યતાને નિહાળતો જયસેનકુમાર રાજસભામાં આ સિંહાસને આરૂઢ થયેલા કામદેવ જેવી કાંતિવાળા શિખરાજાને નમી રાજા આગળ ભેટથું મૂકી જયસેનકુમાર બે હાથ જોડી રાજાને નમ્યો. શંખરાજા સિંહાસનથી નીચે ઉતરી જયસેન કુમારને ભેટયા, બને પરસ્પર, મળ્યા. રાજાએ પોતાના સિંહાસન ઉપર જયસેન કુમારને પોતાની સાથે બેસાડ્યા કુમારની સાથે આવેલા એમના મંત્રીઓ, સુભટ વગેરેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 20. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર યોગ્ય સ્થાનકે બેસાડ્યા. નગરીની અદ્દભૂત શેભાને જોતા રાજસભામાં આવેલા હતા. રાજસભાની દિવ્ય રચનાને જોઈ મહેમાનો પણ છક્ક થઈ ગયા છતા મંત્રીઓની કુશ-- ળતાની તારીફ કરવા લાગ્યા. સત્કાર વિધિ પૂર્ણ થયા પછી જયસેનકુમારનો મંત્રી ઉભે થઈ હાથ જોડી બોલ્યો. “કૃપાનાથ ! આપની ઉલ કીર્તિ સાંભળીને દૂર રહ્યા છતાં પણ અમારા સ્વામી આપની ઉપર પ્રસન્ન થયા છે. દૂર રહેલા છતા આપની તરફ તે એકનિષ્ઠ સત્યનેહ ધરાવે છે. જેથી. પિતાને પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી રાજકન્યા અમારી સાથે મોકલી છે. હે દેવ ! મનોહર દિવસ જોવરાવી. આપ એની સાથે પાણિગ્રહણ કરો ને અમને ફરજમાંથી મુક્ત કરે.” જયસેનકુમારના મંત્રીની વાણી રાજાને અનુકૂળ હતી, ઘરે બેઠાં ગંગા આવતી હતી, વગર પ્રયાસે કલ્પવૃક્ષ ફળીભૂત થતુ હતું. અનાયાસે સ્ત્રીરત્ન પિતાને પ્રાપ્ત થતું હતું. રાજાના હર્ષમાં હવે શું ખામી રહે ? દૂર રહેલા અને ગુણ રહિત એવા મારા ઉપર વિજયરાજની આટલી બધી કૃપા છે એ એમની સર્જનતા છે. મારા મોટા ભાગ્યે જ જયસેન જેવા મહેરબાન મારૂં . આંગણુ પાવન કરી રહ્યા છે, તેથી જ મને લાગે છે કે મારૂં ભાગ્ય હજી. જાગ્રત છે. વિજયરાજ જેવા વડેરાઓએ મારી. પાસે જે માગણી કરી છે તે માગણીને નકારનાર હું તે કેણુ માત્ર ! મારા જેવા તુચ્છ માણસો વડીલોની એવી. વાણીને કોઈ પણ અવગણી શકે નહિ, મંત્રીજી! ફલને દેનારી કલ્પવલ્લી જેવી વાણીને અનાદર કેણ કરી શકે, રાજાએ પોતાની લઘુતા પ્રગટ કરતાં મંત્રીની વિનંતિ માન્ય કરી : , ' “બંધો ! મહારાજાના સંબંધમાં તમે મને કહેતા હતા P.P. Ac. Gunratlasuri M.S. Page #34 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 21 પણ એથી ય વિશેષ આજે મને ખાતરી થઈ. રાજા છતાં શું એમની બોલવાની ચતુરાઈ, સરળપણું, વિનય, નમ્રતા; ઉદ્ધતાઈનું તો નામ નહિ. અમૃત સરખી મધુરી વાણી, એ અલૌકિક છે. જયસેનકુમાર દત્તને ઉદ્દેશીને બોલ્યો, રાજાની રીતભાત તેમજ નમ્રતા જોઈ જયસેન પ્રસન્ન થયો હતો. મહાપુરૂષોને સ્વભાવ જ એવો છે વૃક્ષે જેમ અધિક ફલતાં નીચે નમે છે, અનેક નદીનાળાંના અથાગ જળને સંગમ થવા છતાં સાગર છલકાતો નથી, તેમ મોટા પુરૂષ પિતાની મોટાઈ ક્યારે પણ છોડતા નથી. રાજકુમાર જયસેનકુમારને મંત્રી કુમારને પોતાના સ્વામીને ઉદ્દેશીને - બે - જયસેનકુમાર પણ પ્રસન્નતાથી મસ્તક ધુણાવતો શખરાજા તરફ નજર કરતો બે ઝ દેવ ! આજે તમને જોવાથી મારાં નેત્રો સફલ થયાં, અમૃતથી પણ અધિક વાણી સાંભળવા વડે મારા કંણે સફળ થયા, ને શંખપુરી અને આ રાજમહેલમાં આવવાથી મારી કાયા સફલ થઈ રાજન ! તમને વિશેષ તે શું કહું ?". અને દેવશાલપુરના રાજકુળમાં વિશાળ રાજકુટુંબ અછતાં રાજબાળ કલાવતી પણ મહારાજના ગુણેમાં જ અનુરાગિણી બનેલી છે.” જયસેનકુમારને મંત્રી બેલ, એ બધોય મહારાજના અદ્દભૂત ભાગ્યને જ પ્રતાપ છે.” દત્તકુમારે પાદપૂર્તિ કરી વાણી વિલાસમાં કેટલેક ' સમય પસાર થયો. " રાજતિષીઓને બોલાવી લગ્નને શુભ દિવસ નક્કી કરી સ્વાગત કરવા પૂર્વક જયસેનકુમારને એમને ઉતારે રવાના કર્યા. રાજસભા પણ વિસર્જન કરી. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ 22 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા પછીના એક દિવસે મોટા મહોત્સવ પૂર્વક શંખરાજા અને રાજબાળ કલાવતીનાં ધામધુમથી લગ્ન થઈ ગયાં. કન્યાદાનમાં જયસેનકુમારે વિજયરાજે જે જે વસ્તુઓ હાથી, ઘોડા, રથ, વસ્ત્રાભરણ, જર ઝવેરાત, દાસ, દાસીઓ વગેરે આપેલી હતી તે કરતાંય વધારે આપી દીધું. શંખરાજાના આગ્રહથી કેટલોક સમય રોકાઈ રાજાની આજ્ઞા મેળવી જયસેનકુમાર પોતાના પરિવાર સહિત પોતાના નગર દેવશાલપુર તરફ ચાલ્યો ગયે, પુન્યવંત મનુષ્યોને જગતમાં શું શું નથી મળતું ? જે વસ્તુઓ દૂર છે, દુ:ખે કરીને મેળવી શકાય તેવી છે, પ્રયત્ન કરવા છતાં પણ અસાધ્ય છે, તેવી દુ:સાધ્ય વસ્તુઓ પણ પુન્ય હોય તો તરતમાં જ મળી શકે છે. એ જાણ્યા પછી એ કે પ્રમાદી હોય કે પુન્ય કરવામાં પાછી પાની કરે ? પુન્યપ્રકૃતિ બાંધવા. માટેનાં જે જે કારણે હોય તેની જરૂર આરાધના કરે, ધર્મને ગમે તે અંગનું આરાધન કરી પુન્યના ભંડાર ભરે પરિચ્છેદ 3 જે. '' : , સૌંદર્યનાં જાદુ " .. . : 1 ઘનમન ચાર, પાના ધર્મના જગ્યતે ઘર્ષતો મોક્ષ તેનો વર્ષ : 1. - ભાવાર્થ–જગતમાં ધર્મ કરવાથી અગણિત ધનની : પ્રાપ્તિ થાય છે, મનની સર્વે અભિલાષાઓ અને ભેગs : ઉપભેગની વસ્તુઓ પણ ધર્મ થકી જar પ્રાપ્ત થાય છે P.P.AC. Gunratnasu Page #36 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 23 ઉત્તમમાં ઉત્તમ મોક્ષજન્ય સુખ પણ ધર્મના પ્રભાવથી મળી શકે છે તે આ ક્ષણીક સુખ મળે એમાં તે શું ? માટે જ જગતમાં ધમને ઉત્તમ કહેલ છે. સૌંદર્યનાં જાદુય જગતમાં અદ્દભૂત તો ખરાં ! રાજરાણી-પટ્ટરાણી કલાવતી એક દીવસે મધ્યાહ્ન સમયે સ્નાન કરી માત્ર એક વસ્ત્ર ભેર પોતાના નાગ પાશ સમા કેશકલાપને આમતેમ નચાવતી આરિસા ભુવનમાં પિતાના દિવ્ય સૌંદર્યને નિરખતી બેલી. જેનાં અંગોપાંગે મનેહર ઘાટીલાં તેમજ નવીન યોવનના આવેશથી અદ્દભુત હતાં. પહેલી જ નજરે પ્રલોભન કરનારાં પોતાનાં ખુલ્લાં અંગ પિોતેજ જોતી મનમાં વિચારી રહી હતી. “વાહ! વિધિએ શું અદ્દભુત રૂપ સરક્યું છે! આ રૂપમાં ભયંકર સિહોને વશ કરનાર પુરૂષ દિવાન બને છે - પાગલ બને છે, અનેક જાદુ કરતાં જગતમાં રૂ૫ સૌંદર્યનાં જાદુ અભુત છે, એ સૌદર્યને મોટા ચમરબંધીઓ પણ મસ્તક નમાવે છે તે કાંઇ તદ્દન ગેરવ્યાજબી તો નથી. જો સ્ત્રીઓમાં આવું આકર્ષક સૌદર્ય નહોત તો તે કદિ સમર્થ પુરૂષો પર પિતાનો પ્રભાવ પાડી શકત નહી. આ મહીની પણ જગતમાં કંઈ જેવી તેવી નથી. આહ! રૂપ એ અદ્ભુત મનમાં સૌદર્યનાં વખાણ કરતી બાલા કલાવતી અત્યારે. આરિસા ભુવનમાં એકાંતમાં પિતાના કેશકલાપ સમારતી, વિચારમાં ને આરિસામાં પોતાના સૌંદર્યને જેતી એકાગ્ર હતી. અચાનક એના મનમાં વિચાર ફર્યો ને એનું ચંદ્રવદન જરીક ફરયું, વદન ઉપર આછું સ્મિત પથરાયું. અને કદાચ અત્યારે એ આવે તો ?2. સહેજ આસ્તેથી એ શબ્દો એ મનહર ચંદ્રવદનમાંથી સરકી ગયા, એ નવજવાન શરીરના મરાય વિકસ્વર થયાં, હૃદયમાં અનેક P.P.AC. Gunratnasuri M.s. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ === 24 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવ ઉત્પન્ન થયા ને ચાલ્યા ગયા. હૈયામાં અકથ્ય ઉલ્લાસ થયો. યૌવનને થથરાટ થનથની રહ્યો, સૌંદર્ય ફાટ ફાટ થવા લાગ્યું. એ સ્નાનથી શુદ્ધ થયેલી નવેઢા કલાવતીના વદન ઉપરે સ્ત્રીત્વના ભાવ જાગૃત થયા કે શું ? - એ આરિસામાં પોતાના વદનને અનિમેષ નયને જતી કલાવતીએ તરતજ એક પ્રતિબિબ વદન જોયું અને ચમકી. અરે આતો એ હવે શું ? કયાં જાઉં ? સંતાઈ જાઉં ? કલાવતી ગભરાઈ ગઈ. પિતાના કેશકલાપને આમ તેમ નચાવતી હરણીની માફક કુદાકુદ કરતી કરતી એક ખુણામાં સંતાઈ ગઈ–ભરાઈ ગઈ આવનાર પુરૂષ બીજે તે કેણ હોય, ? એતો રાતદિવસ એના રૂપનું પાન કરનાર શંખરાજ પતે જ હતો, પ્રિયાનાં દર્શનને અધિર રાજા 'પ્રિયાનું દર્શન કરવારીઝવવા અત્યારે કળાએ પણ હાજર થયા હતા. પ્રેમી આશકને પ્રિયાના ધ્યાન સિવાય બીજું કશું ધ્યાન હોઈ શકે? એના હૃદયમાં તો પ્રિયાનું જ સ્થાન હોઈ શકે. શંખરાજ પ્રિયાના સૌંદર્યને નિખતો મંદમંદ ડગલાં ભરત મનમાં અકથ્ય રમણ મુંઝવણને અનુભવતો એ સંતાયેલી પ્રિયાના સન્મુખ હાજર થયો. દષ્ટિથી એ સર્વાગ સુંદર અંગોપાંગના સૌદર્ય-લાલિત્યનું પાન કરવા લાગ્યો, વાહ ! સંતાઈ જતાં તો સારૂ આવડે છે ?" રાજા હસ્ય. નવોઢા કલાવતી શરમની મારી નીચેથી ઉચે મસ્તક પણ શી રીતે કરી શકે? લજા એ તો નવેઢા નારીઓનું ઉત્તમમાં ઉત્તમ ભૂષણ કહેવાય. શરમથી પૃથ્વી માર્ગ આપે તો જાણે પેસી જાઉ. શું કરૂ? એ ગભરૂ નારીને અત્યારે હિંમત આપે તેનું કેણ હતું ? પૃથ્વી પણ માગ આપવાને અત્યારે નવરી નહોતી. મેત પણ અત્યારે તો મંદમંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ રાજા ને ના ગજા ઉર શriffs એકવીશ ભવને નેહસંબંધ rift, ઘીન–૩૮ર 25 હસી રહ્યું હતું –એની મશ્કરી કરતું હતું. ગરીબ બિચારી બાલા ! સંતાઈ જવું હોય તો મારા હૃદયમાં સંતાઈ જાને ? જરી ઉચે તો ? મારી સામે તો જે ? પૃથ્વી કાંઈ માર્ગ આપવાને અત્યારે નવરી નથી કલા ! એ યૌવન અમૃતનું દષ્ટિથી પાન કરતા રાજાનાં નેત્રો હસી રહ્યાં-નૃત્ય કરવા લાગ્યાં. એ રૂપના જાદુથી શંખરાજનું મસ્તક ડોલાચમાન થવા લાગ્યું. એ શરમ આવેગ પૂર્ણ થતાં હવે કાંઈક હિંમત ધારણ કરી બાલા-નવેઢા નારી કલાવતી બેલી. “સ્ત્રીની ખાનગીમાં આમ એકદમ પ્રવેશ કરવો એ સારા માણસનું લક્ષણ ન કહેવાય. ચેરની માફક ગુપચુપ દાખલ થવું એ તે ક્યાંની રીત ? દુનિયામાં આવી ચેરી કે નથી કરતું? મેટું ભાગ્ય હોય ત્યારે જ આવી ચોરી કરવાની તક મળે છે - માલા !?, ? ' ' . “શું ચોરવા આવ્યા છો ? આ મહાલયમાંથી ગમે તે વસ્તુ ઉપાડી ચાલતા થાઓ. આટલી બધી કિમતો વસ્તુઓ પડી છે તેમાં તમને કચી ગમે છે? એ શબ્દનો ઉચ્ચાર કરતી કલા હસી એના મનમાં-હૃદયમાં શુ થતું હશે એ તો એ પિતે જ જાણે, * “મને તો આ વસ્તુ ગમે છે. કલા ?" રાજાએ અંગુલી નિર્દેશ કરી કહ્યું ને આસ્તેથી પોતાના સુકેમળ હાથે એનું * મસ્તક ઉચું કરી પોતાની સામે સ્થિર કર્યું. મને શુ ગમે છે તે તું સમજીને કલા ? બન્ને એકબીજાને દષ્ટિથી દિવાનાં કરતાં હસ્યાં ના. કલાએ મસ્તક ધુણાવ્યું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 26 , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : “એ...મ? હજી પણ તને સમજ પડતી નથી લે સમજાવું ?" આસ્તેથી તેના વદન પાસે પોતાનું વદન લઈ જઈ એક.... - “અરે આ...શું? ચેરીને ઉપરથી સરજોરી!) બાલા. કલાવતી જરા દૂર ખશી ગઈ–શરમાઈ ગઈ. અરે એમાં આટલો બધો રોષ ? તમારી રજાથી હું ગમે તે ચીજ લઉ તોય કાંઈ વાંધો ? વાહ ! આ તો. અજબ વાંધો !, - શંખરાજ કલાવતીના પાસે ગયે અને મંદમંદ અધર. ને ફરાવતો બોલ્યો, “રેષ ન કરશે કલા–દેવી !" . બને પતિ પત્ની મહાન હતાં. અદ્દભૂત વ્યક્તિત્વ ધરાવનાર હતાં. એક બીજાની શક્તિ પોતપોતાના પ્રમાણમાં ખુબ હતી, એતો જ્યારે કસોટીએ કસવાનો સમય આવશે ત્યારે ખબર, શંખરાજ બહાદૂર, વીરોનો વીર ને સમયને જાણ હતો. ત્યારે કલાવતી સતીઓમાં પણ શ્રેષ્ઠ હતી, એના પ્રબળ સતીત્વ આગળ રાજાનું વ્યક્તિત્વ પણ ગૌણ થઈ જતું. એ સતીત્વ સિવાય કલાવતીમાં સ્ત્રીને ઉચિત બીજા પણ અનેક ગુણે હતા. તેમજ ઉત્તરોત્તર ભાવીકાલમાં પણ બને ઉન્નત પદવી પ્રાપ્ત કરનાર ઉચ્ચ આત્માઓ હતા. પણ અત્યારે શું ? અત્યારે તો જેવો સમય તેવો જ દાવ જે કર્મોદય તેવી જ પ્રવૃત્તિ. જેવા સંયોગે તે જ વર્તાવ કે બીજું કાંઈ ? . પ્રેમને આધિન થયેલા માનની માફક શંખરાજ પણ અતૃપ્ત નયને પ્રિયા કલાવતીને નિહાળતા ને મંદમંદ પિતાના અધરને રમાડતો બેટો. “કલા.!ખરેખર અત્યારે તો તારા સ્નેહને હું વિશ થઈ ગયો છું. તારા સૌન્દર્યમાં પતંગની માફક મુંઝાઈ રહ્યો છું. અત્યારે તો હૈયું પણ હાથ નથી પ્રિયે ! .. Jun Gun Aaradhak Trust' P.P. Ac. Gunratnasuri M.S. Page #40 -------------------------------------------------------------------------- ________________ 27 : એકવીશ ભવનો સ્નેહસંબંધ “તે હૈયું ઠેકાણે રાખો; કઈ ચોરી જશે તો ??? કલા જરાક હસી. એના નયનમાં અત્યારે અદ્દભૂત જાદુ હતું એ જાદુના જોરે બળવાન માનવી પણ અત્યારે તે સ્થિર થઈ ગર્યો હતો, હવે ચેરાવામાં બાકી શું રહ્યું છે ?, તારા ભાઈ દત્ત જ્યારથી તારૂં ચિત્રપટ બતાવ્યું ત્યારથી જ હૈયું તો. હું દાવમાં હારી બેઠો છું. હવે શું થાય ?" “એ દત્ત બહુ ખરાબ કામ કર્યું છે. ચિત્રપટ બતાવી. તમને હેરાન કર્યા છે એવાને તો શિક્ષા જ કરવી જોઈએ, . કેમ ખરું ને ? “હા, શિક્ષા તો જરૂર કરવી જોઈએ, પણ દત્તને નહિ”. . “ત્યારે કોને ?" મારા હૃદયના ચેરનારને ! ' “એ..મ! ત્યારે તો ફસાયા ! “એમાં શક શું ? ચોરને શિક્ષા થવી જ જોઇએ? “તમારો ન્યાય તો વિચિત્ર પ્રકારનો કહેવાય ? બને એ શિક્ષા પણ અત્યારે જ કરી હોય તો ?" . “તેથી જ રાજસભામાંથી અત્યારે આવ્યા હશે ?': ૮“હા, બરાબર છે. . ' “ત્યારે તો પૂરા ફસાયા હવે તો એ આજના ? શંખપુરમાં આવ્યા તે દિવસથી.” ના ! અત્યારે તો મને જવાદ્યો. મૃગલીની માફક છટકી જતી.બાલયૌવના કલાવતીને.. શંખરાજે એકદમ પોતાના બન્ને હાથે મજબુત પકડી લીધી. પોતાના બન્ને હાથમાં એને રમાડતો હિંડોળા ઉપર બેઠે પિતાની પાસે બેસાડી એના વાળ પોતાની અંગુલી વતી હાળવા લાગ્યો. પોતાને હાથે એને આભૂષણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને વસ્ત્ર પહેરાવવા લાગ્યો, વારે વારે એના સુંદર શરીર પર પોતાના હાથને સ્પર્શ કરતાં રાજા તૃપ્તિ જ પામતો નહી, કલાના સુખને માટે રાજા શું ન કરતો ? પ્રિયાનું કાર્ય પોતે જાતે જ કરતો, પ્રિયાની સાથે જ ખાતો, પીતો અને વાર્તાલાપમાં તો સમય પણ જણાતો નહિ. સમય ઉપર સમય જવા છતાં પ્રિયાથી દૂર થવાનું એને પાલવતું નહિ. પ્રિયાના વદનને જોતો ત્યારે જ રાજાનું હૈયું ઠરતું હતું. એવાં જાદુઈ આકર્ષણ એમ સહેલાઈથી કેઈનાંય દૂર થયાં છે કે ? 1. પ્રિયાની સાથે વિવિધ પ્રકારે સુખને ભોગવતો રાજા રાજકાર્યમાં પણ મંદ ઉત્સાહવાળો થયો. મંત્રીઓને રાજકાર્ય ભળાવી દીધું. બીજે કંઈપણ ઠેકાણે જવું આવવું ય રાજાએ છોડી દીધું. એવી અનેક ઉપાધિઓને છોડી રાજા કલાવતી સાથે જ સમય વિતાડતો હતો. ખાન, પાન,ગાન- તાન, સ્નાન એ સર્વે કંઈ કલાવતી સાથે હોય તોજ એમાં આનંદ જણાતો હતો. કલા સિવાય સર્વ કંઈરાજાને નિરસ -નિર્માલ્ય હતું. જ્યાં અને ત્યાં રાજાને કલાવતીજ દેખાતી હતી. સુક્ષ્મ સ્વરૂપે એની દિવ્ય પ્રતિમા એની નજર સમક્ષ તરવરતી હતી. કલાવતીના પ્રેમમાં મશગુલ થયેલા શંખરાજને અત્યારે પ્રજાની કે રાજ્યની કંઈ પડી નહોતી. રાજ્યમાં નવાજુની શી બને છે તેની પણ રાજાને પરવા નહતી, એવું અનેરૂ સ્નેહબંધન રાજાને બંધાયેલું છે કે એક ક્ષણ પણ લાવતીને ન જુએ તો એને કંઈ કંઈ મનમાં થઈ જતું હતું. વિશેષ શું ? અત્યારે તે લાવલી એ -એક જ મહાન હતી. એની સાથેનાં ભેગતાં સુખ એજ એને મન સર્વસ્વ હતુ એના મધુર શબ્દોનું શ્રવણ એ રાજાને મન ઉચમાં ઉચ્ચ સંગીત હતું. અહોંનિશ એમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ જોઈને જ રાજા પિતાની દૃષ્ટિનું ફલ મેળવતે હતો, કલાવતીને મેળવીને જગતમાં પિતાને શું નથી મલ્યું ? મનુષ્યના સુખની પરાકાષ્ટાએ પહેલા એ માનવીને મનમાં થતું કે આવું સુખ કોઈને હશે વારૂ ? કલા જેવી રૂપ અને ગુણસંપન નારીઆ જગતમાં હશે કે ? અનુપમ ભેગને ભગવતી કલાવતીની નગરીની. નારીઓ પણ ઈર્ષ્યા કરવા લાગી. કેટલીક સમજુ રમણીઓ. એના સૌભાગની પ્રશંસા કરવા લાગી. કેટલીક પોતાને કલા જેવું સૌભાગ્ય, ભગવૈભવ, ઐશ્વર્ય મળે એ ખાતર ધર્મ કરવા તત્પર બની. સારાય નગરમાં એના ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. પંચવિષયજન્ય સુખને ભેગવનારાં. આ રાજા રાણીના ભાગ્યમાં તે શી ખામી હોય ! પ્રતિદિવસ વિવિધ સુખ ભેગવતાં તેમનો કેટલોક કાળી ચાલ્યો ગયો જેની એ દંપતિને ખબર પણ પડી નહી, સુખ અને દુ:ખ એ વસ્તુઓજ એક બીજાથી ઉલટી રીતે. છે. દુ:ખમાં અ૮૫ સમય પણ દીર્ઘકાલ જેવો લાગે છે ત્યારે, સુખમાં દીર્ઘકાળ પણ અલ્પ થઈ જાય છે; સુખમાં જેમ દેવતાઓને પોતાના જતા એવા કાળની ખબર પડતી નથી તેવી જ રીતે ચારેકોરથી સુખમાં પડેલા માનવીએ પણ. દેવતાની માફક જતા એવા કાળને જાણતા પણ નથી. * મનુષ્યને દુર્લભ એવા ભેગને ભેગવતાં કલાવતીએ એક સુંદર ભાગ્યવાન ગર્ભને ધારણ . એની પ્રતીતિ. તરીકે સુખે શયનાગારમાં પોઢેલી કલાવતીને એક સુંદર સ્વમ આવ્યું. સ્વપમાં કલાવતીએ રાત્રીના ચરમ પ્રહરે ક્ષીરદધિ જલથી ભરેલો સુવર્ણ કળશ જોયો. એ મનહર. કળશના ગળામાં પુષ્પમાળાઓ ગુંથેલી હતી. સુંદર ચિત્રો વિચિત્ર કમળથી એ કળશનું મુખ ઢંકાયેલું હતું. એવા એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 30 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કળશને જોતાં પ્રભાતના મંગલમય વાદિત્રના નાદેએ તેને જાગ્રત કરી. “આહ ! કેવું મનોહર સ્વખ!) હર્ષના આવેશવાળી કલાવતીએ શંખરાજને એ સ્વનું નિવેદન કર્યું. “પ્રાણેશ ! એ મનહર સ્વપ્નનું ફળ શું ?" “પ્રિયે રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ એવો પરાક્રમી પુત્ર થશે! તમારા મનોરથ સફળ થશે.” - “આપનું વચન સત્ય થાઓ.” કલાવતીએ રાજાનું -વચન અંગીકાર કર્યું. મનમાં અતિ હર્ષ પામી. - ગર્ભનો નિર્વાહ કરતાં કલાવતી શાસ્ત્રની રીતિ પ્રમાણે ગર્ભને પિષવા લાગી. ગર્ભને પોષણ મળે તેવું ભેજન ન કરતી, ઔષધ પણ પીતી હતી. ગર્ભના રક્ષણને માટે પિતાને હાથે જડીબુટીઓ બાંધવા લાગી. ઈષ્ટ દેવતાની આરાધના કરવા લાગી. ગર્ભના રક્ષણ માટે અનેક ઉપાય કરતી સમય નિર્ગમન કરવા લાગી. એવી રીતે નવ માસ વ્યતીત થયા ત્યારે પ્રથમ પ્રસુતિ પિતૃગૃહે થવી જોઈએ એ રીતિ હોવાથી વિજયરાજે રાજસેવકને મોકલેલા, તે સેવક શંખપુરમાં દત્તના માને આવી ગયા. રાજસભામાં બીજે. દિવસે જવાનો નિર્ણય થવાથી તે દિવસે તેમણે પરિશ્રમ ઉતારવા વિશ્રાંતિ લીધી. પણ કલાવતીને ખબર પડતાં તરત જ દત્તને મકાને દોડી આવી. કુટુંબના સમાચાર પૂછી ભાઈએ મોકલેલું ભેટયું લઈ રાજમહેલમાં પાછી ફરી. P.P. Ac. Gunratnasuri M.S. 1 . Jun Gun Aaradhak Trust . Page #44 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ પરિચ્છેદ 4 થે રંગમાં ભંગ. “ક્યા કરે ચાહને વાલેકા ભરોસા કે, જગતમેં કીસીકા હોતા નહી કે ઈ. નિશા સમયે નિશાનાથનો આભમાં ઝગઝગાટ હોવા છતાં રાજમહેલમાં અનેક દીપશિખાઓ અંધકારને ભગાડી રહી હતી, અનેક પંચરંગી દીપકેથી રાજમહેલની અપૂર્વ શેભા જણાતી હતી, મેટા મેટા રાજમાર્ગો તેમજ અનેક નાના મોટા શંખપુરના રસ્તા દીપકના તેજથી દીવસનું જ ભાન કરાવતા હતા. અનેક ધનાઢયોના પ્રાસાદો તેમજ મેટા મોટા રાજ્યાધિકારીઓના મહાલય પણ દીપકેની જતથી ઝગઝગી રહ્યા હતા તેમની સમૃદ્ધિને સચવતી દવાઓ-પંચરંગી પતાકાઓ હવામાં નૃત્ય કરી રહી હતી. : રાજમહેલના એક મનહર અને વિશાળ ખંડમાં પટ્ટરાણી કલાવતી પોતાની સખીઓ સાથે અત્યારે આમેદ પ્રમોદમાં વખત પસાર કરતી અનેક પ્રકારની વાર્તા કરી રહી હતી. આવતી કાલે અગર તો એક બે દિવસમાં કલાવતીને પિત ગૃહે જવાનું હોવાથી તેનું મન કાંઇક આનંદમાં હતું માતાપિતા તેમજ ભાઈને મળવાના સમયની આતુરતાથી રાહ જોતું હતું. અત્યારે તો દુ:ખ ને આફતની જરાક જેવડી ઝાંખીય ક્યાંય જણાતી ન હતી. સ્વિમામાંય આફતની ઝાંખી ક્યાંથી હોય! . - : “સખી! જે આ બાજુબંધ કેવા મનહર છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 32 મારા પ્રાણથી પણ અધિક પ્રિય આ આભૂષણને મેકલનારને હું ક્યારે જોઈશ?” કલાવતી આડીઅવળી વાતથી પરવારી પિતાના બને નાજુક હાથ પર ધારણ કરેલાં બાજુબંધને વારંવાર જોતી હર્ષ પામતી બેલી. એના હૈયામાં હર્ષની અવધી ન હતી. આંખો હર્ષથી હસી રહી હતી. માતાપિતાને મલવાના ઉત્સાહમાં એનાં રોમરાય વિકવર થયાં હતાં. આજે એનું મન આનંદના મહીસાગરમાં ડેલાયમાન થઈ રહ્યું હતું. | "બહેન! હવે અધિરાં થાએ નહિ. થોડાજ દિવસમાં તમે તમારા પ્રિયજનોનાં દર્શન કરશે, ખુશી થશે, પ્રિયજનને મેલાપ પણ ભાગ્ય વગર કાંઈ ઓછોજ થાય છે ? તમે તે મોટાં ભાગ્યવાળાં છો, નશીબદાર છો.” સખીએ કલાવતીનું મન પ્રસન્ન થાય તેવી રીતે કેમલ ભાષામાં જણાવ્યું કે એ સખીના વચનથી. કલાવતી પણ રાજી થઈ ગઈ અત્યારે એનો ઉત્સાહ પણ અખંડિત ને સંપૂર્ણ હતો આનંદના આવેશાથી એના મનરૂપ આકાશમાં અનેક નાની મોટી હર્ષની વાદળી આવતી ને વેરા–વિખરાઈ જતી. કારણકે સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ માણસેની - સૃષ્ટિ હંમેશાં ગરીબે કરતાં નિરાળીજ હોય છે, “હા ! સખી તારી વાત સત્ય છે. આ બાજુબંધ જોવાથી જાણે પ્રત્યક્ષ.એ પિતે જ મારી સામે ઉભે હાય એમ જાણું હું ખુશી થાઉ છું. મારી ઉપર કેટલે બધે. એનો સ્નેહ છે? જગતમાં આ સ્નેહ ક્યાંય હશે કે ?" હર્ષાવેશમાં અત્યારે કલાવતી શું બોલી રહી છે તેનું પણ ભાન નહોતુ! તેમાંય મોટા માણસેના પ્રસંગે હમેશાં અનેરાજ હોય છે સ્વતંત્ર અને અપરવા માણસે બાલવામાં કે ચાલવામાં કેદની પરવાહ નથી હોતી. કેઈની P.P. Ac. Gunratnasuri M Page #46 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 33 દાક્ષિણ્યતામાં તેમને ગભરાવાનું કે વિચાર કરવાનું પણ હોતું નથી. - “તમારી વાત સત્ય છે બહેન, જગતમાં સ્નેહ એ તો મોટામાં મોટું અદ્દભૂત વશીકરણ છેજેમ મોરલીના મધુરા નાદને વશ થયેલે સાપ મૃત્યુનીય પરવા નહી કરતાં સ્થભીત થઈ જાય છે તેવીજ રીતે આપ પણ સ્નેહના વશથી અત્યારે કેવાં ડામાડેલ થઈ રહ્યાં છે ? દૂર છતાં પણ સ્નેહનું આકર્ષણ અનેરૂજ હોય છે. ચંદ્રનાં દૂરથીય દર્શન કરીને કુમુદિની શું નથી ખીલી ઉઠતી? ) ; નિર્દોષપણે કલાવતી અને સખીની થતી વાતચિત અકસ્માત આવી ચડેલા રાજાએ ગુપ્તપણે ઉભા રહીને સાંભળી અને મહીસાગરના તોફાનમાં નાવડીની જેમ રાજાનું મન ચગડેલે ચઢયું, કલાવતીના હાથ પર રહેલા બાજુબંધને જોઈ રાજાએ વિચાર કર્યો. ઓહો ! આ બાજુબંધ કોણે મોકલ્યા હશે, કેની ઉપરના સ્નેહની આ વાત કરે છે? આના હૈયામાં આટલે બધો સ્નેહ કેના તરફ ઉભરાઈ જાય છે? વાહ! શું આવું સ્ત્રીનું હૃદય? હું જ્યારે એના માટે મરી મથું છું ત્યારે આ તો કઈ બીજા ઉપરજ ઓવારી જાય છે? વાહ! દુનિયા વાહ ! વિધાતા! શું સ્ત્રીની અભિનયકળા છે ! બલવાના જુદા ને ચાવવાનાય જુદા ! આ તે સ્ત્રી કે રાક્ષસી? દેવી કે દાનવી! જે નારી પોતાના વિશ્વાસુ પતિને છેતરી જારી વિજારી રમે એને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે છે. > શંખરાજના શંકાશીલ થયેલા મનમાં અનેક કાળી વાદળી આવીને પસાર થઈ ગઈ. ક્ષણ પહેલાંની પ્રાણવલ્લભા પ્રિયા કલાવતી માટે એનું સાશંકમન અનેક પ્રકારે હેમવાળું થવા લાગ્યું. માનવીના ચપળ મનને વિચારોના વિનિમય કરતાં શુ વાર લાગે? શખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 34 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજના મનમાં વહેમનું વમળ એવી રીતે ગુંચળું વળી ગયું કે એ શંકાની તપાસ કે ચેકસાઈ કરવા જેટલું ધૈર્ય પણ તે ધરી શક્યો નહિ. વહેમના જાળામાં ઝકળ વકળ થતાં જ રાજાએ એકદમ કલાનિપુણ કલાવતીનો ફેંસલે કરી નાંખવાનો વિચાર કર્યો. “હા ધિ! આ દુષ્ટી નારીને વિશ્વાસ કરી એના મિથ્યા મેહમાં હું ફસાયો, એના પ્રિયતમને જો હું અત્યારે જેઉં તે હમણાંજ એને ઉભે ને ઉભે ચીરી નાખું અથવા તો આ અધમ નારીને તો સ્વગમાં મોકલી દઉ, આ પાપિણી તો મારી શંખ જેવી શુદ્ધ અને ઉજ્વળ શંખપુરીને લજવશે. હવે એક દિવસ પણ એ મારા મહેલમાં રહી શકશે નહિ, એના કર્મને એને અવશ્ય શિક્ષા થવી જ જોઈએ આકુળવ્યાકુળ થયેલા રાજાને અત્યારે કેણ સારી સલાહ આપે ? રાજ તેજ, સત્તા, એશ્વર્ય અને યૌવનના મદથી છકી ગયેલું મન શાંત કરવાને કે ધીરજ, ખમવાને શક્તિમાન નહોતું, અત્યારે તો તડ અને ફડ સિવાય કઈ રસ્તો જ નહોતો. સાહસિક કાર્ય ર્યા પછી પાછળથી એનાં માઠાં ફલ ભલે ભેગવવાં પડે પણ અત્યારે તો બસ એમજ. . હૃદયમાં કંઇક નિશ્ચય કરી શંખરાજ ગુપચુપ પાછા ફર્યો પિતાના એકાંત શયનગૃહમાં આવી આરામ ઝુલા ઊપર પડયો, મનને શાંત પાડવા અનેક પ્રયત્ન કર્યા પણ કઈ રીતે.એ ઉદ્ધત મન શાંતિ પામ્યું નહિ. મનને ભૂલવિવા. અનેક દીપમાળાના રંગ બેરંગી પ્રકાશ. તરફ નજર ફેરવી તેમાં મનને પરેવ્યું પણ મનમાં જે વ્યાકુળતા હલમલી રહી હતી. તેમાં જ તે ઉછાળા માર્યા કરતું હતું પલંગ ઉપર પેઢી નિકાધિન થવાનો વિચાર કર્યો, પલંગમાં શંખરાજ. આમતેમ આળાટવા લાગે, છતાં નિદ્રાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 35 અત્યારે તે વેરણ બની ગઈ હતી. પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા જેટલી સહનશીલતા પણ મન બતાવી શક્યું નહી. મનની વ્યાકુળતાથી રાજા આખરે કાંઇક નિશ્ચય કરી ઉઠય. દિવાનખાનામાં આવી મધરાતના ઝાંખા પડતા દિપકેને સતેજ કર્યા એક લાંબી ખુરશી-બેઠકપર રાજા કાંઈક વિચાર કરતો બેઠે. ત્યાં રહેલા પહેરગીરને હાક મારી. આવી માજમ રાતે પહેરગીર મનમાં અનેક ગડ ભાંગ કરતો શંખરાજ સામે કુર્નિશ બજાવી ઉભો રહ્યો. જા ભટ્ટને બેલાવી લાવ. રાજાને હુકમ સાંભળી પહેરગીર સલામ ભરી ચાલ્યો ગયો. રાજાનું મન પાછું તોફાનમાં ઝોલાં ખાવા લાગ્યું. “અરે શું એ દુષ્ટાને મારી નંખાવું ? કે એને જંગલમાં હિંસક જાનવરોના ખોરાક માટે છોડી દઉ? શું કરું ? આ મહાન પાપ હવે શંખપુરમાં તો નજ જોઈએ!? એ વિચારમાં એકચિત્તવાળા રાજાને ભટ્ટ સામે હાથ જોડીને ઉભે રહ્યાની પણ ખબર પડી નહિ, રાજાની નજર જ્યારે ભદ ઉપર પડી ત્યારે વિચારમાંથી એકદમ સાવધ થઈને બોલ્યો " ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં પટ્ટરાણી કલાવતીને રથમાં બેસાડી ભયંકર જંગલમાં લઈ જઈ છેડી મૂક, જે એમાં જરા પણ ગફલત થશે તો તેને કુટુંબ સહિત મરાવી નાખીશ, ભટ્ટને એ પ્રમાણે હુકમ ફરમાવી શંખરાજ ત્યાંથી પોતાના શયનગૃહ તરફ ચાલ્યો ગયો. રાજઆજ્ઞા સાંભળી ભટ્ટ મનમાં અનેક વિચાર કરતો ત્યાંથી પિતાના ઘેર ગયે. રાત્રી હજી વિશેષ હેવાથી એણે ઘોરવા માંડયું. પ્રાત:કાળ થતાં વહેલ વહેલો નિત્યકર્મથી પરવારી રથ તૈયાર કરી પટરાણી કલાવતીના મહેલ આગળ ખડો કર્યો. બે હાથ જોડી મસ્તક નમાવત ભટ્ટ, પટ્ટરાણીને કહેવા લાગ્યો, “માતાજી ! મહારાજ ઉપવનમાં પધાર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે, આજ આખો દિવસ ત્યાં આનંદમાં ગાળવાનો હોવાથી મને આપને તેડવા માટે મોકલ્યો છે. રથ તૈયાર છે આપ રથમાં બીરાજે એટલી જ વાર છે.” ભટ્ટની વાણી સાંભળી કલાવતી મનમાં ખુશી થઈ, એણે સારાં વસ્ત્ર પહેરી બહાર જવા માટે તૈયારી કરી, “વાહ ! મહારાજની મારી ઉપર શું અખંડ પ્રીતિ છે? રાજા મારી વગર જરાય રહી શકતા નથી જેથી ઉદ્યાનમાં પણ મને તેડાવી છે. પતિનો આવે અપૂર્વ પ્રેમ મેળવવા માટે જગતમાં હું મોટી ભાગ્યશાળી છું. કલાવતી મનમાં અનેક પ્રકારના વિચાર કરી મહેલના પગથીયાં ઉતરી આસ્તેથી રથમાં બેઠી. પટ્ટરાણીને રથમાં બેસાડી ભદ્દે રથને હંકાર્યો. શંખપુરના દરવાજા છેડી રથ જંગલને માર્ગે ચાલ્યો. પાણીદાર અધો ભટ્ટના અભિપ્રાયને જાણતા જગલને માર્ગે ઘસ્યા જતા હતા. શંખપુરના બાહ્ય ઉદ્યાન છેડી રથ જગલમાર્ગે જતો જોઈ કલાવતી આભી થઈ ગઈ, તેનું જમણું નેત્ર ફરકવા લાગ્યું, એને મનમાં ગભરામણ થવા લાગી. અરે ! તું મને કયાં લઈ જાય છે ? મહારાજ ક્યાં રહેલા છે? દેવી ! હજી ઘણે દૂર આપણે જવાનું છે. અરેરે ! એટલામાં મહારાજ તો ઘણે દૂર નિકળી ગયા છે !)> ભટ્ટ પાણીપખા અોની લગામ મૂકી દીધી, અધો હવામાં ઉડતા હોય તેમ શીધ્રગતિએ થે ચાલવા લાગ્યો. છેજમણું નેત્ર ફરકવાથી કલાવતીને હૈયામાં ધ્રાસકે. પડ્યો, “શું ભટ્ટ આ બધું સાચું બોલે છે ! મહારાજ કોઈ દિવસ આટલા બધા દૂર જંગલ તરફ જતા નથી ને આજે ગયા એ તો અજાયબ ! કાંઈ સમજાતું ન હોવાથી મન અકળાયું શરીર બધું બેચેન બની ગયું એ મનોહર P.P.AC. Gunratnasuri M.s. Jun Gun Aaraufak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 37 ચંદ્રવદન પણ પ્લાન થઈ ગયું, ભાવીના અનેક વિચારે કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારોની પરંપરા મનમાં ગડમથલ કરવા લાગી. મધ્યાહ્ન થયો છતાંય હજી મહારાજને મુકામ જણાતો ન હતોધીરે ધીરે સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ સિધાવી જતો હતો. છતાંય ક્યાંય ઠેકાણું નહોતું. શંખપુરથી ઘણે દૂર નિકળી જવા છતાં પણ હજી ભયંકર જંગલ આવેલું ન હોવાથી રથને ભટ્ટ પુરપાટ દોડાવે જતો. બીજી તરફ - સૂર્ય પણ નારાજ થઈને પોતાનો પ્રકાશ સંઘરી લેવાની તૈયારી કરી રહ્યો હતો, જાણે આ અકાર્યથી નારાજ થયો કે શું ? કલાવતી હવે વૈર્ય ધરી શકી નહી. અતિ સહનશીલ હોવા છતાં પણ હવે તો હિંમત હારી ગઈ, આ પુરૂષ મને ક્યાં લઈ જશે ? સાંજ પડવાની તૈયારી હતી, છતાંય હજી જંગલને માર્ગ અને દેડાવે જતો જોઈ અકળાઈને બોલી અરે દુષ્ટ ! તું મને છેતરે છે કે શું ? આ તો ભયંકર - જંગલ આવતું જાય છે. મહારાજ તે અહી કયાંથી હોય? નથી તો ઉદ્યાન કે નથી જનોને કોલાહલ કે અશ્વોના હણહણાટ બોલ ! આ બધું શું છે? સાચું કહે ? ગુસ્સાથી લાલચેળ કલાવતી બની ગઈ . . . ભટ્ટ હવે ભરજંગલમાં આવી પહોંચે હતે. કલા-- વતી રાજરાણીને ક્રોધાયમાન જઈ પોતે પણ થથરી રહ્યો હતો. જેને માટે અત્યાર સુધી જરા પણ અપવાદ સાંભળવામાં આવ્યો નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તો - હું નિર્દોષ: માર્યો જઈશ. એમ વિચારી અધોને થોભાવી રથ ઉપસ્થી ઉતરી પડ્યો “માતાજી ! મહાદેવી! ક્ષમા કરે. હું નિરપરાધી છું, રાજાને હુકમ આ પાપી પેટને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ = 38 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ખાતર નામરજી છતાંય બજાવવો પડે છે. શું કરૂ! ભટ્ટની વાત સાંભળી કલાવતી ચમકી ગઈ. એને જુસ્સો નરમ પડ્યો. સારથી ઉપરથી એનો ક્રોધ ઓસરી ગયો. ભટ્ટની આજીજી જોઈ એને દયા આવી. - “રાજાએ તને શું એ હુકમ કર્યો હતો કે મને. જંગલમાં છોડી દેવી ?" “હા માતાજી ! મહારાજ શંખપુરપતિનો એ હુકમ. છે કે તમને જંગલમાં તજી દેવાં, દેવી મારે એ અપરાધ. ક્ષમા કરો. 2. કારણ?” કલાવતીએ અજાયબ થતાં પૂછયું. કારણ તો હુંય નથી જાણતો ! ' “ઓહ ! શું વિધાતા આજે વેરણ થઈ??? કલાવતી ખિજાઈને રથમાંથી ઉતરી પડી. ચારે તરફ ઘોર જંગલ હતું. દિવસ અસ્ત થયો હતો. અંધકારમાં આગમન શરુ થવાની તૈયારીમાં હતા. કલાવતીને અત્યારે મનમાં અકથ્ય વેદના થતી હતી. કલાવતીની વેદના જોઈ ભટ્ટ 9 .' : “હા! ધિગ ધિસ વિધિ તને ધિક્કાર થાઓ. નહિ કરવા યોગ્ય એવું કાર્ય તે મારી પાસે કરાવ્યું, હે દેવી ! હું પાપી છું. નિર્દય-નિર્માએલું મારું નામ આજે મેં સાર્થક કર્યું. આ સતી નારીને જંગલમાં છોડી હું પાપી અધમ હવે નગર તરફ જાઉ છું. દેવી ! મારા પાપ તમે ક્ષમ, હિંસક પ્રાણુઓથી ભરચક આ ઘોર જંગલમાં અત્યારે તો તમારે ધર્મ, તમારૂ શીલ તમારૂ રક્ષણ કરશે કરેલો ધર્મ આવા સંકટના સમયમાં જ તમને સહાય. કરશે સારથી ગદગદ કંઠે પિતાની નિંદા કરતો ને રડતો કલાવતીને જંગલમાં દૈવને ભસે છોડી નગર તરફ ચાલ્યો ગયો. રથથી ઉતરી એક વૃક્ષ તળે બેઠેલી એકાકીદ. અકાર વેદના થતા હતા P.P. Ac. Gunratnasuri M.S. Page #52 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 36 કલાવતી હૃદયમાં બફાટ અમુંઝણ થવાથી મૂચ્છિત થઈ ગઈ વનની મધુરીને મંદમંદ પવનની લહેરેથી થોડી વારે કલાવતી જાગ્રત થઈને ધીમેથી બેઠી થઈ તો તેની નજર એક રાક્ષસી જેવી, હાથમાં કત્તિક લઈને ઉભેલી ભયંકર ચંડાલણી ઉપર પડી. રાજાએ મેકલેલી એ ચંડાલણીની ભયંકર ડાકણ જેવી આકૃતિ જોઈને જ રાણી ભયથી થીજી ગઈ. - “કેમ ડરે છે શું ? તારા દિવસે હવે ભરાઈ ગયા છે એ સમજી તું?” . : - “તુ કોણ છે? અને કેમ આવી છે. જેમ તેમ કરી પરાણે હિંમત લાવી કલાવતી બેલી. હું કેમ આવી છું તે જો તને બતાવું, આ કન્તિકાથી બાજુબંધવાળા તારા આ બન્ને હાથે દવા આવી છું સમજી કે પાપિણી ?" ભયંકર અટ્ટહાસ્ય કરતી એ મનુષ્ય રાક્ષસી બોલી. મારા હાથ છેદવામાં તને શું લાભ? કલાવતી નિશ્વાસ નાખતી બેલી. લાભ! રાજાજીનો હુકમ બજાવું એ લાભ, જાણતી નથી રાજા તારી ઉપર રૂક્યો છે તે ?" ને તરત જ અધીર એવી ચંડાલણીએ આભૂષણ યુક્ત કલાવતીના બન્ને હાથ છેદી નાખ્યા ને અટ્ટહાસ્ય કરતી રાજાજીને એ હાથે અર્પણ કરવા નગર તરફ ગાલી ગઈ - માનવી ન જાણે કે, અમારૂ શું થવાનું છે, - ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ 40 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, શીલ પ્રભાવ . . . .. અવળી ગતિ છે દેવની, રખે પતિ કેય, . . આરંભ્યા યુંહી રહે, અવર અચિંત્યા હોય, . “હા માતા ! હા પિતા! હા ભાઈ! તમે કયાં છે? અરે સૂર્ય પણ જેનું વદન જેવાને સમર્થ ન હતો તે અત્યારે વનવગડામાં હિંસક પશુના ખોરાક માટે જીવી રહી છે. હા! દેવ ! તને ધિક્કાર થાઓ ! અરે ! આ મારાં ક્યાં પાપ ઉદય આવ્યાં? હા ! પ્રિયતમ ! તમે આ વગર વિચાર્યું શું કરું? મને નિરપરાધીને આમ જંગલમાં પશુના ખેરાક માટે છોડી દીધી એ શું તમે સારું કર્યું ! અરે જરીક તો તપાસ કરવી હતી ?, લગાર તો વિચાર કરી હતી, મારી નિર્દોષતા જ્યારે સાબીત થશે ત્યારે તમને કેટલે પશ્ચાત્તાપ થશેએકલી અટુલી પડેલી રાજરાણું કલાવતીના હાથ એ ચંઢાલણું એ છેદી નાખ્યા પછી તે દુ:ખની મારી બેભાન થઈ ગઈ. વિધાતાએ એ રીતે ભવાંતરનું કરજ ભરપાઈ કર્યું છતાં એનું સર્વ નાશ કરવાને તે તૈયાર નહોતો, મૃત્યુ પણ એનું જીવિતવ્ય હરવામાં અત્યારે તો આળસુ બની ગયું હતું. જેથી પૃથ્વીમાતાના ખોળે પડેલી કલાવતી વનના સંદમંદ વાયુથી કરીને પાછી ભાનમાં આવી, ને વિલાપ કરવા લાગી. વનમાં ભયભીત મૃગલીની માફક ચારે તરફ પોતાની વિશાળ અને તેજવાળી આંખો ફેરવતી હતી. આકાશમાં ઉદય પામેલાં તારલાએનાં જુથ ચંદ્રના પ્રકાશમાં ડુબી જવાથી આછાં નજરે પડતાં હતાં, કવચિત વનચર જીની ભયંકર ગર્જનાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ કર્ણના પડદાને ધમધમાવી દેતી હતી. આવા ભયંકર જગલમાં એના ધર્મ સિવાય એનું રક્ષણ કોણ કરે તેમ હતું ? " . “અરે માણસને માથે આફત આવી પડે છે ત્યારે ચાહનારા બધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ પિતાને જ ભેગવવાં પડે છે, પરભવે કંઈ પણ એવી અધમ કરણી કરી હશે જેનું આ ફળ મલ્યું. પ્રાણથી અધિક વ્હાલા પતિએ પણ વેરીની ગરજ સારી, અરે આ મારી આભૂષણચુક્ત મનહર બાહ લતા અત્યારે તો ખંડિત થઈ ગઈ. બન્ને હાથ મારા ઠુંઠા થઈ ગયા. હવે શું કરું? આ દુ:ખ કેને કહું. રૂદન અને વિલાપ કરતી દુ:ખની મારી કલાવતી - હવે માત્ર મૃત્યુની જ રાહ જોતી જળ વગરની માછ લીની જેમ દુ:ખથી તરફડવા લાગી. હસ્તની વેદનાએ : એને આકુળવ્યાકુળ કરી હતી. પણ શું કરે? વિધિની અજબ કરામતમાં માનવીની બુદ્ધિ ક્યાં સુધી ચાલી શકે? - પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપકવ થઈ ગઈ હતી, તેથી આવા આફતના પ્રસંગે એને બીજી પ્રસવજન્ય, વેદના પણ ઉત્પન્ન થઈ, “હા ! દૈવ ! તુ પણ બરાબર તારે બદલો લઈ લે. દુજનની માફક રડેલું દેવ પણ એક દુ:ખ જ્યાં પૂર્ણ થતું નથી ત્યાં બીજી તૈયાર કરે છે. હોય! તારે પણ સમય છે. જગતમાં સમયની બલિહારી છે. પ્રસવની વેદનાથી કલાવતી ત્યાંથી ઘસડાતી ઘસડાતી આગળ ચાલી. નજીકમાં જ ઘુઘવાટ કરતી - પડછડ અને પ્રચંડકાયાવાળી શ્યામ સરૂપા સિંધુ નદીના કિનારા નજીક આવી, જ્યાં નાનાં નાનાં ઝાડવાઓનાં જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આંતર પ્રદે-શમાં આવતાં ત્યાં પણ કલાવતીને કેટલીક વેદના થઈ, એ - કષ્ટને સહન કર્યા વગર કાંઈ છૂટકો નહોતો, કારણ કે એની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ 42. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર -સારસંભાળ કરનાર કે એની પાસે નહોતું. પાણીની. માગણી કરતાં દુધનું પાન કરનારને અત્યારે ખુશ ખબર પૂછનાર પણ કેઈ નહોતું. સેંકડો દાસે દાસીઓ પર હુકમ. કરનારી. અત્યારે તો જંગલમાં મૃત્યુના ખેાળામાં હતી, દૈવની દયા ઉપર જીવતી હતી. રેજ અમૃતના જેવું ભેજને કરનારને અત્યારે તો નજીવા અન્નના પણ ફાંફાં હતા, કુદરત જ્યારે રૂઠે છે ત્યારે ગમે તેવા માનવીને પણ એ ખાના ખરાબ કરી નાખે છે પણ તેને કોણ જીતી શકે છે? : કેટલોક સમય એ વેદના ચાલ્યા જ કરી. જાણે હમણાં જ મૃત્યુ આવશે કે શું એવી કારમી પીડા સહન કરતાં કલાવતીએ એક સુંદર બાળકને જન્મ આપે. ચંદ્રના પ્રકાશમાં ચંદ્રના જેવું મનહર બાળકનું વદનકમળ જોઈ માતા જરા હર્ષ પામી. વળી એના મુખ ઉપર વિષાદની છાયા ફરી ગઈ. “અરે ! અરે ! જંગલમાં જન્મનાર આ બાળકનું ભાગ્ય કેવું હશે ! એની સારવાર કરવા માટે મારે હાથ પણ નથી. કેઈ દાસીય નથી. વધામણું આપનાર પણ અત્યારે કઈ નથી. હા ! આ બાળકનો વર્યાપન મહાસવ પણ કેણ કરે . . . આ સુંદર બાળકના જન્મ પછી કલાવતીની ચિંતામાં. વળી વધારો થયો છે કે બાળકના જન્મનો હર્ષ હોવા છતાં અત્યારની વર્તમાન પરિસ્થિતિએ એને મુંઝવી નાખી. તેમાંય પોતાને હાથ નહી હોવાથી એ મુકેલીમાં વધારે થયો. પિતે એકલી હતી ત્યારે તો જીવનની એને કાંઈ પરવા નહોતી. આ ભયંકર જગલમાં મૃત્યુ ભલેને અત્યારે આવીને ભેટે, મૃત્યુ સાથે ભેટવા એ તૈયાર હતી, કેમકે ધમજનોને મૃત્યુનો ભંય જરાય હોતો નથી. અને જ્ઞાનીએ તેં !એમની તો વાતે શી કરીયે ? એતે જીવન પ્રત્યુમાં , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 43 સમદષ્ટિવાળા થઈ જાય છે. જગતમાં જ્ઞાનીઓના જીવનની તે બલિહારી છે. બાળકનો જન્મ થયા પછી કલાવતીના જીવનમાં પરિ.. વર્તન થયું. બાળકના મેહે એના જીવનમાં મમત્વભાવ જાગૃત થયો. પોતાના અને બાળકના જીવન માટે એને ચિંતા થવા લાગી. “અરે ! આવા ભયંકર જગલમાં અમારૂ શું થશે ? અરે પુત્ર ! તું ભલે આવ્યે ! દીર્ઘ આયુષ્યવાળે થા ! મોટા ભાગ્યવાળે થા ! વારંવાર એ બાળપુત્રના સુંદર વદનને નિરખતી પિતાનું વાત્સલ્ય બતા--- વતી હતી. પણ વિધિએ કલાવતીનો એટલો આનંદ પણ ઝુંટવી લીધો. એ ચપળ બાળક માતાની ગોદમાં પડેલ ને કુદકા મારતો રમતો હતો એ દરમિયાન વીજળીના કડાકા ભડાકા થાય અને મેઘની ઘોર ગજનાથી જગલમાં રહેલા એકાકી માનવીનું હૈયું જેમ એકદમ ભયગ્રસ્ત થાય તેમ બાળક ભયગ્રસ્ત થઈ માતાની ગોદમાંથી નીચે પડી ગગડતો સિંધુના: જળ પ્રદેશ તરફ ચાલ્યો ગયો અને કલાવતી બેબાકળી. બની ગઈ, પોતાને હાથ પણ નહોતા કે એ બાળકને ઝટ ઉપાડી લે ! અરે આતે રત્ન આપીને નદી માતા એને પિતાના ઉદરમાં સમાવી લેશે કે શું ? “હા ! હા! ધિક્ ! ધિક ! વિધિ આ શું કરવા બેઠી ? અરે દુષ્ટ વિધિ ! આટલી બધી પૃથ્વી પડી છે, અનેક પાપીમાં પાપી માનવ જગતમાં વિદ્યમાન છે છતાં તું મારે કેડે કેમ પડયું ! અને એક ગરીબ રાંક અબળાની પાછળ ! તું તો મરતાને મારે છે. બહાદૂર પુરૂષો તો જગતમાં કાંઈ મરતાને પાય મારતા, નથી. શરણે આવેલાને બચાવી લે છે. ને તું તો ખરેખર વિચિત્ર છે. તારી નફટાઈની તે કાંઈ હદ છે? નવગજના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ E 44 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નમસ્કાર તને! બાલકની પછવાડે જ ઘસડાતી આગળ ઘસી. પિતાને હાથ નહી હોવાથી નદીના તીર પ્રદેશ પાસે આવેલા બાળકને પિતાના બે ચરણો વચ્ચે રાખી રોકી લીધો પણ હવે લેવો શી રીતે ? ને હવે જે તે ચરણેમાંથી બાળક ખસી જાય તો સિંધુનાં ઉડાં જળ સિવાય - બીજુ સ્થાન નહોતું; શુ કરે ! કેની મદદ માગે?. - “હે નદી માતા ! હે સિંધુ દેવી! તમે પ્રચંડ શક્તિશાળી છો. હું તમારા ચરણેમાં નમું છું. દીન, અનાથ અને દુખિની એવી મારા ઉપર તમે દયા કરે, મારા બાળકિનું રક્ષણ કરે !" રૂદન કરતી કલાવતીની અરજ સાંભમળવાની નદી દેવીને પણ અત્યારે ક્યાં નવરાશ હતી? આફત આવે છે ત્યારે ચારેકોરથી ધમાલ કરતી આવે છે. દુ:ખમાં -ભાગ પડાવવાને કણ આવે છે ? સુખમાંજ સૌ કઈ ભાગ પડાવે છે એવો જગતનો નિયમ છે. દુ:ખમાં અત્યારે એ સતીની કસોટી બરાબર દેવ કરી રહ્યું હતું. સુવણને અગ્નિમાં શું તપાવું નથી પડતું ? ચંદ્ર અને સૂર્ય જેવા સમર્થ શક્તિશાળીને પણ રાહથી કવચિત પ્રસાવું પડે છે છે ત્યારે આ તો એક દુ:ખી અબળા, તેમાંય હાથ વિનાની. . “અરે જગતમાં જે શીલ જયવતું હોય, શાસનદેવો પણ જો શીલને માનતા હોય, શીલ તરફ તેમને ભક્તિભાવ હેય, એ જગતમાં પવિત્ર અને અલૌકિક ગણાતું શિયલ જો મેં પવિત્ર-શુદ્ધપણે પાળ્યું હોય, અને મારૂં શિયલ કલંક રહિત હોય તે હે દેવી ! હે નદી માતા ! આ મારા બાળકના રક્ષણને ઉપાય કરો !" આકંદ કરતી એ સતીના તરફડાટ અને શીલના પ્રભાવથી સિધુ દેવીનું સિંહાસન કંપાયમાન થયું, સંભ્રમથી દેવી એકદમ તત્કાળ સતી કલાવતી આગળ હાજર થઈ. એનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 45 કપાએલા હાથને બદલે નવીન બાહલતા પણ આભૂષણ-- યુક્ત પ્રગટ થઈ. સતી કલાવતી પોતાની બાહલતા અને દેવીને નિહાળી ખુશી થતાં દેવીની સ્તુતિ કરી. હે દેવી! તમે જય પામો ! હે નિર્દોષ અને પવિત્ર માતા ! તમારું કલ્યાણ થાઓ, મારા જેવી દીન, દુ:ખી અને અનાથ અબળાઓનું તુજ રક્ષણ કરનારી છે, જીવિત આપનારી છે. સતી! દુ:ખમાં ધીરજ રાખજે ભવાંતરનું તારૂ મહાન પાપકર્મ હવે નામશેષ થઈ ગયું છે. સૌ સારૂં થશે, હજી તારે આ પુત્ર સહિત ઘણે કાલ રાજસમૃદ્ધિ ભેગવવાની છે. હિંમત રાખજે દેવી તરતજ અદશ્ય થઈ ગઈ. પિતાના બન્ને કમલ હાથવડે બાળકને તેડી લઇ કલાવતી નદીના કાંઠેથી દૂર એક વૃક્ષ નીચે આવીને બેઠી. મનમાં અનેક વિચાર થતા હતા. વિચારોને અંગે સંતાપ હતો, વ્યાકુળતાય હતી. “અરેપૂર્વે જે મેં શ્રમણીધર્મ સ્વી-- કાર્યો હોત તો મારે આ આપદા ક્યાંથી આવત? જેમનાં મનમંદિર કામ પિશાચની વ્યાકુળતા રહિત છે, જેઓ શીલ ધર્મથી સુશોભિત છે તેમજ જીનેશ્વરના આગમોનો અભ્યાસ કરવામાંજ જે પોતાનો કાલ નિર્ગમન કરે છે એવા શ્રમણ શ્રમણી વર્ગને મારે નમસ્કાર થાઓ.” પિતાના પાપની. નિંદા કરતી કલાવતી ડુસકાં ભરતી વનના પ્રાણુઓનેય રડાવવા લાગી. કલ્પાંત ભરેલી એ ગોજારી રાત્રી પણ પૂર્ણ થઈ ગઈ. પ્રાત:કાળનો સૂર્યોદય થયો, પ્રભાતનાં પંખી પોતપોતાની ભાષામાં કિલકિલાટ કરતાં મધુરા ગાનનો આરંભ કરતાં હોવાથી વનપ્રદેશ પણ રમણીય લાગવા માંડ્યો. એ કુદરતની લીલા જોવામાં કલાવતી પોતાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ 46 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દુ:ખ જરા વિસરી ગઈ જાણે કે રાત્રીની સાથે એનું દુ:ખ પણ પૂર્ણ થયું કે શું ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં સિંધુ નદીના જળમાં સ્નાન કરવાને આવતા એક તાપસની નજર ભાગ્યયોગે આ વનદેવી કલાવતી ઉપર પડી. “અરે ! આ શું ! આ તે કઈ વનદેવી કે વિદ્યાધરી! પિતાના બાળકને લઈને કીડા કરવા આવનારી આ નાગાંગના કે નૃપાંગના ! આ કોણ હશે? કિઈ દિવસ નહિ ને આજે આ દશ્ય જોવાથી ચકિત થયે લે તે ધીરેધીરે કલાવતી પાસે આવ્યો. વિચિત્ર વેશવાળા - આ પુરૂષને જોઈ કલાવતીનું મન શંકાશીલ થયું, છતાં દિવ ઉપર ભરોસે રાખીને ભાવીનો વિચાર કરતી સાવધ થઈ ગઈ, - “બહેન ! આ ભયંકર જંગલમાં તમે શું ભૂલા પડ્યાં છો? કે અકસ્માત આવી ચડ્યાં છે? ગભરાશે નહિ ધીરજથી કહો .એ તાપપુરૂષની મધુર વાણી સાંભળી કલાવતીને હિંમત આવી. ભાઈહું એક દુ:ખ અને દુર્ભાગ્યના ગે જગલમાં આવેલી અનાથ સ્ત્રી છું. જનશુન્ય આ જગલમાં તમે ક્યાંથી ?' * અહીં નજીકમાં અમારે તાપસને આશ્રમ છે ત્યાં અમારા કુલગુરૂ તમારું સ્વાગત કરશે, એમના ધર્મોપદેશથી તમારું દુ:ખ દૂર થશે, માટે ચાલે. તમને ગુરૂજી સારે માર્ગ દેખાડશે. તાપસનાં વચન સાંભળી કલાવતી પોતાના બાળકને લઈ. તાપસની સાથે ચાલી. તપોવનમાં આવેલી કલાવતીએ કુલગુરૂને નમી પ્રણામ કર્યા. તેમની આગળ - હાથ જોડી બેઠી. કુલગુરૂએ કુશલવાર્તા પૂછી. “વત્સ ! આ - ભયંકર અરણ્યમાં એકાકી કયાંથી ??? Sun Gun Aaradhak Trost ... P.P. Ac. Gunratnasuri M.S. Page #60 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 47 કુલગુરૂના જવાબમાં કલાવતી પોતાનું દુ:ખ સાંભરી આવવાથી રડી પડી. કલાવતીના રૂદનથી કુલગુરૂએ એને વિશેષ ન પૂછતાં આશ્વાસન આપ્યું. વસે ! સંસારમાં સુખ દુ:ખ એ તો પાપ અને પુણ્યરૂપ વૃક્ષનાં ફળ છે. પોતે જે કંઈ પાપ અગર પુણ્ય કરેલાં હોય છે તેનાં ફળ કાલાંતરે જીવને ભેગવવાં પડે છે. પિતાની કરેલી બુરાઈ અગર ભલાઈનાં ફલ ભેગવતાં હર્ષ કે શાક શું કરું? તારું સંપૂર્ણ લક્ષણયુક્ત શરીર, ગંભીર વાણી તેમજ વિશાળ ને જોતા તું કઈ કુલીન અને મોટા ભાગ્યવાળી છું. તારૂં કલ્યાણ થશે માટે જરી ધીરજ ધારણ કરી સુખેથી થોડો સમય અમારા આશ્ચમમાં રહી તારા આ ભાગ્યવંત બાળકનું પાલન કર, અમારા તાપસીઓના સમુદાયમાં તને ઠીક પડશે, તો તાપસીઓના સમુદાયમાં રહી યથાશક્તિ ધર્મને આચર -- કે જેથી તારું ભવિષ્યમાં સારૂં થશે. કુલગુરૂની વાણી સાંભળી કલાવતીને સારા ભવિષ્યની આશા થવાથી એણે ગુરૂની વાણી અંગીકાર કરી. તપસ્વીનીઓની મધ્યમાં - રહી છતી કલાવતી બાલકનું પાલન કરતી પિતાને કાલ વ્યતીત કરવા લાગી. . પશ્ચાત્તાપ ' ' સાવિત્રી = શિયા - પ્રવેશ: ઘરમાં પણ.. વૃyતે હિ વિમુરારિબં. . . .ગુખહુધા સામે સંપ: . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 48 - - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. એકદમ કોઈપણ કાર્ય કરી નાખવાથી પાછળથી મોટી આફતને કરનારૂં થાય છે. લાંબો વિચાર કરીને કાર્ય કરવાથી એમાં વિજય મલે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પ્રાત:કાળે શંખરાજ મનમાં અનેક વિચાર કરતો સિંહાસન ઉપર બેઠેલો હતે ભવ્ય આકૃતિવાળા છતાં અત્યારે એના મનમંદિરમાં વિચારની અનેક આછી વાદળી પસાર થઈ રહી હતી. પોતાના કાર્યના પરિણામની તે ઉસુકતાથી રાહ જોઈ રહ્યો હતો, તે જાણે મેટે ઈન્સાફ કરી રહ્યો હોય, દુષ્ટ કામ કરનારને તેને યોગ્ય શિક્ષા કરી નર્યો સંતોષ અનુભવી રહ્યો હોય તેમ શાંત ચિત્તે જાણે કેઈના આગમનની રાહ જોતો હોય એવા રાજાના વદન ઉપર ઉદાસીનતાની જરા લાનિ હતી. એ દરમિયાન પેલી ચંડાલણી મહારાજની આજ્ઞા મેલવીને ત્યાં હાજર થઈ. ચંડાલણીએ મહારાજને નમસ્કાર કરી બાજુબંધવાળા એ કમળ નાજુક લતા સમા બન્ને હાથ શંખરાજની સમક્ષ રજુ કર્યા. પિતાની નજર સમક્ષ રજુ થયેલી એ નાજુક બાહલતાને રાજા નિહાળી રહ્યો–એક ધ્યાને જોઈ રહ્યો. એક દિવસ આ બાહલત્તા એ નાજુક દેહલતાને કેવી. શાભાવી રહી હતી? મારા હાથવડે આ બાહને હું રમાડતો હતો. આટલી રાજ્ય સમૃદ્ધિ છતાં વિપુલ સત્તા અને સાહ્યબી છતાં આશકનાં આભૂષણ પહેરવાનું મન થયું, મને તો રહી રહીને જ અત્યારે ભાન થયું. સ્ત્રીઓની કુટિલતાને પાર બ્રહ્મા પણ ખરે પામી શકતા નથી ત્યાં મારા જેવાનું શું ગજુ ? મહારાજ શંખપુરપતિને વિચારમાં પડેલા જાણી તેમજ એમના વદન ઉપર અનેક ભિન્નભિન્ન પ્રકારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ વિચાર વાદળીઓ પસાર થતી જાણી ચંડાલણી તો ભયની મારી ત્યાંથી છ પાંચ ગણી ગઈ. રખેને રાજા કપાયમાન થઈને પોતાનું જ સર્વ નાશ કરી ન નાખે ? મોટા લોકોનો વિશ્વાસ છે ? એક ધ્યાને જોતાં અચાનક રાજાની નજર બાજુબંધ ઉપર રહેલા “જયસેન એ અક્ષર તરફ ગઈ જયસેન એ અક્ષર જોઇને-ખાતરી કરીને રાજા ચે અકસ્માત જાણે વિજળીનો આંચકે લાગ્યું કે શું ? વરસાદના, વિજળીના, વાયુના અને ધરતીકંપના અકસ્માતો જ્યારે બને છે ત્યારે આ ધરતી ઉપર આશ્ચર્યજનક ફેરફાર થાય છે, પરંતુ એક સતીઓમાં શિરમણિ. નારીને કલંકિત બનાવી ભયંકર શિક્ષા કરી દેવાની ભુલ સમજાય છે, ત્યારે તો એ માનવીની બુદ્ધિનાં દેવાળાં દેખાઈ આવે છે. ઇતિહાસનો પ્રવાહ પણ ત્યારે તે બદલાઈ જાય છે અને તેથી ગર્ભવતી સતી સાધ્વી સીતાજીને વનવગડામાં એકાકી રખડતી મૂકનાર રામના કૃત્યને આજે પણ કેઈ વખાણતું નથી. - જયસેન તો કલાના ભાઈનું નામ ! શું કલાવતીના પિયરથી કેઈ આવ્યું છે કે ?" મનમાં વિચારી રાજાએ ગજષ્ટિને ત્યાં પહેરગીર મેકલીને ગજશેઠને બોલાવ્યા. રાજાના હૃદયમાં તે દરમિયાન અનેક ઉકાપાત મચી રહ્યા. ધરતીકંપની માફક એનું મજબુત શરીર કંપાયમાન થવા લાગ્યું, રાજા આકુળવ્યાકુળ થઈ ગયા અને . જરા પણ તપાસ કર્યા વગર એકદમ મેં આ શુ હોળી જિગાવી ? - ગજશેઠ મહારાજની સમક્ષ તરતજ હાજર થયા એને જોતાંજ રાજા થથરાતો બોલ્યો, “બોલ? બોલ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ 50 " -* , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દેવશાલપુરથી કેઈ આવ્યું છે ? હા, મહારાજ ! દેવીને તેડવા સારૂ રાજાએ પોતાના સેવકોને મોકલ્યા છે. તે મારે ઘેર રહેલા છે પણ અવસર નહી મળવાથી હજી આપના દર્શને આવ્યા નથી. રાજશેઠની વાત સાંભળી રાજાના હૈયામાં ધ્રાસકે પડ્યો. એ રાજસેવકને તરતજ પોતાની પાસે બોલાવ્યા. દેવશાલપુરના રાજસેવકે રાજા આગળ હાથ જોડી ઉભા રહ્યા. મહારાજ ! આપને જય થાઓ.” - “રાજાએ દેવી માટે કાંઈ મોકલાવ્યું છે વારૂ ? રાજાએ રાજાસેવકેને પૂછવું શરૂ કર્યું. હા, રાજન ! આપને માટે તેમજ દેવી માટે અમૂલ્ય વસ્ત્રો આભૂષણે વગેરે કેટલીક કિમતી વસ્તુઓ મેકલી છે.” એ બધી ક્યાં છે? અહીં હાજર કરો : નરેશ્વર ! કેટલાંક દેવીનાં વસ્ત્રાભરણ તો અમે પરમ દિવસે આવ્યા ત્યારે સાંજના દેવી માતાપિતાના કુશલ સમાચાર જાણવાને શેઠને ઘેર આવેલાં હતાં તે લઈ ગયાં છે. એમને પહેરવા માટે જયસેન કુમારે કીમતી હીરા માણેક જડેલા બાજુબંધ કરાવેલા હતા તે પણ દેવી લેતાં ગયાં છે. એ બાજુબંધ તમે ઓળખી શકે છે ?" . “કેમ નહિ? મહારાજ ! જયસેન મહારાજે ઘણા સ્નેહથી પિતાની બહેન માટે હીરા, મણિ વગેરે રત્રોથી જડાવેલ્સ એ બાજુબંધ બહુ જ કીમતી છે.” રાજસેવકોની વાણી સાંભળી રાજાએ જયસેનના નામવાળા તે બાજુબંધ સેવકને બતાવ્યા. સુવર્ણના થાળમાં રહેલા તે બાજુબંધને ઈસેવકે બોલી ઉઠ્યા. P.P. Ac. Gunrathasuri M.S Page #64 -------------------------------------------------------------------------- ________________ ડી ઈ 111 ii n rvસ કેમ ભવને સ્નેહસંબંધ કિ. Tધી, જરૂર છે. એકવીશ ભવને સ્નેહસંબંધ કિ. 51 બિ“હા, મહારાજ ! આપ જુઓ, ઉપર જયસેન કુમારનું નામ છે તે. - રાજાની આંખે અંધારાં આવ્યાં, પોતાના અકાયથી જડ જેવું બની ગયેલે રાજા મૂચ્છિત થઈ ગયે, સિંહાસનથી જમીન ઉપર પડી ગયો, બેભાન બની ગયે, રાજમહેલમાં હાહાકાર થઈ રહ્યો, રાજસેવકે દોડાદોડ કરી રહ્યા. રાજરાણીઓ, મંત્રીઓ વગેરે બધા પ્રાસાદમાં ભેગા થઈ ગયા. અનેક શીત ઉપચાર કરીને મંત્રીએ રાજાને સાવધાન કર્યા. સાવધ થયેલ રાજા બધા તરફ નજર કરતા મનમાં અકથ્ય અતુલ વેદનાને અનુભવતો હોય તેમ વિલાપ કરવા લાગ્યા. “અરે! શા માટે મને સાવધ કર્યો ? અરે! અરે! કે હું દુષ્ટ ! કેવો હું અજ્ઞાની ? કે મુખ! કે હું ઉતાવળી ? કેવો હું નિર્દયમાં શિરમણિ અરે ! અધૂમ એવા મેં આ શું અકાર્ય કર્યું! દવે મને કેવો ભૂલાવ્યો? વિલાપ કરતો રાજા ફરી બેભાન થઈ ગયે “હવે મને નિરાતે મરવા દે.” મંત્રીઓએ રાજાને ફરીને સાવધ કર્યો. “સ્વામી! આ શું ? શું હકીકત છે એ તો કહો? અકાળે આજે આપને આ શું થાય છે? આટલી બધી વ્યાકુળતા શી ??? રાજાએ ગુપ્ત રીતે કરાવેલી કલાવતીની દુર્દશા મંત્રીઆદિ કઈ પણ જાણતું ન હોવાથી રાજાના આ વલોપાતનું કારણ બીજા શી રીતે સમજી શકે ? : “મંત્રીવર! શું કહું? મારૂં શંખ નામ આજે સાર્થક થયું. આજ સુધી હું નામે શંખ હતો હવે તો અર્થથી પણ મારું કાર્ય જ્યારે તમે સાંભળશે ત્યારે મારી ઉપર શુંકશે, ખચીત લેકે પણ મારા નામનો પૂરેપૂરો દુરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ પર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગ કરશે, કહેશે કે તું તો શંખ જેવો છે. લડશંખ છે. બુદ્ધિ વગરને છે, વિચાર વગરને ને ઉતાવળીયો છે, મહા મૂખ શંખભારથી છે. પણુ મહારાજ ! આપે એવું શું કાર્ય કર્યું છે કે આપને આટલે બધો પશ્ચાત્તાપ થાય છે. રાજાના બેલવામાં કંઈ સમજ નહી પડવાથી મંત્રીએ પૂછયું. રાજાએ કહ્યું. “મારૂં અકાર્ય તમારે જવું છે ?" એમ કહી રાજાએ બીજા સુવર્ણના થાળ ઉપર ઢાંકેલે ટવાલ ઉપાડી દૂર ફેંકી દીધો. બધાએ શું જોયું? મનહર નાજુક કેણી સુધી કપાયેલા બન્ને હાથ ! અરે ! આ શું ? બધાના મુખમાંથી અરેરાટી વછુટી ગઈ. “આ કેના હાથ? દેવીને તો કુશલ છે ને મહારાજ મંત્રીએ પૂછયું. એ દેવીનાજ હાથ ! મે પાપીએ-દુરાત્માએ આસન્નપ્રસુતા અને દોષ રહિત એવી દેવીને મિથ્યા કલંકની શંકાએ મરાવી નાખી. અરેરે ! મેં બહુજ ભુંડું કામ કર્યું ! ચંડાલથી પણ હીણું કામ કર્યું. અકાર્ય કરી હવે ક્યાં જાઉ? શું કરૂં! હા ! દુષ્ટ વિધિ: પાપિષ્ટ? તેં મારી પાસે આવું અને કાર્ય કરાવી કયા ભવનું આ વેર વાળ્યું? એક નિર્દોષ મહા સતીનું મારે હાથે કરપીણુ ખુન કરાવ્યું. હા ! હા ! હતાશ ! રાજા વિલાપ કરવા લાગ્ય, કરેલા અકલ્યન થઈ શકે તેટલો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. - શંખરાજા ધિગતા હૃદયે હાથની મુઠીઓ વખતો ને પચાને કરડતો ગુસ્સાથી એ સુશોભિત દિવાનખાનામાં આમતેમ આંટા મારવા લાગ્યો” હા ! એક રાજા થઈ મારે હાથે કેવું અઘેર કામ થયું; હાય! દૈવ! દૈવ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ મેકવીશ ભવને સ્નેહસંબંધ 63 પશ્ચાત્તાપથી ધગે છે, હૃદય આ મારું, નરા ખેરના અંગારે, ધગે હૃદય આ મારૂં; મરાવી પ્રિયાને, લેહીથી રંગ્યું અંગ મારું, કપાવી નાજુકલતાને, કહ્યું મેં કર્મ આ કાળું.” રાજાના આ અકાર્યથી બધા આભા થઈ ગયા. એક જાના માં જોવા લાગ્યા, વાત નગરમાં પાણીમાં તેલ {દુની જેમ પ્રસરી ગઈ. રાણી વગ પણ વિલાપ કરવા પે, બધે હાહાકાર થઈ ગયો, ક્ષણ પહેલાને આનંદ કાઈ ગયો. ચારેકોર શેક સંતાપ ઢળાઈ રહ્યો. મંત્રીઓ, જશેઠ અને સેવકે પણ એક બીજાનાં મોં તકાસતા શું લિવું તેના વિચારમાં પડી ગયા. બીજીતરફ રાજાના પશ્ચાપનો પાર નહોતે. મહારાજ ? હવે શું થાય? શાંત એ શાંત થાઓ. પોતાની જાતને તિરસ્કારની નજરે જોતે રાજા પશ્ચાપની આગમાં જલી રહ્યો હતો. હજારો વીંછીના ખોની વેદના અનુભવી રહ્યો હતો, સીત્કાર ઉપર સીત્કાર રી રહ્યો હતો. હા ! હા ! લોહીના ડાઘા, હજી સુકાયા નથી પાપનાં કામે અરે! વિસરાયાં નથી; રેતી કકળતી પ્રિયાને, કંગાલ કીધી રખડતી, મહેલાતમાં વસનારને, કીધી ઘરોઘર ભટકતી.” પશ્ચાત્તાપ રૂપી કીડા રાજાનું હૃદય કેતરી રહ્યો હતો, પતાના કાર્યથી એક આંખે શ્રાવણ ને બીજી આંખે દર વહેવડાવતે રાજા ચોધાર આંસુડાં પાડી રહ્યો તો, અરે બગડેલી બાજી હવે શી રીતે સુધરી શકે ? ણી કુમળી ખિલેલી કમળ લતાને મેં પાપીએ બાળી સ્મિ કરી નાખી. મારાં એ નવપ્રસત બાળકનું શું થયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 4 હશે ! અરે એ મારી પ્રિયાનું મેં મને કણ બતાવે ! એનું મનહર હસમુખુ વદન હું ક્યારે નિહાળીશ ! એ અક્ષત અંગોપાંગવાલી પ્રિયા મને કેઈ બતાવો ? એ નિર્દોષ પ્રિયાને સંતાપી-દુ:ખી કરી હું હજી જીવું છું ? અરે હૃદય ! : તું ફાટી જા, ફીટી જા, ભુંડ કામ કરતાં લેશ પણ વિચાર નહિ કરનાર હે નિષ્ફર ! નિર્દય ! હવે તને જીવતાં લાજ નથી આવતી? પ્રિયાને મરાવી નાખી હવે દુનિયાને શું માં બતાવવા તું જીવે છે. વિણસી જા, ફટીજા. '' દુભાવી જે સતી નારી, જીવ્યા તો શું મુઆ તો શું ?' નિર્દોષ પ્રજાને સંતાપી, જીવ્યા તો શું મુઆ તો શું ?' કરી જરી વ્યભિચારી, જીવ્યા તો શું મુઆ તો શું ?' કરીબાવી જે ભલી નારી, જીવ્યા તો શું મુઆ તો શું ? મારે હવે તો આ મહાન પાપનું પ્રાયશ્ચિત્ત કરવું, જોઈએ, નિર્દોષ અને પવિત્ર પ્રિયાને મરાવી નાખી ક્યા સુખને માટે મારે જીવવું જોઈએ? મંત્રીશ્વર ! નગરની બહારે તમે કાષ્ટ એકત્ર કરી ચહે તૈયાર કરાવો, જેમાં આ| મારા પાપી દેહને જલાવે ? બસ! એજ નિશ્ચય મંત્રીશ્વર જેમ બને તેમ ચેહ તાકીદે તૈયાર કરાવો. 2 , ક્ષત ઉપર ક્ષારની જેમ કાષ્ટભક્ષણની વાત સારા ; નગરમાં પ્રસરી ગઈ. બધીય નગરી હલમલી ગઈ. રાણીએ કરૂણ રૂદન કરવા લાગી. મંત્રીઓ અનેક રીતે રાજાને સમજ જાવવા લાગ્યા, મોટા મોટા રાજપુરૂષ, નગરના મહાજન, રાજાને વિનવવા લાગ્યા. રાજા મહેલ આગળ અનેક માને" વીનાં જુથ ઉભરાવા લાગ્યાં, શેકસાગરમાં ડુબેલા બધા રડી રહ્યા હતાં, નગરની નારીઓ પણ વિલાપ કરતા ચોધાર આંસુડાં પાડી રહી હતી. એ ભયંકર દિવસે માતા. એ પોતાનાં બાળકને પણ ધવડાવવાં છોડી દીધ"; P.P. Ac. Gunratnasuri M.S. Page #68 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 55 રાજાને જીવતો રાખવા માટે અનેક પ્રયત્નો થવા લાગ્યા, અનેક લેકે અરજ કરવા લાગ્યા. “અરે નારેશ્વર ! તમે એક તો મહાન અકાર્ય કર્યું, હવે વળી બીજું એથીય મહાન અકાર્ય કરી શા માટે દાઝેલા ઉપર અંગારે નાખવાની ઈચ્છા કરે છે ? સંસારમાં ભીરૂ પ્રાણીઓના આપ આધાર છે, આપ જ જ્યારે ધીરતા છોડી દેશે ત્યારે અમારા બધાની શી ગતિ બાલક પણ ઘરને બાળીને અજવાળું કરતો નથી. આપ જરા તો વિચાર કરો ? “ઈટ માટે ઇમારત કેણ તોડી પાડે ?. મંત્રીઓની અનેક પ્રકારની આજીજી છતાં શંખરાજ અશ્વ ઉપર સ્વાર થઇને નગરની બહાર બળી મરવાને ચાલે. એ બળતા જીગરમાં કેઇની આજીજી ઠંડું જળ રેડી શકી નહી. ધગધગતા હૃદયવાળે રાજા પોતાના નિશ્ચયમાં અડગ હતો. તેના પશ્ચાત્તાપથી ધગધગતા હૈયાને આવેશ રોકવાને કેાઈ સમર્થ થયું નહી. રાજા અગ્નિ ભક્ષણ કરવાને નંદનવનમાં આવ્યો જાણી અનેક જને રૂદન કરવા લાગ્યા, નગરની ખાનદાન અને ઉચ્ચકુટુંબની નારી છાતી કુટતી રૂદન કરવા લાગી, રાજાની પાછળ મંત્રી વર્ગ, મહાજન તેમજ રાજ્યાધિકારી પુરૂષો આવી પહોંચ્યા રાજાના નિશ્ચયને કઈ રીતે ફેરવો જોઈએ પણ કઈ રીતે ? . કેાઇની શીખામણ કે વિનંતિની અસર રાજાને થઈ નહી અને રાજાએ જયારે ચેહમાં બળી મરવાની તૈયારી કરવા માંડી ત્યારે બીજો કોઈ ઉપાય નહી ચાલવાથી ગજ શેઠે રડતે રડતે વિનંતિ કરી. “સ્વામી ! અહીં નજીકમાં જીનેશ્વર ભગવાનને પ્રાસાદ છે તો આપ પ્રથમ વીતરાગ ભગવાનની પુષ્પ વગેરેથી પૂજા કરી લ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ 56 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરભવનું ભાતુ સાથે આવતુ જાણી રાજાએ તે શેનું વચન માન્ય કર્યું, રૂડે ભાવે સ્નાન કરી પુષ્પાદિથી છનેથરની મહાન ભક્તિ કરી. તે પછી નજીકમાં રહેલા અમિત તેજ નામના જ્ઞાની મુનીશ્વર પાસે ગજશેઠ રાજાને લઈ ગયો, રાજાએ ગુરૂને વંદન કર્યું, જ્ઞાની ગુરૂએ રાજાની મુશ્કેલી જાણી ઉપદેશ આપે. જન્મ, જરા અને મૃત્યુથી ભરપુર આ સંસારસાગર રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. તેમાં દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિમાં ભ્રમણ કરતા પ્રાણીઓ અનંત દુ:ખ ભોગવે છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપી ચારે સર્ષોથી ડસાયેલા પ્રાણીઓ સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર કિલકિલાટ કરી રહ્યા છે. ક્રોધ એ આત્માને અધોગતિ લઈ જનાર ભયંકર દુર્ગુણ છે. ક્રોધને વશ થયેલા પ્રાણીઓ હે રાજન ! તારી માફક ક્યા અનર્થને નથી કરતા ? ક્રોધાધીન પુરૂષો આલોક અને પરલોકમાં દુ:ખને જ ભજનારા થાય છે. એ ભયંકર ક્રોધ સર્ષથી ડસાયલે પદ્મરાજા કાંઈ ઓછા અનઈને પામ્યો નથી. 23 એ પદ્મરાજા કોણ? અને શી રીતે અનર્થને પામ્યો ? રાજા શંખ ભૂપતિએ ગુરૂમહારાજને પૂછ્યું, કાષ્ટભક્ષણ માટે તૈયાર થયેલા રાજાને ગજશેઠે એક રીતે વિલંબ કરાવવા માટે વચમાં જીનપૂજન અને ગુરૂ વંદન એ બે મહાન પ્રસંગે ઉભા કર્યા. એ બન્ને પ્રસંગે. રાજાના ધગધગતા હૈયાને આશ્વાસનરૂપ હોવાથી રાજા એ અને પ્રસંગે ઉજવી લેવા તૈયાર થયો, જીનપૂજન કરી, ગુરૂવંદનનો લાભ લીધો, ગુરૂ વંદનનો લાભ લેતાં પરભ-. વિના સારા ભાગ્યેયે ઉપદેશ સાંભળવાની તક મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ પ૭ અને તેમાંય પાછી સાંભળવાની જીજ્ઞાસા જાગૃત થઈ. પાપને ઉદય છતાં દુ:ખમાં પણ મહાન પુરૂનું પુણ્ય ગુપ્તપણે કેઈ અજબ રીતે કામ કરે છે. રાજાની આતુરતા જાણી ગુરૂ મહારાજે કહ્યું. “રાજન ! એ પદ્મરાજાનું કથાનક પણ તારે સાંભળવા જેવું છે. તારા નિમિત્ત કરીને આ બધી પર્ષદાને પણ એ કથાનક સાંભળવાથી લાભ થશે. પધરાજ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। માવા મિરાળ ના, રોહો સવાસો વદ્દા - ભાવાર્થ–જગતમાં ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાને નાશ કરે છે, ત્યારે લેભ સર્વનાશ કરે છે. પૂર્વે પદ્મપુર નગરમાં લક્ષ્મીને પ્રિય, ન્યાયપરાયણ પધ નામે રાજા હતો. એક દિવસે રાજવારિકાએ ફરવા જતા રાજાએ વરૂણશેઠની અદ્દભૂત લાવણ્યવતી અને સખીઓ સાથે ક્રીડા કરતી કન્યાને જોઈ. અંત:પુરમાં અનેક રાણીઓ હોવા છતાં પદ્મરાજ એ કન્યાના સૌંદર્ય ઉપર દિવાનો થઈ ગયો-માગણી કરી પરણી ગયો. પરણીને રાજકાર્યના વ્યવસાયને અંગે કહો કે કન્યાના દુર્ભાગ્યે કહે રાજા કન્યાને ભૂલી ગયે. અનેક વર્ષોનાં વ્હાણાં વહી ગયા પછી રાજાએ ફરી એ માર્ગે જતાં એ. કન્યા- પ્રૌઢ યુવતીને જોઈ સુંદર વસ્ત્ર અને આભૂષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ 58 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રહિત માત્ર સારા પિષાકમાં હોવા છતાં પણ આકર્ષણ થવાથી રાજાએ મંત્રીને પૂછ્યું “આ યુવતી કોણ છે?. પૂર્વે આપે પરણીને તજી દીધેલી વરૂણશેઠની કન્યા અને આપની ધર્મપત્ની છે.” - મંત્રીની વાત સાંભળી રાજાને પશ્ચાત્તાપ થયો. “અરે આવી કુલીન સ્ત્રીને પરણીને મેં તજી દીધી છે. સારૂં કર્યું નહિ. રાજાએ એ સ્ત્રીને પિતાના અંત:પુરમાં તેડાવી. રાજકાર્યથી પરવારી નિશા સમયે રાજા વહેલા વહેલા નવી પત્નીના મહેલે ગયો, નવીન નવેઢા પાનીને જોતાં રાજાએ કહ્યું. “પ્રિયે ! પરણીને મેં તને તજી દીધી એ મારો અપરાધ માફ કરજે. રાજાની લાગણી જાણી રાણી બેલી. “મહારાજ ! એમાં આપને શુ દોષ ? મારા પરભવનાં પાપ, કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો નહિ. પોતાના દોષને જેનારી રાણીને જાણી રાજા મનમાં ખુશી થયે એ નવોઢા નારીએ પરણ્યા પછીની પહેલી રાત્રી આજે જ રાજા સાથે સુખમાં વ્યતીત કરી. રાજાએ શરમને મુકાવી એટલે રતિકલામાં પ્રવિણ એ નારીએ શરમને તજી કામકલાની અનેક કુશળતાઓ બતાવી-પ્રગટ કરી. રાજાને ખુબ રંજીત કર્યો. પાપને લીધે જગતમાં કઈ વખતે ગુણ-' પણ દોષને માટે થાય છે એ નિયમને અનુસરીને કામકળામાં આ નારીની અપૂર્વ ચતુરાઈ જાણી રાજાના મનમાં સહેજ શંકા થઈ આવી. “ભેગ વિલાસ ભેગવ્યા વગર ભલા આ સ્ત્રી આવું કૌશલ્ય શી રીતે જાણી શકે ?" નક્કી આ નારી જારી વિચારી રમનારી છે. શંકાને વશ થયેલા રાજાએ તરત જ મારી નાંખવાનો વિચાર કર્યો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 59 પણ સ્ત્રી અવધ્યા હોવાથી એને જંગલમાં રખડતી મુકી દેવી જેથી તે આપોઆપ મૃત્યુને પામી જશે. રાજાઓને શું ? વિચાર થયો કે તરત જ એનો અમલ. મંત્રીને બેલાવી રાજાએ તરત જ પિતાની હકીકત કહીને એ રાણીને હિંસક પ્રાણીઓનો શિકાર થવા જગ-. લમાં છોડી દેવાનો હુકમ કર્યો. સમયને જાણનારા મંત્રીએ અત્યારે રાજાને કંઈ પણ શિખામણ ન આપતાં તેમની વાત કબુલ કરી દીધી. નવી રાણીને જંગલમાં છોડવાને બહાને લઈ ગયો ને પોતાના મહેલના ભંયરામાં ગુપ્તપણે છુપાવી દીધી. એ રડતી નારીને ધીરજ આપી. બુદ્ધિનિધાન મંત્રી રાજા પાસે આવ્યે પોતાના મનનો ભાર હવે હલકો થયો હોવાથી રાજા ખુશમીજાજમાં મંત્રીઓ અને સભાસદો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા, મંત્રીએ પણ અવિચારી રાજાનું શલ્ય દૂર થાય તેવી એક રમુજ ભરી. કથા કહેવા વિચાર કર્યો. ' : “મહારાજ ! આપણા નગરમાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો છે તે આપના જાણવામાં આવ્યું કે ?! મંત્રીએ શરૂઆત કરી. ' * કહી સંભળાવો તો વારૂ, શી નવાઈની એ વાત. છે?” રાજા સહિત અન્ય સભાસદો પણ મંત્રીની વાર્તા સાંભળવાને અધીરા થયા. - “આપણા નગરમાં ધન્ય નામે એક શ્રેષ્ઠી હતો. તેને શ્રીમતી નામની ભાર્યાથી ચાર પુત્રો થયા, ધન, ધન, ધર્મ અને સેમ. એ ચારે પુત્રોને પરણાવી શેઠે પોતાના. ધંધામાં પારંગત કર્યા. એક દિવસ ધન્ય શેઠ બીમાર થયા, એ બીમારીએ ભયંકર રૂપ ધારણ કર્યું, શેઠનો મરણકાલ સમીપે આવ્યું, ત્યારે સગાંસંબંધી વગેરે બધાં ભેગાં થયાં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમના આગ્રહથી શેઠે પુત્રોને શિખામણ દીધી.” તમે ચારે ભાઈ સંપીને રહેજે, નાના મોટાની મર્યાદા સાચવીને રહેશે તો કલેશને સંભવ નહી રહે છતાંય જો જુદા થાઓ તો આ ખંડની ચારે દિશાએ (ખુણે) ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે લઈ લેવા.” તે પછી ધન્યશેઠ મૃત્યુ પામી ગયા, તેમની ઉત્તર ક્રિયા કરી કેટલોક સમય તેઓ સંપીને રહ્યા પણ સ્ત્રીઓની ખટપટે તેમને જુદા કર્યા - ચારે ખુણેથી તેમણે કલશ કાઢી લીધા, ધનના કળશમાંથી ધુળ નિકળી, ધનદના કળશમાંથી હાડકાં નીકળ્યાં, ધર્મના કલશમાંથી શાહી નિકળી ત્યારે તેમના કળશમાંથી સુવર્ણ મહોર નિકળી. સેમ તો રાજી રાજી થઈ ગયો.પણ પેલા ત્રણે ઝંખવાણા ફીકા પડી ગયા. આ અપૂર્વ બનાવથી સગાં સંબંધી પણ ભેગાં થઈ ગયાં, એક બીજા વાદવિવાદ કરવા લાગ્યા. પણ એમ પિતાનામાંથી ભાગ આપવા રાજી નહોતો જેથી સગાં સંબંધી પણ તેમના વિવાદનો નિવેડો લાવી શક્યા નહી. બધા વિચાર કરવા લાગ્યાં એના પિતા ડાહ્યા છતાં આ ત્રણે મોટા ભાઈએને કે ગેરઇન્સાફ કર્યો? ત્રણે મોટા ભાઈએ પણ પિતાને ઓળંભે દેવા લાગ્યા, “અરે ! આપણા પિતાએ નાના ભાઈને બધું આપી આપiણને મારી નાખ્યા. | ત્યારે નાના ભાઈએ કાંઈ ન આપ્યું, એમને ઇન્સાફ કેઈએ ન કર્યો ?' રાજાએ વચમાં મંત્રીને પૂછયું. છ માસ સુધી તેઓ રાજકચેરીમાં ઈન્સાફ કરાવા આવ્યા છતાં ન્યાય નહી મલવાથી નિરાશ થઈને ચારે ભાઈ પરદેશ ગયા. માર્ગમાં કોઈ એક ગામમાં તેઓ જઈ ચડ્યા. ગામના ચેરે-ચકલે બેઠેલા વૃદ્ધ પશુપાલે તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ જોયા, પશુપાલ ગામનો પટેલ અને પંડિત હતો તેણે આ. ચારેને પરદેશી જાણી પૂછયું. કયાંથી આવે છેક્યાં જાઓ છે ? પશુપાલની વાણી સાંભળી ચારે બાંધવો તેની પાસે, આવ્યા, નમીને પોતાની હકીકત વૃદ્ધ પશુપાલને તેમણે કહી સંભળાવી. તેમની હકીકત સાંભળી પશુપાલ બોલ્યો, “પુત્રો ! તમારા પિતા વિદ્વાન અને ડાહ્યા છે તેમણે તમારા ચારેનું હીત કરેલું છે એમ લાગે છે.” શી રીતે ? હે પૂજ્ય ! તો અમને સમજાવો ? અમારે વિવાદ નિવાર.” એ મુસાફરીથી કંટાળેલા ચારે. બાંધવો બોલ્યા, પુત્રો! તમારા પિતા વિચક્ષણ હોવાથી મને લાગે છે કે જે પુત્રને જે યોગ્ય હતુ તેજ તેને આપેલું છે. મોટાના કળશમાં ધૂળ નિકળવાથી એ પુત્રને જમીન જાયગા ખેતીવાડી બધું આપી દીધું છે. બીજાના કળશમાં હાડકાં નિકળ્યાં તેની મતલબ એ કે તેને ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે આપેલું છે એમ સમજવું. ત્રીજાને શાહી આપવાથી દુકાનને વ્યવસાય, ખાતાં, પતરાં, દસ્તાવેજ, રાજસેવા વગેરે જેનો નિભાવ લખવા ઉપરજ ચાલે છે તે બધું એને સેપી દીધું, અને ચેાથે જે બાલક અને માને છે તેને કોઈપણ વ્યવસાયની અજ્ઞતાને લીધે ઘરની સુવર્ણ મહેર એટલે રોકડ રકમ આપી છે. આ સત્ય ઇન્સાફ છે, છતાં એમાં હવે જેને અધિક યા એથું ભાગે આવતું હોય તેમણે પોતપોતાના ભાગમાં આવતી વસ્તુઓની કીમત. ગણી સરવાળા કરે એટલે તરતજ ખબર પડી જશે. છતાં ચપળ લક્ષ્મીના માટે તમે ડાહ્યા થઇને અંદરઅંદર, ઝઘડશે નહિ” | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - પશુપાલની વાણી સાંભળી ચારે મનમાં રાજી થયા, ચારે સમજ્યા કે પિતાએ ઇન્સાફ બરાબર કર્યો છે. ચારેના ભાગમાં લગભગ દોલત પણ સરખી જ આવે છે જેથી મનમાં રાજી થઈ પશુપાલના પગમાં પડથા, પિતાનો વિવાદ ભાગવાથી એનો બહુ બહુ આભાર માન્યો તેમજ મેટા ત્રણે ભાઈઓએ નાના ભાઈને જે વિડંબના કરી હતી છે તેની ક્ષમા માગી. બધા હળીમળી એક થઈ પશુપાલની રજા લઈ પોતાને ઘેર આવ્યા, ખુશી થયા છતા ચારે બંધુ એાએ વર્ધાપન મહોત્સવ કર્યો. મંત્રીની આ વાર્તા સાંભળી સર્વે સભાએ આનંદથી મસ્તક ધુણાવવા માંડ્યાં, રાજા પણ પશુપાલની ઈન્સાફ કરવાની ચાલાકીથી ચક્તિ થયો “તે પશુપાલે બધું શી રીતે જાણ્યું હશે? છતાંય કલાવન પશુપાલે પિતાની હોંશીયારીથી ચારેને વિવાદ ભાગી ન્યાય કરી દીધો તેમ પ્રિયા પણ શાસ્ત્ર હોવાથી કામશાસ્ત્રની નિપુણતાને લીધે કામકલાથી મને રંજીત કરે તો એ સંભવિત છે, નાહક એના ઉપર શંકા લાવી મેં એને જંગલમાં હિંસક જાનવિરનો શિકાર બનાવી દીધી. રાજા પદ્મ પશ્ચાત્તાપની આગમાં જલી રહ્યો, મંત્રીએ રાજાને હૃદય પલટો પારો શેક સાગરમાં મગ્ન થયેલો રાજા મરવા માટે તૈયાર થઈ ગયા, “હે મંત્રી ! મેં મહા પાપકર્મ કર્યું છે કામશાસ્ત્રને જાણનારી નિર્દોષ અને પવિત્ર સ્ત્રીરત્નને મેં મરાવી નાખી. પિતાને ઘેર સુખમાં રહેલી એ શુદ્ધ પ્રિયાને મેં દુ:ખના મહીસાગરમાં ધકેલી દીધી. હા ! હા! મારાં પાપ ! અમાપ છે માટે હવે પ્રાણને ધારવા હું સમર્થ નથી. અગ્નિની ચેહ ખડકાવ જેમાં બળીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ.” રાજાને ખરેખરે પશ્ચાત્તાપ થતો જાણી તકવીને P.P. Ac. Gunratnasuri M.S. Page #76 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ મંત્રીએ રાજાને ખાનગીમાં કહ્યું “સ્વામિન ! આપ ધીરજ ધરે ! આપની પ્રિયા હજી હયાત છે, આપ પશ્ચાત્તાપ ન કરો. ) - રાજાની આજ્ઞાથી મંત્રીએ નીશાને સમયે ગુપ્ત સ્થાનકે રક્ષણ કરેલી રાજપત્નીને રાજા સમક્ષ રજુ કરી, એ પ્રિયાને સાક્ષાત જોઈ રાજા મંત્રીને ભેટી પડ્યો “વયસ્ય! તું મારે ખરો મિત્ર છે ! મારી પ્રિયાનું રક્ષણ કરી તે આજે મને નવજીવન આપ્યું. મારું જીવન બચાવ્યું. મંત્રીને સત્કાર, સન્માન કરી રાજાએ તેને ન્યાલ કરી દીધો ને એ પ્રિયામાં વિશેષ અનુરક્ત થયો અને રાજા સુખમાં કાળ નિગમન કરવા લાગ્યો. એ પધરાજાની માફક તું પણ સ્ત્રીને ત્યાગ કરી હવે મૃત્યુ સાથે ભેટવાને તૈયાર થયો છે કેમ ખરુંને? પણ ધમજનોએ બીજાના નાશની જેમ પોતાનો નાશ ન કરવો. જગતમાં આત્મઘાત-આપઘાત સમાન મહાન પાપ બીજુ કેઈ નથી, માટે આત્મઘાતજ જે કરે છે તો પછી એના કરતાં સર્વ દુ:ખને નાશ કરનાર અને સુગમ એવો આહંત ધર્મ કેમ ન આચરવો? જ્ઞાની મુનિ અમિતતેજનો ઉપદેશ સાંભળવા છતાંય રાજાના મનમાં વિચાર કાંઈ બદલાયે નહિ. “ભગવાન ! દુ:ખ દાવાનલથી બળેલા મારા જેવાની વાત જ શી કરવી ? આપ મને ધર્મરૂપી શંબલ આપે ! જેથી ભવાંતરમાં મારા આત્માની શુભ ગતિ થાય. 22, - રાજન ! મેહને આધિન થયેલ તું હજી મૃત્યુને છે છે શુ? પદ્મસજાની માફક જીવતો નર ભદ્રા પામશે, એતો વિચાર? જરા તો ધીરજ ધર ? : સ્વામિન ! ધીરજ તે શી રીતે રહે? મેં પાપીએ મરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નાખેલી પ્રિયા કાંઈ પાછી મને મેલે તેમ છે? રાઈના ભાવ તો રાતે વહી ગયા ! મેં પાપીએ હાથ આવેલું ચિંતામણિરત્ન સમુદ્રમાં ફેંકી દીધું. હવે શું થાય ? - રાજાનો પશ્ચાત્તાપ ઈ ગુરૂ બાલ્યા. “રાજન ! દુ:ખથી તું મુંઝાઈ ગયે છે પણ ધીરજ ધરવાથી બધુંય સારૂં થશેધર્મના પ્રભાવથી તારૂં સારૂં થશે, કારણકે નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે માટે કપિલનું આખ્યાન સાંભળ. એક 'ભુલ કરી તેના ઉપર બીજી ભુલ કરનાર કપિલની માફક તું અનર્થન કરનાર નથી. >> કપિલ બ્રાહ્મણ सुयणाण निद्धणत्तं, कुणइ कुल बालियाणविहवत्तं / / इच्छूणनिष्फलतं, धिरत्थु बुद्धिं पयावइणो // 1 // ભાવાર્થ–“પંડિત અને ગુણવાન પુરૂષોને નિર્ધન બનાવ્યા, કુલવાન પુત્રીઓને વિધવાપણું અને શેરડીને ફલ. વગરની કરનાર પ્રજાપતિ( બ્રહ્મા )ની બુદ્ધિને ધિક્કાર, થાઓ. ) - પૂર્વકાલને વિષે ગંગા નદીને કિનારે રહેલા કેઈક સંનિવેશમાં ખટ કર્મમાં તત્પર અને દીવસમાં ત્રણવાર. સ્નાન કરનાર કપિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. શૌચ કિયામાં તત્પર એવો તે બ્રાહ્મણ અપવિત્ર થવાના ડરથી ઘેરથી બહાર પણ કવચિતજ નિકળતો હતો, કેઈ માણસ જરા અડી જાય તો સ્નાન કરતો, કુતરાં, બીલાડાંને જરા સ્પર્શ થાય તોય નાહી નાખતો, ગાય ભેંસ કુતરાં બીલાડાં આદિ જાનવરના કરેલાં મુત્ર કે વિષ્ટા ઓળંગવી પડે કે એમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 65 ભૂલે ચુકે પગ પડી જાય તોય નાહી નાખતો. દિવસ ભરમાં તે જાણે કેટલીય વાર નાહી નાંખતો હશે. એવા તે શૌચમાં ચુસ્ત કપિલના મનમાં શૌચ સંબંધી અનેક વિચારે આવતા હતા. “ગાય, ભેંસ કુતરાં બીલાડાં આદિ અનેક પશુઓએ રાતદિવસ વિષ્ટા અને મુત્ર કરેલાં એવા અપવિત્ર માર્ગમાં ચાલનાર બ્રાહ્મણનો શિૌચધર્મ શી રીતે રહે? તેમજ જે ભૂમિ ઉપર સારાય વર્ષ દરમિયાન અનેક પશુઓએ વિષ્ટા અને મુત્ર કરેલાં હોય, તે ભૂમિની એ અપવિત્રતા વર્ષા- કાલે વરસાદથી ધોવાઇને બધી નદી કે તળાવમાં તણાઈ. જાય છે એ નદી કે તળાવમાં સ્નાન કરનાર બ્રાહ્મણ શી: રીતે પવિત્ર થાય ? સત્ય વાત તો એ છે કે શૌચધર્મ પાળનારને શૌચધર્મ વસ્તીમાં રહેવાથી સચવાત નથી. મન-. ખ્ય અને પશુથી રહિત સમુદ્રની મધ્યમાં કેઈ દ્વીપ હોય તો ત્યાં રહેવાથી શૌચધર્મ બરાબર પાળી શકાય. ' : અનેક વિચારોથી અને પોતાનો શૌચધર્મ બરાબર. નહી પળવાથી દુભાતો તે કપિલ દુખે દુખે કાલ વ્યતીત, કરતો હતો. એકદા કેઈ નાવિકના મુખથી એણે સાંભળ્યું કે “સમુદ્રની મધ્યમાં શેરડીના વાઢથી ભરપુર અભય નામે દ્વિીપ છે. મનુષ્ય અને પશુથી રહિત એ દ્વીપમાં શૌચધર્મ, બરાબર પાળી શકાય. ખલાસીની આ પ્રકારની વાણું સાંભળી કપિલે અભયદ્વીપ જવાની તૈયારી કરી. . . : " સગાં સંબંધી અને સ્નેહીજનોએ અનેક રીતે સમજાવવા છતાં કેઈનું વચન નહી સ્વીકારતાં સર્વના સ્નેહનો ત્યાગ કરીને કપિલ વહાણુમાં બેસી અભયદ્વીપ ચાલ્યા નાવિકે પણ અભયદ્વીપમાં કપિલને મુકી દીધો, જનશૂન્ય અભયદ્વીપમાં એકાકી કપિલ વાવડીઓના પાણીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રોજ ત્રણવાર સ્નાન કરતો ને ઈશુનું ભક્ષણ કરી સંધ્યા કરતો હતો. કેટલાક દિવસ જતાં રોજ ઈક્ષનું ભક્ષણ કરવાથી પિતાના દાંતથી છેલ્ફ-શેરડીને છોલવા જતાં એના અને હોઠ ફાટી જવા લાગ્યા, જેથી અચાનક કપિલના મનમાં વિચાર . “આ સૃષ્ટિને રચનાર પ્રજાપતિબ્રહ્મા બુદ્ધિ વગરને તો ખરો જ. દરેક નાના મોટા વૃક્ષોને ફળ સરજ્યાં તેમ શેરડીને ફલ બનાવ્યાં હોત તો કેવું સારું ? જે કે આપણા દેશમાં તો શેરડીને ફલ આવતાં નથી પણ અહીંયાં આ દ્વીપના મહિમાથી કદાચ ફળ આવતાં હશે ખરાં! એમ વિચારતે કપિલ ચારે કેર ભ્રમણ કરતો શેરડીનાં ફલ શેાધવા લાગ્યો. ન પૂર્વે વહાણના ભાંગવાથી ત્યાં આવી ચડેલા કેઈક વણીકની સર્યની ગરમીથી સુકાઈ ગયેલી વિષ્ટાને જોઈ તે કપીલ શેરડીના ફલની ભ્રાંતિથી ચાખવા લાગ્યો, બેસ્વાદ છતાં તે આંખ બંધ કરી પરાણે પરાણે ખાઈ ગયો, અને પછી તે સુકાઈ ગયેલી પિતાની વિષ્ટા પણ સેરડીના ફલની ભ્રમણાએ ખાઈ જવા લાગ્યો. શૌચમાં પવિત્રતા માનનાર અશુચિની ગર્તામાં ગબડી પડ્યો. એને ભાન પણ ન રહ્યું કે પોતે શું કરી રહ્યો હતો. બ્રહ્માની ભૂલે શેધનારાને લાગ્યું કે પોતે વ્યાજબી કરી રહ્યો છે. - એક દિવસે પેલો વણીક અચાનક કપિલને ભેટી ગયો, મનુષ્યના સહવાસથી દૂર રહેલાને ઘણા દિવસે આ દ્વીપમાં મનુષ્યને જોવાથી સ્નેહ થયો. અરે ભાઈ ! તમે શરીરનો નિભાવ શી રીતે કરે છે? કપિલે પૂછયું “સુખી તો છે ને ? મઝા છે ને ? * “શેરડીનું ભક્ષણ કરીને પેલા વણી કે ઉત્તર આપ્યો. “શેરડીનાં ફલ તમે ખાતા નથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ “એનાં કુલ વળી કેવાં હોય ! વણીક આશ્ચર્ય પામ્યો. કેમ તમે જોયાં નથી. ચાલ બતાવું ? . બતાવે છે ?" આશ્ચર્ય પામેલ વણીક બ્રાહ્મણની પૂઠે ચાલો. પિતાનાં માનેલાં ફલ કપિલે બતાવવાથી વણીક કપિલની ખોટી ભ્રમણાથી બહુ દુ:ખી થયે, “અરેરે ! આ બિચારો કપિલ અજ્ઞાનથી વિષ્ટાને ફલ માની બેઠે છે. “આ ફલ તમે ચાખ્યાં છે વારૂ ?" વણકે આતુરતાથી પૂછયું. હા ! ઘણી વાર ! અભિમાનથી સંતોષપૂર્વક કપિલે જવાબ આપ્યો. “એ સ્વાદમાં કેવાં લાગે છે ? વણીક તેની મૂર્ખતા પર જરી હો, પહેલ વહેલાં તો ખરાબ લાગેલાં પણ હવે ધીરે ધીરે ઠીક માફક આવતાં જાય છે હો ?? કપિલ બ્રાહ્મણની મૂર્ખાઈ ઉપર વણીક હો, કેટલા દિવસથી આ ફલ ખાઓ છો ?" લગભગ એક માસ થયે ! કપિલ અભિમાનપૂર્વક બોલ્યો. કપિલની વાણી સાંભળી વણીક બેયો. “કપિલ ! તું ભીંત ભૂલી ગયો છે. એક એવા પાપને માર્ગે તું ચડી ગયો છે તે તું સમજશે નહિ. તારે શૌચ ધર્મ સાચવવા જતાં તું અશુચિનું ભક્ષણ કરવાની હદે પહોંચી ગયે છે તું પાનું રક્ષણ કરવા જતાં લાકડીથી મસ્તક ફેડી રહ્યો છે. જો માત્ર અશુચિથી ભય પામેલે તું અશુચિથી અચવાને અહિં આજે પણ અહીં તો તે અશુચિનું ભક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ 68 : * પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : કરવામાં પાછું ફરીનેય જોયું નથી, જે ભયથી તુ ના હતો તે ભય તો તારી આગળ જ આવી ગયે તે તું જાણી . પણ શકે નહિ. શેરડીને ફલ નથી હોતાં એતો સર્વ સાધારણ બાબત છે. બાળક પણ જાણી શકે એવી વાતની તે અશ્રદ્ધા કરીને વિષ્ટાનું ભક્ષણ કરી તારા આત્માને અપવિત્ર કર્યો. . તમારી વાત બરાબર નથી. મનુષ્ય રહિત દ્વીપમાં વિષ્ટા ક્યાંથી ? તું અને હું બને તો છીએ ને ? આપણે વિષ્ટા પણ કરીએ છીએ કે નહિ તેને તે જરી વિચાર કર !" તે તો કઠીણ છે ને આ વિષ્ટા તો ઢીલી પોચી હોય છે? ઘણા દિવસ થવાથી તેમજ સૂર્યની ગરમીથી તે સુકાઈને કઠીણ થઈ જાય. - વણીકની વાણીથી તત્વને સમજેલો કપિલ મિથ્યાઅભિમાનને છેડી માથું કુટવા લાગ્યો. વિલાપ કરતો પોતાના કૃત્યની નિંદા કરવા લાગ્યું “મને ધિક્કાર થાઓ! મેં આ શું કર્યું ? અરે ! દેવ ! મારી ઉપર શુ જુલમ : કર્યો છે. આવી ક્રુર મશ્કરી કરી મારી બૂરી દશા કરીશું” તું રાજી થયો? હા ! હા ! વિધાતા ! તે કયા ભવનું વેર વાવું ? ત્રણવાર સ્નાન કરી સંધ્યા કરનારા મારા જેવા સર્વોત્તમ નરશ્રેષ્ઠ બ્રાહ્મણની તેં આ હાલત કરી ! સગા સંબંધીના સ્નેહને છેડીને શૌચ ધર્મ સાચવવા આવા એકાંત સ્થળમાં આવ્યો તોએ દુષ્ટ વિધિએ અહીયાં મારી પાસે અશુચિનું ભક્ષણ કરાવી ને નાપાક બનાવ્યો હા! હા!• * ધિ જાતિ કપિલને વિલાપ કરતો જાણી વણીક બે “મિત્ર? હવે જે થયું તે થયું. તેં તારા હાથે ભૂલ કરીને પછી તું દૈવને દોષ કેમ આપે છે? જાણી બુઝ, ઇરાદાપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ રહિત પિતે અપરાધ કરીને પછી નિરપરાધી દેવ ઉપર ટેપ કરો એ તે કયાંને ન્યાય? કપિલ ! જગતમાં પણ એ માનવી - સ્વભાવ જ છે કે કઈ પણ કાર્ય સારું થયું હોય તો તેને ‘જશ પોતે લઈ લે છે અને જે બગડી જાય કે એમાંથી કાંઈ ઉત્પાત થાય તો તેના દોષનો ટેપલે મનુષ્ય દૈવ ઉપર નાખે છે. એ તે કાંઈ ન્યાય ?" હા ! હા ! પણ આ મારૂં કૃત્ય તો અક્ષમ્ય છે. કયાં જાઉ? શું કરું ? શૌચધર્મથી પવિત્ર એવા મારી આ દશા ! કેવી બૂરી દશા ?" કપિલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ એ તારા ઊંચ ધર્મને તું હજીય માને છે ? બાહ્ય શૌચથી જ પવિત્ર થવાતું હોય-પાપ રહિત થવાતું હોય તો નદી કે તળાવમાં માછલાં કે દેડકાં ઘણુંય ન્હાય છે. - તારા વિચારમુજબ તો એ સિદ્ધાં મોક્ષમાં પહોંચવાં જોઈએ - કેમ ખરૂને ? કુતરાં બિલાડાંય નદીમાં ઘણીવાર સ્નાન કરે છે. એ સ્નાન માત્રથી શરીરની અંદર રહેલું ને આત્માને વળગેલું પાપ જતું નથી. પાપને કાઢવા માટે તો મનની શૌચતા (શુદ્ધતા) વચનની શૌચતા (સત્યવચન)ને કાયાની - શૌચતા (બ્રહ્મચર્ય જોઈએ. બાહ્ય સ્નાન તે અહંકાર તેમજ રાગાદિકને વધારનારૂં છે કપિલ !" ': “અરે ! અરે ! તમારી વાત હવે સમજાય છે. બાહ્ય શૌચમાં જેમ જેમ વધારે ચુસ્ત થતો ગયો તેમ તેમ હું . અશુચિની ભારે ખાઈમાં ઉથલી પડ્યો હવે મારું શું થશે ? : હું પવિત્ર પણ શી રીતે થઈ શકીશ.ધિ જાતિ કપિ: લની આંખો હવે બરાબર ઉધડી ગઈ હતી. બધુંય રંધાયા ; - પછી હવે ડહાપણ આવ્યું હતું, સગાં સંબંધીઓએ તને સમજાવ્યો તોય તું સમજે નહી. એમના સ્નેહનો ત્યાગ કરી અહી આવ્યો પણ - કેમ પર રજસ મળ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ 70 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શૌચનો મર્મ તું બરાબર સમજી શકે નહી. જે ઊંચનું રક્ષણ કરવા તું શરીરને નવરાવી સાફ રાખતો હતો, એને સ્નાન કરવાથી પવિત્ર થયેલું માનતો હતો પણ શરીર તો અંદર અશુચિથી જ ભરેલું છે. હાડ, માંસ, રૂધિર, આદિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલાને પવિત્ર માનવામાં તે કાંઈ ઓછી ભૂલ કરી નથી? અંતરંગ ક્રોધાદિક શત્રુઓને જીતવાને તો મનની શુદ્ધતા જોઈએ, પવિત્ર વિચારે જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી મનને ધર્મધ્યાનમાં જોડવું જોઈએ સ્નાન બિચારું શું કરી શકે? એ તો માનવીના પાપને વધારી શકે ! વણકનાં વચન સાંભળી કપિલને ગર્વ ઓસરી ગયો, કાયામાં. કલ્યાણ માનનારાનો હવે હૃદય પલટો થયો, જે કપિલ ! વસ્તુતાએ અશુચિ તો આપણાં પાપકર્મ છે તેજ અશુચિ છે અને પુણ્ય કરણી તેજ પવિત્રતાશુચિ એટલે શુદ્ધિ છે. પણ પાણીથી શુદ્ધતા નિરર્થક છે, સર્વે પ્રાણીઓને વિષે દયાભાવ, મન, વચન અને કાયાથી. ઈંદ્રિયોને કાબુમાં રાખવી, અને પાપ વિચારથી દૂર રહેવું. ક્રોધાદિકનો નિગ્રહ કરવો એથી અધિક શુચિ બીજી કચી. છે વારૂ? શાસ્ત્રમાં કહ્યું છે કે કુવાના પાણીથી સ્નાન કરવું. અધમ છે, નદીના વહેતા પાણુથી સ્નાન કરવું મધ્યમ. કહ્યું છે, વાવ અને તલાવમાં સ્નાન કરવાની તો શાસ્ત્રકારે સાફ ના પાડે છે પણ વસ્ત્રથી ગળેલા એવા પવિત્ર. જળથી પિતાને ઘેર સ્નાન કરવું તે ઉત્તમ છે. અને તેમાંય દેવાર્ચન માટે કે એવા કેઈ ધર્મ કાર્ય નિમિત્તે સ્નાન કરવું તે ઉત્તમોત્તમ સ્નાન કહેલું છે. બાકી તો ઘણા જળથી. - સ્નાન કરવા છતાં પણ બાહોમલનીય બરાબર શુદ્ધિ થતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 71 નથી. તો પછી પાપમી તો શી રીતે દૂર થઈ શકે ? ધર્મના અથજનો તો બાહ્ય શુદ્ધિ કરતાં આત્માને શુદ્ધ કરવા તરફ વધારે ધ્યાન આપે. તેમાંય અમુક પ્રસંગોમાં તો બાહ્ય અશુચિ પણ મનુષ્યને અપવિત્ર બનાવી શકતી નથી, મોટી દેવ યાત્રા કે મહોત્સવમાં-મેળામાં, વિવાહકાર્યમાં, રાજદર્શન કરવા જતાં, ચિત્ત સંભ્રમયુક્ત હોય ત્યારે, કે સંગ્રામમાં, અને રાજમાર્ગમાં સ્વર્યાસ્પશ્ય માનવીને અપવિત્ર કરતો નથી.” ભાઈ! તમે શુચિ અશુચિના ભેદનું પ્રકરણ ઠીક સ્પષ્ટ કર્યું. તમારી આ ધર્મ ચર્ચાએ મારા હૃદયમાં ઘણું : - સારી અસર કરી પણ તે ઘણી મોડી થઈ, પહેલેથી આ સમજાયું હોત તો હું એક મહા પાતમાંથી બચી જાત , હશે! ગઈ તિથિનો બ્રાહ્મણ પણ વિચાર ન કરે ! જે પવિત્ર કેણુ છે એ પણ જરા સમજી લે ! પૃથ્વીની અંદર રહેલું પાણી પવિત્ર કહેવાય છે, પતિવ્રતા સ્ત્રીય પવિત્ર કહેવાય છે, તેમજ પ્રજાનું કલ્યાણ કરનારે રાજા પવિત્ર કહેવાય છે, અને જે બ્રહ્મચારી છે તે સદાય પવિત્ર ગણાય છે. ક્ષમા, શુભવિચાર અને નિર્મળતાથી મન પવિત્ર ગણાય છે. સાચું બોલવાથી વચન પવિત્ર ગણાય. છે. તેમજ બ્રહ્મચર્યઆદિ કાયાના શુદ્ધ વ્યવહારથી શરીર સ્નાન કર્યા વગર પણ શુદ્ધ થાય છે વળી જે પરસ્ત્રી અને પદ્રવ્ય અને પારકી ઈર્ષ્યા કરવાથી દૂર રહે છે તે વગર સ્નાને પણ પવિત્ર છે. પરંતુ જેનું ચિત્ત હમેશાં પાપ વ્યાપાર અગર તો બીજાનું બુરું ચિંતવવામાંજ રક્ત રહેલું છે, તે ચિત્ત જ અશુચિમય છે. જે જુઠુ બેલી રાત દિવસ બીજાને છેતરી રહ્યો છે તેનું જ મુખ અશુચિવાળું છે. તેમજ જીવઘાતાદિક પાપ કરીને જે દુષ્ટ કાર્ય કરી રહ્યો છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ - ૭ર - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેજ અશુચિ કાયાવાળા સમજવો. માટે એ પ્રમાણે શુચિ . અશુચિને સમજ, હવે ચાલ આપણે દેશમાં જઈએ ત્યાં જ્ઞાનીને સમાગમ પ્રાપ્ત કરી હે કપિલ ! તું તારા પાપનું - પ્રાર્યાશ્ચત કરીને શુદ્ધ થા ? : પ્રાયશ્ચિત લેવાની ઇચ્છાવાળે કપિલ વણીકની સાથે - યથાસમયે વહાણનો સંગ પ્રાપ્ત થતાં સ્વદેશમાં આવ્યો, બન્ને પોતપોતાના કુટુંબીજનોને મલ્યા. કપિલ પણ એ મિથ્યાદાગ્રહનો ત્યાગ કરી પંડિતોએ આપેલું પ્રાયશ્ચિત આચરીને શુદ્ધ થયો ને સર્વ દર્શન સામાન્ય ધર્મને યથાશક્તિએ આચરવા લાગ્યો.' - અમિતતેજ ગુરૂરાજ કપિલનું આખ્યાન સંભળાવતા રાજાને સમજાવવા લાગ્યા કે “હે રાજન! જેવી રીતે આ કપિલ બ્રાહ્મણ જરા પણ અશુચિના સ્પર્શ માત્રથી ભય પામનારે છતાં અશુચિનું ભક્ષણ કરવા લાગી ગયો તેમ તું પણ દુ:ખના ભયથી જે અપમૃત્યુ અંગીકાર કરીશઆત્મઘાત કરીશ તો મોટા દુ:ખના ભારને પામીશ. જરા તે વિચાર કર, દુ:ખ શા કારણે આવે છે ? પૂર્વે મહાન પાપ કરેલું હોય એ પાપથીજ દુ:ખ આવે છે, પ્રાણીવધ આદિ મહાન અકાર્યથી મહાન પાપ ઉપાજિત થાય છે. એ પરપ્રાણીવધ કરતાંય આત્મઘાતને અધિક પાપનું કારણ કહેલું છે. માટે મૃત્યુને વિચાર છેડીને દુ:ખનો નાશ કરનાર ધર્મનું તું આરાધન કર . . " ગુરૂના ઉપદેશથી રાજાના હૃદયમાં કંઇક શાંતિ થઈ અને પૂછ્યું કે “ભગવાન ! એ ત્યાગ કરેલી અને કપાયેલા હાથવાળી મારી પત્ની અત્યારે ક્યાં હશે? એ મને હવે મલશે કે! અને મલશે તો કયારે ? . “રાજન ! ધીરજ ધર, એક દિવસ પછી તે સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 93 અંગોપાંગવાળી, પુત્ર સહિત તારી પત્નીને મલીશ. તેની સાથે ઘણા કાળ સુધી રાજ્ય સમૃદ્ધિ ભેગવી પુત્રને રાજ- ગાદીએ બેસાડી પત્ની સહિત રાજપાટ છોડીને તું દીક્ષા ગ્રહણ કરીશ ગુરૂની વાણી સાંભળી સ્વસ્થ થયેલા રાજા: એ નંદનવનમાંજ પડાવ નાખે, પત્નીને લીધા સિવાય : નગરમાં નહી જવાની પ્રતિજ્ઞાવાળા રાજાએ રાત્રી પણ - નંદનવનમાંજ વ્યતીત કરી. મેલાપ. નંદનવમાં સુખે સુતેલા શંખરાજને ગુરૂના ઉપદેશથી -- સ્વસ્થ ચિત્ત થવાથી નિંદ્રા આવી ગઈ. દુ:ખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય જાગ્રતજ હોય છે. ગુરૂએ રાજાનું ભાવી કથન * કહીને શાંત કર્યો. તેમજ આ ભાવી કથનને સૂચવનારૂં ને પ્રિયજનનો મેલાપ કરાવનારૂ એક અપૂર્વ સ્વન રાજાને આવ્યું. મોટા ભાગ્યને જણાવનાર એ સ્વપ્નમાં રાજાએ શું જોયું ? " કંઇક ફલવાળી લતા કલ્પવૃક્ષને લાગેલી તે કેઈકના છેદવાથી ભુમિ ઉપર પડી ગઈ. તે પાછી ફળવાળી થઈ ને કલ્પવૃક્ષને લાગી ગઈ. - એ મંગલમય સ્વપ્ન જોઈને રાજા જાગૃત થયો, જાગ્રત થયો ત્યારે પ્રાત:કાળ થવાની તૈયારી થતી હતી. ઉદયાચલ તરફ થવાની તૈયારીમાં પડેલા સૂર્યરાજે પોતાના - અરૂણ સારથીને રવાને કરી દીધો હતો. જે સુર્યના આગમનની વધામણી આપી રહ્યો હતો. અલ્પ સમયમાં ફલદાચી થનારા આ સ્વપનાને રાજાએ ગુરૂ આગળ નિવેદન કર્યું. ગુરૂએ રાજાને એ સ્વપનાને પરમાર્થ સમજાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ 74 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. “રાજન ! જે તમે પટ્ટરાણીનો ત્યાગ કર્યો, તે કલ્પલતા છેદાઈ ભૂમિપર પડેલી સમજવી, એ લત્તા ફળવાળી થઈ એટલે રાણી પુત્રવતી સમજવી ને કલ્પક્ષ ને પાછી વળગીગઈ એટલે તમને પરાણી આજે મળવી જોઈએ, ચોથા પ્રહરે તેમાંય પરોઢમાં આવેલું સ્વપન તે દિવસેજ ફળને આપનારું થાય છે માટે આજે તમને પુત્ર સહિત કલાવતી મલશે !! ગુરૂની વાણી સાંભળી રાજા ઘણે ખુશી થઇ. પિતાને આનંદ પ્રગટ કરતો તે છે ભગવાન ! આપના પ્રભાવથી મારું સારૂંજ થશે.' સૂરિને વંદન કરી શંખરાજ નંદનવનમાં પિતાને ઉતારે-સ્થાનકે આવ્યું. રાજાએ વિચાર કરી દત્તને પોતાની સન્મુખ બોલાવી આજ્ઞા કરી. “મિત્ર ! જોકે લજજાથી હું તને કહેવાને અસમર્થ છું, દુબુદ્ધિવાળા મેં તારી ધર્મભગિનીનું ઘણું અનર્થ કર્યું છે, મારા એ પાપને ભૂલી જઈ તુ શીવ્ર ગતિએ ભ૯ને સાથે લઈ તપાસ કરી તારી બહેનને તેડી લાવ ! અન્યથા ગુરૂએ આશ્વાસન આપ્યા છતાં એ જે નહિ મળે તો અવશ્ય હું આવતી કાલે કાષ્ટભક્ષણ કરીશ. માટે ગમે તેમ કરી એને સમજાવીને હે દત્ત ! તું મોટા માન સહિત તેને તેડી લાવ. જેવી આજ્ઞા દેવ !" દત્તે રાજાનું વચન અંગીકાર કર્યું. પ્રાત:કાળમાંજ દષ્ટિ ભટ્ટ તેમજ બીજા છેડા પરિવાર સાથે મારતે ઘોડે ભટ્ટના બતાવેલા માર્ગે જંગલ તરફ રવાને થો. ન ભટે ભયંકર જંગલમાં કલાવતીને છેડી હતી ત્યાં. આવી પહોંચ્યા, જંગલમાં ચારે બાજુએ તેઓ શેધ કરવા લાગ્યા એટલામાં કાષ્ટ વીણી રહેલા તાપસ ઉપ૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 75 દત્તની નજર પડી. હર્ષથી ખુશી થયેલ દત્ત તાપસને જોતાંજ તેની પાસે આવી પૂછવા લાગ્યા. “હે તપસ્વી ! તમે આ જંગલમાં પુત્રવાળી અગર તો નજીક પ્રસવવાળી કોઈ સ્ત્રીને જોઈ?” આ તેજ તાપસ હતો કે જેને આ તરફ આવવાનો રજનો અભ્યાસ હતો ને જે કલાવતીને તાપસના આશ્રમમાં તેડી ગયો હતો, કલાવતીના દુ:ખની વાતો જાણતો. હોવાથી તાપસ આ ઘોડેશ્વારોને જોઈ વિચારમાં પડ્યો. “નક્કી એ ગરીબ વાટી ઉપર આ લોકે આફત ઉતારશે. ગભરાયેલા તાપસને જોઈ દત્ત બે બેલો? બોલો ! એ સ્ત્રી ક્યાં છે? જોઈ હોય તો ઝટ બતાવો ?' આગેવાન રાજપુરૂષનો જવાબ સાંભળી હીમત ધારણ કરતો તે તપસ્વી બાલ્યો. “અરે એ રાંક વરાકી ઉપરથી. રાજાને કેપ હજી દૂર થયે નથી શું? વગડામાં એકાકી. રઝળતી મુકી હાથ કપાવી નાખ્યા તોય રાજા ધરાયે. નથી શું ? સમાચાર મલવાથી તેમજ દેવી હજી જીવતી છે એમ. જાણી રાજી થતો દત્ત-એ રાજપુરૂષ બોલ્યો, “અરે ભાઈ! તારી વાત છે કે સત્ય છે છતાં અત્યારે તો બીજી બધી પલટાઈ ગઈ છે. આજની સાંજ સુધીમાં રાજા જે દેવીને નહી જુએ તો પશ્ચાત્તાપથી જલતો રાજા કાષ્ટભક્ષણ. કરશે માટે અમને ઝટ એ ભાગ્યવતીનાં દર્શન કરાવે ? દત્તની વાણી સાંભળી સસંભ્રમિત થયેલો તે બધાને તાપસાશ્રમમાં તેડી લાવ્યો. દત્ત વગેરે તાપસ આશ્રમમાં કુલપતિને નમ્યા. ટુંકાણમાં કુલપતિને દેવી સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. દત્તની વાત સાંભળી કુલગુરૂએ તરતજ તાપસીએની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ 76 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મમાંથી કલાવતીને તેડાવી. કુલગુરૂની પાસે આવેલી કલાવતી દત્ત વગેરેને જોઇને પૂર્વનું દુ:ખ સાંભળી આવવાથી - રડી પડી. કારણકે હૃદયમાં છુપાયેલું–ભુલાયેલું દુ:ખ પણ પોતાના સ્વજનને જોવાથી તાજુ થાય છે. કલાવતીના રૂદનથી દત્ત પણ રડવા લાગ્યો છતાં ધીરજ ધરી દત્ત કલા• વતીને કહેવા લાગ્યો.” ભગિનિ ! આ એક દુષ્ટ કમને પરિણામ હતો અને તે તમારો કરેલો તમે ભાગ, રાજાજી તો એમાં નિમિત્ત માત્ર હતા. માટે એવી દેવની * બાબતમાં તમારે ખેદ ન કરે ! કારણકે પ્રાણુઓને આ જગતમાં જે સુખ કે દુ:ખ પ્રાપ્ત થાય છે એમાં બીજાઓ તો ફક્ત નિમિત્તભૂત છે બાકી તો ખરૂં કારણ શુભાશુભ કર્મ વિપાકજ છે. સંસારમાં એવા કર્મ વિપાકથી જ શત્રુ મિત્ર થાય છે ત્યારે સ્વજન પણ દુશમનની ગરજ સારે છે અને તે તમે જાતે અનુભવ્યું છે જેયું છે. હે દેવી! - તમે જેવું દારૂણ દુ:ખ ભેગવ્યું છે તેવું અત્યારે તમારા વિયોગે રાજા ભેગવી રહ્યા છે બલકે તમારાથી અનંત- ગણું. અત્યારે તો પશ્ચાત્તાપથી પીડાતા તમારા વિશે રાજા અગ્નિમાં બળી મરવાની તૈયારી કરી રહ્યા છે, તમને જોવાને આકુળ વ્યાકુળ થયેલા રાજા તમને જે સાંજ સુધીમાં નહી જુએ તો જરૂર અગ્નિમાં બળી મરશે માટે એમને જીવતા રાખવા હોય તો રથ ઉપર બેસી ચાલે, ' રાજાને બચાવો.” - દત્તની વાણું સાંભળી બેબાકળી બનેલી કલાવતી *પતિની દોષને-અવગુણને ભૂલી જઈ પતિને મલવાને - ઉસુક થઈ, કારણકે પતિવ્રતા સ્ત્રીઓ પિતાનો પતિ ભલે હોય કે ભુંડે, પણ તેના જ હિતને કરનારી હોય છે. કુલપતિને નમસ્કાર કરી તાપસ અને તપસ્વિનીની રજા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #90 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન ને હુસંબંધ 77... ! લઈ હળીમળી પિતાના બાળ પુત્રની સાથે રથમાં બેસી, શંખપુર તરફ ચાલી, દત્ત વગેરે સર્વે રાજાને મલવાને ઉસુક થયેલા શીધ્રગતિએ શંખપુરનો માર્ગ કાપવા લાગ્યા. સુર્ય અસ્તાચલ તરફ વેગથી ધસે જતો હતો સારા ય દિવસના પરિશ્રમથી કંટાળેલો સૂર્ય સંદયાના સોનેરી રંગમાં ડુબી ગયો હતો દોડાદોડ કરતી આછી પાતળી. વાદળીઓ જુદાજુદા અભિનયોને બતાવતી હસી રહી હતી. સૂર્યનો સારથી અરૂણ પણ પિતાના સ્વામીની પછ-- વાડે નાશી જવાની તૈયારી કરતો હતો, સંધ્યાની વાદળની છાયા પ્રકાશને આવરી રહી હતી, છતાં હજી આતુરતાથી કલાવતીની પ્રતીક્ષા કરનાર રાજાની ઉત્સુકતા વધે જતી હતી, “અરે શું ? જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાય? , ન કરે નારાયણ કે કલાવતી કદાચ ન આવે તો આવતી કાલની ઉદય પામતી પ્રભાતકાલે તો જરૂર અગ્નિ સાથેજ મારે દોસ્તી કરવી પડશે.” - એ વિચારમાં ચડેલા રાજાની વિચારશ્રેણિ અધવચ સરકી ગઈને કલાવતીનો રથ નંદનવનમાં આવેલો રાજાએ. જે. દત્ત વગેરે આવીને મહારાજને નમ્યા, આનંદની. વધામણિ આપી મહારાજને હર્ષિત કર્યા. રાજા ત્યાં સભાસ્થાનમાં આવ્યા. મંત્રી, સામંત, મહાજન વગેરેને રાજા છલકાતે હૈયે મલ્યા, મહારાજના હૈયામાં હર્ષ હતો, બધાના હૈયામાં હર્ષ સમાતો નહોતો, નંદનવન અત્યાર સુધી સ્મશાન જેવું શૂન્યકાર હતું તે હવે કલાવતીના. આવ્યા પછી નંદનવન સમું રમણીય બની ગયું. અનેક પંચરંગી દીપિકાને પ્રકાશ અંધકારનો નાશ કરતો ઝગઝગી રહ્યો મંગલમય વાંદિનાનાદથી મોટો મહોત્સવ થઈ રહ્યો. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 78 સભાસ્થાનમાં રાજા મંત્રી, સામંતોને મલી ભેટી ડીવારે પોતાના નિવાસસ્થાને આવ્યો. અનેક દીપિકાએથી ઝગઝગી રહેલા તેજમાં કલાવતીનું પવિત્ર મુખાવિંદ જોયું, એ મુખાવિંદને જેવાને પણ અસમર્થ એવો રાજા મંદમંદ ડગલાં ભરતે કલાવતીની પાસે આવ્યો ક્રોધથી અધવદનવાળી કલાવતીએ રાજાની સામે દૃષ્ટિ પણ કરી નહિ. રાજાએ પોતાના હાથે એનું ગૌરવદન ઉંચુ કરી પિતાની સામે સ્થિર કર્યું. “પ્રિયે ! જરા મારી સામે તો ?" નિર્ભાગિણું એવી મારી સ્તુતિ કરવાથી શું ? રાજન ! - “નિભંગી અને નિર્ગણિ તો હું છું કે જેણે તારા જેવી સતીમાં શિરોમણિ નારીને વિડંબના પમાડી-દુ:ખી કરી એ મારું અવિચારી કૃત્ય ક્ષમા કર, ? “સ્વામિન ! એમાં તમારો શું દોષ, તમારામાં પ્રીતિવાળી મારે કાંઈ પણ દોષ ન હોવા છતાં તમે મારી કર્થના કરી એ મારા કર્મો જ દોષ હશે, અન્યથા બીજુ શું હોઈ શકે ? કલાવતીએ પોતાના કર્મને દોષ જણાવી રાજાનું મન શાંત કર્યું. - “પતિમાં એક ભક્તિવાળી કુલવંતી નારીઓ પતિના છતા દોષને પણ ન જોતાં પોતાના કર્મનોજ દોષ કાઢી આત્મનિંદા કરે છે તે તે સત્ય કરી બતાવ્યું.” હશે! એ વાત જવાદો. રાજા ગુન્હેગારને ઉગ્ર શિક્ષા પણ કરે! પણ કહો તો ખરા કે તમે મને મારા કયા અપરાધની શિક્ષા કરી?” કલાવતીનો પ્રશ્ન સાંભળી રાજા ઝંખવાણો પડી ગયે, જે વાતે રાજાના હૃદયમાં શંકા જમાવી હતી તે બાબત કહેવાને પણ અસમર્થ જ વિચારમાં પડી ગયે “પ્રિયે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 78 જો કે વડ અને ઉંમરના વૃક્ષને ફલ હતાં નથી. ને વંજુલ ( ) વૃક્ષને પણ ફલ હોતાં નથી તેવી રીતે તારામાં દોષને સંભવ નથી છતાંય મારી મૂર્ખતાથી તારામાં દોષની કલ્પના કરીને તારી કદર્થના કરી રાજાએ પોતાની બધી હકીકત કલાવતીને કહી સંભળાવી. કલાવતીએ પણ પિતાની બીના રાજાને કહી સંભળાવી. “પ્રિયે! તારા શીલના પ્રભાવથી તારી આક્ત દૂર થઈ. યાવત્ ચંદ્ર દિવાકરી તારી નામના થઈ તારું નામ તો જગતમાં અમર થઈ ગયું તે સાથે મારું આ કલંકઆ અવિચારી કૃત્ય પણ અજરામર થઈ ગયું કે તારાં ગુણગાન કરશે મારી નિંદા કરશે, તારી શીલસન્નાહ ગાથાને મારી કલંક ગાથાના રાસડા ગાશે.' રાજાએ કલાવતીના મનનું સમાધાન કરતાં પોતાની નિંદા કરવા માંડી. “એ અવિચારી કૃત્યનું પ્રાયશ્ચિત ક્યારનુંય થઈ ગયું હોત, પણ અહીં નજીકમાં રહેલા જ્ઞાની ગુરૂ મહારાજે ઉપદેશ આપી મને ધર્મમાં સ્થિર કર્યો. તારા પુન: મેલાપની ભવિષ્યવાણી સંભળાવી મારો સંશય દૂર કર્યો. રાજાની વાત સાંભળીને કલાવતી બેલી. સ્વામિન! આપણે બન્ને દુ:ખ અને વિજેગમાંથી પુન: સુખ અને સમાગમન અમૃત સમાન મધુર ફલ ચાખીએ છીએ તે આ બાલકના પુણ્યનોજ પ્રભાવ છે પણ મને એ જ્ઞાની ગુરૂ મહારાજનાં દર્શન કરાવો! જેમનાં દર્શન કરી હું પાપમુક્ત થાઉં ? “પ્રાત:કાલે આપણે સાથે વંદન કરવા જઈશું. - . સ્નેહ સંલાપમાં ને કંઈક નિદ્રાના આરામમાં બની રાત્રી ક્ષણવારમાં પુરી થઈ, પ્રાત:કાલે સૂર્યને ઉદય થતાં પ્રાત:કૃત્યથી પરવારી પરિવાર સહિત રાજા અને રાણી ગુરૂ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ 80. કરી અપાવે છે એવા જ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મહારાજને નમસ્કાર કરવા આવ્યાં. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ બેઠા, તેમની સાથે આવેલા મંત્રી, સામંત. તેમજ બીજા રાજ્યાધિકારી પુરૂષ, અન્ય મહાજન વર્ગ, પ્રજાવર્ગ તેમજ સ્ત્રીવર્ગ યોગ્ય આસને બેઠા, પછી ગુરૂ” મહારાજે શીલ ધર્મના માહાસ્યનું વર્ણન કરવા માંડયું. ' શીલ એ પ્રાણીઓનું અપૂર્વ ધન છે. આપત્તિ, દુ:ખ અને દારિકને નાશ કરવામાં શીલ મહાન છે. દુર્ભાગ્યાદિક દોષનો નાશ કરી શીલ ઈચ્છિતને અપાવે છે. વાઘ, વરૂ, સિંહ અને હાથી આદિ હિંસક પ્રાણીઓના ભયનો નાશ કરે છે. જળ, અગ્નિ, ડાકિની અને શાકિનીના ડરને નાશ . કરી સુખસંપદા પ્રાપ્ત કરાવી સ્વર્ગ અને યાવત મેક્ષની લક્ષ્મીને અપાવે છે એવા પ્રત્યક્ષ પ્રભાવવાળું શીલ જગતમાં વિજયવંત છે. હે ભવ્યજનો ! એ શીલનું માહાસ્ય તમે પ્રત્યક્ષપણે જોયું છે. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલ હાથ નવપલ્લવ થઈ એનાં દુ:ખ દૂર થયાં છે. સતી કલાવતીનું નામ એના શીલ પ્રભાવથી જુગ જુગ પર્યત કાયમ રહેશે એવા શીલને પાળવાને તમે ઉદ્યમ કરે- શીલથી વિભૂષિત થયેલા નરનારીઓને સમ્યક્ત્ત્વને ગુણ આવે તો એમને બેડે પાર ! સમ્યકત્વ અશુભ કર્મોનાં ક્ષય થકી ઉત્પન્ન થાય છે અશુભ કર્મોના આવરણ વડે ઢંકાચેલ સમ્યકત્વ ગુણ જયારે આત્મામાં પ્રગટ થાય છે ત્યારે આત્માની બધી પરિણતિ ફરી જાય છે સંસારના સ્વરૂપમાં રક્ત થયેલો આત્મા સમ્યકત્વના પ્રગટ થયા પછી મુક્તિના.. લક્ષ્યવાળે થઈ જાય છે આત્મામાં એ સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થો બહુ દુર્લભ છે. સંસારમાં પુણ્યના પ્રભાવથી સ્વર્ગ કે મનુષ્યના દિવ્ય ભેગે મલી શકે છે. અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ તો ભવસ્થિતિ પરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ પાક થયા વગર થતી નથી. એ સમ્યકત્વના પ્રભાવથી દેવ ગુરૂ અને ધર્મતત્વ જાણવાની અભિલાષા જાગ્રત થાય છે પ્રાણીઓને એ ત્રણે તત્વોની મોટાભાગ્યે જ પ્રાપ્તિ થાય છે જરારૂપી રાક્ષસીના પંજામાં જયાં લગી સપડાયેલા નથી, મૃત્યુ એ હજી સર્વ નાશની તૈયારી કરી નથી, ત્યાંસુધીમાં એ ત્રણે તત્વનું આરાધન કરી મનુષ્ય ભવ સલ કરો. કારણકે બહેત ગઈ છેડી રહી, ચેતન અબ તો ચેત, કાળ ઉંદરડો કેત, ઉત્તમ આયુષ્ય ખેત.” રાગ દ્વેષ કષાય, મેહ અને મિથ્યાત્વનો નાશ કરનાર, આડે કર્મને દગ્ધ કરનાર, લોકાલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાને કરીને સહિત, ભયરહિત, આયુધ, શસ્ત્ર, અસથી. રહિત, શાપ અને અનુગ્રહથી વર્જીત, કામ, મેહ નિદ્રા, તંદ્રા, ભુખ, તરસ, હાસ્ય, ક્રીડાદિ દોષોથી રહિત, એ અઢાર દોષ રહિત તે દેવતત્વ કહેવાય. સર્વે પ્રાણીઓને હિતકારી, ગુણગ્રાહી, સત્યપ્રરૂપક સત્યભાષી, શીલવાન, પરિગ્રહ રહિત, શત્રુ અને મિત્ર, લોહ અને કાંચન, સ્ત્રી અને તૃણ, સુખ અને દુ:ખ એ બધામાં મધ્યસ્થવૃત્તિવાળા ગુરૂઓ, જીનેશ્વરની આજ્ઞાના આરાધક કહેવાય છે. તેમજ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવનાર, કનક અને ચાંદીને તૃણવત્ ગણનાર, પાપના લેશ પણ પરિચયથી દૂર રહેનાર, છત્રીશ ગુણેને ધારણ કરનાર સારા ચારિત્ર્યવાન, સ્વ અને પર શાસ્ત્રના જાણનાર, જીનેધરના માર્ગના પ્રરૂપક, સાધુના સત્તાવીશ ગુણે કરીને યુક્ત એવા ગુરૂ આરાધવા યોગ્ય જાણવા, . . . . . ." , જીનેશ્વર ભગવાને ધર્મ બે પ્રકારનો કહ્યો છે-સાધુધર્મ અને શ્રાવકધર્મ, પંચ મહાવ્રતનું પાલન કરવું અને રાત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભોજનનો ત્યાગ કરવો તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવી એ સાધુનો ધર્મ જાણ, સમ્યકત્વ મૂળ બાર વ્રતનું પાલન કરવું એ શ્રાવકનો ધર્મ. એ રીતે સાધુ અને શ્રાવક ધર્મ જીનેશ્વર ભગવાને કહેલો છે. એ પ્રમાણે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વને જાણનાર અથવા તે એ ત્રણ તત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યકત્વી કહેવાય છે. તે સિવાય જ્ઞાન, દર્શન ને ચારિત્ર રૂપી જે મોક્ષમાર્ગ તેની જે શ્રદ્ધા તે પણ સમ્યકત્વ કહેવાય, જીનભાષિત ધર્મનું મૂલ સમ્યકત્વ કહેવાય. * ચિંતામણીરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષથી અધિક પ્રભા વવાળા સમ્યકત્વ રતનની જીનેશ્વર ભગવાનો પણ મુક્ત કઠે પ્રશંસા કરે છે, એવા સમ્યકત્વપૂર્વક શ્રાવકના ધર્મને હે ભવ્ય જન ! તમે આરાધો, તમારા આત્માને ભવ સાગરથી તારે ? જ્ઞાની ગુરૂરાજ અમિત તેજની ધર્મ વાણી સાંભળીને રાજા સહિત સર્વે પર્ષદા પ્રસન્ન થઈ ગઈ મિથ્યાત્વની ગાંઠ જેની ભેદાઈ ગઈ છે એ રાજા મિથ્યાત્વથી રહિત થયો, છતાં ગુરૂને કહેવા લાગ્યો, " હે પ્રભે ! અંધકારને નાશ કરનારી, મહોદયનું કારણ રત્નત્રી આપે વખાણું તે વિવેક જિનોએ અચુક આદરવા ગ્ય છે, પરંતુ પ્રિયા અને અપજ્યમાં મોહવાલા એ મારાથી સંસાર ત્યાજય છે, માટે મને સમ્યકત્વપૂર્વક શ્રાવકનો ધર્મ આપે. * શંખરાજાની વાણી સાંભળીને ગુરૂએ રાજાને સમ્યક મૂળ શ્રાવકેને ધર્મ ઉચરા, રાજાની સાથે રાણી કલાવતીએ પણ શ્રાવિકા ધર્મ ગ્રહણ કર્યો. તેમને ધર્મમાં સ્થિર કરીને ગુરૂ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. રાજા રાણી પિતાના સ્થાનકે નંદનવનમાં આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ - એકવીશ ભવનો સ્નેહસંબંધ 10 શંખરાજ. સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ, ગયાં ન જોબન સાંપડે, ગયા ન આવે પ્રાણ.” આ ક્ષણભંગુર જગતમાં પ્રાણીઓ ક્ષણમાં હર્ષ ઘેલાં થાય છે તો ક્ષણમાં શેકસાગરમાં ડુબી જાય છે. શંખપુર નગર બે દિવસથી શાક સાગરમાં ડુબકી મારી રહ્યું હતું, એક તરફ રાજા મૃત્યુ માટે તૈયાર થઈ ગયો હતો, બીજી તરફ જંગલમાં તરફડતી કલાવતી મૃત્યુને પિકારી રહી હતી, તેમજ એના બાળક માટે લેકના મનમાં અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. એ બધાય સંજોગો - આજે પાછા પલટાઈ ગયા ને જેણીના શીલનો પ્રભાવ આજે તો નગરનાં નરનારીઓ રસપૂર્વક ગાઈ રહ્યાં છે પુત્ર સહિત કલાવતી નંદનવનમાં આવી ગઈ છે ને રાજા - રાણી કલાવતી અને બાળ પુત્ર સહિત મોટી ધામધુમથી - આજે નગર પ્રવેશ કરશે એ આનંદદાયક સમાચાર પ્રાત: કાળમાંજ સારાય શંખપુર નગરમાં પ્રસરી ગયા. ક્ષણમાત્રમાં શંખપુર નગરની શાભા અપૂર્વ બની ગઈ. ક્ષણ પહેલાની મશાન અને શાભા રહિત શંખપુરી હવે ચેતનવંતી બની ગઈ, ઠેકાણે ઠેકાણે મંગલ વાદિત્રો વાગવા લાગ્યાં. લોકે આનંદથી નૃત્ય કરવા લાગ્યા, કોઈ સંગીતની ધૂન છોડવા લાગ્યા, નગરીની રમણીએ પોતપોતાના મહોલ્લામાં રાસડા લેવા લાગી, કામધંધો છોડીને લેકે પોતાના ઘર આંગણાં શણગારવા લાગ્યા, તોરણે ચંદુવા અને પતાકાઓથી પોતપોતાના માનની શેભા વધારવામાં લોકો હરીફાઈ કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજમાર્ગો બીજા ધોરી રસ્તાઓ દવજા-પતાકાઓથી સુશોભિત થઈ ગયા. મોટા મોટા દરવાજાઓ અને નાના દરવાજાઓ તોરણે અને પતાકાઓથી શણગારાઈ ગયા, મનહર ઘુઘરીઓના નાદે રાજારાણીને આવકાર આપવા લાગ્યાં, સ્ત્રી કે પુરૂષ, બાલક કે વૃદ્ધ, અમીર કે ગરીબ પોતપોતાની સંપત પ્રમાણે નવીન વસ્ત્રાભૂષણ સજી પ્રવેશ મહોત્સવમાં જવાને ઉતાવળ કરી રહ્યાં હતાં. આજે લેકોને-નગરજનોને હર્ષ ઉપર હર્ષ ઉભરાઈ જતો હતો. રાજા-શંખપુર નરેશ્વર શંખરાજ ગજરાજની અંબાડી ઉપર આરૂઢ થઈને યથાસમયે નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા, અપૂર્વ શીલ માહાસ્ય પામીને અક્ષત અંગેપાંગવાળી કલાવતી દુ:ખરૂપી મહાસાગરથી પાર ઉતરી ગયેલી આજે મદન્મત્ત ગજરાજના મદજીને શાંત કરતી રાજાની. સાથે નગરમાં પ્રવેશ કરી રહી હતી. પોતાનો ભાવી રાજા પેલો બાલકુમાર પણ રાજારાણુની સાથે નગરીમાં પ્રવેશ કરતા ગજરાજની વિશાળ પીઠ પર રમી રહ્યો હતો, નગરમાં પ્રવેશ કરતા રાજારાણીનો ઉત્સાહ પૂર્વ હતે મંત્રીઓ, રાજ્યાધિકારીઓ, મહાજનોથી એ સામૈયા-વરઘોડાનો ઠાઠ ખુબ દમામદાર હતો અનેક મંગલમય વાદિત્રોના ઘેરા નાદો કલાવતીના શીલ માહાસ્યની સુવાસને નભેમંડલમાં ફેલાવી રહ્યા કે શું ? લેકેના હર્ષનો આવે અપૂર્વ હતો. શંખરાજે અપૂર્વ મહેસૂવપૂર્વક નગરમાં પ્રવેશ કરી. પિતાના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજાએ દીન દુ:ખી અને ગરીબજનેને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યના દાનથી ચાલે કરી નાખ્યા. બીરૂદાવલી બેલનારા ભાટ ચારણ કવિઓને ઇનામ આપી સંતોષ પમાડ્યા. એ અપૂર્વ ઉત્સાહમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવના સ્નેહસંબંધ 85 બંદિવાનોને પણ મુક્ત કર્યા, ને બાર દિવસ પર્યત નગરમાં મેટો ઉત્સવ કર્યો. વ્યાપાર, રોજગાર બંધ કરાવીને બધાય નગરના નરનારીઓએ રાજરસોડે ભોજન કરી ગાન તાન ને રમત ગમતમાં દિવસો નિર્ગમન કર્યા. રાજાએ એવી રીતે પુત્રને જન્મોત્સવ કરીને સારાય નગરના શેકસાગરનો નાશ કરી નાખ્યો. એ બાલ રાજકુમારનું નામ પૂર્ણકલશ સ્વપ્રને અનુસરે રાખ્યું. સગાં, સ્નેહી ને આસજનોને પણ તેડી ભોજન જમાડી દાન અને માનથી આનંદિત કર્યા. - સુખદુ:ખના અનુભવથી રીઢા થયેલ રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા, ને શ્રાવકના ધર્મનું આરાધન કરતા પોતે પણ બાર વ્રતને ઉપગપૂર્વક પાલવા લાગ્યા. તેમાંય શિયલવ્રતમાં તો બન્ને રાજારાણીએ ગુરૂનો વેગ : મેળવીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું. છતાં બન્ને ખુબ સ્નેહપૂર્વક રાજકુમારનું પાલન કરવા લાગ્યા, વારેવાર ગુરૂનો ઉપદેશ શ્રવણ કરી રાજા દૂષણ રહિત શ્રાવકધર્મને પાળતા હતા. એ સુખશાંતિના સમયમાં પોતાના * રોજ્યશાસનકાલમાં અનેક નવીન જીનમંદિર બંધાવ્યા, અનેક જીણું ચાનો તેમણે ઉદ્ધાર કરાવ્યા, નવીન જીને. શ્વર ભગવાનની પ્રતિમાઓ તૈયાર કરાવી ગુરૂમહારાજ પાસે વિધિપૂર્વક જીનાલયોમાં પ્રતિષ્ઠિત કરાવી. મોટા મહોત્સવ પૂર્વક જીનપૂજાએ રચાવી. ગુરૂ મહારાજ સાધુ સાધ્વીજનોને નમન, સ્તવન, વંદન, ખાન, પાન,સ્વાદિમ, શવ્યા, શાસ્ત્ર, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણ વહોરાવી તેમની ભક્તિ કરી. તેમજ દીન, દુ:ખી અને ગરીબ શ્રાવકોને ધન આપીને ઉદ્ધાર કર્યો, તેમને કરના બોજામાંથી મુક્ત કર્યા. જીનેશ્વરના ધર્મનું ગૌરવ વધારતે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ 86. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજા ધર્મની નિંદા કરનારાઓને શિક્ષા કરવા લાગ્યો. એ રીતે શ્રાવકધર્મનું પાલન કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત કર્યો. દેવતાની માફક સુખી જી જતાકાલને પણ જાણતા નથી. - રાજપુત્ર પૂર્ણકલશ પણ શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ કરી રમણીજનને વલ્લભ એવી મનહર યુવાવસ્થાને પામ્યો. કામદેવના અવતાર સમે પૂર્ણકલશ યુવરાજપદને શેભાવતો રાજકાર્યમાં પણ હોંશિયાર થયો. . જીનેશ્વરના ભક્ત, તેમજ દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ. કરનાર શંખરાજને રાજ્ય ભોગવતાં અનુક્રમે પ્રૌઢ અવસ્થા આવી. એ યુવાનીના રમણીય દિવસે પસાર થઈ ગયા, નાગની ફેણ સમા કાળા ભ્રમર સમાન શ્યામ મસ્તકના કેશ પણ ઉજ્વળતાને ધારણ કરવા લાગ્યા. પોતાના મસ્તકની કેશ, દાઢી, મુછના કેશ એક પછી એક ઉજ્વળતાને ધારણ કરતા ઈ સંસાર ઉપરથી વૈરાગ્યવાળા એ રાજાની આંખ ઉઘડી ગઈ. - રાત્રિના ચતુર્થ પ્રહર સમયે અચાનક જાગ્રત થયેલા રાજાના મનમાં વૈરાગ્યની પરંપરા વૃદ્ધિ પામવા લાગી. આ અપાર સંસારસાગરમાં શરીર અને મન સંબંધીના અનેક દુ:ખેથી આકુલ વ્યાકુળ થયેલ પ્રાણી જીનેશ્વર ભગવાને કહેલી રાત્રી રૂપી નાવ વગર સંસારના પારને શી રીતે પામી શકે ? ચેરાશી લાખ જીવનિમાં રત્ન ત્રય રૂપી ધર્મસામગ્રી નરભવમાં પ્રાણી મેળવી શકે છે, એ નરભવ પણ પ્રાણીને મહાપુણ્યાનુયોગે જ મલી શકે છે દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ કદાચ મર્યો અને જે ધમ શ્રવણ ન મલ્યું તોય નકામું, ધર્મશ્રવણ કર્યા છતાં, જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ : ધર્મનું આરાધન કરાય નહી તોયે મનુષ્યપણું પામ્યાની સાર્થકતા શી ? - સંસારમાં તો રાજ્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, અને પરિવારાદિકનો મેહ દુત્યાજ્ય હોય છે. યુવાની, સુખ, સમૃદ્ધિ જલતરંગની માફક વિનશ્વર હોવા છતાં એમાંથી જીવોની આસક્તિ છુટતી નથી. રાજ્ય, અશ્વર્ય એ દુર્ગતિને આપનારૂં છે. વિષય કિંપાકના ફલ સમાન ઉપરથી જ રમણીય છે. તો પરંપરાએ જેનાથી દુ:ખનીજ પ્રાપ્તિ થવાની છે એવા આ સંસારનો ત્યાગ કરી શીવસુખને આપનાર સંયમલક્ષ્મીને અંગીકાર કરું તો જ મારો મનુષ્યભવ સફલ થાય.” એ વૈરાગ્યની ભાવનામાં રાજાની રાત્રિ પૂર્ણ થઈ ને પ્રાત:કાળ થયો. પટ્ટરાણી કલાવતીને રાજાએ પિતાનો અભિપ્રાય પૂછયો, રાજાનો અભિપ્રાય જાણી કલાવતી ખુશ થઈ ગઈ. મહારાજ ! એ વિચાર આપને અવસરને છે. ભેગો પણ આપણે ઘણાકાલ ભેગવ્યા, રાજ્યસાહ્યબીય ભેગવી, રાજ્યને યોગ્ય પુત્ર પણ થયે, માટે પુત્રને રાજ્ય પાટે સ્થાપી આપણે ચારિત્ર લેવું તેજ એક યોગ્ય અવસર અત્યારે છે. કલાવતીના વચનથી રાજાના ઉત્સાહને પણ વધારો થયો, મંત્રીઓને બોલાવી તેમની સંમતિ મેળવી શુભ મુહુર્તી રાજાએ પૂર્ણકલશનો રાજ્યાભિષેક કર્યો. પૂર્ણકલશને રાજ્યગાદીએ બેસાડી રાજ્યની સંપૂર્ણ જવાબદારી તેને સેંપી દીધી. તે સમયે નંદનવનના ઉદ્યાનપાલકે આવીને રાજાને વધામણિ આપી. “મહારાજ ! ઘણા શિષ્યના પરિવારવાળા અમિતતેજ ગુરૂરાજ પધાર્યા છે.” ઉદ્યાનપાલકની મધુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ 88 ઉચિત રહે એવું - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાણી સાંભળીને રાજાએ તેને ન્યાલ કરી દીધો. અવસરને યોગ્ય ગુરૂમહારાજનું આવાગમન જાણીને રાજા બહુ ખુશી થયો. મહા આડંબરપૂર્વક પરિવાર સહિત સંયમની ભાવનાવાળે રાજા પ્રિયા સાથે ગુરૂમહારાજને વંદન કરવાને નંદનવનમાં આવ્યો. પાંચ અભિગમ સાચવીને ગુરૂને નમસ્કાર-વંદના કરી મંત્રી સામંત આદિ પરિવાર સહિત રાજાએ સમયને ઉચિત એવી ગુરૂની દેશના શ્રવણ કરી. રાજારાણીની સંયમ ભાવનાને જ્ઞાનથી જાણનાર ગુરૂ અવસરને ઉચિત કરવાનું જ ભૂલે. . દેશનાને અંતે રાજાએ પ્રશ્ન કર્યો. “ભગવાન ! કલાવતી દેવીએ પૂર્વ ભવને વિશે એવું શું દુષ્કૃત કરેલું કે નિરપરાધી એવી એ દેવીની બન્ને ભૂજાઓ મેં છેદી નંખાવી!” ' રાજાના પ્રશ્નના જવાબમાં જ્ઞાનવાન એ ગુરૂ મહારાજ બોલ્યા, “રાજન ! પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહેંપુર નગરને વિષે નરવિક્રમ નામે રાજા હતો. તેની પટ્ટરાણી લીલાવતીને સુલોચના નામે પુત્રી થઈ. અનુક્રમે તે બાળા કામદેવને ક્રીડા કરવાને કીડાગ્રહ સમાન યૌવન વયમાં આવી. એક દિવસે રાજા સભા ભરીને બેઠે હતો ત્યારે કેઈક પરદેશી પુરૂષે રાજસભામાં આવીને એક પોપટ રાજા આગળ ભેટ ધર્યો, ને એ પોપટના ગુણેનું વર્ણન કરી રાજાને ખુશી કર્યો. એ પપેટે પણ અનેક સુભાષિતશ્લોક વડે રાજાને રંજીત કર્યો. પોપટના ગુણેથી પ્રસન્ન થયેલા રાજાએ તે પુરૂષને ખુબ ધન આપીને વિદાય કર્યો - રાજા નરવિકમે એ પપેટ પોતાની પ્રિય રાજકુમારી સુલોચનાને અર્પણ કર્યો. પોપટની ચતુરાઇથી રાજી થયેલી રાજકુમારીએ સુવર્ણનું પીંજર તૈયાર કરાવ્યું ને દ્રાક્ષ, દાડમનાં બીજ, અંજીર, આમ્રફળ વગેરે સ્વાદિષ્ટ ફળે ટી - મહાન દાડમન બી વણનું પરની ચતુરાઇથી જ મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Page #102 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ તેને ખવરાવવા લાગી. દુધ અને સાકર વડે યુક્ત પાણી પીવરાવતી એવો એ પિપટ રાજબાળાને પ્રાણથી પણ અધિક પ્રિય થઈ પડ્યો. એ પોપટ વગર એને ચેન પડતું નહિ. ઘણીકવાર પિતાના ખેળામાં બેસાડી પોપટને રમાડતી હતી, પોપટ પણ અનેક નવીન લોક સંભળાવી કુમારીને રાજી કરતો હતો, * એક દિવસે સુલોચના પિતાની સખીઓની સાથે પોપટને લઈને કુસુમાકર નામના વનમાં આવી. એ કુસુમાકર ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાનનું ચિત્ય જોઈ બહુ જ ખુશી થઈ જીનમંદિરમાં પ્રવેશ કરી રાજબાળાએ શ્રી સીમંધર સ્વામીની અતિ આનંદપૂર્વક સ્તુતિ કરી. તે સમયે પેલો પોપટ પણ જીનેશ્વરના બિંબને જોઈ વિચાર કરવા લાગ્યું. “મેં ક્યાંક આવું જોયું છે. " પૂર્વની ભૂલાઈ ગયેલી યાદશક્તિને તાજી કરતો હોય તેમ ખુબ એકાગ્રતા પૂર્વક વિચાર કરતાં પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવને પ્રત્યક્ષ જનાર એ જાતિસ્મરણ જ્ઞાનથી પિપટે - શું જોયું ? * “ઓહ પાછળના ભાવમાં અનેક શાસ્ત્રોને ભણાવી તેમજ ભણાવવામાં સાવધાન પંડિતેને વિશે શિરેમણિ એવો હું સાધુ હતો. પરંતુ પુસ્તકો અને ઉપધિ સંગ્રહ કરવામાં તત્પર રહી સંયમની શુદ્ધ ક્રિયામાં શિથિલ થયો. એ ભવમાં એવી રીતે કંઈક વતની વિરાધના અને કંઈક માયાને આચરતો ત્યાંથી કાળ કરીને આ ભવમાં હું શુકપણે ઉત્પન્ન થયે. પૂર્વ ભવમાં હું જ્ઞાની હોવાથી આ ભવમાં શુકની યોનીમાં પણ મને જ્ઞાન થયું. પણ હા ! ધિર ! જ્ઞાનરૂપી દીપક મારા હાથમાં પ્રગટ રહેલો છતાં મોહથી અંધ બનીને પુસ્તક અને ઉપાધિમાં મુંઝાઈને સંય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 90. મરૂપી ધન હારી ગયેછતાં આજે તિર્યંગ ભવમાં પણ મને ત્રિજગતસ્વામી જીનેશ્વર ભગવાનું દર્શન થયું એટલું મારું પુણ્ય હજી જાગ્રત છે તો હવે હે ભગવન્! તમારાં દર્શન કર્યા વગર હું ભેજનને ગ્રહણ કરીશ નહિ. પટે એ પ્રમાણે મનમાં વિચાર કરી સ્વયમેવ નિશ્ચય કર્યો. તિર્યંચભવના પરાધીનપણાની પિોતે નિંદા કરવા લાગ્યો, સુલોચના પણ જીનેશ્વર ભગવાનને નમી સ્તુતિ કરી. પિોપટનું પાંજરું લઇને પિતાના સ્થાને ચાલી ગઈ. બીજે દિવસે રાજકુમારીએ પાંજરામાંથી કાઢીને શુકને માટે. સ્વાદિષ્ટ ફળ ખાવા માટે તૈયાર કર્યા. તે દરમિયાન નમે અરિહંતાણું બેલત પોપટ આકાશમાં ઉડી ગયે, તે જીનેશ્વરને નમવાને બાહ્ય ઉદ્યાનમાં ચા ગયો ત્યાં ભક્તિપૂર્વક જીનેશ્વરને નમીને ફલ આહાર કરતો ઉદ્યાનમાં રમવા લાગ્યો, પરાધીનપણથી મુક્ત થયેલા એ પંખીના આનંદમાં અત્યારે શી કમીના હતી ? પોપટના ઉડી જવાને રાજબાળા આકંદ કરતા ખુબ વિલાપ કરવા લાગી. રાજબાળાની શાંતિ માટે રાજાએ બુદ્ધિમાન સુભાને મેલી કુસુમાકર ઉદ્યાનમાં એ પોપટને પકડી મંગા. પકડાયેલા એ પિોપટને રાજાએ રાજબાર : ળાને આપે. રાજબાળાએ પોપટને પકડીને ફોધથી એની પાંખો છેદી નાખી. “મને છેતરીને નાશી જવાનું ફલ તું ભોગવ હવે તારાથી કયાંય જવાશે નહિ સમજ્યો??? એમ કહીને કારાગારની માફક પોપટને પાંજરામાં પૂરી દીધો પોપટ પણ મનમાં પશ્ચાત્તાપ કરતે વિચાર કરવા લાગ્યો હાય ! ધિગ! આવી પરાધીનતાને ધિક્કાર થાઓ.” પિંજરામાં પડેલે પોપટ દુ:ખી થયે છતાં વિચાર અને પશ્ચાત્તાપ કરવા લાગ્યું, “અરે ! ભવાંતરમાં સ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ ધિન-સ્વતંત્ર હોવા છતાં પ્રમાદપણે પંચમહાવ્રત દૂષિત કર્યા તેનું જ આ ફલ છે, અથવા તો આનાથી અધિક વિડંબના આગામી ભવમાં એ પંચવ્રતને મલીન કરવાથી હું સહન કરીશ. વળી આ ભવમાં પણ હવે હું જીનેશ્વર. ભગવાનનું દર્શન કરી શકીશ નહિ. પંજરમાં પૂરાયેલો પોપટ આ પ્રમાણે અધિકાધિક પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હા ! ઐહિક શેક કરવાથી શું ? હે આત્મા ! શેકને . ત્યાગ કર, શાકથી અનેક પ્રકારે કર્મ બંધન થાય છે માટે હવે જીનદશન વિના મારે ખાવું કહ્યું નહિ ને જીનદર્શન હવે થશે નહિ જેથી મારે અનશન કરવું ઠીક છે. - એમ વિચારી એ વૈર્યવાન અને જ્ઞાની પોપટે અનશન અંગીકાર કર્યું, પંચ પરમેષ્ટિમંત્રને સ્મરણ કરવા લાગ્યો, એ નવકારના ધ્યાનમાં અનુક્રમે પાંચ દિવસ વ્યતીત કરી. અનશનના પ્રભાવે સૌધર્મકલ્પમાં મહાન દેવ થયો. સુલો- . ચના પણ એ શુકના દુ:ખથી દુ:ખિત થયેલી શુકની પછવાડે અનશન અંગીકાર કરી મૃત્યુ પામી. એ દેવની દેવીપણે ઉત્પન્ન થઈ ત્યાં બન્ને વિષયસુખને ભેગવતાં દેવભવ. સફલ કરવા લાગ્યાં. દેવભવનું આયુષ્ય પૂર્ણ થતાં એ દેવ સૌધર્મ દેવલોકમાંથી વીને તું શંખરાજ થયો અને સુલોચના જે દેવી થયેલી તે ત્યાંથી ચ્યવીને કલાવતી થઈ પરભવમાં તારી પાંખે છેદી નાખી તે વેરને બદલે આ. ભવમાં તે તેના બંને હાથ છેદી નાખ્યા. ગુરૂના મુખથી પોતાના પરભવ સંબંધી વૃત્તાંતને. જાણી વૈરાગ્યને અધિક ભાવતાં તે રાજા રાણીએ દીક્ષાની. પ્રાર્થના કરી. “હે ભગવન! આ ભવનાટકમાંથી ઉદ્ધાર કરનારી અમને દીક્ષા આપે. તમારા જેવાં જ્ઞાનવાનને એમ કરવું તે યુક્ત છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - હે રાજન ! તમે તો શરીર છે માટે સારા કાર્યમાં ઢીલ ન કરવી. ગુરૂમહારાજે અનુમતિ આપી. પૂર્ણકલશ રાજાએ દીક્ષા મહોત્સવ કરેલ છે એવા શંખરાજ અને કલાવતીએ ગુરૂમહારાજની પાસે શુભમુહૂર્ત - દીક્ષા ગ્રહણ કરી. ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કરી ગયો. ગ્રહણ અને આસેવન શિક્ષાથી શિક્ષિત રાજર્ષિએ સારી રીતે મૃતનો અભ્યાસ કર્યો ને શાસ્ત્રના પારગામી થયા, ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ગુણને ધારણ કરતા પરિપહને સહન કરવા લાગ્યા. ઉપસર્ગને સમયે પણ ઉદ્વેગને નહિ પામતાં પોતાના સાધુપણામાં અપ્રમત્તપણે રહેવા લાગ્યા. પરભવની સંયમ વિરાધનાને યાદ કરતા તે આ ભવમાં સાવધાનપૂર્વક ચારિત્રની આરાધના કરવા લાગ્યા. જીવદયાની રક્ષા માટે ગમનાગમન પણ યત્ના પૂર્વક કરતા હતા. યત્ના પૂર્વક બેલતા હતા, યતના પૂર્વક બેસતા હતા. આહાર વિહાર પણ યતના પૂર્વક કરતા હતા. સાધુપણામાં સર્વ કંઇ તેઓ યતનાપૂર્વક કરતા હતા. એવી રીતે રૂડીપેરે સાધુપણાની સમાચારીનું આરાધન કરતાં શંખરાજર્ષિનો કેટલોક કાલ ચાલ્યો ગયો. દીર્ઘકાલ પર્યંત ચારિત્રની આરાધના કરીને અંત સમયે શંખરાજર્ષિએ દ્રવ્ય અને ભાવ સંલેખના પૂર્વક અનશન અંગીકાર કર્યું. પિતાના પાપકર્મોની નિંદા કરતા ને શુભકરણીને અનુમેહતા ખરાજર્ષિએ પંચપરમેષ્ટિના ધ્યાનમાં કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મ વિમા નને વિષે પાંચ પાપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. કલાવતી સાધ્વી પણ સંયમનું નિરતિચાર૫ણે આરાધન કરી અંતે અનશન અંગીકાર કરી કોલ કરીને સૌધર્મ દેવલેકને વિષે પદ્મ વિમાનમાં ઉત્પન્ન થયેલા એજ શંખ મને કાળ કરતા શાકની ના પૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ - - એકવીશ ભવનો નેહસંબંધ દેવની દેવી થઈ, પહેલા સૌધર્મ કલ્પમાં બત્રીશલાખ વિમાને છે. દરેક વિમાને એકએક ચેત્ય છે. દરેક ચૈત્યમાં 180 પ્રતિમાજી હોય છે. સાત હાથના શરીર પ્રમાણવાળાં અને મનુષ્યની પેઠે વિષયસુખ ભેગવનારાં દિવ્ય દેહધારી. એ દેવદેવી સ્વર્ગનાં અનુપમ સુખને ભેગવવા લાગ્યાં, સેવક દેવદેવીનાં કરેલાં ગાયન અને નૃત્યને જોવા લાગ્યાં, અવસરે ત્યાં રહેલા શાશ્વતા જીનપ્રાસાદને વિષે પૂજાને કરતા તેઓ દેવભવ સફળ કરવા લાગ્યા, મન ફાવે ત્યારે તે નંદીશ્વર દ્વીપે જાય, મનફાવે ત્યારે મેરૂ પર્વત ઉપર જઈ કીડા કરે, મનફાવે ત્યારે અષ્ટાપદે જઈ જીનેશ્વરને વાંદે, મન ફાવે ત્યારે નંદનવનમાં જાય. એવી રીતે પાંચ પોપમ સુધી એ દેવદેવીએ પોતાનો કાલ કેવલસુખમાં જ નિગમન કર્યો. દેવભવનાં એ રમણીય સુખે, એ રમણીય ભાગવિલાસની વિપુલ સામગ્રીઓ, એ વાપિકાએ, એ ઉદ્યાનમાં વિવિધ પ્રકારે કીડા કરતા અને ભિન્નભિન્ન શરીર વડે વિવિધ પ્રકારના ભેગ સુખને ભોગવતા જતા એવા કાલને પણ તેઓ જાણતા નથી. જે ચારિત્રની આરાધના કરવાથી પ્રાતે મોક્ષનું અનુપમ સુખ મળવાનું છે ત્યાં આવાં પૌગ-.. લીક સુખ અચાનક મલે એની તો વાત જ શી ? પંચમકાલમાં પણ એવા ચારિત્રની નિંદા કરનારા તેમજ ચારિત્ર આજે ક્યાં છે? એવું બોલનારા જીવો અજ્ઞાન રૂપી અંધકારમાં જે રખડી રહ્યા છે, પોતાના પાપના ભારને તેઓ વધારી રહ્યા છે એ સિવાય સાધુઓના વિદ્યમાનગુણને ન જોતાં અછતા દોષોને જેનારા તેઓ બીજુ શું કરી શકે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ 2 જે કમલસેન અને ગુણસેના કમલસેન. સ્વર્ગના ટુકડા સમુ પિતનપુરનગર જગતભરમાં અતિ - સ્વચ્છ અને પ્રચંડ શહેર ગણાતું હતું, નગરના ઊંચા મિનારાઓ તેમજ કીલ્લાના બુરજો આકાશ સાથે વાતો કરી રહ્યા હતા. મોટા મેટા આલિશાન અને ભવ્ય પ્રાસાદથી અમરાવતીની શોભા ઝંખવાઈ જતી હતી, એ પોતનપુરના મહારાજ શત્રુંજયે સમગ્ર શત્રુઓને જીતી પ્રજાનું ન્યાયથી રક્ષણ કરીને પિતાનું નામ સાર્થક કરેલું હતું, શુદ્ધ શિયલને પાલન કરનારી વસંતસેના નામે પટ્ટરાણી સાથે દેવ સમાન સુખને અનુભવતો શત્રુંજય રાજા જતા એવા સમયને પણ જાણતો નહિ. દેવતાઓ પણ ઈર્ષ્યા કરે એવું એ સુખ જાણે શચી અને શચીપતિનું હશે કે શીવ અને પાર્વતીજીનું સુખ હશે? રાજ્ય અને રમણુનાં સુખોમાં મશગુલ બનેલા એ નરપતિ! બળ, બુદ્ધિ, સાહસ અને પરાક્રમ ઉપરજ મુસ્તાક રહેનાર એ નનાથના સુખમાં અત્યારે શી ઉણપ હતી અને જે કાંઈ પણ ઉણપ હતી તો માત્ર એક રાજગાદી સંભારી શકે તેવા રાજકુમારની. જગતમાં જે પૂર્ણ ભાગ્ય લઈને જન્મેલા છે તેમના મનોરથે સફલ થાય છે, ભરતામાં હંમેશાં ભરતીજ થયો કિરે છે. પુણ્યશાળીને એક પછી એક માંગલ્ય પ્રસંગે પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ 95 એકવીશ ભવનો સ્નેહસંબંધ થયા જ કરે છે. આવા ભાગ્યશાળીને ત્યાં દેવો પણ ખુદ અવતાર ધારણ કરે તો એમાં આશ્ચર્ય જેવું શું છે ! અરે ! ખુદ દવને જ એમની ચિંતા કરવી પડે તો એમાં નવાઈ શી? - પટ્ટરાણુ વસંતસેનાએ યથા સમયે ગર્ભ ધારણ કર્યો. સૌધર્મ દેવલેકમાં દેવભવનાં સુખ ભોગવીને શંખરાજાને જીવ ત્યાંથી એવી વસંતસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો, એ સારા ગર્ભના પ્રભાવથી જીવદયા પળાવવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, દીન દુ:ખી અને અનાથોને છૂટે હાથે દાન દેવું, ભાટચારણને સંતોષ પમાડ વગેરે દેહદ ઉપન્ન થયા. તે બધા રાજાએ પૂર્ણ કર્યા. તે દિવસે સ્વમામાં પટ્ટરાણીએ સુખે સૂતાં સૂતાં કમલથી પરિપૂર્ણ સરોવર જોયું. હવે ગર્ભને સારી રીતે પિષણ કરતાં પટ્ટરાણી વસંતસેનાએ યથાસમયે પુત્રને જન્મ આપ્યો. વધામણિ આપનાર સુમુખીદાસીનું દારિદ્ર રાજાએ દૂર કરી દીધું, સગાં, સંબંધી આદિ સર્વને આમંત્રી ભોજનથી સંતોષ માડ્યા. રાજાએ મેટ જન્મ મહોત્સવ કર્યો ને સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ પાડયું કમલસેન, - રાજાના વંશરૂપી નભે મંડલમાં દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો કમલસેન સકલ શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પારગામી થયો, નવીન યૌવન વયને પ્રાપ્ત થયો. રમણીજનને વલ્લભ એ મનહર યૌવનવયનાં એનાં તેજ, કાતિ, એના વદનની પ્રતિભા, એની રૂઆબભરી ગતિ, લાવયથી નિસરતી એની સુકુમારતા એ બધાં જાણે દેવપણામાંથી સાથે લાવ્યો હોય, ને જાણે બીજે દેવ કુમાર પૃથ્વી પર આવ્યો કે શું ! - પુષ્પની ખિલેલી કળીની માફક યૌવનમાં વિહરવા છતા એ વૈરાગી હતો, અનેક મદ ભરેલી નવીન એજ્યુ કાતિ, નારી શક્તિ ને ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દયવાળી યુવતીઓના નેત્ર કટાક્ષથી પણ જે ઘવાતો નહી, પુરની રમણીય કાંતિવાળી રમણીયોના હાવભાવમાં પણ જે લોભાતો નહિ. તેમજ નૃત્ય, ગાન, સંગીત આદિ અનેક કુતુહલોમાં પણ જે આકર્ષાતે નહિ, એ વિકાર રહિત કમલસેન પરભવના સુકૃતના અભ્યાસથી યૌવન છતાં ઈ દિને દમન કરનાર, ડગલે ને પગલે જીવદયા. પાળવાની કાળજી રાખનાર, મુનિની માફક સત્ય બેલનાર તેમજ જરૂર પુરતું જ બોલનાર વિવેકી થયો, કારણ કે ભેગકુળમાં ઉન્ન થયો હોય કે રાજ્યકુળમાં, પણ ભવાંતરના સારા યા માઠા સંસ્કારે ઝળક્યા વિના રહે નહિ. વસંતઋતુએ પોતાના અનેરા આભૂષણોથી દુનિયાની લીલાને રમણીય બનાવી હતી. ઉદ્યાનોમાં અનેક વૃક્ષ, લતાઓ લચીપચી પોતાની શાભા વધારી રહી હતી વિવિધ પ્રકારની લત્તાઓ પુષ્પના ભારથી ઝુકી પડેલી ને રજકણના કણીયાથી વનના વાયુને સુગંધિત કરતી રસિક માનવીનાં દિલ બહેલાવી રહી હતી. એ વસંતની શભામાં મહાલવાને મિત્રોએ કમલસેનને પ્રેરણા કરી. કમલસેન મિત્રના આગ્રહને વશ થઈ વસંતનો રાગ જેવાને નંદનવનમાં ગયો. ત્યાં મિત્રો કમલસેનને પ્રસન્ન કરવાને અનેક પ્રકારે કીડા કરવા લાગ્યા. ઉદ્યાનના આકર્ષણમાં, લેભાયેલા મિત્રો મજા માણતા આગળ નિકળી ગયા, દરમિયાન કમલસેને કંઈક રૂદન જેવું સાંભર્યું. “આહા! પૃથ્વી નિર્નાથા થઈ ગઈ છે? એ શબ્દ સાંભળીને કમલસેન ચમક. “પિતાજી ન્યાયથી પ્રજાને પાળે છતે આ કોણ દુ:ખી. સ્ત્રી પિકારે છે??? એણે તપાસ કરી પણ કાંઈ જણાયું નહિ. “ગુંજારવ કરતા ભ્રમરાના શબ્દોમાં મારી એ ભ્રમણા થઈ હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ એમ વિચારી ચિત્તને બીજી બાજુ ફેરવ્યું છતાં બે ત્રણવાર એ શબ્દો સંભળાયા, કંઇક નિશ્ચય કરી કમલસેન શબ્દાનુસારે આગળ ચાલ્યો. તો દેવમંદિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોઈ તે પણ દેવમંદિરમાં આવ્યો, દેવમંદિરમાં પ્રવેશ કરી પેલી સ્ત્રીને કમલસેન પ્રશ્ન કરે ત્યાં તે આશ્ચર્ય ! કમલસેનના જોતા જોતા દેવમંદિર આકાશમાં ચાલવા લાગ્યું. ક્ષણ માત્રમાં કેટલેક દૂર જઈ રમણીય વનપ્રદેશમાં ઉતરી ભૂમિ ઉપર સ્થિર થયું. વિસ્મય પામેલો કમલસેન વિચાર કરે તે પહેલાં તો પેલી સ્ત્રી અંદરના ભાગમાંથી બહાર આવી બેલી. “હે સ્વામિ! તમારું કલ્યાણ થાઓ, કુશળ તો છોને? આ આસન ઉપર બીરાજે? ( હે કલ્યાણી! તું કેણ છે? ને આ બધું ઈન્દ્રજાળ જેવું શું છે? કુમારે અજાયબીથી પૂછયું. હે પ્રાણેશ ! આ બધુ તમારે માટે કર્યું છે. મારું નામ અંગલક્ષ્મી છે. હું આ નગરની પ્રખ્યાત નાયિકા છું. આજ સુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું - સનાથા થઈ છું.” અંગલક્ષ્મીને ઉત્તર સાંભળી કમલસેન ચમક : : : ' અરે ! આ તું કલને મલીન કરનાર વચન શું બેલી ? અનાથ અને દુ:ખીજનેનું પાલન કરવાથી હું તેમનો નાથ છું પણ પરસ્ત્રીના ગ્રહણવડે નહિ, એ અંગલક્ષ્મીના કાલાવાલા છતાં તેનો તિરસ્કાર કરીને કમલસેન દેવમંદિરમાંથી બહાર નિકળી ગયો, “અરે ! જો હું તને પિતાને બળવાનને સુખી માનતો હાય તો મારી સામે આવ !) બહાર જતા કમલને ચાનક લાગે તેવા શબ્દો સાંભળ્યા Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 88 “ઓહ! સ્વતંત્ર વિહારી આ વનરાજને રોકનાર તું કેણ?” કમલસેન ગમ્યું. “સ્વતંત્ર વિહારી વનરાજ ?" કરડાકીથી તે પુરૂષ બે, “જો તું વનરાજ હો તો મારા પ્રહારને સહન કર.” ભયંકરરૂપને ધારણ કરતે કૃતાંત સમે તે પુરૂષ હાથમાં મુદ્દગળને નચાવતા કમલસેન સમક્ષ હાજર થયો, - એ ભયંકર પુરૂષને પોતાના જાજ્વલ્યમાન અને તેજ સ્વી નેત્રોથી કરો કમલસેન બેલો આવી જા, પહેલો તું ઘા કરે, પહેલો ઘા તું કર, અટ્ટહાસ્ય કરતે રાક્ષસ બોલ્યો, નિર્દોષ ઉપર હું કદાપિ પ્રહાર કરતો નથી. પોતાના ખને જેતે કમલસેન બે, કમલસેનના સત્ય અને હિંમતથી પ્રસન્ન થયેલે તે પુરૂષ પોતાની ભયંકરતા સંહરી સૌમ્ય મનહરરૂપ ધારણ કરતો બોલે “કુમાર ! તું જ અંગલક્ષ્મીને છે ! સત્યશાળી છે, અને તમે કેણુ?” પ્રસન્ન થતો કુમાર કમલસેન છે . - વિશાલ એવી ચંપાનગરીને અધિષ્ઠાયક હું દેવ છું કુમાર ! પેલી પ્રૌઢ નાયિકા, દેવકુલનું આકાશમાં ગમન, પેલો ભયંકર અટ્ટહાસ્ય કરતો રાક્ષસ એ બધીય મારી માયા તારી પરીક્ષા માટે હતી, માટે તું એ ક્ષમા કર.” ચંપાના અધિષ્ઠાયક દેવે ખુલાસો કર્યો. એ ખુલાસાથી કુમાર વિચારમાં પડયો. “આ બધુ તમારે કરવાની જરૂર?” તે તમને હવે અ૯પ સમયમાં જ ખબર પડશે, આ ચંપાનું રાજ્ય અને રાજ્યસુતા તમને વરશે. એમ કહી દેવ અદ્રશ્ય થઈ ગયો દેવદર્શન પછી કુમાર કમલસેન ત્યાંથી આગળ ચાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ ને શુકન પણ સારા થયા, ઘર છોડીને વન જાય તોય પુણ્યવાનને શું ? એક અદના ગુલામની માફક દેવ જ એમની ચિંતા ન કરે તો જાય પણ ક્યાં? નજીકમાં જ અનેક નાના મોટા વૃક્ષરાજીથી સુશેભિત, કમલાએ કરીને પરિપૂર્ણ, સ્વચ્છ જળથી ભરેલું સરોવર જોયું અને જરી સ્નાન કરી પરિશ્રમ ઉતારવાની મરજી થઈ, જળક્રીડા કરી કુમાર બહાર નિકળ્યો તો મનેહર સાજથી સુશોભિત અશ્વની લગામ પકડીને ઉભેલા એક પુરૂષ ઉપર તેની દષ્ટિ પડી. પોતાની ઉપર દૃષ્ટિ પડતાં તે પુરૂષ છે , “હે સ્વામિન ! આ અશ્વ ઉપર આપ બેસો. 5 તું કોણ છે? ને મને કયાં લઈ જવા ઈચ્છે છે? ચંપાનગરીના ગુણુસેન રાજા અહીંથી નજીક નંદનવનમાં કીડા કરવાને આવેલા છે, આપ ત્યાં આવીને ચંપાનરેશના મહેમાન થાઓ. >> એ પુરૂષની વાત સાંભળી કુમાર અશ્વારૂઢ થઈને ચાલ્યો, નંદનવનમાં અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુણસેન રાજા અને મતિવર્ધન મંત્રીએ કુમારનું સ્વાગત કર્યું, અનેક વાર્તાલાપ થયા, સમયના જાણ મંત્રીએ રથમાં બેસાડીને કુમારના ચંપાનગરીમાં પ્રવેશ કરાવ્યો. ગુણસનરાજ પોતાના મહેલમાં ગયા ને કુમારને મંત્રી પોતાના આવાસે તેડી લાવ્યો. ખાન, પાન અને સેવા ભક્તિથી કુિમાર પિતાનું ઘર પણ વિસરી ગયો. ક્ષણની જેમ દિવસ વહી ગયો ને નિશા આવી પહોંચી. રાત્રિને સમયે પુષ્પની શવ્યા સમાન સુકુમાલ શહેવામાં સુતેલા કુમાર પાસે મતિવર્ધન મંત્રી છે, એકાંતને સમય મેળવી છે. રાજકુમાર ! આજ વર્ષોથી અમારાં 10AM Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 100 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ચિત્ત અગ્નિમાં રહેલા કાષ્ઠની માફક પ્રજળી રહ્યાં છે તે તમારા દર્શનારૂપી જળથી શાંત થયાં. કારણ કે ઉદાર ભાવનાશાળી પુરૂષે હમેશાં પરોપકાર કરવાના સ્વભાવ-- વાળા હોય છે. માટે હે રાજકુમાર ! તમે આ અંગદેશની રાજલક્ષ્મીને ગ્રહણ કરી અમારા સ્વામીના મનોરથ. પૂર્ણ કરો. ) મતિવર્ધનમંત્રીની વાણી સાંભળી કુમાર કંઈક આશ્ચર્ય પા. મંત્રિન ! ગુણસેન જે તમારે નવયુવાન રાજા છતાં તમે નવા રાજાની ઇચ્છા કરો છો એ ખુબ નવાઈ ભરેલું છે, જરા સ્પષ્ટતાથી કહો? શું હકીકત છે તે ? આતુરતાપૂર્વક અંદરનો ભેદ જાણવા ઈચ્છતા રાજકુમારની ઈચ્છા તૃપ્ત કરતો મંત્રી બોલો.. રાજકુમાર ! આ નગરમાં શ્રી કેતુ નામે રાજા હતો, વૈજયંતી નામે પટ્ટરાણી હતી, રાજાના ચિત્તને અનુસરનારી હતી. ન્યાયથી પ્રજાનું પાલન કરતો એ ધર્મપરાયણ રાજા પિતાને કાલ સુખમાં વ્યતીત કરતો હતો. એક દિવસે રાજસભામાં વિવિધ વાર્તાલાપ થતાં એક જણે પ્રશ્ન કર્યો આપણા નગરમાં સુખીમાં સુખી કેણુ ?? ભાગ્યવંતોમાં મુગુટમણિ તુલ્ય વિનયંધર નામે વ્યવહારીયે આપણું નગરમાં દેવતાને પણ ઈર્ષ્યા આવે તેવું સુખ ભોગવે છે, કેઈક ભટ્ટરાજે જવાબ આપ્યો “શું રાજાથી ય વધારે ? કેઈએ શંકા કરી. હા ! વધારે ! એ ભટ્ટ નિડરપણે બ૯. મદન રાજ કામદેવ સમાન એ શેઠ રૂપલાવણ્યવાળા છે. કુબેભંડારીની માફક એના ધનભંડાર ભરેલા છે. તેમજ દેવી ગનાઓને તિરસ્કાર કરે તેવી અને શેઠનો પડતો બોલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaltaanak Page #114 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 101 ઝીલી લેનારી ચાર પ્રિયા છે જે હરરોજ શેઠના ચિત્તને અનુસરનારી-આજ્ઞાંકિત છે. વણીક સ્ત્રીની પ્રશંસા કરવા જતાં તમે દેવીની નિંદા ન કરો. 3 અરે ભાઈ! નિંદા સ્તુતિને એમાં સવાલ જ નથી. આતો જગત પ્રસિદ્ધ વાત છે અને તેય આપણા નગરની, ખાતરી કરી ને. ' એ વાતચિત એટલેથી અટકી ગઈ, પણ દૈવયોગે એ વાતચીત રાજાના મનને ભ્રમિત કરતી ગઈ. એ ચારે યુવતીઓ ઉપર રાજા આસક્ત થયો, જગતમાં એક વસ્તુને જેવામાં એટલી બધી આસક્તિ નથી થતી કે એ વસ્તુની પ્રશંસા સાંભળવાથી થાય છે ત્યારથી અમારે એ ધર્મવાન રાજા અધમી-અન્યાચી બની ગયો, પરસ્ત્રીઓની પ્રશંસા માત્રથી પરાભવ પામેલો એ રાજા અહોનિશ દુર્ગાન કરવા લાગ્યો એ વણક રમણીએને વશ કરવાના ઉપાય ચિંતવવા લાગ્યો. લોકે પિતાની નિંદા કરે નહિ ને એ ચારે રમણીએ પિતાને આધીન થાય એવો શું ઉપાય? એ સ્ત્રીઓને વિરહ અગ્નિથી સંતપ્ત થયેલ રાજા રાજકાજમાં પણ ઉદાસ વૃત્તિવાળ થઈ ગયે. કામાગ્નિથી દગ્ધ થયો છતો પોતાના નિર્મળ કુળને મલીન કરવાને પણ તૈયાર થયો. ઘુવડ તે રાત્રિએ અંધ હોય છે. પણ કામાંધ તો દિવસ અને રાત્રિએ પણ અંધ હોય છે. ચંપાપતિની કથા. | પરસ્ત્રીના રંગથી રંગાયેલો આ વ્યભિચારી રાજા વિનયંધરને ફસાવવાનો વિચાર કરવા લાગ્યું. તે સિવાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ 102 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ચારે રમણીઓને પિતાના અંત:પુરમાં લાવી શકાય નહિ.' રાજા પ્રજાને પાલક કહેવાઈ એજ પ્રજાનો ભક્ષક શી રીતે થઈ શકે ? કોઈ પણ કારણ વગર, વગર ગુહાએ નિર્દોષને શી રીતે દંડી શકે ? લેકોને જણાવવા પૂરતો પણ વિનયંધરને ગુન્હેગાર તો બનાવ જોઈએ. સત્તા, અિધુર્ય અને કામથી અંધ થયેલા રાજાઓની બુદ્ધિ જ્યારે વિકૃત થઈ જાય છે ત્યારે જ ન્યાય અન્યાય, પાપ પુણ્યને કે ભાવીને કંઇ પણ વિચાર કર્યા વગર પાપાંધકારમાં ડબી જઈ તે બધા જીવનક્રમને ફેરવી નાખે છે ને ઈતિહાસના ક્રમને ઊંધો વાળી નાખે છે. કારણ કે ભાવી જ એમનું અંધકારથી ભરેલું હોય ત્યાં બીજું થાય પણ શું? રાજાના કહેવાથી પુરોહિતે વિનયંધર સાથે કપટ મૈત્રી કરી, વિનયંધર સાથે ખાન, પાન, વાર્તાલાપના પ્રસંગ પાડીને સ્નેહની ગાંઠ મજબૂત બનાવી, એક દિવસે નિર્દોષ. વિનયંધર પાસે પુરહિતે ભેજપત્ર ઉપર કંઈક લખાવ્યું પણ નિર્માલ્ય ગણીને વિનયંધરે ફગાવી દીધું. એ નિર્મા-- લ્યગણાતા ભાજપત્રને આસ્તેથી વિનયંધરથી ગુપ્ત રીતે પુરોહિતે પોતાના ખીસ્સામાં ઠેરવી દીધું ને રાજાની પાસે આવીને તેમના હાથમાં ધરી દીધું. રાજસભામાં બેઠેલા રાજાએ વિદ્વાનોની સામે એ. ભેજપત્ર ધરી એમાંના લખાણને વાંચી સંભળાવવાની. આજ્ઞા કરી. પંડિતાએ વાંચી વિચારી રાજાને કહ્યું, મહારાજ ! આ વિનયંધરનું લખાણ છે, આ આપને ક્યાંથી. મહ્યું ? મારા અંત:પુરમાંથી આ કાગળ પકડાયો છે. શું વિનયંધરનામાં પણ કામરૂપી પિશાચ ભરાય છે? મને. કહો તો ખરા એમાં શું લખ્યું છે તે ?" રાજાએ કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ 103 એકવીશ ભવને સ્નેહસંબંધ . “હે પ્રિયે ! હે મૃગાક્ષિ! તારા વિગે વિરહાનલથી બળી રહેલા મારી ચાર પ્રહરની રાત્રિ સહસ્રરાત્રિ પર્યત લાંબી થઈ.” પંડિતે બ્લેકને ભાવાર્થ કહી સંભળાવ્યો. રાજા ક્રોધથી લાલચોળ બની ગયો. ઓહ! વિનયંધર ! અને તે મારા અંત:પુરમાં ? આ શે ઉત્પાત ?" રાજાએ નાટક ભજવવા માંડયું. ' - “રાજન ! વિનયંધર પવિત્ર અને શીલવતનો ઉપાસક, ધર્મીઓમાં શિરોમણિ છે. એનામાં આ દોષ સંભવી શકે જ નહિ. સુવર્ણમાં શ્યામતા કદિ હોઈ શકે ? દૂધમાં પોરા ન હોઈ શકે. કેઈક દુર્જન મનુષ્યનું આ કાવતરું જણાય છે. માન સરોવરને વિષે રહેલે હંસલો તો મુક્તાફળનો જ ચારો ચરે, રાજન !" અનેક સભ્ય અને મંત્રીઓની શિખામણ નહિ ગણકારતાં રાજાએ કેટવાલને હુકમ કર્યો. “જાઓ ? એ દુરાચારી વ્યભિચારી વિનયંધરને પકડી કારાગ્રહમાં પૂરીદ્યો ! એનાં મકાનોને સીલ કરે ને તેની સ્ત્રીઓને અંત:પુરમાં ચેકી પહેરા નીચે રાખો. 2 રાજાને હુકમ સાંભળી તીરની માફક કોટવાલ પોતાના સુભ સાથે છુ. બધી ચંપાનગરીમાં હાહાકાર વત્તી રહ્યો, વિનયંધર જેવા પવિત્ર પુરૂષ ઉપર આફત ઊતરેલી જોઈ નગરજને કલ્પાંત કરવા લાગ્યા. અરે અવિચારી રાજાએ આ શુ ઉત્પાત કર્યો ? રાજાને હુકમ બજાવી કેટવાલ રાજાની સન્મુખ આવીને નો, વિનયંધરને મકાને સીલ કરીને વિનયંધર અને એની ચારે સ્ત્રીઓને કેટવાલે રાજાની સમક્ષ હાજર કરી, એ ચારે રમણીઓને જોઈ રાજા હષ ઘેલો થઈ ગયો “વાહ ! દેવાંગનાઓને પણ લજાવે એવી આ રમણી ખચિત મારેજ યોગ્ય છે. હું જરૂર એમને મનાવી લઈશ, " માં હાહાકાર મચી જોઈ નગરયાત કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 104 - રાજાએ વિનયંધરને કારાગ્રહમાં પૂર્યો ને ચારે સ્ત્રીએને અંતપુરમાં મોકલી દીધી. રાજાએ વિનયંધરને પક્ષ કરનારા નાગરિક જનોને કહ્યું કે “હે લેકે ! જો વિનયંધર શુદ્ધ હોય તો તે દિવ્ય કરે તે છેડી દઉ. >> તિરસ્કાર કરી રાજાએ નાગરિકોને વિદાય કર્યા, ને સભાનું કામ પૂર્ણ કરી અંત:પુરમાં ચાલ્યો ગયો, ને - અંતઃપુરમાં રહેલી એ ચારે સતી સાધી સ્ત્રીઓની રાજાએ ખાન, પાન, વસ્ત્ર વગેરે માટે સારી વ્યવસ્થા કરી, ખુશામત કરી, પણ એ ચારેએ ખાન, પાન, સર્વે તજી દીધું, નવકારમંત્રનું સ્મરણ કરતી તે જીનેશ્વરનું ધ્યાન કરવા લાગી. નિશા સમયે રાજાની દાસીઓએ એમનું મન રાજા તરફ વાળવાના અનેક પ્રયત્ન કર્યો, છતાં તેની કાંઈ અસર થઈ નહિ ને દાસીઓને તિરસ્કાર કરી કાઢી મૂકી. મદનના કાજળથી લીંપાયેલા શ્યામસ્વરૂપ રાજાએ રાત્રિ તરફડતાં તરફડતાં પૂર્ણ કરી, દાસીઓએ નિરાશાના સમાચાર કહ્યા છતાં પણ નિર્લજ અને નફટ એ રાજા પ્રાત:કાળે સુંદર વસ્ત્રોથી સજજ થઈ એ ચારે રમણીયેની પાસે આ પણ એ ચારેમાંથી કોઈએ રાજાની સામે જોયું નહિ કે બેલા પણ નહિ. દીપકની તમાં જલી રહેલા પતંગીયાની માફક રાજા એમનાં સૌંદર્યમાં મુગ્ધ થયો છતો વિકારથી એમને નિહાળતો કુચેષ્ટા કરવા લાગ્યો. નિલજ વચનને બેલતો એ સતીઓને હેરાન કરવા લાગ્યું, ત્યાં તો આશ્ચર્ય! સારી આલમમાં મનોહર ગણાતી એ યુવતીએ એકદમ કદરૂપી અને બેડેલ બની ગઇ. રૂપમાં દિવાને બનેલે રાજા એકદમ ચાક. “ઓહ આ શું !" રાજાએ પોતાની આંખો ચાળીને નજર કરી તો મેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ દર્ય કયાવતી પર એ ચિટા જ કરી આ એકવીશ ભવને સ્નેહસંબંધ 105 લાંબા દાંતવાળી, ઉંટના જેવા છેષ્ઠ વાળી, વાંકી ચુકી નાસિકાવાળી, ગોળી જેવા પેટવાળી, બેડલ એ શ્યામ મૂતિઓને જોઈ રાજા ગભરાયો. “અરે ! મેં પૂર્વે જેયેલું સૌદર્ય ક્યાં ? ને આ કુરૂપતા ક્યાં? " પટ્ટરાણુ વૈજ્યવંતી પણ રાજાના દુરાચારને જાણુને ત્યાં આવી પહોંચી રાજાની આ ચેષ્ટા જોઈ નિભર્સના કરી. “અરે દુરાચારી ! નૃપ કન્યાનો ત્યાગ કરી આવી અધમ સ્ત્રીમાં લોભાઈ ગયા, મને લાગે છે કે હવે તમારે દી ફરી ગયો, લજા પામેલા રાજાએ એ ચારે સ્ત્રીઓને પોતાના પંજામાંથી મુક્ત કરી ને વિનયંધરને પણ છોડી મૂકો. એ ચારે રાજમહેલની બહાર નીકળી કે તરતજ મૂળ સ્વરૂપમાં આવી ગઈ આ આશ્ચર્ય જોઈ રાજા ખુબ અજાયબ થ, સતીના તેજથી ભય પામી એનાં ઘરબાર માલમિલકત બધું એમને સોંપી દીધું. સતીઓના પ્રત્યક્ષ ચમત્કારથી ભય પામેલે રાજા મોટી વિમાસણમાં પડ્યો.. રખેને પોતાના ઉપર કાંઈ આફત ન ઉતરે !" - એક દિવસે ચંપાનગરીના પાદરે જ્ઞાની સૂરસેન ગુરૂ પધાર્યા. પરજન સહિત રાજાએ ગુરૂને વંદન કરી ધર્મ દેશના સાંભળી. દેશના પછી ઘણા વખતથી મનમાં રહેલે સંશય રાજાએ ગુરૂને પૂછયો, “ભગવાન ! આ વિનયંધર શ્રેષ્ઠિએ શું પુણ્ય કરેલું કે જેથી આવી મહાન રૂપવતી સતીઓમાં શિરોમણિ ચાર સ્ત્રીઓનો ભરથાર થયો ? એ ચારે સુરૂપવાન છતાં કુરૂપવાન મારા જોવામાં આવી તે પાછી મૂળ સ્વરૂપમાં આવી ગઈ. એ બધું સ્પષ્ટતા પૂર્વક આપ કહે?” રાજાની શંકાનું સમાધાન કરવા ગુરૂએ વિનયંધરનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 106 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પૂર્વભવ કહે શરૂ કર્યો. તે બધા નગરના લેકે, અને ચારે પ્રિયા સહિત વિનયંધર આતુરતા પૂર્વક સાંભળવા લાગ્યા. - “હે રાજન ! એ બધામાં કર્મ એકજ કારણ છે તે તું સાવધાનતા પૂર્વક સાંભળ ! પ્રાચીન કાળને વિષે ગજપુર નગરમાં વિચારધવલ રાજા હતો. તે નગરમાં વૈતાલિક નામે ઉદાર ભાવનાવાળો અને પાપકાર કરવામાં રસિક ધનિક રહેતો હતો. દરરોજ તે વૈતાલિક પોતાને પછી પોતે જમતો હતો. દાન અને બીજાનું ભલું કરવાની વૃત્તિવાળા તે વૈતાલિકે એક દિવસે તે ઉત્સર્પિણમાં ઉત્પન્ન ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને જોયા. જીનેશ્વરની ભવ્ય મુદ્રા જોઈ વૈતાલિક ખુશી થયો છતો એમની સ્તુતિ કરવા લાગ્યો, ભક્તિથી એમને વંદના કરવા લાગ્યો. અંતરના ભાવ પૂર્વક સ્તુતિ કરતા એ વૈતાલિકે પોતાના આત્માને અનંત પાપના મલથી પવિત્ર કર્યો, ભવિતવ્યતાના યોગે મહાન લાભ મેળવી તે પિતાને સ્થાને ગયો, દૈવયોગે તે ભગવાન પણ આહાર સમયે ફરતા ફરતા વૈતાલિકને ઘેર આવીને ઉભા રહ્યા, સાક્ષાત કલ્પવૃક્ષને અનાયાસે પોતાના આંગણે આવેલું જાણી વૈતાલિકની હર્ષની તો વાત જ શી ? ખુબ ખુબ ભગવાનની સ્તુતિ કરી મનોહર સ્વાદિષ્ટ એવા મિષ્ટાન્નથી ભગવાનને પ્રતિલાભિત કર્યા. જીનેશ્વરને દાન દેવાથી તુષ્ટમાન થયેલા દેવતાઓ પણ દાનને વખાણવા લાગ્યાં ને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. જીનેશ્વરને દાનનું પ્રત્યક્ષ ફલ જોઈ લેતાલિક સમક્તિ ધારી શુદ્ધ શ્રાવક થયે, દાનના પ્રભાવથી વૈતાલિક અનુક્રમે પ્રથમ દેવલોકે દેવતા થયો. દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 107 કરતો તે દેવ આયુરક્ષયે ત્યાંથી ચ્યવીને આ ચંપાનગરીના રસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ એનું વિનયંધર નામ પાડ્યું. તે જ વિનયંધર આ પિતે. * જીનેશ્વરને દાન દેવાના પ્રભાવથી વિનયંધર આવું અપૂર્વ સૌભાગ્ય પામ્યો છે. જેના સૌભાગ્યની તારા. જેવાને પણ ઈર્ષ્યા થાય છે. એના પ્રબળ ભાગ્યના યોગે તુ રાજા છતાં એનું અપ્રિય કરવાને શક્તિવાન નથી. એ બધોય ભગવાનને દાન આપ્યાન મહિમા છે. અરે આ ફલ તો એક પ્રાસંગિક ફલ છે દેવતા અને મનુષ્યનાં ભેગ. સુખો એ તો મુકિત જનારા આત્માને માટે સંસારના એક . વિસામા છે બાકી તો દાનનું ખરેખરૂ ફલ તો શીવ વધુની. વરમાળ ધારણ કરવી એજ છે. એ ઉત્તમદાનના પ્રભાવથી સૌભાગ્ય, આદિ અનેક ગુણે વિનયંધરને પ્રાપ્ત થયેલા છે. એક દિવજ જેની ચિંતા કરે છે એવા વિનયંધરનાં વિશેષ તે શું વખાણ કરીયે ?" સૂરિએ વિનયંધરનું કથાનક પૂર્ણ કર્યું. એની ચમત્કારિક કથા સાંભળી બધા આનંદ પામ્યા. રાજા પણ વિનયંઘરનું ચરિત્ર સાંભળી ખુશી થયો. હવે વિનયંધરની ચારે. પત્નીઓની પૂર્વભવની કથા ગુરૂએ કહેવી શરૂ કરો. રતિસુંદરી. “થાય પ્રલય પૃથ્વીત, સિંહ કદિ ખડ ખાય પશ્ચિમ સૂર્ય ઉગે કદિ, સતી શરણ ન થાય; આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. ત્યાં. શત્રુઓની લક્ષ્મીને પિતાના ચરણે તળે દબાવનાર નરકરી રાજા હતો, તેને કમલસુંદરી નામે રાણ થકી રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 108 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુંદરી નામે કન્યા થઈ. નરકેશરી રાજાને શ્રીદત્ત નામે બુદ્ધિનિધાન મંત્રી હતો, સુમિત્ર નામે વ્યવહારી નગર શેઠ અને સુઘોષ નામે પુરોહિત હતો, મંત્રીને લક્ષ્મણા નામે પ્રિયાથકી બુદ્ધિસુંદરી નામે પુત્રી થઈ, નગરશેઠને લક્ષ્મી નામે પત્નીથકી ઋદ્ધિસુંદરી નામે પુત્રી થઈ અને પુરોહિતને લલિતાનામે સ્ત્રીથકી ગુણસુંદરી નામે પુત્રી થઈ. રાજકુમારી રતિસુંદરી યોગ્ય વયની થતાં પાઠશાળમાં ભણવાને માટે જવા લાગી તે સમયે તેની સમાન વયવાલી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી પણ એ લેખ શાળામાં અભ્યાસ કરવા આવી. પછી તો સમાન વયની ને સરખા સૌંદર્યવાળી એ ચારે બાળાઓને પર- સ્પર મૈત્રી થઈ. સાથે રમે, સાથે જમે અને સાથે અભ્યાસ કરતી એ ચારે બાળાઓ સ્નેહ સંબંધથી એક બીજાને ઘેર જવા આવવા લાગી. એક દિવસે દ્વિસુંદરીને ત્યાં આ ત્રણે - બાળ સખીએ વાર્તાવિનોદ કરતી હતી તે દરમિયાન શેઠને - ત્યાં આવેલી કઈ પવિત્ર અને સૌમ્ય વર્ષને ધારણ કર નારી સાધ્વીને જોઈ સખીઓએ પછયું “રૂદ્ધિ! આ નિષ્ક• લંક અને પવિત્ર આર્યા કોણ છે??? “ધર્મનો ઉપદેશ કરનાર અમારા ધર્મનાં એ પવિત્ર ગુણશ્રી નામે આર્યા છે. ઋદ્ધિસુંદરીએ ખુલાસો કર્યો અને જરાક હસી.. એમની સૌમ્ય આકૃતિ જ એમના ગુણોને જણાવે છે. આપણે એમને વાંદરીયે, કંઈક શિખામણ પણ સાંભળીએ.” રાજબાળા રતિસુંદરી બેલી. . “જરૂર! એમને જે વાંદે છે નમે છે તેમને ધન્ય છે, ભક્તિવડે કરીને જે એમને સ્તવે છે તે ધન્યતર છે અને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ - 109 એકવીશ ભવન નેહસંબંધ કારણકે ઉત્તર વાછરડાએ કે જેથી * એમનો ધર્મોપદેશ શ્રવણ કરી જે શકિત અનુસારે પાળે છે તે અતિ ધન્યતર છે બેન ! દ્વિસુંદરીની વાણું સાંભહળીને બધી ઉભી થઈને એ પ્રવર્તિનીની પાસે આવી વંદન કર્યું. પ્રવત્તિનીએ પણ એ ચારેને હિતકારી એ. - ધર્મોપદેશ આપી એમના આત્માનો ઉદ્ધાર કર્યો સાધ્વીજીને ધર્મોપદેશ સાંભળી એ ચારે બેનપણું ખુશી થઈ છતી રાજકુમારી બોલી, “હે ભગવતિ ! ચારિત્ર ધર્મ તમે લીલામાત્રામાં પાણી શકે છે પણ - અમારે માટે તે મેરના સરખે અથવા તો તેથીય અધિક છે કારણકે ઉત્તમ વૃષભ જ ગાડાના ભારને વહન કરે છે. નવા અણુળેટેલા વાછરડાઓ નહિ, માટે અમારી ઉપર કરૂણા કરીને અમને શ્રાવક ધર્મ આપે કે જેથી અમારું કલ્યાણ થાય, રાજકુમારીનું વચન સાંભળી પ્રવત્તિનીએ એ ચારેને દેવ, ગુરૂ અને ધર્મનું રહસ્ય સમજાવી સમકિતવંત બનાવ્યાં " અને તે પછી એમને પરપુરૂષના ત્યાગરૂપ શિયલવ્રત ઉચરાવ્યું, સારી રીતે શિયલનો મહિમા સમજાવ્યે ગમે તેવી મુશીબતમાં કે વિષમ સંગેમાં પણ શિયલને સાચવવાની ભલામણ કરી પ્રવત્તિની પિતાને સ્થાને ચાલ્યાં ગયાં, એ ચારે સખીઓએ પણ એ નિયમને અંગીકાર કરી ઋદ્ધિસુંદરીની રજા લઈ ત્રણે સાહેલીઓ પોતપોતાને મકાને ચાલી ગઈ, તે પછી થોડાક વસંતના વાયરા વહી ગયા. ને રતિસુંદરી પૂર્ણ યૌવનની કળાએ પહોંચી ગઈ, એની યુવાની અને સૌંદર્યની સુવાસ દેશદેશ પ્રસરી ગઈ. એક દિવસે નંદપુરના અધિપતિ ચંદ્ર રાજાએ રતિરીના રૂપ રાશિની ખ્યાતિ સાંભળી, એને વરવાને Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર 110 આતુર તેણે પિતાનો દૂત નરકેશરી રાજાની પાસે મેક દૂતની વાણી સાંભળી નરકેશરી રાજા ખુશી થયો ને નરકેશરી રાજાએ રતિસુંદરીને પિતાના પ્રધાન પુરૂષો સાથે નંદપુર મોકલી આપી, સ્વયંવર આવેલી રતિસુંદરીને ચંદ્રરાજા મોટા મહોત્સવ પૂર્વક પર. એ રીતે રતિસુંદરીને મેળવી ચંદ્રરાજાએ પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. એક દિવસે ચંદ્રરાજા રાજસભામાં બેઠે હતો તે દરમિયાન કુરૂદેશના મહેન્દ્રસિંહ રાજાનો દૂત રાજસભામાં પ્રવેશ કરીને ચંદ્રરાજાને કહેવા લાગ્યો “રાજન ! અમારા રાજાએ તમને કહેવરાવ્યું છે કે તમારે ને અમારે વંશપરંપરાથી સ્નેહ સંબંધ વૃદ્ધિ પામતો ચાલ્યો આવે છે એ સ્નેહને અત્યારે પણ ગમે તેવા સંજોગોમાં તમારે નિભાવવો જોઈએ. એ સ્નેહની પરીક્ષા માટે તમારે કોઈ વિષમમાં વિષમ કાર્ય મને કહેવું, જે કાર્ય કરીને હું એ સ્નેહમાં વધારો કરીશ, તમારા પ્રેમને વધારીશ, એવીજ રીતે મારા સ્નેહને વધારવા માટે તમે તમારી નવીન પરણેલી નવોઢા રતિસુંદરીને મોકલી આપે.” દૂતની નિડરવાણી સાંભળી રાજા સહિત સભા હિંગ થઈ ગઈ. “તારા રાજાની પ્રીતિ વધારવાની રીત તો ન્યારી છે ભાઈ! તારા રાજાએ બીજી કઈ કાર્ય ફરમાવ્યું હોત તો હું તારા સ્વામીના મનોરથ પૂર્ણ કરત, પણ એક ગરીબમાં ગરીબ માણસ પણ સ્ત્રી તો આપી શકતો નથી, સમજે ? ચંદ્રરાજાએ દૂતને પ્રત્યુત્તર આપે. - ચંદ્ર રાજાનો જવાબ સાંભળવા છતાં જાણે મેટા પંડિતાઈનો ઘમંડ કરતો અને ચંદ્રરાજાનું હિત એના હૈયામાંથી નિતરી રહ્યું હોય તેમ પોતાના સ્વામીના એશ્ચર્યથી ગર્વિષ્ઠ થયેલ તે બોલ્યો, “તમારી એ નવીન પત્નીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 111 અમારા સ્વામી ઘણાજ પ્રીતિવાળા થઈ ગયા છે તેના વિયોગે પોતાનું રાજકાર્ય પણ સંભારી શકતા નથી માટે હે રાજન ! ખોટો મમત્વ કરી તમારૂ રાજપાટ ગુમાવશે નહિ, એક ખીલીને માટે પ્રાસાદ તોડી પાડવાની મહેનત કેણ કરે? માટે અમારા દેવને એ દેવી આપીને તમે વૃદ્ધિ પામે. દૂતના વચનથી ક્રોધાંધ થયેલા રાજાએ દૂતને ધક્કા મારી બહાર કાઢી મુકા, અપમાન પામેલે દૂત ગુસ્સાથી ધમધમતે પિતાને દેશ ચાલે ગયે. રાજા મહેન્દ્રસિંહને ચંદ્રરાજાના અપમાનની વાતો કહીને ખુબ ઉશ્કેર્યો. મહેદ્રસિહ દૂતની વાણી સાંભળીને ચતુરંગી સેના સહિત પૃથ્વીને ધમધમાવતો ચંદ્રસિંહના સિમાડે આવી પહો. ચંદ્રસિંહ પણ પિતાના લશ્કર સાથે મહેકસિહના સામે આવ્યો. બન્ને લશ્કરો સામસામે ખુબ જોરથી લડ્યાં. યુદ્ધમાં છળ અને બળથી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહને ઘાયલ કરીને પકડી લીધો. તેણે પોતાના લશ્કર માફરતે નંદપુરી લુંટાવી દીધી ને રતિસુંદરીને રાજમહેલમાંથી પકડી મંગાવી. પિતાનું અભિષ્ટ સિદ્ધ થવાથી મહેદ્રસિહે ચંદ્રસિહુને બંદીખાનાથી મુક્ત કરી એનું રાજ્ય સોંપી દીધું ને પોતે પોતાને દેશ ચાલ્યો ગયો. ત્યાં એક વિશાળ પ્રાસાદમાં રતિસુંદરીને રાખી. - રતિસુંદરીના સૌંદર્યમાં દિવાન બનેલો રાજા મહેકસિહ રૂવાબદાર વસ્ત્રાભૂષણથી સજજ થઈને રતિસુંદરી પાસે આવ્યો. “પ્રિયે ! તારા સ્વરૂપમાં આશક થયેલા મેં શું નથી કર્યું ? યુદ્ધમાં હજારે માણસનો નાશ કરાવી નાખ્યો. ચંદ્રસિંહ રાજાને યુદ્ધમાં જીતી લઈ એક કેડીને બનાવી દીધો એની રાજ્ય લક્ષ્મી લુંટી લીધી એ બધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 112 તારે મા ર સમાગમથી પ્રિયાને પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે માટે તેને સ્વાધિન કરવા માટે, તારા જેવી સુંદરી પ્રાપ્ત કરી તારા સમાગમ સુખથી આ બળતા જીગરને પ્ત કરવા માટે, તારા જેવી પ્રિયાને મેળવી સુખી પ થવા માટે ? . રાજાનાં તલોહ સમાન વચન સાંભળી રતિસુંદરી વિચારમાં પડી. “અરે! આ મારા રૂપ લાવણ્યને ધિક્કાર થાઓ, એ રૂપમાં લુબ્ધ બનીને આ પાપી રાજાએ કેટલે બધો અનર્થ કર્યો? હજારો ઉતમ પુરૂષોનો મારો નિમિત્તે નાશ કરી નાખ્યો. મારા પતિને આ દુઝે પરાભવ પમાડી. દુ:ખી કર્યા, મને અહીં પકડી લા , આવા વિષય સમયે હું મારા શિયલનું રક્ષણ શી રીતે કરીશ? છતાંય ગમે તે ભેગે પણ મારા શિયલનું હું રક્ષણ કરીશ. હાલમાં તો કાલ વિલંબ કરવા દે; જ્ઞાનીએ જોયું હશે તેમ થશે. ' રાજન ! તમારા સરખા ઉત્તમ પુરૂષોને પરસ્ત્રીમાં રિક્ત થવું તે યોગ્ય નથી. પોતાની સ્ત્રીમાં સંતોષ માની. જે પુરૂષે પરસ્ત્રીથી પરગમુખ થયેલા છે તેમને જ ધન્ય છે, નરકમાં જનારા પુરૂષજ પરસ્ત્રીની અભિલાષા કરે છે રાજન ! * એ તારો ઉપદેશ હાલમાં રહેવા દે. હાલમાં તે મારી પટ્ટરાણું બની તું કરદેશની મહારાણી થા, રાજ્યલક્ષ્મીને ભગવનારી થા ! મારે જલતા જીગરને શાંત કરનારી થા! પ્રિયે ! મારા અધિરા અને ઉસુક મનને જેમ બને તમે તાકીદે શાંત કર, તૃપ્ત કર, ' - રાજાની આતુરતા અને ઉત્સુકતા જોઈ રતિસુંદરી. કંપી ઉઠી, “મહારાજ ! ધિરજ ઘર? ઉતાવળે કાંઈ આમ પાકતા નથી, સમતાનાં ફલ મીઠાં જ હોય છે. પહેલા આપને એક પ્રાર્થના કરું છું તે સિવકારશે ??? : તે તારી હરતા અને ઘરે ઉત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #126 -------------------------------------------------------------------------- ________________ 113 એકવીશ ભવને સ્નેહસંબંધ A. “અને તે તારી પ્રાર્થના શી છે પ્રિયે? અરે તુ કહે તો મારું મસ્તક ઉતારી હાજર કરું, તું કહે તો બધી કુરૂદેશની રાજ્યલક્ષ્મી તારા ચરણમાં હાજર કરૂ, બેલ? તારે હુકમ હું શી રીતે અદા કરૂં ?પરસ્ત્રીના રૂ૫ લાવણ્યરૂપી દીપકમાં જળી રહેલા પતંગીયાની જેવા પામર પુરૂષો એ સિવાય બીજુ કહે પણ શું ! રાજન ! ચાતુર્માસ પર્યત મારૂં વ્રત પૂર્ણ થવા દે! ત્યાં સુધી શીલભંગની યાચના કરશે નહિ. મારા મહેલમાં આવશે ય નહિ. રતિસુંદરીના આ ઘડાકાથી રાજાનું હૃદય ઘવાયું “અરે એ શી રીતે બને? છતાં ભલે એ તારી પ્રાર્થના હું માન્ય રાખું છું.” એમ કહી રાજા ઘવાતે હૃદયે ચાલ્યો ગયે, અત્યારે તે એના મનનો અભિલાષ મનમાં જ રહી ગયો. છએ વિગયનો ત્યાગ કરી રતિસુંદરીએ આચાર્લી તપ કરવા માંડયું. ને તેમાંય એક ધાન્યથી નિભાવીને; ચાતુર્માસ પૂર્ણ થતાં તો શરીર હાડ, માંસ અને ચામડી ભર બનાવી દીધું. એ સૌંદર્યમાંથી તેજ, ગૌરવ, છટા બધુંય ઉડી ગયું ને વદનની કાંતિય કરમાઈ ગઈ. એ વિરૂપ રતિસુંદરીને એક દિવસે અકસ્માત રાજાએ જે. એની નરી વરવી તે બિભત્સ કાંતિ જોઈ રજા ના મહેલમાં આવ્યો, "પ્રિયે ! આ શું ? અનેક દાસ દાસીને પરિવાર તારી સેવામાં હાજર હતાં, મનગમત સ્વાદિષ્ટ મિષ્ટાન્ન તારા ચરણમાં આળોટતાં છતાં તારી આ સ્થિતિ કેમ? કયા દુખે તારી આ સ્થિતિ થઈ છે વારૂ?” - “હે દેવ ! હં હાલમાં એક મહાન વ્રત કરું છું. એ કલેશકારી અને દુ:સ્સહ વતથી હું દુર્બલ થઈ છું.” રતિએ ઠંડે કલેજે જવાબ આપ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 114. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “તારે તે વળી અત્યારે વ્રત કેવું ? કુરૂદેશની પટ્ટરાણું થઈને તું જગતને આશ્ચર્ય કરે એવાં અભૂત મનુષ્ય સંબંધી સુખને ભેગવ! સુખ ભોગવવાના દિવસેમાં અત્યારે તે તારે વૈરાગ્ય યો વળી?” રાજાએ કહ્યું, - “હાડ માંસથી ભરેલો આ દેહ તે જ વૈરાગ્યનું કારણ છે મહારાજ ! ગમે તેવું શેભાયુક્ત હોવા છતાં આ શરીર પાપનું જ ઘર છે. આવા નિર્ગુણ અને દોષના મંદિરરૂપ આ શરીરને જેવા માત્રથી પણ આપ જેવા ગુણાચ પુરૂષે મુંઝાઈ જાય છે. ઉત્તમ પુરૂષના ચિત્તને પણ જે ભમાવી નાખે એવા આ પાપીપિંડ ઉપર વળી મોહશે ?" રતિ બેલી. - રતિસુંદરીની વૈરાગ્યમય વાણું પણ મગરોલ પાષાણની માફક રાજાને કાંઈ પણ અસર કરી શકી નહિ કાતે! હવે તું તારો તપ પૂર્ણ કર ને મારે અભિલાષ પણ તું પૂર્ણ કર, પુષ્પની નાજુક ખીલેલ કળી અત્યારે કરમાયેલ છતાં કેવી તેજસ્વી અને આકર્ષક છે? રાજા ચાલ્યો ગયો. રાજા એના તપની પૂર્ણતાની રાહ જોવા લાગ્યો, _ અનુક્રમે રતિસુંદરીને તપ પૂર્ણ થયે તે પછી એક દિવસે રાજા રતિસુરીના મહેલે આવ્યા. “પ્રિયે! કમલની સુવાસથી આકર્ષાયેલ ભ્રમરની માફક હું પણ તારામાં લુબ્ધ થયો છું. તારા વિયોગરૂપી દાવાનલથી પીડાઈ રહ્યો છું.” રાજાએ પોતાની મનોવેદના જાહેર કરી પારણામાં સિનગ્ધ અને મનોહર ભોજન કરવા છતાં અત્યારે મારા શરીરમાં સ્ફતિ નથી, મારૂં મરતક ભમે છે. પેટમાં શુળ આવે છે. શરીરની સંધીના ભાગે તુટી રહ્યા છે ને તમે તો હજી મારી આવી હાલતમાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો નેહસંબંધ 115 વિલાસની જ વાત કર્યા કરે છે એ નવાઈની વાત છે ! દીપકના તેજમાં અંજાયેલ પતંગીયુ બીજે ક્યાં જઈ શકે ? કમલની સુવાસમાં લેભાયેલ ભ્રમરની બીજી ગતિ પણ શી? તારા જેવી જગતમોહિની પ્રિયા સ્વાધીન હોવા છતાં હવે ધીરજ પણ શી રીતે રહે?” રાજાની આતુરતા વધી, રાજાને ખુબ દુરાગ્રહ જાણી રતિસુંદરીએ રાજાથી ગુપ્તપણે મદનફળ મુખમાં મુકી દીધું તે પછી રાજાની પાસે આવી વાત કરતાં ને રાજાને સમજાવતાં રાજાની આગળ વમન કર્યું. પોતાનું એ ઉચ્છિષ્ટ ભજન કરીને બહાર વમી કાઢેલું રાજાને બતાવતી રતિસુંદરી બેલી. દેવ ! દેહનું આ સ્વરૂપ જુઓ? આપ જે સૌંદર્યમાં મુંઝાઈ ગયા છે એનાં આ મૂલ્ય? પવિત્ર વસ્તુઓ પણ પેટના સંબંધથી અપવિત્ર-અશુચિમય થઈ જાય છે. ઉત્તમ જનો અશુચિનું ભક્ષણ કરતા નથી, આપ તે બાલકથી 2 બાલ છે કે આ વમેલાનું ભેજન કરવા ઈચ્છે છે, " રતિસુંદરીનો કટાક્ષ સાંભળી રાજા ચમર્યો. “અરે ! શું હું રાંક છું ! શું હું જડ છું કે વમન કરેલું ખાઉં?” રાજ બે “અરે મૂઢ માણસ પણ સમજી શકે તેવી દીવા જેવી વાત આપ કેમ સમજતા નથી? જે પરસ્ત્રી છે તે વમેલા આહાર જેવી છે. બીજા પુરૂષે ભોગવેલી સ્ત્રી એ તો વમેલા આહાર જેવી જ ગણાય. તેની સાથે તમે એ . વમેલા આહારને ગ્રહણ કરવા ઇછા છે એ નવું દીવા - જેવું સત્ય કેમ સમજાતું નથી રાજન ! * એ બધીય તારી વાત સત્ય છે. પણ રાગી દેષને જોતો નથી, તેમ આ અંગમાં આશક થયેલે હું એક માત્ર તનેજ જોઈ રહ્યો છું , Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 116 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપ મારા કયા અંગમાં આસક્ત થયા છે ? “આ જો તારાં હરણીના જેવાં ચપળ અને તેજસ્વી ને જ કેવાં આકર્ષક છે? એની અભૂત શાભાનાં તારી આગળ હું શાં વખાણ કરું ? “એમ? મારાં આ નેત્રો તમને બહુ ગમે છે ? કંઇક ઇરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાલ નયનો ચમકી રહ્યાં. એ નયનોમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું. હા પ્રિયે ! મૂઢ રાજાના કામુક હૈયાના દાહજ્વરને ભૂજાવવા હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી કંઇક નિશ્ચય કરી રતિસુંદરી ઉભી થઇ. આ પાપી રાજાના સકંજામાં પિતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના. મૂલ્ય આગળ પિતાના દેહને તુચ્છ ગણતી રતિસુંદરીએ. તીર્ણ છુરી લાવીને પિતાનાં બને નેત્રો છેદી રાજાની આગળ ધર્યા. " " આપને આ નેત્ર પ્રિય હોય તો લો. ) નેત્રો અર્પણ કરતી રતિ બેલી. નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ, જેને રાજા મહેંદ્રસિંહનો મદન-કામવર ઓરી ગયો, આભો બનેલો તે ફાટી આંખે એ વિગતવા તિસુંદરીને જોવા લાગ્યો “આહા ! તને અને મને દુ:ખકારીએવું છે. તેં શું કર્યું? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તે બહુજ વિપરીત કામ કર્યું. ) “મહારાજ ! તમને અને મને આલોક અને પરલેકમાં હિતકારી એવું આ કામ મેં કહ્યું છે. ઔષધ કડવું હોય છે તો તે જ રોગનો નાશ કરી શરીરને નિરોગી. બનાવે છે, તેમ પરસ્ત્રીના સમાગમથી માનહાનિ, ધનનાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરભવમાં દુ:ખે છે દારિક, દૌર્ભાગ્ય, ક્ષય, કુષ્ટ અને ભગંદર આદિ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 117 ઉત્પન્ન થાય છે. પરસ્ત્રીનું આલિંગન કરનારને નરકમાં ઘગધગતા લોહ સ્થંભને આલિંગન કરવું પડે છે ને તિર્યંચ એનિમાં ખસી કરાવવી, શીત, તાપ સહન કરવા, ભૂખ તરસ તેમજ પરવશતાનાં દુ:ખ અતિ કલેશકારી હોય છે. આવા દુ:ખરૂપી રોગોથી મારા આ ઔષધરૂપ કાર્ય વડે આપણે બને છુટી ગયાં, મારા આ કાર્યથી તમારું ને મારૂં બનેનું લોકમાં હિત થશે, પરસ્ત્રીના ગમનથી તમારું દુર્ગતિ ગમન પણ હવે અટકી જશે રાજન ! રતિસું- દરીની કામદેવના તાપને નાશ કરનારી દેશના સાંભળી રાજા ઠંડાગાર થઈ ગયે, એના સાહસથી જેની બુદ્ધિ આપોઆપ સાનમાં આવી ગઈ છે એ રાજા પોતાના મસ્તકને કંપાવતો બોલ્યો. “આહ ! સમયને જાણનારી તું એક મહાન સતી છે, સતીમાં મુગુટ મણિ સમાન તારા જેવી મહાન સતીનું મારા જેવા પાપીને દર્શન પણ ક્યાંથી - હાય ? હે સાધ્વી ! મારા અપરાધને તું ક્ષમા કર, મારે - હવે શું કરવું તેની મને આજ્ઞા કરી?” - સતીની ક્ષમા માગતો રાજા બે હાથ જોડી પોતાના અપરાધ ખમાવવા લાગ્યો, રાજાની શુદ્ધ ભાવના જાણી રતિસુંદરી બોલી. “રાજન ! આજથી પરસ્ત્રીનો તમે - ત્યાગ કરો કે જેથી તમારે ભવ ભ્રમણ કરવું પડે નહિ.” " આજથી મારે પરસ્ત્રીનો ત્યાગ હો ! પશ્ચાત્તા'પની અગ્નિમાં દગ્ધ થતા રાજાએ એ પ્રમાણે ચતુર્થ વ્રતને - અંગીકાર કર્યું. ને રતિસુંદરીને પોતાના ગુરૂ સ્થાને સ્થાપન : કરી સન્માન વધાર્યું. છતાંય એ અંધ રતિસુંદરીને જોઈ . રાજા વારંવાર વિલાપ-શેક કરવા લાગ્યો, રાજ્યકાર્યને * ત્યાગ કરી એ પશ્ચાત્તાપના પાવકમાં જલવા લાગ્યું. “ઓહ! આ સતી સાવિી સ્ત્રીનું મેં પાપીએ કેવું અનર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Cun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 118 તિસુંદરીનો વૈભવ તારું ! - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યુંએના સંસારનું–અરે એ રમણીય એની સૃષ્ટિનું મેં સત્યાનાશ વાળી નાખ્યું. એની આંખનું બલિદાન લીધું. હા ! મારાં પાપ ! ઐશ્વર્ય અને યૌવનના મદમાં આ સતીના સુખનો મેં નાશ કરી નાખ્યો. રાજા મહેકસિંહને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં બળી મરતો જાણી સતીએ કાઉસગ્ગ ધ્યાને રહી શાસનદેવીને યાદ કરી. ' પંચપરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર એવી અપૂર્વ શીલા માહામ્યવાળી રતિસુંદરીના શીલ માહાથી શાસનદેવી પ્રગટ થઈ. “હે શીલરૂપ અપૂર્વ વૈભવવાળી! તું જયવિત રહે ! હે સતીમાં શિરમણિ ! તારું કલ્યાણ થાઓ. હે રાજાને પ્રતિબોધ કરનારી! તારી સર્વે અભિલાષા પૂર્ણ થાઓ. = દેવીએ કરેલી સ્તુતિની સાથેજ સતીનાં વિશાળ નેત્રો પ્રગટ થયાં. રાજા વગેરે સતીને મહિમા જાણી આશ્ચર્ય પામ્યા. દેવી તો અદ્રશ્ય થઈ ગઈ, પણ સતીને મહિમા જગતમાં ગવાઈ રહ્યો, અપૂર્વ નેત્રવાળી ને સંપૂર્ણ અંગોપાંગવાળી સુલક્ષણા રતિસુંદરીને જોઈ રાજા વગેરે સર્વે ખુશી થયા, રાજાએ સતીની ખુબ સ્તુતિ કરી. દાન, માન, શૃંગાર, વસ્ત્ર અને આભૂષણથી સતીને સત્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માગી સતી રતિસુંદરીને પોતાના વિશ્વાસપાત્ર પ્રધાનો સાથે. પતિને ઘેર નંદપુર નગરે મોકલી દીધી. ચંદ્રસિંહ રાજાને પ્રધાનને મુખે રાજાએ શુ કહેવડાવ્યું ? ચંદ્રસિંહ! તમે મારે સહોદર બંધુ જેવા છે ચુદ્ધના મેદાનમાં મેં તમને છેતરીને જીતી લીધા તે મારી. અપરાધ તમે ખમ. આ રતિસુંદરી મારી ધર્મભગિની. છે. મારી ધર્મગુરૂ છે. શાસનદેવીએ જે સતીની રક્ષા. કરેલી છે, એવી એ મહાસતી સતીઓમાં મુગુટમણેિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 119 સમાન છે, લેશ પણ કલંકની શંકા તમારે કરવી નહિ. જગતમાં એક માત્ર તમને જ ધન્ય છે કે જેના ગૃહને વિષે સાક્ષાત લક્ષ્મીની માફક આ મહાસતી વિલાસ કરે છે. ) મહેન્દ્રસિંહના પ્રધાન પુરૂષો સાથે રતિસુંદરી નંદપુર નગરના રાજદરબારમાં આવી મહેન્દ્રસિંહના પ્રધાનોએ રાજા ચંદ્રસિંહને નમી રાજાને પૂર્વોક્ત સંદેશ કહી સંભળા. ચંદ્રસિંહ રાજા પ્રધાનોના કથનથી ચમત્કાર પામેલ કૃશ રતિસુંદરીને જોઈ રાજી થયો ને રાજપુરૂનું સન્માન કરી તેમને વિદાય કર્યા. રતિસુંદરી પણ રાજ્યલક્ષ્મીનાં સુખ ભેગાવી આયુ: ક્ષયે અનુક્રમે પ્રથમ કલ્પમાં દેવી થઈ બુદ્ધિસુંદરી. સાકેતપુર નગરના મંત્રીની તનયા બુદ્ધિસુંદરી રૂપ, લાવણ્ય અને કળા કૌશલ્યયુક્ત એવી યુવાન અવસ્થામાં આવી ત્યારે એના પિતાએ સુસીમા નગરીના સુકીર્તિ રાજાના મંત્રી સાથે પરણાવી. બુદ્ધિસુંદરી પરણીને સાસરે આવી સુખપૂર્વક પિતાનો સમય વ્યતીત કરતી. કારણ કે મંત્રીની પુત્રી અને મંત્રીની પત્નીના ભાગ્યમાં ખામીય શી? છતાંય એમના ભાગ્યમાં પણ કવચિત ખામી જોવામાં આવે છે. વિધિની કશળતામાંય એવી અનેરી ભૂલ થઈ જાય છે ને એવા સુખી માણસે પર પણ દુ:ખની વાદળી અવાઈ જાય છે. એક દિવસે યુવાડી જતા રાજા સુકીત્તિએ બુદ્ધિસુંદરીને પોતાના મહેલની અગાસી ઉપર સખીઓ સાથે ક્રીડા કરતી જોઈ અને રાજ ચમકે, અનેક રાજપુત્રીઓનો સ્વામી છતાં મંત્રી પત્નીને જોઈ એના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 120 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સૌંદર્યમાં આશક થયે, એના રૂપથી પરવશ બનેલો રાજા મંત્રી પત્નીને પિતાની પત્ની બનાવવાની અભિલાષા કરવા લાગ્યા. “આહ! જગતને આશ્ચર્યકારી શું એનું સ્વરૂપ ! ) રાજા સુકીર્તિ મનમાં અનેક તર્કવિતર્ક કરતો રાજમહેલમાં આવ્યો પણ એને કયાંય ચેન પડયું નહિ, નિશાને સમયે હીયાર દાસીને બુદ્ધિસુંદરી પાસે મોકલી, દાસીએ બુદ્ધિસુંદરી પાસે આવી અનેક પ્રકારે વાત કરીને બુદ્ધિને સમજાવવાના અનેક પ્રયત્ન કરી જોયા, બુદ્ધિસુંદરીએ તો દાસીની નિર્ભર્ચના કરીને કાઢી મૂકી. અપમાનિત દાસીની વાત સાંભળી ગુસ્સે થયેલા રાજાએ મંત્રી ઉપર આરોપ મૂકી સ્ત્રી સહિત પકડી મંગાવ્યો. કેમ પિશાચથી જકડાયેલ મનુષ્યને હિતાહિતનું ભાન હોતું નથી. એક સામાન્ય માણસ પણ પરસ્ત્રીમાં લબ્ધ થયે છતો અનેક પ્રકારનાં કાર્ય કરવા અચકાતે નથી તો પછી આ તો રાજા, રાજાએ મંત્રીને કારાગ્રહમાં પૂર્યો ને બુદ્ધિસુંદરીને અંત:પુરમાં મોકલી દીધી. રાત્રિને સમયે રાજા જ્યારે પોતાની અભિલાષા પૂર્ણ કરવાને બુદ્ધિસુંદરી પાસે આવ્યો ત્યારે શિયલ ભંગથી ભય પામેલી બુદ્ધિ આ નરરાક્ષસ થકી શીલરક્ષણને ઉપાય ચિંતવતી વિચારમાં પડી ગઈ કેમ! દાસીની નિર્ભના ને મારી આજ્ઞાનો ભંગ કરી તું સતીઓમાં શિરોમણિ બની કે શું ? દાસીનું વચન માન્ય કર્યું હોત તો આ આપદા કયાંથી હોત ? કારણ કે સમજાવવાથી કામ થતું હોય તો કેઈ બળજબરી કરે નહિ.” અને તેથી તમે અમારા કુટુંબની પાયમાલી કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ નાખી, અમારી ખીલેલી નવપલ્લવ વાડી વિખેરી નાખી, મારા કરતાં તે તમારા અંત:પુરમાં રાણીઓ કયાં ઓછી રૂપવતી છે? મારામાં તમે-એક અદના હીન જાતિમાં તમે શું અધીક જોયું કે જેથી અમારી ખાના ખરાબી કરી નાખી રાજા ?" બુદ્ધિસુંદરી બોલી, . “તારમાં શું નથી ? દેવાંગનાઓને લજાવે તેવું સૌંદર્ય, લાલિત્ય, કળા, અભિનય સર્વે કંઈ તારામાં છે તે અંત:પુરની રાણીઓમાં નથી. તારી દાસી થવાનેય લાયક નથી. સુંદરી ! રાજાએ પ્રેમનો ઉભરો ખાલી કરવા માંડ્યો. “એ તમારી મોટી ભ્રમણા છે રાજ ઉત્તમ પુરૂષો કદિ હીનજાતિમાં લપટાતા નથી, રાજહંસ મેતીને ચારે મૂકી બીજાની તરફ નજર સરખી ય કરે છે શું ? મેટા ગજેરોના મતનું મર્દન કરનાર કેશરીસિંહ કદાપિ તૃણને - અડકતો નથી રાજન ! બુદ્ધિસુંદરીએ રાજાને સમ જાવવા માંડ્યો. . ““અને છતાંય રાજાને ગમે તે રાણી. રાજાઓની પસંદગી જેની ઉપર ઉતરી એનાં તો ભાગ્યેજ ફરી જાય, મોટું ભાગ્ય હોય ત્યારેજ રાજાની મહેરબાની થાય સમજી? રાજાની રહેમ નજરથી તું રાજ્યપાણી થાય એમાં ખોટુંય શું ? સમજ કે તારે તો આજે અમીના મેહ વરસ્યા છે કે જેથી રાજા તારે આધીન થયા છે.” “તમારો શું એજ નિશ્ચય છે મહારાજ ? હા ! તારા લાવણ્ય આગળ રાજલક્ષ્મીને હિસાબ પણ શું ??? તો મારે નિયમ પૂર્ણ થાય ત્યાં લગી આપ રાહ જુઓ.” બુદ્ધિસંદરીએ કાળ વિલંબ કરવાના ઉપાય - ધી કાઢયો. P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 122 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર || રાજાએ બુદ્ધિસુંદરીની વાત ઘવાયેલા જીગરે માન્ય. કરી-એને રાજી કરી. રાજા પોતાના અંત:પુરમાં ગયો, મંત્રીને પત્ની સહિત કારાગ્રહમાં પૂરવાથી નગરીમાં હાહાકાર થયો મહાજનવર્ગ આવીને રાજાને સમજાવવા લાગ્યો બીજા પણ મંત્રી વગેરેએ રાજાને સમજાવ્યું. મહારાજ! એ મંત્રી નિર્દોષ અને નિષ્કલંક હોવાથી આપે તપાસ કર્યા વગર એને પકડી જેલમાં પૂર્યો તે સારું કર્યું નથી. . આપ એને છોડી મૂકો, ને રાજાને ઘણું સમજાવ્યો. મંત્રીઓના સમજાવવાથી તેમજ લોકેાના આગ્રહથી રાજાએ પ્રજાને રાજી કરવા માટે મંત્રીને કારાગ્રહમાંથી મુક્ત કરી, એનાં ઘરબાર અને સ્વાધીન કર્યો પણ બુદ્ધિ- સુંદરીને છેડી નહિ. રાજાની દાનત લોકો સમજી ગયા, પ્રજા ગમે તેવી તોય સત્તાધારી રાજાને શું કરી શકે ? - ' બુદ્ધિસુંદરીના છુટકારા માટે રાજાએ સને ઉદ્દેશીને કહ્યું, “જો મંત્રી પોતાની નિર્દોષતા માટે કાંઇ પણ દિવ્ય - કરે તો હું એની પત્નીને છેડી દઉ.” રાજાની આ હકીકત . સાંભળી સર્વે દુભાતા હદયે પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. લેકે તો સમજવી શકે–શિખામણના બે શબ્દ કહી શકે પણ મોટા સાથે વિરોધ કરી આફતને કેઈ . નોતરી શકે, બુદ્ધિસુંદરી પણ કઈ કઈ વખતે રાજ આવતો ત્યારે વિનોદની બે વાતો સંભળાવી રાજાને રાજી કરતી હતી, . તે દરમિયાન બુદ્ધિસુંદરીએ પિતાની આબેહુબ નકલ જેવી માષ પિંડની એક મનહર પુતલી તૈયાર કરી. 25 : - રંગ, છટા, વસ્ત્રાભૂષણથી શણગારી આકર્ષક બનાવી, પોતાની બધી ય કળા, ચતુરાઈ એ પુતલી બનાવવા પાછળ ખર્ચી નાખી. જ્યારે તે તૈયાર થઈ ગઈ ત્યા૫છીના . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ - 123 . એક દિવસે રાજા જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યું ત્યારે રાજાને એ પુતળી બતાવી, એ મનોહર કામસ્વરૂ૫ મૂર્તિને જોઈ રાજા છક્ક થઇ ગયો. “આહા ! શી સુંદર કારિગરી ! આ તો આબેહુબ . તેજ “મારા કરતાંય રૂપરંગમાં વધે તેવી છે કે નહિ, રાજા??? બેશક, જરૂર.” રાજાએ અનુમતિ આપી. “આપ રાત દિવસ એને આપના અંત:પુરમાં રાખો, એને જોઈને આપ ખુશી થાવ ને મને આ બંધીખાનામાંથી . મુકત કરો. બુદ્ધિ બેલી. હ ! એ તો નહિ. * “રાજા કટાણું મોં કરીને બે . - “મારા કરતાં આ અધીક છે, રાજન ! એનાથી આપ રાજી થશે મારાથી નહિ, બુદ્ધિએ દલીલ કરી. ' “કારણ ?) આતુરતાથી રાજા બેલો. આ મદનથી ભરેલી છે. મદનવતી છે ને હું તો મદનરહિત છું, બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજાની આગળ ફેંકી, જમીન ઉપર પછડાવાથી એ ભાગી ગયેલી વિરૂપ થયેલી પતલી માંથી દુર્ગધને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજા એ દુર્ગધ ન સહેવાથી ચાર ડગલાં પાછળ હટી ગયો, પ્રિયે ! આ શું ? બાલક પણ ન કરે એવું નિંદ્ય તે આ શું કર્યું ?' “રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તો એનાથી હીન છું. જળ અને અગ્નિથી આની શુદ્ધિ તો થઈ શકશે પણ સુવર્ણ અને. રત્નોના સંસ્કારથી ય મારી શુદ્ધિ નહિ થાય !" તળીમાંથી પદાથે ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 124 : પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “એ તારી ભ્રમણા છે પ્રિયે! કયાં તું અને કયાં આ જડ દુર્ગધ ભરેલી પુતળી ! કનક અને કથીર કદિ સમાન થઈ શકે? “રાજા! તમે પંડિત થઈ ભીંત ભૂલ્યા છે, આ ઉપરથી રૂપરંગ ભર્યા ભભકાબંધ શરીરની અંદર હાડ, માંસ, રૂધિર સિવાય બીજુ શું છે? મળ, મૂત્ર અને વિષ્ટાથી ભરેલા આ ગંદા કલેવરમાં રાચી નરકનાં દ્વાર શા માટે ખખડા છો? માંસમાં આસક્ત માછલાની માફક સ્વ૯૫ માત્ર સ્પર્શ ઇન્દ્રિયના સુખમાં રક્ત બની મેરૂથી ય અધિક 'તિર્યંચ અને નરગતિનાં દુ:ખની અભિલાષા શા માટે કરે છે? દુર્ગતિને આપનારી એવી પરદારાને જે પુરૂષ સેવ નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે, એટલું જ નહી બલકે સંસારની ઉત્તમ સંપત્તિને પામે છે, પરસ્ત્રી કે પરપુરૂષને આલિંગન કરવા માત્રથી નરકાગ્નિની ધગધગતી જવાળામાં દધ થવાનું ન હોત તો તમારા જેવા સજન પુરૂષનો સંગ કેને સુખકારી ન થાય ? પુરૂને આ સંસારમાં ભાગ તો માત્ર અ૯૫કાલના પ્રમાણમાં હોય છે ત્યારે એના ફલ તરીકે દુ:ખ ભોગવવાનાં છે. તો નરકને વિશે પોપમ અને સાગરોપમ સુધી હોય છે હે રાજન ! તમે તમારા અંત:પુરની સૌદર્યશાલિની રમણ કરતાં મારામાં શુ અધિક જોયું છે કે એ સાગરેપમ સુધીનાં દુ:ખ ભોગવવા તૈયાર થયા છે. પ્રજાજન જે ગુન્હો કરે તો તમે અહીયાંજ શિક્ષા કરે છે પણ તમારા ગુન્હાની શીક્ષા તમારે નરકમાં જઇને અવશ્ય ભોગવવી પડશે. રાજન ! માટે આ પેટે કદાગ્રહ મૂકી ન્યાય માર્ગે ચાલો. >> - બાલક જલમાં પડેલા ચંદ્રના અનેક પ્રતિબિંબને દુઃખી થયાંજ જઈને મૂકી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ 125 એકવીશ ભવનો સ્નેહસંબંધ જોઈ જેમ ચંદ્ર એક છતાં અનેક માને છે તેમ મલ, મુત્ર. અને વિષ્ટાથી ભરેલી બધી સ્ત્રીઓ સરખી હોવા છતાં કામીને ઉપરના રૂપ રાગ અને ટાપટીપથી જુદી જુદી ભાસે છે. શાની અને ઉત્તમ જન તો સ્ત્રીને મળમૂત્રની કાયા જ માને છે, એ શુદ્ધ વાતો મોટા ભાગ્યે જ સમજાય છે. . રાજન ! ભવિતવ્યતાના યોગે આ ધીઠ રાજાના પાષાણ હૃદયમાં ઉપદેશરૂપી અઝીઝરણાનું નિર્મળ નીર નીતરવાથી એનું હૃદય ભીંજાયું. હૃદયની ભાવના ફરી ગઈ, પાપી વિચારે બદલાઈ ગયા. વિષયરૂપી કીડો મગજમાં સળવળતો હતો તે આપોઆપ નષ્ટ થઈ ગયો અને કાર કંડોગાર થઈ ગયો રાજા પશ્ચાત્તાપ કરતો 9. “સતી ! તારી વાણી સત્ય છે સાકરથી મીઠી તારી વાણી સાંભળી મારી મોહનિદ્રા નાશ પામી ગઈ મારી લોલુપતા આપોઆપ નષ્ટ થઈ ગઈ. મારો વિવેક ચક્ષુ આજ ખુલી ગયાં. પરેસ્ત્રીમાં લંપટ બનેલો હ અઘોર નરકમાં ડુબી જાત પણ તે મને એ ઘર નરકના અંધકારમાં પડતો બચાવ્યો. તારા જેવી ધર્મ દેનારી મહા ભાગ્યમેગેજ મળે છે, કહે, હવે મારે શું કરવું ? પશ્ચાત્તાપથી મળતા રાજાને સન્માર્ગે આવેલો જાણી બુદ્ધિસંદરી પરમ આનંદ પામી. મહારાજ ! તમારા જેવા ઉત્તમ નરને પરસ્ત્રીનો ત્યાગ કરવો એજ યોગ્ય છે જેથી આ લોકમાં તમારી કાન્તિ વધે ને પરલોકમાં પણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આદિ સ્વર્ગની સંપદા પ્રાપ્ત થાય. બુદ્ધિસુંદરીનું વચન નિર્મળ મનના રાજાએ સ્વીલારી પરસ્ત્રી ત્યાગનો નિયમ ગ્રહણ કર્યો. રાજાએ બુદ્ધિદરીને ખમાવી પિતાના અપરાધની માફી માગી, દાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 126 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર માનથી એને સત્કાર કર્યો, વસ્ત્રાભૂષણ, અલંકારાદિક આપીને રાજાએ ધર્મ ભગિનીની માફક બુદ્ધિસુંદરીને પિતાના મહેલમાંથી વિદાય કરી. રાજાએ મંત્રીને બોલાવીને એનો સત્કાર કરી મંત્રીને - હોદ્દો અર્પણ કર્યો. બુદ્ધિસુંદરીના કાર્યથી ચમત્કૃત થયેલ મંત્રી પણ પરિણામ સારું આવેલું જોઈ રાજી થયો. સતી બુદ્ધિસુંદરીની સારાય નગરમાં ખ્યાતિ થઈ. ગુલાબની સુવાસથી મંદમંદ વાયુની લહરીઓ સારાય ઉદ્યાનને સુવાસીત બનાવી દે છે, તેમ ગુણીજનોની ખ્યાતિ પણ સમયને અનુસરીને સારા નગરમાં પ્રસરતાં વાર લાગતી નથી. દીર્ઘકાલ પર્યત બુદ્ધિસુંદરી સંસારનાં સુખ ભોગવી પ્રતે પહેલા સૌધર્મકલ્પમાં દેવી તરીકે ઉપન્ન થઈ ઋદ્ધિસુંદરી. સાકેતપુરની રમણીય બજારો અપૂર્વ શાભાને ધારણ કરી રહ્યાં છે, દેશપરદેશના વ્યાપારીઓ વ્યાપારને માટે આવે છે, લાખોની ઉથલપાથલ કરી જાય છે. એવાજ કોઈ વ્યાપાર નિમિત્તે તામ્રલિપ્તી નગરીથી આવેલો સુધર્મા નામે વણુક બજારમાં પોતાના સંબંધીની પેઢી ઉપર બેઠેલો હતો. શેઠ સાથે વ્યાપાર સંબંધી વાતો કરતો પિતાનો અનુભવ વર્ણવી રહ્યો હતો. ત્યાં અચાનક એ માર્ગે જતાં કેઈક વ્યક્તિ ઉપર એની નજર ચેટી ને ત્યાંજ : ઠરી ગઈ. પોતાની ચાર પાંચ સખીઓ સાથે રૂપસુંદરી બદ્ધિ- સુંદરી અત્યારે હાસ્ય વિનોદ કરતી ત્યાંથી ચાલી જતા: P.P. Ac. Gunratnasuri M.S. Aadha Page #140 -------------------------------------------------------------------------- ________________ = = પકની તેજમાં કરાર થઇ ગયા . વિ એકવીશ ભવનો સ્નેહસંબંધ 127 હતી તે દરમિયાન રૂદ્ધિસુંદરી અને સુધર્મની નજર એક બીજા તરફ આકર્ષાઈ. - સખીઓની મીઠી મશ્કરીથી મુંઝાયેલી રૂદ્ધિદરી પિતાને મકાને ચાલી ગઈ. જતાં જતાંય સુધર્મ તરફ દૃષ્ટિ કરતાં સુધર્મને છીંક આવવાથી ન ફેંકાય એ શબ્દ તેના મુખથી નિકળેલો ઋદ્ધિસુંદરીએ સાંભળ્યો. એ સુરૂપ વ્યવહારીયાને જૈનધર્મ-પોતાને સાધમિક સમજી વિશેષ રાજી થઈ સખીઓએ આ વાત ઋદ્ધિના માતાપિતાને સમજાવી દેવાથી એના પિતાએ સુધર્મના કુલ, વ્યવહારની ખાતરી કરી. સુધર્મ પણ ઋદ્ધિસુંદરીને જોતાં એના સ્વરૂપરૂપી દીપકના તેજમાં પતંગીયાની માફક વિવશ થઈ ગયે, એ સ્વરૂપનિશામાંજ ચકચુર થઈ ગયો, એ સુંદરીના ધ્યાનમાં બીજા વ્યાપારના વિચારે ય ભૂલી ગયો. “વિધિએ કુરસદે ઘડેલી શું એ દેહલતા ! એ સૌંદર્યની સુવાસ હજી પણ જીગરમાંથી ભુસાતી નથી. જગતમાં એ બાળાનો જે પતિ થશે તે એકજ ધન્યવાદને પાત્ર છે. આ જીવનમાં જો એ મનોહર બાળ ન મળે તો કાંઈ નથી, તે જીવન એળે ગયું સમજવું. અરે ! આ બાળા મને શી રીતે મળે? સુમિત્રશેઠ પાસે ઋદ્વિર્સરીનાં અનેક માગાં આવવા લાગ્યાં પણ શેઠની દષ્ટિ કેઈના પર ઠરતી નહિ. ઘણે ભાગે તો પોતે જેનધર્માનુરાગી હોવાથી પુત્રી મિથ્યાવીને-પરધીને ત્યાં જઈ ધર્મભેદના કારણે દુ:ખી થાય તેથી અન્ય ધમીને તો ઘસીને સાફ નાજ પાડતા. તેમજ બાજા કેઈ કારણે પણ શેઠની પસંદગી ઉતરતી નહિ. સુંદરીનું સુધર્મ તરફ આકર્ષણ જાણીને શેઠે સુધર્મના સબંધમાં ખાતરી કરી લીધી. જૈનધમી તેમજ રૂપ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 128 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણે તે પોતાની પુત્રીને યોગ્ય હોવાથી શેઠે પોતાની પુત્રીને શુભ મુહૂર્ત તેની સાથે પરણાવી દીધી. ભાગ્યશાળી સુધર્મને પ્રાર્થના કર્યા વગર અનાયાસે ઋદ્ધિસુંદરી પ્રાપ્ત થવાથી કે તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પોતે ધર્મની પ્રશંસા કરવા લાગ્યા, કે અપૂર્વ ચિંતામણિ સરખા જનધર્મના પ્રભાવથી આ મનહર બાળાને વિના પ્રયાસે પિતે સ્વામી થયો હતો. લગ્ન પછી કેટલોક સમય સુધર્મ સાકેતપુરમાં રહીને પછી સસરાની રજા મેળવી પિતાને નગર તાલિતોએ પ્રિયાની સાથે ચાલ્યો ગયો. ત્યાં બન્ને જણ એવા પ્રેમથી રહેવા લાગ્યા કે જેઓ ક્ષણમાત્ર પણ જુદાં પડતાં નહિ. શરીર જુદુ છતાં પ્રેમથી એક અભિન્ન એવાં તેનો સંસાર સુખ ભોગવતાં કેટલેક ડાલ ચાલ્યો ગયે, - ધન કમાવા માટે સુધર્મ અનેક વસ્તુઓનાં વહાણ ભરીને પ્રિયાની સાથે સમુદ્રની મુસાફરીએ ચાક, સમુદ્રમાં મુસાફરી કરતાં તેમણે અકસ્માત સાગરને ખળભળ તો જો, પ્રચંડ વાયુથી સાગરનાં મોજાં આકાશ પર્યત ઉછળવા લાગ્યા. પ્રચંડ તોફાનવાળા સાગરને જોઈ નાવિકે પણ ગભરાયા, વહાણે સ્થિર કરવા પ્રયત્ન કર્યો પણ સાગરની છાળા સાથે વહાણ અહીં તહીં અથડાવા લાગ્યાં ને બધાય જીવનની આશા છેડી તિપિતાના ઈષ્ટ દેવને સંભારવા. લાગ્યા. સુધર્મ અને ઋદ્ધિદરીએ તો બધી મેહજજારી છોડી સાગારી અણરાન કરી દીધું. આખરે એ ભયંકર તોફાની સાગરની શાળાએ વહી ણને ભાગી નાખ્યું, માલ, ચરૂ, બાળ, વહાણના નાયિકા નોકર, ચાકર વગેરે સાગરમાં જ સમાધિ લીધી, સાગ૨નાં મેજમાં ડુબાડબ કરતાં સુધર્મ અને દ્વિસુરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 129 ભાગ્યમાં બીજાઓની માફક સાગર સમાધિ લખાઈ નહોતી પુણ્યાનુયોગથી તેમના હાથમાં એક વિશાળ પાટીયું આવ્યું, . સંસારનાં કેટલાંક સુખદુ:ખની હવા તેમના ભાગ્યમાં સર્જાયેલ હોવાથી મૃત્યુ બીજાઓની માફક તેમને ઝડપી શક્યું નહિ. બન્ને જણ એ પાટીયાનું અવલંબન પામીને સમુદ્રમાં તણાતાં તણાતાં ચાર પાંચ દીવસે જંગલમાં સમુદ્રના મોજાંથી ધકેલાતાં કિનારે આવી પહોંચ્યાં. સમુકિની આફતમાંથી સહિસલામત કિનારે આવી જવાથી તેઓ બન્ને ખુશી થયાં ને જંગલમાંથી પ્રાશુક ફલાદિક લાવીને નિર્વાહ કરતાં બીજા કેઈ વહાણની આશાએ ત્યાં કિનારા ઉપર રહેવા લાગ્યા. દૂર સમુદ્રમાં જતા વહાણનું ધ્યાન ખેંચાય એવી રીતે તેમણે એક ઉર્વ નિશાન કર્યુંપોતાને લીધે પિતાની પ્રાણાધિક પ્રિયાને દુ:ખી થતી જોઈ સુધર્મ છે. પ્રિયે ! તને સાથે લાવીને મેં પાપીએ મોટી મુશ્કેલીમાં મુકી દીધી. - સુખદુ:ખ એ તો પૂર્વકર્મના વિપાકનાં ફલ છે. સ્વામિન ! માટે એવી દેવકૃત બાબતોમાં આપે હષશાક ન કરે. ધર્મના મર્મને જાણનારા તમારા જેવા જ્ઞાતાપુરૂષે તે કર્મના મર્મને સમજી વિશેષ કરીને ખેદ ન કરવો જોઈએ.” " બીજા વહાણની રાહ જોતા કેટલોક સમય તેમને પસાર થયે, એક દિવસે સાગરમાંથી પસાર થતા કોઈ વહાણના નાવિકોએ કિનારા ઉપર રહેલ પેલું નિશાન જેવાથી તરાપા ઉપર એક બે નાવિકને બેસાડી તે તરફ મોકલ્યા. પેલા પુરૂષો કિનારે આવીને કહેવા લાગ્યા, “આ વહાણનો માલિક સુલોચન સાર્થવાહ જબુદ્વિપ તરફ જાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ - 130 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે તમારી ત્યાં જવાની ઈચ્છા હોય તો ચાલો. * તે પુરૂષની વાણી સાંભળીને બન્ને જણા એમની સાથે તરાપા ઉપર બેસીને પેલા મોટા વહાણ પાસે આવી પહોંચ્યાં, સુલોચનશેડે સુધર્મને સત્કાર કરી એની આગતા સ્વાગતા કરી. વહાણ આગળ ચાલવા માંડયું. અનુક્રમે સુલે. ચન સાર્થવાહ અને સુધર્મને ગાઢ મૈત્રી થઈ. તે દરમિયાન સાર્થવાહને ઋધિસુંદરીના રૂપને નિશે ચડ્યો. - રૂદ્ધિસુંદરીને હાથ કરવાની સાર્થવાહને તાલાવેલી લાગી, એ સુંદરીના મોહમાં મુગ્ધ થયેલો બીજું ચિંતવેય શું ? “વિધિએ કેવી ફાંકડી બનાવી છે એને?. આ રૂ૫ગર્વિતા નારી પ્રેમથી મારા દેહને આલિંગન ન આપે તે મારૂં યૌવન, ધન અને રૂપ સર્વે નકામું સમજવું, પણ એ બને શી રીતે ? જ્યાં સુધી પોતાનો પતિ એની સાથે હોય ત્યાં લગી એ મારા જેવાની ઈચ્છાય શી રીતે કરે ? મધુર આમ્રફળ છેડીને લીંબડાની ઈચ્છા કઈ ના કરે. છતાંય કેઈપણ ઉપાયે હાથમાં આવેલી આ તક જવા ન દેવાય.” ' સુલોચન નામ છતાં કુલોચનવાળે તે સાર્થવાહ મનમાં અનેક દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતો યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. એક રાત્રીએ વહાણમાં બધાય જ્યારે ભર નિદ્રામાં હતા તે સમયનો લાભ એણે લીધો. લઘુશંકાને બહાને તે ઉભે થયે સુધર્મની પાસે આવ્યે ભરનિદ્રામાં પડેલા સુધર્મને આસ્તેથી ઉપાડી સમુદ્રના અગાધ જલમાં ધકેલી દઈ પિતાને સ્થાને આવીને સૂઈ ગયો અધકારમાં કાળું કૃત્ય કરી નિશ્ચિત થઈ ગ. * પ્રાત:કાળે રૂદ્ધિસુંદરી પોતાના પતિને નહી જેવાથી હૈયાં માથાં કુટતી કલ્પાંત કરવા લાગી. વહાણમાં ક્યાય પિત્તો લાગ્યો નહિ ત્યારે નોકર ચાકરામાંય હાહાકાર થઈ P.P. Ac. Guncatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 131 રહ્યો. સુલોચન સાર્થવાહ પણ મિત્ર મિત્ર કરતો પિકાર કરવા લાગ્યો. - મિત્રના નામે ઉંચેથી રૂદન કરતો સાર્થવાહ આખરે થાય. એ અભિનય પુરો કરી રૂદ્વિસુંદરીને આશ્વાસન આપવા લાગ્યું, “હે સુંદરી ! ગઈ ગુજરી ભૂલી જા, હવે હું શું કરીશ? મારું શું થશે? એવી ચિંતા કરીશ નહી. મારું ઘર તારું પોતાનું જ જાણજે, તારું પોતાનું સમજી મારા ઘરમાં તું સુખેથી રાજ કર. આ મારૂં યૌવન, ધન વૈભવ એ બધું હું તારા ચરણમાં હાજર કરૂં છું. હું પોતે પણ આજથી તારે દાસ છું.” પાપબુદ્ધિ સુલોચનની વાણી સાંભળીને દ્વિસુંદરી મનમાં વિચાર કરવા લાગી. “ઓહ! આ પાપીનું જ બધું કારસ્થાન છે. મારા રૂપમાં લેભાઇને આ દુઝે મારા પતિને ઘાત કર્યો લાગે છે. કારણકે કામપિશાચથી ગ્રહાયેલાને સારા ખોટાનું ભાન કયાંથી હોય? તેથી હું પણ હવે મારા શિયલના રક્ષણ માટે સાગરમાં હોમાઈ જાઉં. સ્વામિ વિના મારે જીવીને પણ શું કરવું? પતિ વગરની કુલવાન સ્ત્રીઓને મરણ એ એકજ શરણ છેપાપબુદ્ધિ સુલોચનના પંજામાંથી છુટવાને રૂદ્ધિ સાગરસમાધિને વિચાર કરવા લાગી. અત્યારે એને દિલાસે આપનાર કોઈ નહોતું બધાય સુલોચનનાં માણસે હતા. પોતે એકાકી શીલનું રક્ષણ શી રીતે કરી શકશે, જેથી મરણ એજ શ્રેષ્ટ છે, એમ સમજી સાગરમાં ઝંપાપાત કરવાને તૈયાર થઈ વળી એની વિચારશ્રેણિ પલટાઈ ગઈ. “જૈન શાસનમાં બાલ મરણ નિષેધેલું છે. જીવતો "વ ફરીને પણ કલ્યાણને પામે છે, પરંતુ કામીના હાથ ચિ રહી હું શીલનું રક્ષણ શી રીતે કરીશ? આ સાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 132 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રમાંથી હું જે સલામત કેઈ શહેરમાં જાઉ તો તો કઇ ? સાવીને વેગ પામી સંયમને આચરીશ, માટે એટલે સમય કાલ વિલંબ કરીને આ પાપીને થોભાવું તો કેમ?” * મનમાં વિચાર કરીને દ્ધિ બેલી “હે સાર્થવાહ! અત્યારે પતિના મરણથી મારૂં ચિત્ત અસ્વસ્થ છે. સાગર' રને પાર પામ્યા પછી કેઈ શહેરમાં જવા પછી સમયને ઉચિત હું કરીશ.” રૂદ્ધિસુંદરની આશાપાશથી બંધાયેલો ' સાર્થવાહ એટલે સમય ધીરજ ધરીને રહ્યો “મારે કબજામાં રહેલી આ ગરીબ વરાકી હવે ક્યાં જશે ? માણસ શું વિચાર કરે છે? ભાવી શું હોય છેમાનવીના વિચાર અને ભાવીનું વિધાન ભાગ્યેજ એક બીજાને અનુકૂળ હોય છે. સુલોચનના પાપથી સમુદ્ર દેવતા કોપાયમાન થયા હોય, વાયુ કે હોય તેમ ભયંકરવા, ઉપન્ન થયો ને સાગરે પણ માઝા મુકવા માંડી. એ ઉછળતાં મોજાઓના મારાથી વહાણ ભાંગીને ભુકો થઈ ગયું. ભાગ્યવશાત્ ઋદ્ધિસુંદરીના હાથમાં એક પાટીચું આવી ગયું એ પાટીયાના અવલંબનથી સમુદ્રને તરતી સમુદ્રના કાંઠે આવી પહેચી. ત્યાં પાટીયાનું અવલંબન પામીને સમુદ્ર તરી ગયેલો એનો પતિ પુણ્યાનુયોગથી મ. બન્ને એક બીજાને જોઈને ખુશી થયાં, એક બીજાનું વૃત્તાંત બન્ને એ કહી સંભળાવ્યું. અને પોતાની ઉપર અપકાર કરનાર સુલોચન સાર્થવાહની આપદા સાંભળીને ધર્મકી મનમાં દુ:ખ પામ્યો. કારણકે સજન પુરૂષો અપકારી ઉપર પણ. ઉપકાર કરનારા હોય છે, અથવા તો એમનો સ્વભાવજ એ હોય છે કે તે દુમનનુંય ભલું ચિંતવે. હે પ્રિયે ! અરિહંત અને ગણધર ભગવાન આદિક મહાપુરૂને ધન્ય છે કે જેમની નિશ્રામાં રહેલા પાપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 133 જીવો પણ અશુભ ભાવનાને છોડે છે. ત્યારે આપણા સમાગમમાં આવેલ આ સાર્થવાહ એનું પામવાનું તે દૂર રહ્યું બલકે પાપ પરિણામવાળે થઈ અધિક દુ:ખી થયે!” - સાગરના કાંઠા ઉપર ફરતાં દેવદેવી સમાન આ યુગલને ત્યાં નજીક રહેલા ગામનો ઠાકોર સાગર સહેલ કરવા આવેલો તેણે જોયું કેઈ, દિવસ નહિ ને આ જગલમાં આ શું? શું જળદેવતા પિતાની દેવી સાથે ક્રીડા કરવા આવેલ હશે કે પોતાની વિદ્યાધરી સાથે રમવા આવેલ કેઈ વિદ્યાધર હશે ! વિચાર કરતાં એ ઠાકર પાસે આવ્યો ત્યારે એને ખાતરી થઈ કે આ કેઈ ઉત્તમ કુળનાં મનુષ્યસ્ત્રીપુરૂષ છે. ઠાકરે મધુર વચને તેનું બહુ સ્વાગત-સન્માન કર્યું. પોતાના ગામમાં લઈ જઈ તેમને રહેવા માટે એક સગવડવાળું સારૂં મકાન આપ્યું. ઠાકરની સહાય મેળવી -વ્યાપારવડે ધન પેદા કરત ને ધર્મસાધન કરતો તે સુખ પૂર્વક ઠાકરની છાયામાં રહેવા લાગ્યું. - સમુદ્રમાં ડુબતો ને માછલાંનો શિકાર થતો પેલો પાપી સુલોચન સાર્થવાહ ભાગ્યયોગે કાષ્ટને આધાર પામીને કષ્ટથી સમુદ્રના કાંઠે આપે. સમુદ્રથી બહાર નિકળીને તે જગલમાં ભ્રમણ કરતે કઈક પલ્લીમાં ગયે પણ કાંઈ ખાવાનું પ્રાપ્ત થયું નહી. ભુખની પીડાથી વ્યાકુલ થયેલો તે મરેલાં જાનવરોના કલેવરમાંથી ગીધપક્ષીની માફક ચેટીચુંટીને માંસના લોચા ખાવા લાગ્યો. એ માંસ પાચન ન થવાથી અછણ થયું. વારંવાર વમન થવા લાગ્યું ને તેમાંથી -૩છીનો રોગ પેદા થયો ધમીજનને ઘાત કરીને જે કામી શરૂષ પોતાની પાપી અભિલાષા પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે તે સુલોચનની માફક દુ:ખીદુ:ખી થઈ જાય છે. - દુઃખ અને દુર્ભાગ્યથી પીડા પામતો સુલોચન ભટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 134 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કતો ભટકતાં અનુક્રમે સુધર્મવાળા ગામમાં આવી પહોંચે જ્યાંત્યાં ભીખ માગતે તે રખડતો હતો, ત્યારે જળ ભરવા ગયેલી ઋદ્ધિસુંદરીની નજર એની ઉપર પડી, એને ઓળખવાથી તે સુંદરીએ પતિ પાસે આવીને વાત કરી. સુધમે સુલોચનને પિતાને ઘેર તેડી લાવી આગતાસ્વાગતા કરી, દવાદારૂથી એને રોગ નાશ કર્યો ને પ્રથમના જેવો નિરોગી દેહવાળો થયો. ગમે તેવો દુર્જન પણ ઉપકાર તળે દબાયેલો શું કરે! તેમાંય સુલોચન તો કુલવાન હતો. દેવવશાત ઋદ્ધિસુંદરીને જોતાં એની બુદ્ધિ ફરી ને એ ભાન ભૂલ્ય, ભૂલથી અનર્થ કરી નાખ્યો, એ પાપનું ફલ એને અહીયાંજ મહ્યું, ને મનુષ્ય ન સહન કરી શકે તેવી નરઃ યાતના ભેગવી. જેનું બુરૂ કરેલું તેનાજ આશ્રય નીચે આવ્યો છતાં બૂરાઇને બદલે ભલાઈ કરીને આપે, તેની જાત માટે પુષ્કળ ખર્ચ કરીને અપકારનો બદલો ઉપકારથી આપે એ ઉપકાર કાંઇ જેવો તેવો નહોતો. લજજાના ભારથી અધોમુખ થયેલો સુલોચન કેટલે હિસાબ કરે, “અરે વિધાતાએ જગતમાં સજન અને ચંદન પરોપકારને માટેજ સભ્ય છે. પરેપકાર કરવાની સ્વભાવવાળા એ બન્નેમાંય સજજન તે કેઈ અનેરી પ્રભા પાડે છે. સજન ગમે તેવા દુજનને પણ હૃદયપલટો કરાવે. છે. મેં એમનું બુરું કરવામાં શી કમીના રાખી છે, છતાં એ બન્ને મારા ઉપર કેવાં અનન્ય ઉપકાર કરનાર છે. અરે ! મારૂં મુખ એમને શી રીતે બતાવું! સમુદ્રમાં હું મરી ગયી. હોત તો કેવું સારૂ! જીવતા છતાં પણ આજે હું એમન. જેવાય સમર્થ નથી.” એ લજજાથી અવનત મુખવાળાને સુધર્મ મધુરવાણુથ શિખામણ આપવા લાગ્યો. “અરે ભાઈ! તમે આટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ = = == 135 એકવીશ ભવનો સ્નસંબંધ બધા શાકમગ્ન કેમ છે ? શું કુટુંબને વિરહ યાદ આવે છે કે ધનનાશની પીડા સાલે છે, અથવા હજી પણ શરીરમાં કંઈ વ્યાધિ રહી ગયો છે શું ? કહો તે એને ઝટ ઉપાય કરીએ ? કારણ કે ગ્રીષ્મરૂતુમાં સૂકાઈ ગયેલાં નદી અને સરેવર વરસાદના પ્રવાહથી પાછાં આબાદ થાય છે. ક્ષીણ થયેલો બીજનો ચંદ્રમાં પણ ધીરેધીરે વૃદ્ધિ પામીને પરિપૂર્ણ થાય છે. જગતમાં જીવોને તો પાપ કરવાથી દુઃખ મલે છે ને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તો એવી બાબતમાં ખેદ કે આનંદ ન કરતાં સુખના અભિલાષી પુરૂષોએ હમેશાં ધર્મને આરાધ જોઈએ. અનંત જન્મમરણના દુ:ખના કારણુ પાપને ત્યાગ કરવો જોઈએ.” સુધમની મધુરવાણીથી સુલોચનની આંખોનાં પડલ ઉઘડી ગયાં. સખે ! તમારા જેવા ધર્મીને મેં સમુદ્રમાં નાખીને તમારી જે વિડંબના કરી છે, તે અદ્યાપિ મારા હૃદયને બાળે છે. આ મહાસતીની કદર્થના કરવામાં મેં શી ઉણપ રાખી છે? એ પાપનું ફલ મને અહીયાંજ પ્રાપ્ત થયું એવા આ પાપીને યમરાજાએ પણ છેડી દીધો, પણ હે મિત્ર! જ્યાં સુધી હું જીવીશ ત્યાં લગી તારા ઉપકારને સંભારતો હે પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં બળીશ. એ નરી દીવા જેવી સત્ય વાત છે.) | સુલોચનની વાત સાંભળી ઋદ્ધિસુંદરી બેલી. સુલોચન ! તમને ધન્ય છે કે કરેલા પાપને તમને આટલા બધા પશ્ચાત્તાપ થાય છે. કારણ કે પાપીએ તો પાપ કરીને ઉલટા રાજી થાય છે, જ્યારે સજજને પાપકાર્યથી દૂર ભાગે છે. અહીયાં તો અજ્ઞાનથી થઈ ગયેલા આ પાપમાં તમારા - દીપ ગણાય ? આંધળા માણસ કુવામાં પડી જાય એમાં 1 કાને દેવો ? માટે હે સરૂષ ! આજથી પાપનો ત્યાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ - 136 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરી ઘર્મને આચર, વિષનું ભક્ષણ સારૂં, અગ્નિમાં પ્રવેશ કરવો તેય સારો પણ ઇકિયેના વિષયોને આધીન બની પાપાચાર સેવવો તે સારું નથી, કારણ કે સ્પર્શીઇંદ્રિયને આધીન બનીને ગજરાજ બંધનને પામે છે. માછલું ભ્રમર પતંગીયું અને મૃગલું એ બધાં માત્ર એક એક ઇંદ્રિયના વિષયને આધીન બનીને મૃત્યુને આધીન બની જાય છે. તો પછી પાંચેઈદ્રિયોના વિષયને વશ પડેલા માનવીની તો વાત જ શી ! ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને સુલોચન સાવધાન થઈ ગયે, એનાં જ્ઞાનલોચન જાગ્રત થઈ ગયાં. “હે સુંદરી! તું જ મારી બેન છે, માતા કહે કે ધર્માચાર્ય કહો અત્યારે તો તુજ મારે ગુરૂ સમાન છો, બેલ હવે મારે શું કરવું ? “આજથી પરવારીને ત્યાગ કરી શીલરૂપી આભૂ ષણથી સુશોભિત થાઓ.” સુંદરીનું વચન અંગીકાર કરી સુલોચને ચોથું અણુવ્રત અંગીકાર કર્યું. પોતાના અપરાધને વારંવાર ખમાવતો તે પોતાના નગર તરફ ચાલ્યા ગયે સુધમે પણ ત્યાં રહીને ન્યાયથી ઘણું ધન ઉપાર્જન કરી તે ગામમાં પિતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવી કેટલાક સમય પછી પોતાની પ્રિયા સાથે સુધર્મ પણ તામ્રલિમી નગરીમાં આવ્યો. પોતાના કુલાચારને પાળતો ધર્મકાર્યમાં પ્રીતિવાળો થયો, એ દ્વિસુંદરી પણ શ્રાવિકાપણાના કુલાચારને પાળતી અનુક્રમે આયુ: ક્ષયે પ્રથમ દેવલોકે દેવીપણામાં ઉત્પન્ન થઈ કષ્ટમાં પણ શીલની રક્ષા કરનારને જગતમાં શું નથી મળતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 137 'ગુણસુંદરી. નવયૌવન વયમાં આવેલી કુમારિકા ગુણસુંદરીનું લાવણ્ય ખુબ આકર્ષક બની ગયું હતું. જાણે નૃત્યદેવી સાક્ષાત નૃત્ય કરવાને રંગભૂમિ ઉપર ઉતરી પડ્યાં હોય એવી એની અજબ ચાલ સૌ કોઈના દિલને લોભાવી રહી હતી. એનો મધુર અને તાલબદ્ધ નૂપુર રણકાર, નાજુક ગરદનને મરોડ ને ગજગામિનીની માફક એની છટા એના લાવણ્યને અદ્દભૂત રીતે ભાવતાં હતાં. એ અનુપમ ગુણસુંદરી નામ પ્રમાણે ગુણવાળી પણ હતી. નવીન અભ્યદયવાળી છતાં ઉશ્રૃંખલકે સ્વચ્છંદી નહતી, અભિમાની કે ઉદ્ધત નહોતી પણ વિનયવાન, ગંભિર તેમજ સમયની જાણકાર એ બાળા ધર્મરસિકા શીલના આભૂ'પણવાળી હતી. .સુષ પુરોહિતની આ તનયા પર એકદિવસે તેનીજ જ્ઞાતિના વેદરૂચિની નજર પડી. મોરલીના મધુરા નાદે 'જેમ મણીધર ડોલાયમાન થાય, દીપકની કાંતિને જોઈ પત ગીયુ જેમ હાલહવાલ થાય, તેમ વેદરૂચિ કામની પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયે મંત્રોથી સ્થભિત થયેલા નાગની * માફક જડવત બની ગયેલો વેદરૂચિ એની ઉપર ચાંટેલી - પોતાની દૃષ્ટિને પણ ખેંચી શકાય નહી. સખીઓ સાથે સહિા કરતી બાળા નજરથી દૂર ગઈ છતાં એની દૃષ્ટિ તો એ પ્રમાણે જ સ્થિર થઈ ગઈ, એના મિત્રોએ એને સમજાવી એના ઘેર પહોંચાડ્યો પણ હૃદય શુન્ય બનેલો વેદરૂચિ ગુણસુંદરીના રૂપને ભૂલી કયી નહિ. વારંવાર એ બાળાના સૌંદર્યનું સ્મરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 138 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો ને એના વિયોગની પીડાને ભેગવતો તે દુ:ખીદુ:ખી થઈ ગયે. શાંતિના શિતળતાના અનેક ઉપચારો કરવા છતાંય વેદરૂચિનું દુ:ખ ઓછું થયું નહિ. ત્યારે એના મિત્રો મારફતે સર્વે હકીકત જાણી એના પિતા દશર્મા બ્રાહ્મણ પુત્રના દુ:ખથી દુ:ખી થઈને સુઘોષ પુરોહિત પાસે આવ્યો તેણે પોતાના પુત્રને માટે ગુણસુંદરીની માગણી કરી. ' વેદશર્માની વાત સાંભળી સુષ પુરોહિત બેર્યો. પંડિતજી ! આપની વાત તો ઘણી મજેહની છે પણ જરાક અસુરૂ થઈ ગયું. શ્રાવસ્તી નગરના રાજ પુરોહિતને 'પુત્ર પુણ્યશર્માને મેં ગુણીને અર્પણ કરેલી છે, તેની સાથે વિવાહ કરેલ હોવાથી હવે એ બીજાને આપી શકાય નહી. મેટાનું વચન અન્યથા થઈ શકે કે 92 - સમજુ અને જાણકાર વેદશમ સુધેષ પુરોહિતની વાત સાંભળી નિરાશ થઈ ચાલ્યો ગયો, પણ વેદરૂચિ ગુણેસુંદરીને ભૂલી શકે નહિ. જેમ જેમ એ ભૂલવાનો પ્રયત્ન કરે તેમ તેમ વેદરૂચિ કામથી અધિક સંતપ્ત રહેવા લાગ્યો એના માતા પિતાએ ગુણસુંદરી કરતાં રૂપગુણમાં અધિક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી આપવાની તત્પરતા દેખાડી. પણ ગુણસુંદરીમાં રત થયેલે વેરૂચિ કાંઈ પણ સમયે. " નહિ, એણે અનેક વશીકરણના, મોહિનિના મંત્ર સાધ્યા; દેવતાઓની ઉપાસના કરી. માનતા કરી છતાં ન તો ગુણસુંદરી મલી કે ન તો દેવતા પ્રસન્ન થયા. પુણ્ય વગર જગતમાં શું કાંઈ મલી શકે છે ? - યથા સમયે ગુણસુંદરીને પુણ્યશાળી પુણ્યશર્મા પરણીગયો. વિધિપૂર્વક એ ગુણસુંદરીને ગ્રહણ કરી પુણ્યશર્મા પોતાને નગર પણ ચાલે ગયે પુણ્યવાનને જગતમાં શું નથી મલતું ? પાપીને જ જગતની વસ્તુઓ માટે તરફડવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 139 પડે છે. અરે ! કામની દુશ્ચેષ્ટતા તો જુઓ કે જે પરાધીન અને દુર્બળ વસ્તુ હોય છે તેની પાછળ માનવી દિવાને બની જાય છે ને સ્વાધીન અને સુલભ વસ્તુઓની તો પરવાહ પણ કરતો નથી જગતની આ કેવી વિચિત્રતા ! એ ગુણિયલ ગુણસુંદરીને પુણ્યશર્મા શ્રાવસ્તી લઈ જતાં વેદરૂચિ તો દારૂ પીધેલા મત્ત ગજરાજની માફક ઉન્મત્ત બની ગયે. કાર્ય અકાર્યમાં મૂઢ થયેલો વેદરૂચિ ધંતુરો પીધો હોય તેની માફક છકી ગયો. માતાપિતાએ સમજાવવા છતાં તે મૂખ પોતાનું ભર્યું ઘર છોડી, ઈજજત, આબરૂને તિલાંજલિ આપી ગુણસુંદરી પાછળ શ્રાવસ્તી ચાલ્યો ગયે, કામમાં અંધ થયેલા પુરૂષોને એ સિવાય . બીજુ સૂઝે પણ શું ? શ્રાવસ્તી જતાં રસ્તામાં પર્વતની કંદરામાં ચોર લોકોની પલ્લી જોઈ ગુણસુંદરી મેળવવાની આશાએ એ. દિષ્ટ પલ્લીમાં રહી પલ્લીપતિની સેવા કરવા લાગ્યો, અનેક સાહસિક કાર્ય કરીને તેણે પલ્લીપતિની પ્રીતિ સંપાદન કરી. લીધી. એકદા વેદરૂચિના કહેવાથી પલ્લીપતિએ શ્રાવસ્તીમાં પુણ્યશર્માને મકાને ધાડ પાડવા માટે હેરૂઓ મૂક્યા. હેરૂઓની બાતમીને અનુસરે રાત્રીને સમયે પલ્લી પતિએ પુણ્યશર્માને ઘેર ધાડ પાડી. ભિલ્લ લોકેએ એના મકાનમાંથી બધુ લુંટીને પેલો વેદરૂચિ ગુણસુંદરીને ઉપાડી. ચાલતો થયો, એ રીતે ધાડથી મેલેલો માલ ઉઠાવીને શિધ્રતાથી તેઓ બધા પલ્લીમાં પહોંચી ગયા. પછીૌં. જાણે રાજા ! " - પલ્લીમાં ગુણસુંદરીને સારી રીતે રાખતો વેદરૂચિ કે એના માન સન્માનમાં કે ખાન પાનમાં ઉણપ આવવા. દેતો નહિ. એને પ્રસન્ન કરવા માટે અનેક વાત કહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ = == - - 140 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સંભળાવતો હતો. એક દિવસે ખુશી થયેલી ગુણસુંદરીને તે વાડવે કહ્યું, “હે ભદ્રે ! તારા ગુણેએ મારૂં ચિત્ત હરી - લીધું છે. તે હવે મને પાછું આપ. એ ચિત્ત વગર તો સંજ્ઞા રહિત હું મરેલા જેવો છું. તું તે ધર્મને જાણનારી ને પરોપકારી તેમજ દયાવતી છે તેથી મારી ઉપર હવે -કૃપા કર તું જ કે દૂર હતી તો પણ ખાતાં કે પીતાં, સુતાં કે બેસતાં, જાગતાં કે નિંદ્રામાં હું તને જ જોતો હતો, - તને મેળવવા માટે હું આભ જમીને એક કરી રહ્યો હતો! એ બ્રાહ્મણની કર્ણને અપ્રિય વાણી સાંભળી ગુણ- સુંદરી બેલી, તમે કેણુ છે ? તમને ક્યાંય જોયા નથી. છતાં તમે કહે છે કે તેં મારૂં ચિત્ત હરી લીધું -એતે આશ્ચર્ય ! ગુણસુંદરીના જવાબમાં વેદરૂચિએ પોતાની કર્મકિથા કહી સંભળાવી. એની કથા સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી, “અરે! અરે ! મારામાં આ ખુબ રાગ-વાન થયો જણાય છે. આવા અનાર્ય અને કુસ્થાનમાં -આ મારા શીલને હું શી રીતે રાખીશ? શરણ રહિત અને એકાકી મારું શું થશે ? પણ ગમે તે ભોગે હું મારા શીલને રાખી પ્રવત્તિનીએ આપેલા વતને ખંડિત કરીશ નહી. હજી આ કંઇક ગુણવાન જણાય છે કે પ્રાર્થના કરીને મારી યાચના કરે છે. બાકી તો પાપી અને ઉદ્ધત પુરૂષ તે બળાત્કાર કરવામાં જ શરા હોય છે. તો આને પ્રતિબોધી મારૂં શીલ રાખું. આને સમજાવવા માટે મારે કદાચ માયા કપટ પણ કરવું પડશે જે કે એ કૌટિલ્ય વિવેકી પુરૂષે ન કરવું જોઈએ છતાંય :ધર્મથી એ શીલ રક્ષવા તે ‘પણ કરવું. >> ગુણસુંદરી ખુબ વિચાર કરીને બેલી. “હે સુંદર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ = = 1414 એકવીશ ભવને સ્નેહસંબંધ તમારો મારી ઉપર આવે રાગ હતો છતાં તમે મને જણા સુંય નહિ. જે મને જણાવ્યું હોત તો નજીકમાં રહેલા તમને મૂકીને હું વિદેશી સાથે પરણત નહિ, કારણ કે પડોસમાં જ ફલદાયક આમ્રવૃક્ષને છોડી દૂર રહેલા કેરડાના વૃક્ષની કોણ ઇચ્છા કરે ? આપણાં બન્નેનાં નિર્મળ કુળ હોવાથી આપણે સંપૂર્ણ સુખી થાત, બધુંય સારું થાત. પણ હવે શું ? અત્યારે તો આપણે સંબંધ લેકમાં નિંદા પાત્ર થાય ને પરલોકમાં દુર્ગતિને આપનારે થાય, માટે. હે ધીર ! એ બધી બાબતનો વિચાર કર, જે સજન હોય છે તે ગંભીર અને વિચારશીલ હોય છે. " ગુણસુંદરીની મધુરી મધમાખ સમાન વાણી સાંભળી એ વાડવ (બ્રાહ્મણ ) વિચારમાં પડયો. “અહો ! આ મારે વિષે રાગવાળી છે મેં જે પૂર્વે એને મારા મનને અભિપ્રાય જણાવ્યો હોત તો બધુંય સારું થાત, ને અત્યારે આટલો બધો પ્રયાસ મારે કરવું પડત નહિ, તેમ' છતાંય પણ હવે એને છોડી કેમ દેવાય ? શુધિત કદિ મેં આગળ પડેલો ભેજન થાળ પાછો ઠેલી શકે કે ??? વિચાર કરીને તે બ્રાહ્મણ બોલ્યો, “હે સુંદરી ! તારૂં કથન છે કે સત્ય છે છતાં તારા વિના હું હવે જીવીશ નહિ, મારું જીવન અત્યારે તારે આધીન છે. ભલે કુળને લંક લાગે, જગતમાં મારી નિંદા થવાની હો તો ભલે થાઓ, અહીંથી સિદ્ધા દુર્ગતિમાં તારા સમાગમથી જવાતું હોય તો હું તૈયાર છું પણ મારા જલતા જીગરને તા. શાંત કર, * એ વાડવની અંગાર સમી વાણી સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી ગઈ. શરીરના ભાગે શીલપાલવાનો નિશ્ચય કરી ગુણસુંદરી બોલી. “જે તું મારા સંગમાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ 142 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુખનો જ અભિલાષી હેય ને એ ખાતર જ જીવતો હોય તો મારે પણ તારૂં હિત કરવું જોઈએ. પણ હાલમાં ચાર માસ પર્યત મેં મંત્રસિદ્ધિને માટે બ્રહ્મચર્ય પાળ્યું છે. જે મંત્ર સિદ્ધ થવાથી તારૂં ને મારું કલ્યાણ થાશે, મારે અને વિધવાપણું અને પુત્રની ઉત્પત્તિ થશે.” - ગુણસુંદરીનું વચન એ બ્રાહ્મણે ઘણા આનંદપૂર્વક અંગીકાર કર્યું “વાહ! શું મારા હિતની કરનારી છે? ગુણસુંદરીએ પણ અત્યારે કાળવિલંબ કરવાનું ઉચિત માન્યું. એ ધિરજાતિ બ્રાહ્મણના ઘરમાં રહેલી ગુણસુંદરી એના ઘરનું બધું કામ કરતી ને સારી રસવતિ કરીને બ્રાહ્મ‘ણને જમાડવા લાગી. થોડા દિવસમાં ગુણસુંદરીએ બ્રાહ્મણનો ખુબ વિશ્વાસ સંપાદન કર્યો, જેથી બ્રાહ્મણના દીલમાં થયું કે “આહા ! શું મારા પર પ્રીતિવાળી છે ? કાજલની કંગાલ કેટડીમાં રહીને એ ક્ષુદ્ર બ્રાહ્મણની. સેવા કરતી ગુણિયલ ગુણસુંદરી આયંબિલનું તપ કરીને પિતાની કાયાને દમવા લાગી. સ્નાન, અંગારાદિ દરેક, શાભા તજી દીધી. એવી રીતે ગુણસુંદરીને ચાર ચાર, માસની અવધિનાં વહાણાં વહી ગયાં. છેલ્લે દિવસે રાત્રીના ગુણસુંદરી પિકાર કરવા લાગી, હૈયાં, માથાં કુટતી ભૂમે મારવા લાગી. એના આ ચિત્કાર ને ચિલ્લાવવાથી વેદરૂચિ ગભરાઈ ગયો. “શું છે? શું છે ?" અરે ! શાળની વ્યાધિથી હું મરી જાઉ છું.” પેટની પીડા તરફ અંગુલી નિર્દેશ કરતી બોલી. બ્રાહ્મણે મણિમંત્ર આદિ અનેક ઉપચાર કરવા છતાં એ સુંદરી ભૂમિ પર આળોટતી લોટવા લાગી, પ્રાત:કાળે ગૃહકાર્ય કરવા છતાંય આક્રંદ કરવા લાગી. “અરે સુંદર ! તારા ગૃહને યોગ્ય છું ન હોવાથી દુર્ભાગ્યવાળી છું, શું કરું? પેટની પીડા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 143 પી છે તે ઉપરાંત મારો મસ્તકે વેદના થાય છે. મારા અંગોપાંગ ભડકે બળે છે. મારા શરીરની સંધીઓ તુટી રહી છે. કયાં જાઉ! શું કરું ! અરે મને સ્વામીના વિયેગનું દુ:ખ નથી પણ તારા ઉપર મારાથી કાંઇ ઉપકાર થયો નહિ એ દુ:ખ મને અધીક, પીડે છે મારા માટે દુ:ખ સહન કરવા છતાં તને કાંઈ ફલ-- મેલ્યું નહિ. મૃગલે જેમ દૂરથી મૃગજળ જોઈને દોડે છે. પણ આખરે નિરાશ થાય. પણ એમાં તું શું કરે? મેં પરભવમાં મારા સુખને માટે કેટલાને દુ:ખી કર્યા હશે, ઇને કુડાં આળ દીધાં હશે. પારકાં ધન ચેર્યા હશે તેમજ પરસ્ત્રી ઉપર બળાત્કાર કર્યા હશે, તે મારાં પાપ અત્યારે મને ઉદય આવ્યાં. હે સુંદર ! અત્યારે વગરઅગ્નિએ પણ. હું બળી જાઉ છું-મરી જાઉ છું. દુ:ખ સહન કરવાને અશક્તઃ એવી મને તુ કાષ્ટની ચિતા ખડકાવી બળી મરવાની રજા આપ.” * “હે ભળે! અધીરી ન થા ! મારા પ્રાણુના ભેગે પણ, હુ તારે રેગ દૂર કરીશ. ભાગ્યમે તને આ દુ:ખ પ્રાપ્ત થયું છે પણ તું હવે શ્રાવસ્તી જા! ત્યાં વૈદ્યની ઔષધિથી, તારે રોગ દૂર થશે.” : “ત્યાં હવે શી રીતે જાઉ? લોકો મને શું કહે ? મારે સ્વામી મને ઘરમાં શી રીતે રાખે? પુરૂષે તો હિંમેશાં ઈષ્યવાળા હોય છે માટે હવે તો તું જ વિચાર કર કે મારે મરણ વગર બીજા કેનું શરણ છે અત્યારે ?" ગુણસુંદરીનાં વચન સાંભળી બ્રાહ્મણ ગળગળા થયો. તા ' અરે ! તારું દુ:ખ જેવાને અસમર્થ છું. ભડ ડતા ભયંકર અગ્નિ વાલાને હ’ શી રીતે જોઈ શકું ? માટે તું તારે ખુશીથી તારા નગરમાં જા, તને તારા ગામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 144 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - જવામાં હું સહાય કરીશ, કારણકે જીવતર સલામત હશે તો કાલે સૌ સારાં વાનાં થશે.” હે સોમ્ય ! જેમ તમને સુખ પડે તેમ કરે છે...' ગુણસુંદરીને રથમાં બેસાડીને વેદરૂચિ શ્રાવસ્તીની સીમાએ આબે, નગરની સમીપે આવીને બે. “હે સુભગે! તું તારા પતિને ઘેર જા, હું પણ હવે મારા નગર તરફ જઈશ.” તેહીજની વાણી સાંભળી ગુણસુંદરી બેલી, “હવે બીજી વાતથી સર્યું. આજથી તું મારે ભાઈ છે માટે સુખેથી નિ:શંકપણે મારી સાથે મારા નગરમાં ચાલ, બેનની સાથે આવવામાં શુ ભાઈને લજા હોય?” ભાવીને વિચાર કરતો વેદરૂચિ રથને હાંકતાં નગરીમાં પુણ્યશર્માને મકાને પહોંચ્યો. પુણ્યશર્મા પિતાની પત્નીને જોઈ ખુશી થયો. “હે નાથ ! ભિલ લોકો ધાર્ડ પાડીને મને લઈ ગયેલા તે આ બાંધવે મને તેમના પંજા-- માંથી છોડાવી. માટે એનું બહુમાન કરે,ઝ પ્રિયાનું વચન સાંભળી રાજી થયેલો પુણ્યશર્મા 9. “હે સુંદર! કાગડાના ટેળામાં હંસની માફક તમારે ભીલના સહવાસમાં રહેવું યોગ્ય નથી. માટે સુખેથી અહીં રહા અહીંયાં રહેતાં તમને કાંઈ ન્યૂનતા રહેશે નહી. ( પુણ્યશર્માનાં મધુરાં વચનથી અધિક લજાતુર થયેલી. વેદરૂચિ મનમાં વિચાર કરવા લાગ્યું, " કોયલના શબ્દ માફક શી એના વચનની મધુરતા ! કામદેવ જે અને સ્વરૂપવાન છે. સમુદ્રની માફક ગંભીર અને કેવો ઉમદા દિલાવર દિલનો છે! આ ભાગ્યવાનનું મેં વગર કારણે અનર્થ કર્યું. અરે! મારામાં ને એનામાં કેટલું અંતર ? ક્યાં એની સજનતા ને કયાં મારી દૃજનતા? દુર્જનની માફક બીલાડો લોલુપતાથી દુધની ભરેલી દોણુને ભાગતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 145 નથી શું ! આ ગુણિયલ ગુણસુંદરી આવા નરરત્નને છોડીને ને મારા જેવા અધમ નર સાથે રમે ખરી? રાજહંસી તો માનસરોવરમાં રહેલા કમલનેજ સેવે લીંબડાને નહિ, કુડા ઉપાયે કરીને પણ એણે પોતાનું શીલ પાવું ને મારા આત્માને નરકમાંથી ઉદ્ધાર કર્યો. હવે આજથી આ મહાસતીના શીલને સંભારતો કદાપિ હું આ અપરાધ કરીશ નહિ.” * ઉપકારના ભારથી નમ્ર થયેલા વેદરૂચિને અવસરે અત્યંગ, ઉદ્વર્તનથી સ્નાન વગેરે કરાવી ખાનપાનથી તૃપ્ત કર્યો. નિશા સમયે સારી રૂપાળી સુંવાળી મખમલની સુખ શયામાં પઢાડયો. શરમ અને લજજાથી નાશી જવાની ઇચ્છાવાળે વેદરૂચિ મધ્યરાત્રીને સમયે શયામાંથી ઉઠી ગુપચુપ ચાલવાની તૈયારી કરવા લાગ્યો છતાં નશીબ આગળનું આગળ ! - અકસ્માત એક સાપે એને દંશ દીધો ને પિકાર કરતો ત્યાં ઢગલો થઈ પડ્યો, પુણ્યશર્મા વગેરે પરિવાર એકઠા થઈ ગયો. દીપકના પ્રકાશમાં સપને નાશી જતાં પુણ્યશર્માએ જે, તરતજ નગરમાંથી અનેક મંત્ર તંત્રના જાણકારોને બોલાવ્યા. ગારૂડીઓને લાવ્યા પણ એમની મહેનત વ્યર્થ ગઈ ને વેદરૂચિની વાચા પણ બંધ થઈ ગઈ ને બેભાન થઈ ગયે. આખરે બધા નાસીપાસ થઈ ચાલ્યા ગયા, “શુ કરીયે એનું મોત આવ્યું એ બહાને હવે વેદરૂચિ મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો, ને પુયસામાં નિરાશ હતાશ થઈ ગયો, પ્રાત:કાળના સૂર્યો પિતાને થ હવે છોડી મુક્યો હતો, બેભાન વેદરૂચિ આ જગતની ઉલ્લામાં છેલ્લી હવા ખાઈ રહ્યો હતો વિષના તીવ્ર આકજેથી તેના છેલ્લા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતાપોતાના 9.P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 146. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્નેહીને સર્પદંશથી મૃત્યુ પામતો જઈ પુણ્યશર્મા કંપી ઉો. “બસ થઈ રહ્યું હવે ખેલ ખલાસ. : એકાએક કાંઈક નિશ્ચય કરી ગુણસુંદરી હાથમાં જળની અંજલી લઈ ત્યાં હાજર થઈ સર્વેની સમક્ષ તે નિડરપણે બેલી, “હે શાસનદેવ ! મારૂં શીલ જે નિષ્કલંક હોય તો આ સર્ષવિષ ઉતરી જજો. એ પ્રમાણે બેલતી ગુણ સુંદરીએ ત્રણવાર જળ લઇને પોતાના હાથથી એને સિંચન કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે વેદરૂચિ સાજેતાજો ભૂમિ ઉપરથી બેઠો થઈ ગયો જાણે નિદ્રામાંથી જાગ્રત થયો હોય તેમ આજુબાજુ જોતો અજાયબ થઈ ગયો. એણે શું જોયું? - લેકે ધૂપ, દીપ, કુકંમ ને પુષ્પથી આ મહાસતીની પૂજા કરી રહ્યા હતા. “હે મહાસતી ! તું ચિર જીવ ! જય પામ, સમજ ન પડવાથી વેદરૂચિના પૂછવાથી બધાએ ખુલાસો કર્યો, જે સાંભળીને વેદરૂચિ ચકિત થઈ ગયો એ મહાસતીને વખાણ કરતો બે હે હેન! હું શું કરૂ?” પરદા રાગમનને ત્યાગ કરી મારા અને તારા ઉપર ઉપકાર કર, ગુણસુંદરીના વચનથી તેણે એ વ્રત અંગીકાર કર્યું, પછી તો ગુણસુંદરીને પોતાનાં પાપ ખમાવી તે પિતાને સ્થાને ગયો. ગુણસુંદરી પણ કાળે કરીને આયક્ષ પ્રથમ કલ્પમાં દેવીપણે ઉપન્ન થઈ. પરદેશમાં “બડા બડાઈ ના કરે, બડા ન બેલે બેલ હીરા મુલસેં ના કહે, લાખ હમારા મેલ. , * એ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, દ્વિસુંદરી અને ગુણસુંદરી જીવનને તૃણવત ગણુને શીલને પાળી અનુક્રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 147 સ્વર્ગમાં રતિસુંદર નામના વિમાનમાં દેવીપણે ઉપન્ન થઈ. ત્યાં દેવભવનાં અનુપમસુખ ભેગવી આ ચંપાનગરીમાં કાંચનશેઠને ત્યાં વસુંધરા નામની સ્ત્રીથી રતિસુંદરીને જન્મ થયો તેનું નામ તારા, કુબેરશેઠને ત્યાં પદ્મની નામે સ્ત્રીથી બુદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ શ્રીમતી, થરણશેઠને ત્યાં લક્ષ્મી નામે સ્ત્રીથી ઋદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ વિનયવતી અને પુયસાર શેઠને ત્યાં વસુશ્રી નામે સ્ત્રીથકી ઉપન્ન થયેલી ગુણસુંદરીનું નામ દેવી! સરોવરમાં જેમ રાજમરાલી શેભે તેમ એ ધનાહયોના કુળને શેાભાવતી શાસ્ત્રકળાનો અભ્યાસ કરી જૈન ધર્મથી સુવાસિત થયેલી અનુક્રમે તે યૌવન વયમાં આવી. આ તીર્થકર ભગવાનને પરભવમાં આપેલા દાનના પ્રભાવે વિનયધર શેઠને એ ચારે બાળાએ પરણી. સમકિત અને બાર વ્રતને ભાવતી એ ચારે બાળાઓના પુણ્યને યોગ્ય વિનયંધર હતા, કારણકે વિધિ પણ સરખેસરખાંનો મેળાપ કરાવી આપે છે પરભવના અભ્યાસથી આ ભવમાં પણ તેઓ ધર્મમાં પ્રીતિવાળા થઈને પ્રાણને ભેગે શીલ પાલન વામાં સાવધાન છે. હે રાજન! દેવતાની સહાયવાળા અને ધર્મરસિક એવાં એમને જે વિશ્વ કરે છે તે સત્વર નાશ પામે છે. તે તો બધું નજરોનજર જોયું છે. સુરેપવાન છતાં શાસનદેવીએ એમનું સ્વરૂપ બિભત્સ બનાવી એમની રક્ષા કરી ને ક્ષણવારમાં પાછું મૂળ સ્વરૂપ થઈ ગયું એ બધેય એમના શીલને પ્રભાવ ! એ શીલવતીઓના હંકાર માત્રથી ગમે તેવો મહા'વિદ્યાવાન નર પણ આ ભસમ થઈ જાય, પણ સમ્યકત્વના સજાવથી દયાપૂણ હદયવાળી એ સ્ત્રીઓએ તે દુ:ખ 11 છતાં લગાર પણ તારૂં મા : ચિંતવ્યું નથી. જોઈ એમની ઉદાર હલાવતા 31.S: Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 148 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાની ગુરૂની વાણી સાંભળી રાજા શ્રી કેતુ (ચંપાપતિ)નાં મિથ્યાત્વ પડલ દૂર થતાં એનાં જ્ઞાન નેત્રો ખુલી. ગયાં. “હે ભગવન ! એમનાં જીવિતને ધન્ય છે કે જેમનાં વૃત્તાંત પણ એકાંતે હિતકારી અને મનોહર છે, હું તે. પાપરસિક, સતીને સંતાપનાર, મહાન દુરાચારી છું છતાંય. મારું પુણ્ય જાગ્રત છે કે આપને ધર્મોપદેશ સાંભળવાને હું ભાગ્યવાન થયો છું. હે ભગવન! આજથી એ દર શીલવ્રત મારે હે. યાવત્ જીવન પર્યત મારે એ વ્રત. મંજુર છે.” . વિનયંધર શેઠ હાથ જોડી બોલ્યા, “હે ભગવન ! આપના ધર્મોપદેશથી અમારે સાંસારિક મેહ નષ્ટ થયેઅમને ચારિત્રરન આપીને અમારે ઉદ્ધાર કરે !" “તમારે માટે તે ગ્ય છે માટે સારા કાર્યમાં વિલંબ. કરે નહિ.” ગુરૂએ અનુમતિ આપી. ગુરૂને વાંદીને સર્વે પિતતાને સ્થાને ગયા. વિનયંધર શેઠ ચારે પ્રિયાએ. સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ અપૂર્વ અવસર જોઈ શ્રી કેતુની દીક્ષાની ભાવના પણ વૃદ્ધિ પામી. મંત્રીઓએ સમજાવવા છતાં એની ઉત્તમ ભાવનાને વેગ અટકી શકે નહિ. છમાસના ગર્ભવાળી પટરાણી વૈજયવંતીને રાજગાદી ઉપર અભિષેક કરી રાજાએ પણ વિન ચંધરની સાથે દીક્ષા ગ્રહણ કરી, રાજા, વિનયંધર, એની ચારે પ્રિયાઓ તેમજ બીજા કેટલાક ભાવિક પુરૂષોની એ પ્રમાણે દીક્ષા થઈ ને જયજયકાર વત્તી રહ્યો. પછી તે ગુરૂ મહારાજ પરિવાર સાથે. વિહાર કરી ગયા. . ગર્ભનું પાલન કરતાં વૈજયવંતી રાણીને એક પુત્રીને પ્રસવ થયો. પુત્રીના જન્મથી દુ:ખી થયેલી રાણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ 149 એકવીશ ભવન નેહસંબંધ તરતજ મંત્રીને ખબર મોકલાવી. વિધિની વિચિત્રતાને ચિંતવતા મંત્રીએ પુત્રીની વાત ગોપવીને તરતજ રાજ્યમાં પુત્ર જન્મની વધામણિ જાહેર કરીને ગુપ્ત રીતે એ કન્યાને ઉછેરવા માંડી, પુરૂષનાં વસ્ત્ર ધારણ કરાવી શસ્ત્ર અને શાસ્ત્રની યોગ્ય તાલિમ અપાવતાં અનુક્રમે તે યૌવનવયમાં આવવાથી પટ્ટરાણી ચિંતાતુર થયાં. આ પુરૂષરૂપે રહેલી કન્યાને હવે પરણાવવી જોઈએ. - મંત્રીએ પુરતો વિચાર કરી એક પ્રભાવિક યક્ષનું આરાધન કરવાથી ચંપાનો અધિષ્ઠાયક યક્ષ પ્રસન્ન થઈને બે, ત્રીજે દિવસે પિતનપુર નગરના રાજકુમાર કમ-લસેનને ચંપાનગરીની બહારના સરોવરને કાંઠે લાવીને મુકી દઈશ તે આ બાળાને માટે યોગ્ય વર છે. ચંપાની રાજ્યલક્ષ્મીનો સ્વામી પણ તેજ થશે, આ બાળાને પરભવનો ભર્તા પણ એજ હતો.” એ યક્ષના આદેશથી તમારા પર રાગવાની એ રાજ બાળા સાથે હું મંત્રી મતિવર્ધન તમારી રાહ જોતો એ છે ‘ઉદ્યાનમાં અશેકવૃક્ષની છાયામાં બેઠે હતો. તે પછીનું "વૃત્તાંત આપ જાણે છે. મંત્રી મતિવર્ધને રાજકુમાર . કમલસેન આગળ ચંપાપતિની કથા એ રીતે સમાપ્ત કરી. રાજકુમારે પણ મંત્રીનું વચન અંગીકાર કર્યું. આજ સુધી રાજકુમારના વેષમાં રહેલી રાજકુમારી ગુણસેના : શુભ મુહુર્ત અને શુભ દિવસે મોટા આડંબરપૂર્વક કમલસનની સાથે પરણી ગઈ. એ નિમિત્ત માટે વર્ધાપન મહોત્સવ થયો, તે સાથે કમલસેનને ચંપાની ગાદીએ રાજ્યાભિષેક પણ થઈ ગયે. રાજકુમાર કમલસેન મહારાજ કમલસેન થયા. ચંપાનગરીના-અંગદેશના ભાગ્ય વિધાતા થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 150 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર " રાજ્ય અને રમણીનાં સુખ ભેગવતા મહારાજ કમલસેન સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા હતા. તે દરમિયાન વત્સ દેશના અધિપતિ સમરસિંહનો એક વાચાળ દૂત એક દિવસે ચંપાની રાજસભામાં હાજર થઈને મહારાજ કમલસેનને કહેવા લાગ્યું. “રાજન ! વંશપરંપરાથી આવેલી રાજલક્ષ્મી પણ દુ:ખથી ભેગવાય છે તો તમે આ ન ધણુયાતી રાજ્યલક્ષ્મી સુખેથી શી રીતે ભોગવશે? તમારે રાજ્ય ભોગવવું હોય તો અમારી આજ્ઞા માને, અથવા રાજ્ય છોડી પલાયન થઈ જાવ કે સામે યુદ્ધ આપે; એ સિવાય ચે ઉપાય નથી. પૃથ્વી કાંઈ રાજા વગરની નથી સમજ્યા ?", ' . ' દૂતની વાણું સાંભળી મનમાં કોપ ધારણ કરવા છતાં હસીને બે. “જા! તારા એ સિંહ નામધારી રાજાને ચુદ્ધના મેદાને મોલ ! હું પણ એની સામે આવું છું. કહેજે કે આપણું બન્નેને ન્યાય ત્યાં થશે. : : દૂત કાંઈ બોલવા જતો હતો પણ કાંઈ ન બોલવા દેતાં ગળે પકડીને સભામાંથી કાઢી મુક્યો. અપમાનથી ધમધમતો દૂત ચાલ્યો ગયો. . બન્ને લકરે પછી તો સામસામે ગોઠવાઈ ગયાં, મહાસાગર સમી એ પ્રચંડ સેનાના રક્તપાતની ભીતિથી દયાળુ. હૃદયવાળા કમલસેનનું હૃદય કમ્યું. “આ હા! આ ઘમંડી અને અભિમાની રાજાની ઈષ્યવૃત્તિથી લાખો માણસને ક્ષય થઈ જશે, એના કરતાં તો અમે બન્ને જ લડીયે તે કેવું સારું !" * : - કમલસેને પોતાનો અભિપ્રાય દૂત દ્વારા સમરસિઉં રાજાને જણાવ્યુંપિતાને બળવાન માનનાર સમરસિહે. તે વાત ઝટ સ્વીકારી લીધી. સમરસિંહ પણ નામ પ્રમાણે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ 151 એકવીશ ભવનો નેહસંબંધ ગુણવાળો હતો. પ્રૌઢ વયનો છતાં પોતાના બળથી તે જગતને તૃણ માત્ર ગણનારે હતો. ત્યાં આ બાળક કમલસેનને એને શું હિસાબ ! ' સિંહની માફક ગર્જના કરતા બન્ને રણે ચડ્યા. બન્ને એક બીજાના ઘાને ચુકાવતા એક બીજા પર ઘા કરવાની તક શોધવા લાગ્યા. પોતપોતાનાં અનેક આયુધો એકબીજા સામે ફેકવા લાગ્યા, ભાલા, મુગલ, ફરસી, તલવાર વગેરેનો ઉપગ કરતા શત્રને થકવવા લાગ્યા, પૂર્વના વેરને સંભારી જાણે ડારો લડતા હોય એમ લડતા આખરે શસ્ત્રાસથી પરવારી તેઓ હાથોહાથની લડાઈ ઉપર આવી ગયા, બન્ને શૂરવીરો પિતાના અદ્દભૂત પરાક્રમને પરિચય કરાવતા હતા, ક્ષણમાં કુમારની જીત દેખાતી તો ક્ષણમાં સમરસિહની, અકસ્માત સમરસિંહને ઘા લાગવાથી તે રણભૂમિ ઉપર મૂછિત થઈને પડ્યો, એના લશ્કરમાં હાહાકાર થયો સજા કમલસેને શસ્ત્રને ફેંકી દઈ ઝટ એ રાજાનું મસ્તકે પોતાના ખોળામાં લઈ લીધું. શીતલ જળ મંગાવી સિંચન કરી બીજા પણે અનેક ઉપચાર કરી સમરસિંહને સાવધાન કર્યો. હિંમત આપતાં કમલસેન 9, “હે રાજન ! તમે નામથી જેવા સમરસિંહ છે તેવા કાર્યથી પણ છે, માટે ખેદ ન કરો. પ્રસન્ન થાઓ ને ફરીને શસ્ત્રગ્રહણ કરે! કમલસેન રાજાની વાણી સાંભળી સમરસિંહ વિચારમાં પડ્યો, “ઓ હ ! એની ગંભીરતા, શું એનું પરાક્રમ, છે એની ખાનદાની? કોઈ રાજવંશી ઉત્તમ નર જણાય દ્ધિ થવા છતાં મારી લેભ વૃત્તિ ક્યાં ! બાલક છતાં ના વિનયશીલતા કયાં? હવે તો મારે આ ભેગાસક્તિ 1 યોગાભ્યાસ કરે એજ કલ્યાણકારી છે. એમ છોડીને ગાભ્યાસ કરવી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ 152 'પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિચારી સમરસિંહ બે, “હે પરાક્રમી! યુદ્ધમાં હારી ગયેલા એવા મારી સાથે તારે લડવું યોગ્ય નથી. જેથી મારી આઠ કન્યાઓ અને વિદેશની રાજ્યલક્ષ્મીને તું ગ્રહણ કર !" | સમરસિંહની વાણી સાંભળી ચમત્કાર પામેલો કુમાર બોલે, “આપનું રાજ્ય આપજ ભેગો, મારે આપની રાજ્યલક્ષ્મી જોઇતી નથી મહારાજ ! હું તો હવે પરલોકને વિષે હિતકારી એવું ઉત્તમ ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી સમરસિંહ યુદ્ધભૂમિ પર જ દીક્ષા લેવાને તૈયાર થયો. કમલસેન નૃપના સમજાવવા છતાં એ મહા માનીએ વૈરાગ્યથી સુધર્માચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી સમરસિંહના સામંતરાજાઓએ કમલસેનને પોતાની રાજ્યધાનીમાં લાવી આઠે કન્યાઓ પરણાવી વત્સદેશની ગાદીને અભિષેક કર્યો. બન્ને રાજ્ય લક્ષ્મીને અધીશ્વર કમલસેન ચંપાનગરીમાં રહીને શાસન કરવા લાગ્યો, એક દિવસે પોતાનપુરથી શત્રુંજયરાજાને દૂત આવીને કમલસેન રાજાને નમ્પો, પિતા તરફથી દૂતને આવેલી જાણી સિંહાસનારૂઢ થયેલા કમલસેન નૃપતિએ પિતાના કુશલ સમાચાર પૂછડ્યા. - રાજાના પ્રશ્નના જવાબમાં સ્વચ્છ આશયવાળે તે દૂત બેલે, “હે સ્વામિન ! વસંત યાત્રામાં ગયેલા . આપ કાંઈ પણ કારણ પિતાને જણાવ્યા સિવાય ચાલ્યા ગયા, પાછળથી ચારે તરફ શેાધ કરતાં આપનો પત્તો ન લાગવાથી નગરના લોકો હાહાકાર કરતા રાજા પાસે આવ્યા, ક્ષણ પહેલાં બધે આનંદ શેકમાં પલટાઈ ગયો. રાજા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા. તમારા વિશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ 153. એકવીશ ભવને સ્નેહસંબંધ તમારા માતા પિતા જે દુ:ખ ભોગવે છે તેનું વર્ણન કરવાને કઈ શક્તિમાન નથી. એવા દુ:ખમાં સમય વ્યતીત કરતાં હાલમાં તમારા ગુણેનું વર્ણન કેઈક વૈતાલિકના મુખેથી સાંભળી કંઈક સ્વાધ્ધ પામેલા રાજાએ મને આપની પાસે મોકલ્યો છે માટે હે દેવ ! આપના દર્શનથી હવે આપ માતાપિતાને રાજી કરો ?" દૂતની વાણી સાંભળી રાજા વિચારમાં પડયા. “અહા ! માતાપિતાને મારી ઉપર ગાઢ સ્નેહ છે કે જેથી આટલે દીર્ઘકાલ જવા છતાંય તેઓ મને ભૂલ્યા નથી, હું તો રાજ્ય અને રમણીમાં માતાપિતાને ભૂલી ગયો છું છતાં હવે મારે ત્યાં જઈને માતાપિતાના મનને હર્ષ પમાડ જોઈએ. રાજાએ વિચાર કરી મતિવર્ધન મંત્રીને રાજ્ય ઉપર અધિષ્ઠિત કરી પોતાના વતન જવાની મેટા આડંબર પૂર્વક તૈયારી કરી. અનેક હાથી, ઘેડા, રથ, પાયદળરૂપ ચતુરંગી સેના તથા પિતાની પ્રિયા સહિત કમલસેને પ્રસ્થાન કર્યું. માગમાં અનેક રાજાઓના ભટણને સ્વીકારતો, તેમની મહેમાનગતિનો સ્વાદ ચાખ કમલસેન પોતનપુરના માર્ગ ચાલે. અનેક નગર, શહેરના લોકથી જોવાતે, દીન અને દુ:ખી જનોના દુ:ખને દૂર કરતો, જીનમંદિરોમાં જાને રચાવતો તેમજ જીર્ણ એવા જીન પ્રાસાદને sફાર કરતો રાજા, જન શાસનની પ્રભાવના વધારતે ઉતારોજા કમલસેન ચતુરંગી સેના સહિત પ્રયાણ કરતા એ પોતનપુરના સીમાડે આવી પહોંચે, એ દિશવિ પુત્રના આગમનને વૃત્તાંત જાણી માતા પિતાના ૧૯ષને કાંઈ પાર ન રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 154 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સારૂ પિતનપુર રાજકુમારની અપૂર્વ ઋદ્ધિ જોવાને ઉલટું, નગરને શણગારવામાં બુદ્ધિમાનોએ પોતાની બુદ્ધિ ખચી નાખી. રાજકુમારના પ્રવેશ મહોત્સવ માટે મોટી ધામધુમ થવા લાગી. રાજમાર્ગો, નાનામોટા રસ્તાઓ તોરણે અને પચરંગી વાવટાઓથી શોભવા લાગ્યા. અનેક પ્રકારે માંગલિક વાદિ વાગવા લાગ્યાં. એવા મોટા મહોત્સવ પૂર્વ કમલસેન નૂપ પિતનપુરમાં પ્રવેશ કરી પિતાના ચરણને વિષે નપે. - “શ્રેષ્ઠ શું? સામ્રાજ્ય કે સંયમ ??? पंकात्पनं मृदः स्वर्ण, नवनीतं च तक्रतः। रत्नं यथोपलात्सारं, नृत्वाद् धर्मार्जन तथा // 1 // ભાવાર્થઆ જગતમાં સારભૂત શું છે? જેમ કાદવમાં. ઉત્પન્ન થયેલુંકમલ સારભૂત છે, જેમાં માટીમાંથી ઉત્પન્ન થયેલું સુવર્ણ સારભૂત છે, છાસમાંથી નિકળેલું માખણ જેમ સારભૂત છે, અને પત્થરની જાતિમાં જેમ રત્ન સારભૂત છે તેવી રીતે મનુષ્ય જન્મમાં ધર્મ ઉપાર્જન કરવો તે સારભૂત છે. દિગવિજયી પુત્ર કમલસેનને પિતાએ સ્નેહથી આલિ ગન કર્યું, સમૃદ્ધિ સહિત પુત્રને જોઈને એ પિતાના વાત્સલ્યની સીમા રહેતી નથી. આખાય નગરના નરનારીઓના આનંદની તો વાત જ શી ? અનેક સૌભાગ્યવંતીઓએ કટાક્ષ પૂર્વક જોયેલે એ રાજકુમાર કનસેન આજે તો કઈ જુદો જ હતો. રાજમહેલમાં પિતાને નમ્યા પછી. માતાનેય ન. : પુત્રના વિયોગથી દુ:ખી થતી માતા જાણે પોતાનું દુ:ખ બહાર કાઢતી હોય તેવી રીતે હર્ષાશ્રને વહેવડાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 155 = બોલી “વત્સ! તું તો અમને મુકીને જતો રહ્યો પણ તારા જવા છતાં તારા વિયોગે પણ અમે જીવીએ છીએ તે અમે વજમાફક કઠોર હૈયાનાં છીએ તેથી જ આજે અમારા મોટા પુયે તારે મેલાપ થયે, રે પુત્ર ! વડલાની શાખાઓની પેઠે તું રાજ્યઋદ્ધિ, પુત્ર, કલત્ર સહિત વૃદ્ધિ પામ જય પામ ! - પોતાની માતાની આશિષ મેળવી બીજી માતાઓને પણ ન. તે પછી પ્રધાનાદિક સર્વેને મલી ભેટી કુશ લતા પૂછી. વૃદ્ધજને સંતોષ પામ્યા, - રાજસભામાં રાજાએ કમલસેનને પૂછયું, “હે પુત્ર! અહીંથી નિકળી ગયા પછી તને આ બધી સાહેબી શી રીતે મલી તે સર્વે સ્પષ્ટતાપૂર્વક કહે ?' વડીલનું વચન અલંદય જાણી કમલસેને પોતાની હકીકત બધી કહી સંભળાવી, કમલસેનની હકીકત. સાંભળી બધા સભ્યો આશ્ચર્ય પામ્યા. કુમારની વાત સાંભળી શત્રુંજય રાજા પણ મસ્તકને કંપાવતો બોલ્યો, અહો ! આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા ? જગતમાં કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિથી ય અધિક મહિમાવાળો ધર્મ જયવંતો વર્તિ છે, કે જેના પ્રભાવથી મનુષ્યપણ- - એ સર્વે સમાન હોવા છતાં ધર્મથી મનુષ્ય કે મહાન બની શકે છે. પ્રાણીને ધર્મના પ્રભાવથી શું નથી મલતું ? નિષ્કલંક અને ઉચ્ચ કળમાં જન્મ, અખંડિત દીર્ઘ આયુ૧અધર્ય, ભૂજાબી, શરીરે નિગીપણું, અપરિમિત: મા, અનુપમ ભેગે, યશ અને કીર્તિ, એ બધુંય ધર્મ લકા મલે છે, એવા કલ્યાણકારી ધર્મથી જગતમાં કોણ . મીન છે ? એવા ધર્મને ઉપાર્જન કરવામાં આળસુ મારે આ રાજ્યપિંજરમાં પૂરાઈ રહેવું શું યોગ્ય છે? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 156 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાએ તરતજ જાતિવિદ પુરૂષોને બોલાવી સારામાં સારૂં મુહર્ત જોવરાવ્યું. ઉત્તમ મુહૂર્તને વિષે રાજાએ મંત્રીઓને કુમારનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી. મોટા મહત્સવ મંડાયા. પિતનપુરે એકવાર ફરીને પાછી - સ્વર્ગની શોભા ધારણ કરી, નવીન વસ્ત્રાભૂષણોથી સજજ થયેલા નાગરિકે મોજમજાહ અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા, બાલથી વૃદ્ધ પર્યત અને રંકથી રાય પર્યત સેવે શું સ્ત્રી કે શું પુરૂષ બધાના મોજશેખ પૂરા કરવા માટે નગરમાં અનેક સ્થળે નાટયગૃહો, ક્રીડા, રમતો, ગાન, તાન અને સંગીતના દેખાવે રાજ્ય તરફથી પેજવામાં આવ્યા હતા. શુભ મુહર્ત રાજા અને મંત્રીઓએ કુમાર કમલસેનનો રાજ્યાભિષેક કરી દીધો. કુમારકમલસેન પોતનપુરના નરપતિ કમલસેન થયા, ત્રણત્રણ મહારાજ્યના - સ્વામી થયા. . શત્રુંજયરાજાએ હવે કર્મરૂપ શત્રુઓને જીતવા માટે શીલંધરગુરૂની પાસે ચારિત્રરૂપી રનને ગ્રહણ કર્યું. મોહ માયારૂપી સંસારની બદીને ત્યાગ કર્યો. એ મહામુને રાજર્ષિ જ્ઞાન, દયાન અને તપશ્ચર્યાથી અષ્ટ કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીવપુરી નગરીને વિષે ગયા, - અજરામર સુખના ભોક્તા થયા. ' મહારાજ કમલસેન ન્યાયથી પૃથ્વીનું પાલન કરતા નવીન ચંદ્રમાની માફક પોતાના પ્રતાપને વધારતા દેવતાની માફક પિતાને કાલ સુખમાં વ્યતીત કરતા હતા, જેન: શાસનની શાભાને વધારતા ને સામ્રાજ્યલક્ષ્મીને ભાગવત તેમનો ઘણે સમય ભોગમાં ચાલ્યો ગયો. તે દરમિયાન મહારાજ કમલસેનને વટવૃક્ષની માફક અનેક પુત્ર પૌત્રાદિક -પરિવાર થયે એમની યુવાવસ્થા વિજળીના ઝબકારાની વારતા ગચ પુત્રી P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 157 માફક પસાર થઈ ગઈ પલિત જે દૂર હતો તે માથા ઉપર સ્વાર થઈ ગયે. એ ભોગ એ સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવીને મહારાજ થાકી ગયા. - અરે વૃક્ષનાં એક દિવસનાં નવપલ્લવ પાંદડાંય કાળે. કરીને વિરાગતાને ધારણ કરે છે તો પછી મનુષ્ય જે. મનુષ્ય જ્ઞાનવાન થઇનેય જે વૈરાગ્ય ન પામે તો એ તૃણુથકી પણ હલકે સમજ, જગત ઉપર ગ્રીષ્મ રૂતુનો પંજો ફરી વળે, શું રાય કે શું રંક બધાય તાપની વ્યથાથી આકુળવ્યાકુળ થઈ ગયા. લેકે ઉપવનોમાં શું કે ઉદ્યાનોમાં શું શિતલતા પ્રાપ્ત કરવાને તલાવમાં શુ કે હાજમાં પડી રહેતા તોય તાપની વ્યથા તેમની ઓછી થતી નહિ. એમની પ્રાર્થના સાંભળવાને મેઘરાજાય નવરા ન હોતા, પ્રદથી રેબઝેબ થયેલા લેકે એવા લાંબા દિવસોમાં કરે પણ શું ? મકાનમાં કે બહાર કયાંય શાંતિ નહોતી એ ગ્રીષ્મરૂતુના લાંબા દિવસેય પૂર્ણ થઈ ગયા ને તે પછી વર્ષારૂતુ આવી. - જળથી ભરેલી અનેક નવીન વાદળીઓ આકાશ. મંડલમાં દોડધામ કરવા લાગી. સૂર્યના તીવ્ર તાપને બદલે સારેય દિવસ ઘનઘોર સમાન રહેવા લાગ્યો. સૂર્યનાં તો. દશને દૂર્લભ હતાં. પ્રલયના મેઘની માફક ધારે વર્ષાદ તુટી પડ્યો એ મેઘની ગજેનાથી લોકોનાં હૈયાં ધબકવા લાગ્યાં, વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, એવા મેઘની ધારાથી લોકો રાજી થયા, મેથે પણ વરસાવવામાં કાંઈ મણા રાખી નહિ. પૃથ્વી જળમય બની ગઈ. નદી-- નાળાં જળથી ઉભરાઈ જવા લાગ્યાં, નદીઓએ પિતાની માઝા મુકવા માંડી. કાંઠા પર રહેલા વૃક્ષોને ભાગી નાખતી પતનપુરની તોફાની નદીનાં પાણી સમુદ્રની પેઠે આકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ - 158 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શમાં ઉછળતાં બધા નગરના જનને ભય પમાડી રહ્યા હતાં, એ નદીના પ્રચંડ પ્રવાહમાં અનેક ઝાડનાં ઝાડ તણાઈ જતાં હતાં અનેક મનુષ્ય મોતના ડાચામાં છે માઇને ચાલ્યાં જતા હતા. હિંસક જીવોનાં કલેવરે પ્રવાહના ધોધમાં ખેંચાઈ જતાં હતાં, એ અતિવૃષ્ટિથી તોફાની નદીનાં પૂર જોવાને રાજા ગજારૂઢ થઈને પ્રજા અમાત્યાદિકની સાથે આવ્યા, એ તોફાની નદીનાં તોફાન વૃદ્ધિ પામતાં હોવાથી લોકો તો ભયથી નાસ ભાગ કરવા લાગ્યા એ વધતાં જતાં નદીનાં પાણી કૌતુત ભરી નજરે રાજા નિહાળી રહ્યો હતો જળની સાથે મસ્તી કરનારા તારાઓ પણ આવા તોફાની જળમાં પ્રવેશ કરવાને હિંમતવાન નહોતા થતા. રાજા પાછા ફર્યો. ને એવાં એ પ્રલય સમા - નદીનાં પ્રચંડ પૂર પણ બીજે દિવસે તો ઓસરી ગયાં . બીજે દિવસે નદીને પિતાના મૂળ સ્વરૂપમાં શાંત અને મંદમંદગતિએ વહી જતી રાજાએ જઈ અત્યારે કેટલાક લેકે જળ સાથે મસ્તી કરતા કીડા કરી રહ્યા હતા, નગરની નારીઓ પાણીના બેડાં ભરી પિતાપિતાને મકાને - જઈ રહી હતી. એ ગઈકાલનું ને આજનું નદીનું વૈચિત્ર્ય જોઈ રાજાની વિચારશ્રેણિ પલટાઈ ગઈ. ઓહો ! આ ઉદ્ધત નદીની માફક માણસ પણ ખુબ સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સત્તાને પામી અનેકને સંતાપ કરનારે થાય છે. ઐશ્વર્ય અને યૌવનની આંધીમાં અને કને પીડા કરવામાં પાછુવાળીને તે જેતો નથી. એ ઐશ્વર્ય, સત્તારૂપ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી પોતાના આત્મગુણમાંજ જે રમણ કરે છે તે બીજાને સુખકારી થાય છે. અરે જે રાજાએ પોતાની સત્તા અને પરાક્રમના પ્રતાપે અનેક રાજાઓને તાબેદાર બનાવે છે, રણસંગ્રામમાં અનેક વૈરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ ૧પ૯ i ગણને નાશ કરી પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, અનેક પ્રાસાદ બનાવી રાજી થાય છે, તેને પણ શયન માટે ફક્ત એકજ પલંગની જરૂર પડે છે. રથ, હાથી કે અશ્વ પણ માત્ર એકજ ઉપભેગમાં આવે છે વસ્ત્ર, આભૂષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એ બધીય સામગ્રી ઉપભેગમાં આવતી નથી. અમુક પ્રમાણ જેટલી જ તે ભેગવવાની હોય છે તોય તે મેળવેજ જાય છે, એ લેભને તે કાંઈ થાભ છે? * અનેક આરંભ સમારંભ કરીને આત્મા મેળવે છે છતાં એ બધીય સાહેબી તો પિતાના ઉપભેગને બદલે બીજાઓજ ભેગવે છે અજ્ઞાનથી મૂઢ થયેલા આ પામર જીવની અજ્ઞાનતાનીય કાંઈ હદ! એજ પુરૂષને ધન્ય છે કે જેમણે આ પાપ સમૃદ્ધિનો વિવેકપૂર્વક સમજીને ત્યાગ કર્યો છે. મહારાજ કમલસેનની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામી એમની બેગ લાલસા, વિષયવાસના, મેહમમતા બધીય હવે ઠંડી પડી ગઈ, મંત્રીઓ વગેરેની સલાહ લઈ પટ્ટરાણી ગુણસેનાના પુત્ર સુષેણુને રાજ્યપદે સ્થાપન કર્યો, જ્યની એ મોટી જવાબદારીથી પોતે મુક્ત થયા. . * શ્રી શીલંધરસરિના શિષ્ય શ્રીસંયમસિંહ ગુરૂ પાર્વે દેશના સાંભળી વધતા પરિણામની ધારાએ ગુણસેના * આદિ પરિવાર સહીત રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું રાજર્ષિ છે, અઠ્ઠમ વગેરેની તપસ્યા કરતા ને કાયાને દુમતા હતા, ઉપરાંત સાવધાનપણે નિરતિચારે ચારિત્ર પાલતાં તેઓ સુનિઓની નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા, એ પ્રમાણે ચારિત્રનું આરાધન કરી કમલસેન રાજર્ષિ પાંચમા દેવલેકે દી સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, ગુણસેના સાવી પણ કાળ કરીને તે દેવલેકમાં ઉપન્ન થઈ ત્યાં બને મિત્રદેવ થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ = = = પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ 3 જે દેવસિંહ અને કનકસુંદરી. પાંચમા ભવમાં. શરેસે દેશની રાજ્યધાની મિથિલા નગરીના રમણીય રાજ્ય મહેલો પિતાની યશ કલગીથી આકાશગણને ભાવતા હોયને શું ? એ મિથિલાના સૌંદર્યના તેજે નામંડળ જાણે ઝળહળી રહ્યું હેય શું ! એવી ભવ્ય અને તેજસ્વી ઇમારતો ગગન સાથે ગેલ કરી રહી હતી, એ મનોહર મિથિલાના રમ્ય રાજમહેલમાં રાજરાણી. મુક્તાવલી અત્યારે રાજ્ય લક્ષ્મીના સંપૂર્ણ ભેગોપભેગે હાજરાહજુર છતાં ઉદાસ હતી, બેચેન હતી, એ મૃગનયન ચક્ષુઓ કવચિત અશ્રુબિંદુઓને ગીરાવી દેતી હતી. પિતાના ડાબા હસ્ત ઉપર હડપચીને ટેકાવી તેના ઉપર મસ્તકનો ભાર ઝીંકી દેતી ગમગીન ને ચિંતાતુર હતી, સંપૂર્ણ સુખસાહેબીમાં ગરક થયેલા માનવીનેય ભાગ્યમાં ખામી તો અવશ્ય હોય છે કારણકે તેમનેય એક અભિલાષા પૂર્ણ થઈ ત્યાં બીજી નવીન ઇચ્છા તૈયાર જ હોય છે. આશાઓને તે કાંઈ અંત છે! - રાજસભામાંથી અંત:પુરમાં આવેલ મેઘ મહીપતિ પટ્ટરાણીને આજે ઉદાસ અને ગમગીન ઈ વિચારમાં પડયો “ભેગવિલાસની આટલી બધી સામગ્રી હોવા છતા રાણીને એવા તે કયા સુખની ઉણપ છે કે જેથી આટલી બધી આજ નારાજ થઈ ગઈ છે. રાજાએ પૂછયું, “દેવી ! આજે આ બધું શું છે? તમારા મનમાં શું દુ:ખ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 161 તમારી દરેક અભિલાષા પૂર્ણ કરવા છતાં એવી કરી ઇચ્છા અધૂરી રહી ગઈ છે કે જેથી વદન ઉપર આટલી બધી ગ્લાનિ છવાઈ રહી છે ?રાજાની વાણી સાંભળી રાણી ગદ્ગદ્ કઠે અશ્રુને પાડતી બેલી. - “હે દેવ ! રાજકાર્યમાં વ્યગ્ર થયેલા આપને એ વાત કહેવાથી શું થાય ? જગતમાં તે એક સ્ત્રીઓને ધન્ય છે કે જેઓના સંગમાં નાનકડો બાલક ફીડા કરતો હોય, એ પુત્ર રહિત મારે હવે જીવિતનું પણ કામ શું ?" " “પ્રિયે ! એવી દેવાધીન વસ્તુઓમાં હર્ષ શાક શું ? પરાક્રમને આધીન હોય તો એને મેળવતાં વારે ન લાગે? માટે એવી બાબતોમાં શેક ન કરતાં ધૈર્યનું અવલંબન ધારણ કરે. જે થાય તે જોયા કરે ? સ્વામિન ! તમારી વાત કાંઈ ગળે ઉતરે તેવી બરાબર નથી. મણિ, મંત્ર, તંત્ર અને દેવને પ્રભાવ અચિંત્ય હોય છે, તેમની સેવા, પૂજા, અર્ચા કરવાથી માનવીના. મનોરથે સિદ્ધ થાય છે, આપ એ બાબતો ધ્યાનમાં તે આપની કામના કેમ અપૂર્ણ રહે ? “દેવી તારી અભિલાષા પૂર્ણ કરીશ. વિષાદને ત્યાગ કરી ધીરજ ઘર >> રાજા મનમાં કંઈક નિશ્ચય કરી રાણીને આશ્વાસન આપતાં બોલ્યો, મણિ મંત્રના આરાધન કરતાં કેઈક દેવનું આરાધન કરું તો શીઘ્રતાથી કાર્ય પૂર્ણ થાય એમ નિશ્ચય કરી કાળી ચતુર્દશીની રાત્રીએ હાથમાં તલવારને ધારણ કરતા રોજા મશાન ભૂમિમાં ચાલ્યો ગયો. પોતાના બૂલંદ અવાજે વનદેવતાઓને સંભળાવતો બ૯. “હે દેવતાઓ! સાંભળે? હું મારા દેહમાં રહેલું માંસ તમને અર્પણ કરીશ બદલામાં મને એક પુત્ર. આપે, 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ 162 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાના શબ્દો સાંભળી કોઈક ભૂત આકાશમાં રહીને બોલ્યો, “હે રાજા! માંસથી પુત્ર પ્રાપ્તિ ન થાય, મસ્તક આપે તો કદાચિત થાય તો થાય.” જે એમ હોય તો મસ્તક લે?” એમ કહી રાજાએ મસ્તકની વેણું પકડીને બીજા હાથની તલવાર ગરદન ઉપર ઝીંકી. - એના સાહસથી પ્રસન્ન થયેલા દેવતા એને હાથ પકડી બે . “સબૂર! એ સાહસિક વીર ! સબૂર! તારે પુત્ર જરૂર થશે ! : “જો પુત્ર જરૂર થશે તો પછી એનાં મૂલ્ય આ મસ્તકથી વસૂલ કર ?" રાજાનાં વચન સાંભળી દેવ પ્રસન્ન થઈને બે, “નરેશ્વર! સાહસ એજ એનાં મૂલ્ય કહેવાય મસ્તક નહિ.” : દેવતાના વરદાનથી રાજા પણ ખુશી થયો ને પોતાની તલવાર મ્યાન કરી. રાજાની પ્રતીતિ માટે દેવ બોલ્યો આજે રાત્રીએ તમારી રાણી સ્વમામાં ઉત્સગે ખેલતા કેસરીના બચ્ચાને જોઈ જાગૃત થશે” એમ કહી દેવતા અદશ્ય થઈ ગયો ને રાજા પોતાના મકાને આવ્યો, તે દિવસની નિશા સમયે શેખરાજાનો જીવ પાંચમા ભવને વિષે મુકતાવળી પટ્ટરાણીની કક્ષિને વિષે છીપમાં મોતીની માફક બ્રહ્મદેવ લેકમાંથી ચવીને ઉપન્ન થયો. તે સમયે સુખે સૂતેલી રાણીએ પોતાના ઉસંગમાં સિંહના અચાને ખેલત જે સ્વમ જોઈને જાગેલી રાણીએ રાજાની પાસે આવી પોતાનું સ્વમ કહી સંભળાવ્યું. રાજાએ દેવની વાણી યાદ કરીને કહ્યું “તમારે સિંહ સમાન પરાક્રમ પુત્ર થશે.” * * * * રાજાનાં વચનથી હર્ષ પામેલી પટ્ટરાણી મુક્તાવલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવના સ્નેહસંબંધ 163 ગર્ભનું સારી રીતે પાષણ કરવા લાગી. પૂર્ણ સમયે સારા મુહુર્તાને યોગે રાણીએ પુત્રને જન્મ આપે. રાજાએ મેટો વપન મહોત્સવ કર્યો. બારમે દિવસે રાજાએ પુત્રનું નામ દેવસિંહ રાખ્યું. રાજ્યમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો ને પ્રજા તરફથી અનેક વધામણાં થયાં. રાજકુમાર વૃદ્ધિ પામતે શાસ્ત્ર અને શાસ્ત્રની કળામાં નિપુણ થયે. મનોહર એવી યુવાવસ્થામાં ગાન, તાન અને સંગીત વિશારદ પુરૂથી સ્તુતિ કરાતો દેવકુમારની માફક ભતો રાજકુમાર નવીન તારૂણ્ય અવસ્થાને શેભાવવા લાગે, ગુણસેનાને જીવ પંચમ સ્વર્ગથી આયુ:ક્ષયે વિશાલા નગરીમાં જીતશત્રુ નામે રાજાની કનકમંજરી રાણીથકી કન્યાપણે ઉપન્ન થયો. એનું નામ કનસુંદરી. કળાને અભ્યાસ કરતી ને વૃદ્ધિ પામતી નવીન યૌવનને આંગણે આવેલી કનકસુંદરીને પૂર્વના સંસ્કારથી વિષય તરફ પ્રીતિ જ નહોતી જણાતી. સમયને જાણનારી સખીઓ અનેક પ્રકારની રસિક વાર્તાલાપ કરતી છતાં રાજબાળા કનકસુંદરીને તે સખીઓને રોલ્લાસ સાંભળવાય ગમતો નહિ. પુરૂષનું નામ પણ જેણીને સાંભળવું ગમતું નહિ તે પછી વિવાહ માટેની તે વાત જ શી? રાજબાળાની વિરક્ત ભાવનાથી રાજારાણી ચિંતાતુર થયાં, રાજાએ મંત્રીને એનો ઉપાય પૂછયો. “હે મંત્રી ! આ બાળાની વિવાહ તરફ રૂચિ જાગ્રત કરવાને શું કરવું ? ' રાજાને ચિંતાતુર જોઈ મંત્રી બાલયો, “મહારાજ! આ બાળાએ કદાચ પૂર્વ ભવને વિષે કઈ ઉત્તમ દેવકુમાર જેવા પુરૂષ સાથે સ્નેહ સંબંધ બાદ હશે જેથી એનું અને એ પુરૂષ સિવાય બીજે કયાંય આકર્ષાશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 164 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પર પણ એના પૂર્વ ભવના પતિની આપણને શી રીતે ખબર પડે ! આપણે એને શી રીતે શેધી શકીયે કે જેથી તેઓ બન્નેનો મેળાપ થાય? ( રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડ્યો. મહારાજ! એક રસ્તો છે. " - “શે?”રાજાએ આતુરતાથી મંત્રીની સામે જોઈ પૂછયું. દેશદેશના રાજકુમારોનાં ચિત્રો તૈયાર કરાવી રાજકુમારીને બતાવો એ રાજકુમારેમાં જે એને ભવાંતરને પતિ કઈ હશે તો એને જોતાંજ રાજકુમારી તુરતજ પ્રેમ ધારણ કરશે.” મંત્રીની દલીલ રાજાના હૃદયમાં ઉતરી ગઈ રાજાએ ચિત્રકારોને બોલાવી રાજકુમારોની છબીઓ આલેખી લાવવાને દેશપરદેશ રવાને કર્યા. તેમણે અનેક રાજકુમારનાં ચિત્રપટ રાજાની આગળ હાજર કર્યા. રાજાએ એ દરેક ચિત્રપટે રાજકુમારીને જોવા માટે મોકલાવ્યાં. આ રાજકુમારીએ બધાં ચિત્રપટ ઉપલક દૃષ્ટિએ જોઈને દૂરથીજ હડસેલી દીધાં અને કેઈની તરફ એનું આકર્ષણ થયું નહિ. દરમિયાન એક દિવસે મિથિલાનગરીથી આવેલા ચિત્રકારનું ચિત્રેલું ત્યાંના રાજકુમાર દેવસિંહનું ચિત્રપટ, રાજકુમારીના હાથમાં પડ્યું. રાજકુમારીની નજર એ ચિત્રપટ જોતાંજ સ્થિર થઈ ગઈ “અહો! શું એનું સૌદર્ય! આ તે દેવકુમાર કે રાજકુમાર 92 “દેવકુમાર નહિ રાજકુમાર. સખીઓ હસી પડી. “ક્યાંના રાજકુમાર ?" કંઈક લેભ પામેલી કનકસુંદરી બેલી.. “મિથિલાનગરીના !) એક સખી હતી. તે . જે બાળાના એ પતિ થશે તે બાળાના સૌભાગ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 165 સુખમાં શું ખામી હશે? રાજકુમારી ચિત્રપટના સ્વરૂપને જોતી એની પ્રશંસા કરવા લાગી. જરાય નહિ, રાજબાળા ! તારા ભાગ્ય અદભૂત છે.” મારાં શી રીતે ? શુ મને એ પ્રાપ્ત થઈ શકે કે ? ““શા માટે નહિ?” સખીએ રાજકુમારીને કહ્યું. “આ ચિત્રપટને જોતાં સીએ તો મેહ પામે પણ પુરૂષય આને જોતાં એકાગ્ર થઈ જાય તો એમાં આશ્ચર્ય શુ? રાજસભામાં રાજા વગેરે બધાય આ રૂપને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા, આ સ્વરૂપ આગળ બધી સભા નિસ્તેજ થઈ ગઈ, ઝાંખી થઇ.” “સખી! તું પ્રશંસા કરે છે તેવાજ આ રાજકુમાર છે બલકે તેથીય વધારે. મારા જેવી ને આ ઉત્તમ નરેની પ્રાપ્તિ શી રીતે થઈ શકે ? * કનકસુંદરીનાં વચન સાંભળી એક ચતુર સખી બેલી. સખી ! આ પુરૂષને યોગ્ય એવું એક નર્યું સૌંદર્ય ભરેલું તારૂં સ્વરૂપ ચિત્રપટમાં આલેખ! : રાજકુમારીએ પોતાનું સૌદર્ય આબેહુબ રીતે ચિત્રપટમાં આલેખી દીધું. રાજકુમારીની ચિત્રકળાની પ્રશંસા કરતી સખીઓએ એ ચિત્રપટ રાજાની સમક્ષ હાજર કર્યું સાથે સાથે રાજકુમારીની અભિલાષા પણ વ્યક્ત કરી દીધી. રાજકુમારીના અભિપ્રાયને જાણી રાજા ખુશી થયા, એ લાવયના ભંડાર સમાન રાજકુમારીનું ચિત્રપટ જોઈ પોતાના પ્રધાન પુરૂષોને વિવાહ માટે મિથિલાનગરી તરફ રવાને કરી દીધા. તેઓએ મિથિલાનગરીમાં મેઘરાજાની સભામાં આવી રાજાને પ્રાર્થના કરીને કનકસુંદરી રાજકુમાર દેવસિંહને આપી, | મેઘરાજાએ એ પ્રધાન પુરૂષોની વિનંતિ સ્વીકારી પાતાના દીધા ન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર દેવસિંહને પિતાની ચતુરંગી સેના સહિત પિતાના પ્રધાન પુરૂષ સાથે વિશાળા તરફ મેક અવિછિન પ્રયાણ કરતો દેવસિંહ અનુક્રમે વિશાલા નગરીએ આવી પહોચ્યો, { જીતશત્રુ રાજાએ પોતાના ભાવી જામાતાનું સામૈયુ કરી તેમને સત્કાર કર્યો ને ઉતારા વગેરે માટે યોગ્ય ગઠવણુ કરી. નિર્ધાર કરેલા એક શુભ દિવસે બન્ને વરવધુનાં મોટી ધામધુમપૂર્વક લગ્ન થઈ ગયાં, વિશાલાનગરીમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો એ વિવાહ ઉત્સવની સમાપ્તિ પછી કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવસિંહ કુમાર વિશાલાનગરીમાં રહ્યા. એકદા બ્રહસ્પતિ સરખા જ્ઞાની એવા સુરગુરૂ નામે સૂરીશ્વર વિશાળાના ઉદ્યાનમાં પધાર્યા. સર્વ સંતાપને હરનારી, ને ભવ્ય જનોને પ્રતિબોધ કરનારી તેમની દેશના સાંભળવાને પુરજન સહિત રાજા જીતશત્ર, અને પ્રિયા સહિત દેવસિંહ કુમાર સર્વે આવ્યા. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા, સૂરીશ્વરે મધુર દવનિથી ધર્મોપદેશ આપે “હે ભવ્ય ! આ સંસાર કારાગ્રહ સમાન છે તેની દુ:ખે કરીને ભેદી શકાય એવી કષાયરૂપી દિવાલો છે. રાગદ્વેષરૂપી એનાં કમાડ-દરવાજા છે. એ કારાગારમાં અજ્ઞાનરૂપી અંધકાર ખીચોખીચ ભરેલું છે. સંસારી જી એ કારાગ્રહમાં પૂરાયેલા કેદી જેવા છે એ કેદીઓ કુટુંબરૂપી ગાઢ બંધનથી બંધાયેલા છે, ઈષ્ટ, અનિષ્ટ, સંગ અને વિજેગ રેગ, શેકરૂપ ક્ષુક જતુએ પ્રાણુઓને પીડા કરી રહ્યા છે. કર્મોના સારા માઠાં ફલને ભગવતા પ્રાણીઓ ત્રાહીત્રાહી પોકારી રહ્યા છે. જે કર્મોને વૃદ્ધોની દયા નથી આવતી, તેમજ બાળકને પણ જેએ સહિતના અરજન સાધિકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 167 છાડતા નથી, નિર્ધનને પણ સતાવે છે ને ધનવાનને પણ અરે ચારે ગતિમાં એવી કઈ પણ વિટંબણું નથી કે જીએ પરવશપણે અનંતીવાર ન ભેગવી હોય એવા આ દુ:ખદ સંસારમાં તમારા જેવા બુદ્ધિમાને “જે થવાનું હશે તે થશે એમ માનીને નિશંકપણે રાચે, માચે, તે યોગ્ય નથી, આફત આવે તે પહેલાં જ ડાહ્યા પુરૂષોએ જાગી જવું જોઈએ મનુષ્યભવ પામીને તેને ચગ્ય કારવાઈ કરી મનુષ્યભવને સફળ બનાવવા જોઈએ, ધર્મનું આરાધન કરીને આપદાઓનો નાશ કરી આ લોક અને પરલોકમાં સુખ સંપત્તિ મેલવવી, મોક્ષ પણ એ ધર્મારાધનવડેજ લબ્ધ થઈ શકે છે. જીનેશ્વરની સેવા કરવાથી તેમની આજ્ઞાનું આરાધન કરવાથી પણ ધર્મ સાધી શકાય છે. અરે ! ક૯પવૃક્ષ સમાન ફળને આપવાવાળી જીનેશ્વરની સેવા જીવોને શું શું નથી આપતી? જીતેન્દ્ર પૂજાનું ફલ દ્વિવ્યસ્તવ અને ભાવસ્તવ એ બન્ને પ્રકારે જીનેશ્વરની જ્ઞાનું આરાધન થઈ શકે છે ભાવસ્તિવના સભ્ય પ્રકાના આરાધનથી પ્રાણી આઠ ભવસુધીમાં અવશ્ય સંસાર થકી મુકાઈ જાય છે એ ભાવ સ્તવના આરાધક પંચમહા વિત ધારી, પંચ સમિતિ અને ત્રણ ગુપ્રિરૂપ અષ્ટ પ્રવચન માતાના ધારક, સમાદિક દશ પ્રકારના સાધુના ધર્મવડે વિભૂષિત, ઉપસર્ગ, પરિસહને સહન કરનારા સાધુએજ હોઈ શકે જન્મ, જરા અને મરણથી રહિત, શેક, સંતાપ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 168 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત એવા અનંત મોક્ષસુખની જે તમારે જરૂર હોય તો તમે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરો ભાસ્તવથી જનાજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ ફેરવી શીઘતાએ મુક્તિના સુખ મેળવો. ભાવસ્તવ આરાધવાને અશક્ત હો તો પછી દ્રવ્યસ્તવ. ચારિત્ર ધર્મની અભિલાષાએ સમકિતપૂર્વક પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે, જીનમંદિર બંધાવે, પ્રતિમાઓ પધરાવો, પ્રતિ દિવસે વિવિધ પ્રકારે જીનેશ્વરની પૂજાઓ રચાવો, મહાપૂજા રચાઓ, સુપાત્રને વિષે દાન આપી તમારી લક્ષ્મીનો સદ્દઉપયોગ કરે, એ પ્રકારે ગૃહસ્થ ધર્મનું આરાધન કરી મનહર આશયવાળા પ્રાણીઓ સંસારને ક્ષીણ કરી નાખી, દેવભવનાં સુખોને ભેગવી અનુક્રમે શીવલક્ષ્મીને પણ ભગવે છે. જે ભવ્ય જીવો શુભાશયપૂર્વક જીનમંદિર બંધાવે છે તે લધુતાથી ભવસાગર તરી જાય છે જીર્ણોદ્ધારને કરાવનારા ઉત્તમ પુરૂષ ગાઢ પાપથી મૂકાઈ જાય છે, તેમજ જીનેવરની પ્રતિમા ભરાવનારા ભવ્ય જી રેગ, શાક, ભવ, આધિ વ્યાધિથી રહિત થઈને અલ્પ સમયમાં ઉત્કૃષ્ટ એવી સિદ્ધિ રમણીને વરે છે. જેઓ અરિહંત ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે તેમની સ્વર્ગને વિષે પણ અપૂર્વ પ્રતિષ્ઠા હોય છેમનુષ્યમાં તેમનાં દુ:ખ, દારિદ્ર અને દૌર્ભાગ્ય નાશ પામી જાય છે અરે ! ભાવથી કરાયેલી ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણીઓની કઈ અભિલાષાને પૂર્ણ નથી કરતા ? ગૃહસ્થની લક્ષ્મી ધર્મકાર્યમાં, જન ભવન કે પ્રતિષ્ઠાદિક કાર્યમાં વપરાતી ઉત્તમ ફલને આપનારી થાય છે અન્યથા લક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી થાય, માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય જ નથી એ વાય ની એકવીશ ભવને સ્નેહસંબંધ 169 સુખના અથી જનોએ પિતાની લક્ષ્મી સારા કાર્યોમાં વાપરવી જોઈએ. એવી રીતે વિધિપૂર્વક કરેલ દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણભૂત બને. - સાત આઠ ભવમાં તે જનધર્મ પ્રાપ્તિના ફલરૂપ સ્વર્ગ અને મનુષ્યમાં શતાવેદનીયને અનુભવતો શિવસંપદાને પામે છે. અરે! વિધિપૂર્વક આરાધન કરનારની આ તો વાત છે, બાકી તો અનાભોગ–દેખાદેખીયે ધર્મનું આરાધન કરનાર, જીનેવરની પૂજા કરનાર શુયુગલની માફક પણ પરંપરાએ કલ્યાણને પામે છે. માટે હે ભવ્ય જન! યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ સિવાય ત્રીજે ઉપાય સંસાર કારાગ્રહથી છુટવાને નથી. એમ જાણ્યા છતાં વિલંબ કરો તમારે ઉચિત નથી. કારણકે પ્રાણીઓને ધર્મની સામગ્રી મળવી દુર્લભ છે. ચેરાસી લાખ જીવોનીમાં ભ્રમણ કરતા જીવને મનુષ્ય જન્મ પામવો તે દુર્લભ છે તેમાંય "ધર્મની સામગ્રી તો લઘકમી જીવને જ પ્રાપ્ત થાય છે એવી દુર્લભ સામગ્રીને પામીને કણ પ્રમાદ કરે ?" ગુરૂમહારાજની અમૃતમય દેશના સાંભળીને કેટલાક છોએ કર્મના લઘુપણાથી તરતજ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક અશક્તોએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. કેટલાકે સમકિત ગ્રહણ કર્યું. દેવસિંહકુમારે પંચ અણુવ્રત ગ્રહણ કરીને પૂછયું, “ભગવાન ! દ્રવ્યસ્તવ કરવાવડે શુકયુગલની કલ્યાણ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે આ સભાના બધને માટે આપ કૃપા કરીને કહે ?" કુમાર દેવસિંહનો પ્રશ્ન સાંભળી ભવ્યજનના હિતને માટે ગુરૂ મહારાજે યુગલનું કથાનક કહેવું શરૂ કર્યું આ દક્ષિણ ભારતમાં વૈતાઢય પર્વતની સમીપે સિદ્ધિ કર નામનું રમણીય ઉદ્યાન આવેલું છે, સદાકાળ ફળને મા ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 170 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપનારાં એવાં અનેક વૃક્ષે, લત્તાએ મંજરીઓ, પુષ્પો અને ફળેથી બચી ગયેલા એ વનની અપૂર્વ ભાથી નમંડલમાં તારાગણની જેમ તે વિદ્વાનોની પ્રશંસાને પામેલું હતું. જ્યાં કિન્નરનાં મિથુને હરહમેશ ક્રીડા કરી. રહ્યાં છે કે કિલાએ પિતાનાં મધુર ગાનથી કિન્નર મિથુન નના આનંદમાં વૃદ્ધિ કરી રહી છે અને ભમરાનાં જુથ. પોતાના ગુંજારથી મંત્રોના પાઠ ભણી રહ્યા છે કે શું! એવાં લત્તાગૃહોમાં ક્રીડા કરવાને દેવમિથુનને આકર્ષતાં હેય શું ! સ્વર્ગના ટુકડા સમા એ રમણીય વનખંડમાં વિદ્યાધરેએ નિમેલા જીનમંડપમાં સ્વણપીક ઉપર પદ્મરાગ મણિરતનથી રચાયેલી અહંત ભગવાનની પ્રતિમા હતી. વિદ્યા સાધવાને માટે આવતા અનેક વિદ્યાધર વિદ્યાધરીથી. પૂજાતા એ ભગવાન કલ્પવૃક્ષ સમાન અમેઘ ફલને આપનારા હતા. તે વનમાં જીન ચિત્યની સમીપે રહેલા એક વિશાળ આમ્રવૃક્ષ ઉપર પરસ્પર ગાઢ સ્નેહવાળું એક શુક ચુગલ રહેતું હતું. તિર્યંચ યોનિમાં હોવા છતાં સરળ પરિણામી, લઘુકમી, અને માઠા પરિણામથી રહિત એ કીર યુગલ દરરોજ વિદ્યાધરોથી એ ભગવાનને પૂજાતા જોઇને ભદ્રક પરિણામી થયું હતું. હરરોજના એ નિરક્ષણથી તેમને પણ એ ભગવાન તરફ અમંદ આનંદ થવા લાગ્યો. કારણકે ગમે તેવા સ્થાને વિશેષમાં હોવા છતાંય ભાવિ કલ્યાણની પ્રાપ્તિવાળા ઉત્તમ ને અજ્ઞાનપણામાં પણ ઉત્તમ પદાર્થ ઉપર શું પ્રીતિ નથી થતી? ત્યારે ગુર કર્મ જી જ્ઞાનવાન હોવા છતાં પણ ઉત્તમ વસ્તુ તરફ અનાદરવાળા હોય છે એ નર્યું દીપક જેવું સત્ય કાણ નથી જાણતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 171 એકવીશ ભવનો સ્નેહસંબંધ અરિહંત ભગવાનના બિબને જોઈને જેઓને અપ્રીતિ થાય છે તેમના ભારે કમી પણાની અમે શું વાત કરીયે ? તેથી જ સુજ્ઞ પુરૂષે અહન બિબ તેમજ તેમના લિંગ (વેષ) ને જોઈને વેર વિરોધનો ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વરૂપી અંધકારને નાશ થઈને જ્યારે સમકિતરૂપ સૂર્યને આત્મામાં પ્રકાશ થાય છે ત્યારે જ દેવ ગુરૂ અને ધર્મ આદિ ઉત્તમ પદાર્થ ઉપર આત્માને અવશ્ય પ્રીતિ થાય છે. જે સમ-. ક્તિની પ્રાપ્તિ જ્ઞાનીઓએ દુર્લભમાં દુર્લભ વર્ણવી છે. શિવ સપાનનું પ્રથમ પગથીયુ એ સમતિ, સુંદર ભાવની પરંપરાથી વૃદ્ધિ પામતા પરિણામેએક દિવસે એ કીર યુગલને ભગવાનને પૂજવાનો વિચાર થ, ભાવિ કલ્યાણુવાળા જીવોને જે શક્ય છે, વિદ્યાધર રહિત ભગવાનને એકાકી જોઈને આમ્રવૃક્ષની મંજરીઓ, લાવી એકદા એ શુકશકીએ ભાવથી ઉલ્લાસ પામતાં એ. ભગવાનને પૂજ્યા. ભગવાનના ચરણ, કર્ણ અને મસ્તકને સહકાર મંજરીથી શણગાર્યા અને ભાવના-પ્રાર્થના કરી. જ્યારે જ્યારે એકાંત અવસર મલતો ત્યારે તે સમયને. લાભ એ શુકચુકી લેતાં ને જીનેશ્વરને સહકારમંજરીથી અને વનના પુષ્પોથી અર્ચતાં એ શુભભાવ અને શુભકાર્યને. પરિણામે એ બન્નેએ તિર્યંચ નામકર્મને નાશ કરી શાતાવેદનીય સહિત મનુષ્યનું આયુ બાંધ્યું. અનાગપણે કરેલી. પણ જીનપૂજા પ્રાણીને શું નથી આપતી? જબુદ્ધીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામે વિજયને. વિશે શ્રીમદપુર નગરના નરશેખર રાજાની કીર્તિમતી રાણીની ઉક્ષિને વિશે પિલો શુક કોલ કરીને પુત્રપણે ઉત્પન્ન થયો, તે સમયે ઉત્તમ ગર્ભના પ્રભાવથી રાણીએ સ્વમામાં. સૂર્યમંડલ સરખું તેજસ્વી કુંડલ જોયું. સ્વમ જોઈ રાણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 172 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જાગી ને સ્વમાની વાત રાજાને કહી સંભળાવી. વિચારવાન રાજાએ કહ્યું, “દેવી ! મોટા રાજ્યનો ધણી એ તારે ભાગ્યવાન પુત્ર થશે.” રાજાનાં કર્ણમધુર વચન સાંભળીને હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. અનુક્રમે શુભ મુહુર્ત રાણીએ પુત્રને જન્મ આપો, તેની નાલનિક્ષેપનના સ્થાનમાંથી બહુ મૂલ્યવાન રત્નોને ચરૂ નિક. એ રત્નને નિધિ જોઈને રાજા વગેરે સર્વે બાલરાજકુમારના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા, પુત્રજન્મને મેંટે ઉત્સવ કરી રાજાએ રાજકુમારનું નામ “નિધિકુંડલ” રાખ્યું બાળચંદ્રમાની કાંતિને ધારણ કરતો નિશ્ચિકુંડલ અનુક્રમે યૌવનવયના આંગણે આવીને ઉભે. એ રમણીય યૌવનવય, ઐશ્વર્ય, વૈભવ, ઠકુરાઈ સુરૂપ રમણીજનને સમાગમ છતાંય નિધિ કુંડલ મુનિની માફક રૂપવતી રમહુ તરફ દૃષ્ટિ પણ કરતો નહિ. ભાગ્યવશત: સ્વયંવરા આવેલી મોટા મોટા રાજાઓની ભાગ્યવતી કન્યાઓ તરફ પણ વીતરાગની માફક નજર કરતો નહિ. ગજેંદ્રના મદનું મર્દન કરવાની તાકાત છતાં, ધનુર્ધારીઓમાં અગ્રણી છતાં પરાયા જીવને લેશ પણ દુ:ખ થાય તેવું કાર્ય કરતા નહિ વિષની માફક તે માંસ અને દારૂથી દૂર રહેતો હતો. એવા અનેક ગુણેથી અલંકૃત થયેલો તે કુમાર માતાપિતાને આનંદ આપતો મિત્રોની સાથે ક્રીડા કરતો અનેક નવીન કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યો. શુકી પણ ભદ્રક ભાવે ત્યાંથી મરણ પામીને તેજ વિજયમાં વિજયાવતી નગરીને વિષે રત્નચંડ રાજાની સુપ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 173 પટ્ટરાણ થકી સારા સ્વપ્રથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થઈ રાજાએ તેનું નામ રાખ્યું પુરંદયશા ! - પુરંદયશાએ અનુક્રમે કામુક જનને મોહક એવા યૌવનવયમાં પ્રવેશ કર્યો. સુવર્ણ સમાન કાંતિવાળી, મનોહર ચંદ્રમુખી બાળા પુરંદરયશા સખીઓની સાથે કીડા કરતી. હતી. યૌવનરૂપી રમણીય વનમાં વિહાર કરતી છતાં યૌવનને. ગ્ય હાવ, ભાવ કે ચેષ્ટાઓ તેણીને ગમતી નહિ, સખીએના શ્રૃંગાર રસની કથા સાંભળવાનાય અખાડા કરતી. હતી. તેમજ અન્યજનોની ક્રીડા કે ચેષ્ટા અથવા તેમનાં કુતુહલ તરફ નજર સરખી પણ કરતી નહિ. અરે વિલાસી સ્ત્રીઓ સાથે ભાષણ પણ કરતી નહિ. શાંત સુધારસમાં લીન બાળા પુરંદરયશા સખીઓ સાથેય નિર્દોષ કીડા કરતી હતી, અહંત ભગવાનના કહેલા ધર્મમાં સાવધાન મનવાળી બાળાને પોતાના વિવાહની વાતેય ગમતી નહિ. - રાણી સુવપ્રા પોતાની કન્યા પુરંદરયશાને પુરૂષના સમાગમથી રહિત, ને વૈરાગ્ય તરફ વળેલી, સખીઓના મુખથી સાંભળીને ચિંતાતુર થઈ, તેણીએ રાજાને કહ્યું, “હે સ્વામિન ! આપ રાજકાજના વ્યવસાયમાં ઉંબ વ્યવસાય તદ્દન ભૂલી ગયા છો, જરા આપ આપની * કન્યા તરફ ખ્યાલ તો કરો.” “હા ! એના સગપણ માટે વિચાર કરવાને છે શું ! પણ પહેલાં એનો શુ વિચાર છે તે તો જાણી લે.' રાજાએ કહ્યું, “એનો વિચાર ? એનો વિચાર તો ચિંતા કરાવે તે છે. મહારાજ ! હું ! રાજા વિચારમાં પડ્યો, જરા સ્પષ્ટતાથી. કહો શી હકીકત છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 174 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - અરે દેવ ! શું વાત કહું ? એને તો વિવાહની વાતેય ગમતી નથી, તો પછી લગ્ન તો એ કરેજ શાની! રાણીને ધડાકે સાંભળી રાજા ચિંતાતુર થયો, એને સ્વયંવર કરીયે, અનેક રાજકુમારે સ્વયં વરમાં આવશે. પુત્રીને કેઈક તે પસંદ પડશેજ. 7 “લગ્ન તરફ એની અભિરૂચિ જાગ્રત ન થાય તો પછી સ્વયંવર પણ શા કામને ?' ઠીક છે તો મને વિચાર કરવા દ્યો. રાજાએ વાતને ટુંકી કરી, - બીજે દિવસે રાજસભામાં રાજાએ મંત્રીઓની સન્મુખ એ વિચાર રજુ કર્યો, “હે મંત્રીન ! તારૂણ્ય અવસ્થા પ્રાપ્ત થયા છતાં રાજકન્યા વિવાહને ઈચ્છતી નથી તો એ માટે શું ઉપાય કરવું ? - “હે સ્વામિન ! યૌવન વયમાં અનંગના રંગ અનેક પ્રકારે જોવાય છે યૌવનમાં આવેલા દરેક પ્રાણીને અનંગ દેવ અનેક રંગથી રંગ્યા વગર રહેતો નથી નિ: સત્વ અને પાપી જીવ ઉપર એની જાદૂઈ અસર ખુબજ જોરદાર હોય છે કિંતુ મહાત્માજનેને તે બિચારે રાંક શું કરી શકે 99 મંત્રી મતિસાગરે વિચાર કરીને કહ્યું, ““તો શું રાજપુત્રી લગ્ન નહિ કરે ત્યારે ? લગ્ન નહિ કરે તે શું દીક્ષા લેશે ?" દેવ ! એક રસ્તો છે. એ નિર્વિકારી બાળાને પણ કદાચ એને પરભવને પતિ મલે ને એની સાથે એ લગ્નથી જોડાયે ખરી, >> પણ એના પતિને આપણે શી રીતે ઓળખી શકીયે?” . “આપણે ઓળખવાની જરૂર નથી. 2 - “ત્યારે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 175 એ પોતે જ ઓળખી લેશે.” “શી રીતે ? દરેક રાજકુમારોનાં ચિત્ર લાવીને બતાવે, એની અંદર જો કેઈ એને પરભવને પતિ હશે તે તેની ઉપર એ દષ્ટિ કરશે.” રત્નચૂડ રાજાએ અનેક ચિત્રકારોને જુદા જુદા દેશમાં રવાને કર્યા, પ્રતિ દિવસ અનેક રાજકુમારની પ્રતિકૃતિ (છબી) રાજાની પાસે આવવા લાગી, એ દરેક ચિત્રો રાજબાળાને બતાવવા છતાં રાજબાળાએ કેઇનાય તરફ ધ્યાન આપ્યું નહિ. એક દિવસે રાજાની પાસે એક મનેહર ચિત્રપટ આવ્યું જેને જોઇને રાજા સહિત બધા દંગ થઈ ગયા. એ ચિત્ર રાજબાળાને બતાવ્યું. એ ચિત્રને જોતાં રાજબાળાની દષ્ટિ કરી. અનિમેષ નયને તેની તરફ જોઈ રહી. એનાં રોમરાય વિકસ્વર થયાં. “આહા ! કેવું મનહર રૂપ છે? સખી! આ કેણ ઉત્તમ નર હશે, જેને જોઈને હું ખુશ થાઉં છું.” રાજબાળાની ઈચ્છા રાખીએ રાજાની આગળ પ્રદ'ર્શિત કરી, રાજકમારીની અભિલાષા જાણી રાજાએ એ ચિત્રપટ લાવનારને પૂછયું. ‘ચિત્રકાર ! કહે, આ ચિત્રપટ ક્યા રાજકુમારનું છે? એના આચાર વિચાર અને સ્વભાવનું વર્ણન કર. " રાજાના પૂછવાથી તે ચિત્રકાર બેલ્યા. દેવ ! શ્રીમંદરપુરનગરના નરશેખર રાજાને આ રાજકુમાર, નિવિકુંડલ એનું નામ. યૌવન વય, ધન, વૈભવ, ઠકુરાઈ, એશ્વર્ય, પાકમ, બુદ્ધિ અને અનેક કળાઓનો ભંડાર, તેમજ ધીર, વીર, ગંભિરતાદિક અનેક ગુણ કરીને વિભૂષિત, સદાચારવાન હોવા છતાંય એનામાં એક જ માત્ર દોષ છે કે જે વયંવરો આવેલી કન્યાઓની સામે નજ૨૫ણ કરતા નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 176 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એ ચિત્રકારની વાણી સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીના કહેવાથી રાજાએ પુરંદરયાનું યથાર્થ સ્વરૂપે ચિત્રપટ ઉપર આલેખાવી બેલવામાં ચતુર એવા, નિપુણ પુરૂષો સાથે એ ચિત્રપટ શ્રીમંદરપુરનગર તરફ નરશેખર રાજા પાસે મોકલ્યું. - સંધ્યા સમયે એ પુરૂષો શ્રીમંદરપુર આવી પહોચ્યા ને નરશેખર રાજાને મલ્યા, એ ચિત્રને જોઈ રાજા ખુશી થયા, ને એ પુરૂષોને ઉતારા માટે વ્યવસ્થા કરાવી આરામ માટે તેમને રજા આપી. રાજા નરશેખરે પણ રાજકુમારની વિરક્ત ભાવનાથી ચિંતાતુર રહેતો હતો. સ્વયંવર આવેલી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા માટે રાજાએ કુમારને ઘણે સમજાવ્યો પણ વૈરાગ્યવાન એ કુમારે એ રાજકન્યાઓ તરફ દષ્ટિ માત્ર કરીને જોઈએ નહિ. ત્યારે આ પુરંદર્યશાનું ચિત્રપટ જોઇને રાજકુમારનું મન આકર્ષાશે શું? પુરંદરશા. “વાહ! કેવું અદભૂત સૌંદર્ય ! આવું જગત મેહનીયરૂપ તો મેં આજેજ જોયું ? આ તે ગાંધર્વ કન્યા કે નાગકન્યા, વિદ્યાધરબાળા કે દેવબાળા ! શું મનુષ્યમાં તે આવું સૌદર્ય સંભવી શકે? દેવતાઓને ક્રીડા કરવાને નંદનવન સમાન રમણીય ઉદ્યાનમાં ફરતા એક નવજવાનની નજ૨ સુવર્ણનાં સોપાનવાળી રમણીય વાવડીના કાર્ડ ઉભેલી બાળા ઉપર પડી. એ દષ્ટિ ત્યાંજ સ્થિર થઈ ગઈ ગ્રીષ્મ રૂતુના તાપથી કલેશ પામેલો માનવી વૃક્ષની છાયાને જોઈ લલચાય તેમ આ નવજવાનની નજરે પડતાં પૂર્વ ને જોયેલી વસ્તુમાં એનું ચિત્ત લુબ્ધ થઈ ગયું. યુવક ત્યાર P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 177 જ સ્થંભી ગયે, જેમ લોહચુંબક લોઢાને આકર્ષે તેની માફક રૂપનાં જાદુથી આર્ષાઈ મંદમંદ ડગલાં ભરતો તે એ લાળાની નજીક આવ્યો, બાળાએ મનમોહક નવજવાનને જોઈ શરમાઈ ગઈ “કાણ છે એ ? ' બાળા ! શરમાઈશ નહિ એ તો હું નવજવાન કંઠમાં માધુર્યતાને ધારણ કરતો મૃદુ ભાષાએ બ૯. : - એ પ્રભાવશાળી નરરત્નના મનહર વદનને જોઈ * લિજાતુર થયેલી બાળા કાંઈ પણ બોલી શકી નહિં. પ્રેમથી નિતરતાં એનાં વિશાળ ચક્ષુઓ શરમથી નીચે નમી જતાં હતાં. લજાનાં આવરણ એના મનોહરમુખને બોલતાં અટકાવતાં હતાં. હૈયું બોલવાની આતુરતા ધરાવતું. એ પુરૂષના પ્રેમની ઝંખના કરતી બાળા બેલે પણ શું? ' “બાળા ! તુ આ વાવડીમાંથી–પાતાલમાંથી વિહાર કરવા આવેલી નાગકન્યા છે કે સ્વર્ગમાંથી આવેલી દેવકન્યા છે? બોલ તો ખરી: જવાબમાં એ બાળા કાંઈ પણ બોલી શકી નહિ, એ નવજવાન અધીરો થઈ ગયો જાણે પોતાની માલિકીની ચીજ હોય તેમ એની પાસે આવી એને કેળના ગર્ભથીય સુકોમલ મનહર હાથ પકડ્યો “કેમ કંઈ મંગાવ્રત લીધું છે? નિશાનો ચતુર્થ પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો પ્રાત:કાળના મંગલમય વાદિના મધુર શબ્દોથી નિશ્ચિત નરનારી જાગ્રત થતાં હતાં, રાજદ્વારે બંદિજને પ્રાત:કાળનાં મધુર સ્તોત્ર ભણી રહ્યા હતા, એ મધુરા સ્તોત્રેના શબ્દોએ રૂમ સૃષ્ટિમાં પ્રેમ વિહાર કરતાં આ નવજવાનને જિાગ્રત કર્યો. એ નવજવાન તે શ્રીમંદરપુરના રાજા નરશેખરનો કુમાર નિધિકુંડલ. " બેબાકળે ગભરાટથી આકુળવ્યાકુળ થયેલા 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 178 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નિધિકંડલ ચારે તરફ નજર કરવા લાગ્યા એ રમણીય નિંદનવન ક્યાં? એ મનોહર વાવડી ક્યાં? એ અભૂત લાવણ્યવાળી પાતાલ કન્યા ક્યાં? ગાંડાની માફક રાજમહેલમાં ચારેકોર જેવા લાગ્યો. દોડાદોડ કરવા લાગ્યો પણ એ સ્વસુંદરી તો હાથમાં આવેલી નરી સરી ગઇ કે શું ? એ સ્વમ સુંદરીના અદશ્ય થવાથી વ્યાકુળ થયેલા રાજકુમારે પાતળી નેતરની સોટીથી એ બંદીજનોને ઝુડવા માંડ્યા “દુષ્ટ ! મારી પ્રિયા ક્યાં ગઈ?” વ્યાકુળ રાજકુમારને કંઈ પણ ચેન પડયું નહિ. “અરે ! એ બાળ કેણ હશે ? મેં નામે પૂછયું નહિ, એ કંઈ બેલીય નહિ, હાય વિધિ ! વિધિ !" કુમાર નિધિકુંડલ ચિંતાતુર થઈ ગયે પિતાના આવાસમાં મુઠીયા વાળી જુસ્સામાં ને જુસ્સામાં આમતેમ આંટા મારતો ને કંઈક વિચારતો, રાજકુમારના મિત્રો આવી પહોચ્યા. રાજકુમારને પ્રસન્ન કરવાને એમણે અનેક પ્રયત્ન કર્યા છતાં રોજની માફક દાજકુમાર ન તો હશે કે ન તો સીધો જવાબ આપે. - “મિત્રે ! રાજકુમારનું કંઈક ગુમ થયું છે. તપાસ કરો. * એક ચતુર મિત્ર રાજકુમારનું મન વત્તીને બોલ્યા બરાબર છે ! તારૂં ચતુરનામ વ્યાજબી છે. શેાધી આપ મારૂં જે ગુમ થયું છે તે 2 રાજકુમાર બોલે, “કચી જગાએ ગુમ થયું છે? શું ગમ થયું છે. આપ કહે એટલે અમે ત્યાં તપાસ કરી. >> એ મિત્રે વિશેષ જાણવાના આશયથી કુમારને પૂછયું. “મિત્રો ! સ્વમસુંદરી. આહા! જાણે કે ઐક્ય. સુંદરી, શું એનું સ્વરૂપ ! એ મનમેહક અદ્દભૂત લાવણ્ય બધુ ત્યાંજ !. જણવારા અમારી સાહક " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 179 રાજકુમાર ! એનું નામ, ઠામ, ઠેકાણું તો કહો.ઝ એ તો હુંય નથી જાણતે, આજ સુધી મેં એને ક્યાંય જોઈ નથી. એના જેવું લાવણ્ય પણ જોયું નથી.” નિરાશ થતો ખિન્નવદને રાજકુમાર , કુમારની હકીકતથી મિત્રો પણ ચિંતાતુર થયા બધાય વિચારમાં પડ્યા કે હવે કરવું શું એ સ્વમસુંદરીને ધવીય શી રીતે ? એ ચિંતાતુર રાજકુમાર અને તેના મિત્રો સમક્ષ એક રાજસેવક આવીને ઉભો રહ્યો. “રાજકુમાર ! રચૂડ રાજાના સેવકે આપનાં દર્શન કરવાની રજા માગે છે, રાજાએ એમને આપની પાસે મોકલ્યા છે. આપને કંઈક | અદ્દભૂત બતાવવા માગે છે. રાજસેવકની વાણી સાંભળી | કુમારે અનુમતિ આપી. રત્નચુડ રાજાના સેવકોએ રાજકુમારની પાસે આવી નમસ્કાર કરી પેલું અદ્દભૂત લાવણ્ય યુક્ત ચિત્રપટ રાજકુમારના હાથમાં મુક્યું. એ ચિત્રને જોતાંજ વિહવળતા યુક્ત નેત્રવાળે કુમાર બો૯યો. “એજ ! એજ ! સ્વમ- : સુંદરી, મિત્રો !" કુમાર ! આ તો કેઈ દેવીનું ચિત્ર જણાય છે. સ્વમમાં આપને કેઈ દેવીનાં દર્શન થયાં લાગે છે કે શું? ચિત્રપટને જોતાં મિત્રોએ અભિપ્રાય આયો. “આ કોણ દેવીનું ચિત્ર છે ?) રાજકુમારે મિત્રોની સમતિથી આગંતુક રાજસેવકોને પૂછયું એના મિત્રોએ પણ દેવીની વાત જાણવાને કાન સરવા કર્યા. - “સ્વામિન ! આ કાંઇ દેવીનું ચિત્ર નથી, પણ દેવીના સીદર્યનું હરણ કરીને વિધાતાએ એક મનુષ્યકન્યા નિક કરી છે તેનું આ ચિત્ર છે. " . . કડક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 1 - 180 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મનુષ્ય કન્યા ??? રાજકુમાર તાજુબ થયો, “કેની આ કન્યા ?" - " વિજ્યાવતી નરેશ રચૂડ નરપતિની આ કુંવરી, એનું નામ પુરંદરયશા !" રત્નચૂડના રાજસેવકોમાંથી એક ચતુર પુરૂષ વિચાર કરીને બોલ્યો, ( રાજસેવકેના વચનથી સંતોષ પામી હષત રાજકુમારે એક લાખ દીનાર (રોકડનાણું) આપીને એમને વિદાય કર્યા. - રાજકુમાર નિધિ કુંડલ એકાગ્રતાથી એ ચિત્રપટની બાળા પુરંદરયશાને જોતા બેયો, “મિત્રો ! સ્વપમાંથી સરી ગયેલી મારી સ્વમસુંદરી આ.) રાજકુમારે પોતાની સ્વમની હકીકત કહી સંભળાવી. રાજકુમારની હકીકત સાંભળી મિત્રે વિચારમાં પડ્યા રાજકુમારને આ બાળાનાં સ્વમમાં દર્શન થાય છે, એજ બાળા ચિત્રપટમાં આલેખાઈ છતી રાજકુમાર પાસે આવે છે નકકી એમાં દૈવનો કંઈક સંકેત છે. રાજકુમાર અમને તો લાગે છે કે નક્કી કઈ દેવીએ તમને સ્વમામાં એ બાળાનાં દર્શન કરાવી મુલાકાત કરાવી છે તમારા ભાગ્યમાં એ બાળા ચેકસપણે લખાઈ છે.” મિત્રોની હકીકત સાંભળી નિધિમંડલ હસીને બોલ્યા “મને પણ આ બાળા ઈષ્ટ છે.” " એ વૈરાગ્યવાન કુમારનું મન આ બાળામાં રક્ત થયેલું. જાણી ખુશી થયેલા રાજાએ મંત્રીઓ સાથે મંત્રણા કરી એક મંત્રીને પરિવાર સહીત વિજ્યાવતીનગરીએ મેક તે મંત્રી વિજ્યાવતીમાં આવી રાજાને મલી પુરંદરયશા સાથે નિધિકંડલનું લગ્ન નક્કી કરી મૂક્રર્તા જેવરાવ્યું. લગ્ન સમય નક્કી કરી મંત્રીએ ત્યાંથી શ્રીમંદરપુર આવી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 181 રાજાને સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ કુમારના પ્રયાણ માટે મુહૂર્તા જોવરાવ્યું. એક સારા મુહૂર્ત રાજાએ નિધિકુંડલ કુમારને હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે સુભટે તેમજ ઉત્તમ કળાકુશળ મંત્રીઓ સાથે વિજ્યાવતીના માગે રવાને કર્યો. અખંડિત પ્રયાણ કરતાં નિધિ કુંડલ કુમાર મહા અરણ્યમાં આવ્યો તે સમયે દિવગે કુમારને અશ્વ સમુદાયથી વિખુટો પડી અન્યત્ર ચાલ્યો ગયો, અશ્વથી હરાયેલ કુમાર એકાકીપણે વનમાં ભટકતો નિશા સમયે જાગ્રતપણે વનમાં સમય વ્યતીત કરવા લાગ્યો. એ ભયંકર અરણ્યમાં મધ્યરાત્રીને સમયે જાગ્રત રહેલા તે નિશ્ચિકુંડલ કુમારે રૂદન કરતી કેઈક સ્ત્રીને શબ્દ સાંભળ્યો આ ભયંકર જંગલમાં સ્ત્રીનું રૂદન ! નક્કી એ તો કોઈ ' પાપી રાક્ષસનું કારસ્તાન, જોવા તો દે. દુ:ખી સ્ત્રીના રૂદનથી દુ:ખી થયેલો કુમાર શબ્દને અનુસારે એ રૂદન કરતી સ્ત્રીની નજીક આવી પહોંચ્યો. દષ્ટિ માર્ગમાં રહે તેવી રીતે ગુમપણે કુમાર એની ચિકિત્સા જેવા લાગ્યો, સાંભળવા લાગ્યો. - અગ્નિની જ્વાળાઓ વનને પ્રકાશિત કરી રહી હતી, એવા અગ્નિકુંડની સમીપે સ્નાન કરાવેલી, રક્તચંદનના લેપવાળી, રાતાકણેરની માળાને ગળામાં ધારણ કરેલી, દર સ્વરૂપવાન કુમારીકાને કાપાલિકે મંડલમાં ઉભી રાખેલી હતી. ગી હાથમાં મસ્તકને છેદન કરવાવાળી કત્તિકાને લઈને તેની પાસે ઉભે છત, દેવીની સ્તુતિ કરતા હતા “હે ભગવતિ ! હે ત્રિશુલ ધારીણી ! હે દેવી! આ બાળારૂપ બલિને ગ્રહણ કર.” * , યોગીએ બાળા તરફ ફરીને છેલ્લાં છેલ્લાં કહ્યું. “હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ 182 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કલ્યાણી! તું હવે તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, તારે કેઈનું શરણ સંભારવું હોય તે યાદ કર, તારા જીવિતનો અંત હવે હાથ વેંતમાંજ છે બાળા !" અરે યોગી! મારી આવી દુરાવસ્થામાં હું તેને સંભાળું ? શરણ કરવાને યોગ્ય તારા જેવા યેગી પણ ભક્ષક થાય છે છતાય સર્વ જગતના જીવોને હિતકારી ભગવાન વીતરાગનું મારે શરણ હે. ને બીજું વડીલજનોએ આપેલા ને મેં મનથી વરેલા નરશેખર રાજાના પુત્ર નિધિ કુંડલ કુમારનું મારે શરણ હો. પ્રચ્છન્નપણે રહેલા નિધિકુંડલ કુમારે પોતાનું નામ સાંભળ્યું. “ઓહો ! આ બાળા મારું નામ શી રીતે જાણે ! આ બાળાને આ નરાક્ષસના પંજામાંથી હવે તે મારે બચાવવી જોઈએ. રાજકુમાર બાળાને બચાવવા માટે. તૈયાર થઈ ગયો. યોગીએ દેવીના બલિદાન માટે પોતાની કર્તિકાવાળે હાથ ઉંચો કર્યો. બાળા હોંશીયાર py ખબરદાર !)> મંદમંદ ડગલાં ભરતાં યોગીના પાછળ આવેલા કુમારે એક ફળ મારી કાત્તિવાળા ગીને હાથ પકડી લીધો, યેગી આ આકસ્મિક બનાવથી ચમકી ગયે “અરે આવા ભયંકર અરણ્યમાં આ પુરૂષ કયાંથી ?" ‘દુષ્ટ ! પાપિ ! આ બાળાને હણીને શું તું તારે પિતાનો નાશ ચાહે છે?કુમારે ત્રાડ પાડી. અગ્નિની જવાળાઓના તેજમાં એનો પ્રભાવશાળી ચહેરો જોઈ યોગી ઔંભી ગયો. એનાં પરાક્રમ, સાહસ અને સમયસુચકતા જોઈ યોગી દંગ થઈ ગયે. “અરે ઉત્તમ ! તું મારા કાર્યમાં વિધી ના કર. પૂર્વે અમરદાર છે મારી જ બનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 183 મેં ભક્તિથી વાલિની દેવીની આરાધના કરી હતી. આ બત્રીસ લક્ષણવાળી બાળાના ભેગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારૂં પણ કામ થશે. કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યો : અરે મૂઢ ! પાપી ! યોગીનો વેષ ધારણ કરવા છતાંય ચંડાલથી પણ અધિક કુકર્મને તો છોડતો નથી, આવા પાપ કરતાં તું લજજા કેમ પામતો નથી ! આવા તુચ્છ કાર્યથી તારા વતનો તું નાશ ના કર. જીવને ઘાત કરે એ મહા પાપ છે એવું શું તું નથી જાણતો ? આવા પાપ કર્મથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે? કુમારે જીવદયાના ઉપદેશ આપી કાપાલિકને પ્રતિબોધ પમાડયો, - ભય અને પ્રીતિને ધારણ કરતો કાપાલિક બે“હે સાહસિક ! હે નરોત્તમ! તેં મને નરકમાં પડતો બચાવ્યો. ગુરૂ પાસે જઈને આ પાપનું હવે હું પ્રાયશ્ચિત કરીશ. વિજ્યાવતીના સ્વામીની આ કન્યા મેં હરી છે આ કન્યા તમે તેના પિતાને આપજે.” કુમારને કન્યા અર્પણ કરીને યોગી ચાલ્યો ગયો. નિધિ કુંડલ. આ કન્યા કેણ હશે? મારું નામ તે શી રીતે જાણી શકે ? શું આ કન્યા પિતેજ પુરંદર્યશા હશે ત્યારે ! કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડયો પોતાનો સંશય દૂર કરવાને તેણે બાળાને પૂછયું. “બાળા! તારું નામ શું છે તે નિધિમંડલનું નામ યાદ કર્યું તો તું તેને ક્યાંથી જાણે ? શું તું તેને ઓળખે છે કે કુમારનો પ્રશ્ન સાંભળી બાળા વિચારમાં પડી. “આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 184 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પુરૂષની વાણી સાંભળીને મને મહાન આનંદ થાય છે. એને જેવા માત્રથી પણ મારા શરીરનાં રમાય વિકસ્વર થાય છે કંઈકંઈ ભાવના હૈયામાં હાલી ઉઠે છે માટે જરૂર આજ મારા પતિ હશે, નહિતર બીજા પુરૂષમાં મારું મન કદાપિ રમે નહિ.” “હે સુજ્ઞ! મારો ઇતિહાસ નગરીમાં ગયા પછી તમને કહીશ.” મનમાં કંઇક વિચાર કરી બાળા પુરંદરયશા બોલી. પણ આપ આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચડ્યા તે વાત કહો? આપના શરીરે કુશલતા છે ને? : “હે સુલોચને ! તારા મુખરૂપી ચંદ્રનું દર્શન કરીને મારે આનંદ રૂ૫ સમુદ્ર આજે વૃદ્ધિ પામ્યો. મને લાગે છે કે તારા પુણ્યથી પ્રેરાયેલો હું મારા પરિવારથી વિખુટે પડીને અકસ્માત અહીં આવી ચડયો છું.” કુમારે પોતાની બધી હકીકત કહી સંભળાવી. એ રીતે વાતચિતમાં તેમની નિશા ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગઈ પ્રાત:કાળ થતાં તો પગલાને અનુસરે સૈન્ય આવી પહેર્યું ને કુમારનો જયજયકાર કર્યો. કુમાર અને કુમારિકાને જોઈ બધા ખુશી થયા. આગળ ચાલતા સુખપૂર્વક અનુક્રમે તેઓ વિજયાવતી નગરીએ આવી પહોંચ્યા. રનચૂડ રાજાએ રાજકુમાર તથા તેના પરિવારનું સન્માન કર્યું. પુરંદરયાની હકીકત જાણી રાજા પોતાના ભાવી જામાતા ઉપર અધિક પ્રસન્ન થયો, શુભ મુદ્દત્ત મોટી ધામધુમપૂર્વક બન્નેનાં લગ્ન થઈ ગયાં. કેટલાક દિવસ પછી ૨નચડ રાજાની રજા લઈ નિધિકુંડલ પિતાની પ્રિયા અને પરિવાર સાથે પોતાના નગરે આવ્યું. પિતાએ કુમારનો પ્રવેશ મહોત્સવ કર્યો. નિધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 185 કંડલ પિતાની છાયામાં દેવતાની માફક સુખ ભોગવતો પિતાને કાલ વ્યતીત કરતો હતો, સુખમાં મનુષ્યો દેવતાની માફક જતા કાલને પણ જાણતા નથી. એકદા નરશેખર રાજા શત્રુની સામે યુદ્ધ ચડ્યા. ત્યાં શત્રુ સાથે યુદ્ધ કરતાં રાજાને કારમો ઘા લાગ્યો, એ ઘાની પીડાથી રાજા નરશેખર આયુષ્ય પૂર્ણ કરીને પરલોક સિધાવી ગયા. પિતાના મરણથી રાજકુમાર દુ:ખી દુ:ખી થઈ ગયો, રાજ્ય અને ભેગથી વિરકત થઈ ગયો, “અરે અરે! લક્ષ્મી, જીવિત, યૌવન, પરિવાર બધુ અનિત્ય છે. જે કાલે હોય છે તે આજે નથી હોતું, જે આજે છે તે કાલે નથી હોતું. ભેગે એ તો રેગોને કરનારા છે. સંયોગ છે ત્યાં એક દિવસે વિયોગ આવવાનો છે. સંસારની એવી ક્ષણભંગુર બાબતોમાં પ્રાણીને સુખ તે ક્યાંથી હોય ? હે જીવ! સંસારના એવા કયા સુખમાં તું રાચી માચીને આનંદ માની રહ્યો છે કે પોતાને અમર માનીને સંસારના મોહમાં લપટાઈ રહ્યો છે ? પણ અરે મૂઢ! તુ એટલુંય નથી જાણતો કે–જન્મ, જરા અને મૃત્યુ, રેગ, શેક અને સંતાપ પ્રતિદિવસ તારો નાશ કરી રહ્યા છે. માતાપિતાને વિષે જે સ્નેહ છે તે પણ દુ:ખદાચી છે. આ તો બધું પંખીના મેળા જેવું છે. રાત્રીએ એકત્ર થયેલાં પંખીઓ પ્રાત:કાળે વૃક્ષ ઉપરથી જેમ ભિન્ન ભિન્ન માગે ઉડી જાય છે તેમજ માતાપિતાદિક પરિવાર પણ મૃત્યુ પછી કચીકચી ગતિમાં ચાલી જાય છે તે આપણે શી રીતે જાણીએ. - અરે આ દુ:ખમય સંસારમાં માતા કરીને પ્રિયા થાય છે ને પ્રિયા તે બીજા જન્મમાં માતા થાય છે. પુત્ર તે પિતા થાય છે ને પિતા પુત્રપણાને પામે છે. શત્રુ હોય. છે તે ભાઈ થાય છે ત્યારે ભાઈ કવચિત શત્રુપણે ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, થાય છે, એવા સ્વરૂપવાળા આ ભયંકર સંસારમાં રહેલા પામર પ્રાણુઓની મેહદશા તો જુઓ ! આ દુનિયામાં કુટુંબ સ્નેહ તો સ્વનના સરખે અથવા ઈંદ્રજાળના જેવો છે. કારણ કે પરમ વલ્લભ અને જેના વગર એક ક્ષણ ભર પણ રહી શકાતું નથી એવા પરમ પ્રાણાધિકને પણ મૃત્યુ જોતાં જોતાં હરી જાય છે. કાયમના વિજેગ થઈ જાય છે. એ દુ:ખની વાત શું કરીએ ? પિતાના મૃત્યુથી શેકગ્રસ્ત નિકિંડલ કુમારનો કેટલોક કાલ વ્યતીત થયે પિતાનું સામ્રાજ્ય જોગવવા છતાંય જેને રાજ્ય કે ભેગનો આનંદ નથી. સંસારનું એ અનિત્ય સ્વરૂપ જેના હૈયામાંથી ખસી શકતું નથી. એવા પ્રાણીને સંસારમાં ભેગની મધ્યમાં રહેવા છતાંય કયાંથી સુખ હોય? અન્યદા જગતજીવના પરમ કલ્યાણને કરતા, અભયદાનને દેવામાં પ્રવીણ શ્રીમન અનંતવીર્ય તીર્થકર ભગવાન ત્યાં સમવસર્યા, દેવતાઓએ સમવસરણની રચના કરી. એ સમવસરણમાં રહેલ બારે પર્ષદાની આગવી ભગવાન દેશના દેવા લાગ્યા. પિતાની દેશનાથી અનેક ભવ્યજનોને પ્રતિબંધ કરવા લાગ્યા. * એ વધામણિ વનપાલકે આવીને રાજા નિધિકંડલને આપી. “હે મહારાજ ! તમારા પુણ્ય પ્રભાવથી પ્રેરાઈને ભગવાન અનંતવીર્ય તીર્થકર પધાર્યા છે-સમવસર્યા છે.” વનપાલકની વધામણિ સાંભળી રાજાએ ખુશી થઈને પારિ તોષિક (ઈનામ) આપીને તેનું દારિદ્ર દૂર કર્યું. શેકને દૂર કરી અંત:પુર સહિત તેમજ મંત્રી, સામંત અને સેનાપતિ આદિ ચતુરંગ સેના સાથે ભગવાનને વાંદવાને રાજા મોટા આડંબરપૂર્વક ચાલ. તો આ સમવસરણ જઇને રાજ ચિહનો ત્યાગ કરી ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ પ્રદક્ષિણાપૂર્વક જીનેશ્વરને નમીને પોતે પોતાને યોગ્ય સ્થાનકે બેઠે, બીજે પરિવાર પણ પિતપોતાને યોગ્ય સ્થાનકે બેઠે. ભગવાને રાજાના ઉપકારને માટે દેશના દેવી શરૂ કરી. - “આ પારાવાર રહિત સંસારમાં પ્રાણીઓ ચોરારસી લાખ જીવનિમાં પરિભ્રમણ કરે છે. એમને મનુષ્યભવ પ્રાપ્ત થવો બહુ જ દુર્લભ છે એ મનુષ્યભવ દશ દૃષ્ટાંતે પણ દુર્લભ કહ્યો છે. એવો દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે માણસ સંસારમાં રાચી માચીને હારી જાય, ધર્મકર્મ વગર એ લાખેણુ મનુષ્યજીવન નકામુ જાય તો , પછી એ દોહ્યલો નરભવ ફરીને શી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યભવમાં મનુષ્યપણાએ સર્વે સમાન હોવા છતાં, ઉચ્ચ, નીચ, ગરીબ તવંગર, અમીર ફકીર, રંક અને રાજા એ બધો તફાવત પોતપોતાના કર્મને લઇને સંસારમાં જોવાય છે. કેટલાક ધમજનો આત્મહિતમાં મગ્ન હોય છે ત્યારે કેટલાક પાપકાર્યમાં રચ્યાપચ્યા આનંદ માની રહ્યા છે. મનુષ્યભવમાં પણ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થનારને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવાનો સંભવ રહે છે, અનાર્યને નહિ. ઉત્તમ જાતિ, ઉત્તમ દેશ, દીર્ધાયુષ્ય, નિરોગીપણું, શ્રેષ્ઠ બુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સંપત્તિ એ બધીય એક એકથી દુલભ વસ્તુઓ મેટા પુષ્યાનુગથી. જ મલી શકે છે, એ સામગ્રીને મેળવી જેઓ એને સદ્દ ઉપયોગ કરી આત્મહિત સાધે છે. તેઓ જ ભવસાગર તરી જાય છે. આ દુ:ખથી ભરેલા નરભવને પામીને મનુષ્ય સદ્દઉપયોગ કરે તો જ બાજી જીતી જાય છે નહિતર મનુષ્યપણુ પામ્યાની સાર્થકતા પણ શી ? - નારકીમાં નરકના જીવ સદાકાલ દુ:ખમાં પોતાનો હીલ વ્યતીત કરે છે તિર્યંચને પણ ભૂખ, તરસ, પરવશતા, સદઉપચાગ ને સાર્થકતા સદાકાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ * 188 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - તાપ, ટાઢ વગેરેનું અપાર દુ:ખ હોય છે કે મનુષ્ય જેવા મનુષ્યમાં પણ દુ:ખ કયાં ઓછું છે? પ્રથમ તો ગર્ભાવાસનાં દુઃખ કાંઈ જેવાં તેવા નથી. તે પછી બચપણનું મલીનપણું ધુળ વિષ્ટાદિકથી લેપાવું વગેરે, યુવાવસ્થામાં વિરહાદિકનું દુખ, રોગ, શેક, સંતાપ તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિની અનેક પીડાઓ પ્રાણીને ગળે વળગેલી હોય છે. અને વૃદ્ધાવસ્થા તો દેખીતી રીતે નરી પીડા રૂપ જ છે એવા મનુષ્ય ભવમાં પણ પ્રાણીને ક્યાંથી સુખ હોય? ભગવાનની દેશના સાંભળી રાજા નિધિકંડલ જીનેધરને નમીને પિતાની નગરીમાં ગયે, સારા મુહૂર્ત પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી સાતે ક્ષેત્રમાં ધનને વાપર્યું. પત્ની સહિત રાજાએ કર્મને નાશ કરનારી ભગવાન સમીપે દીક્ષા ગ્રહણ કરી. દક્ષાને સારી રીતે આરાધીને આય:ક્ષયે બન્ને જણ પ્રથમ સુધર્મ દેવલોકમાં સુરમિથુનપણે ઉત્પન્ન થયાં–દેવદેવીપણે ઉત્પન્ન થઈને દેવભવનાં વિવિધ પ્રકારનાં સુખે ભાગવવા લાગ્યાં. કષ્ટથી આરાધન કરેલા સંયમનું સત્યફલ તો મોક્ષપ્રાપ્તિ છે, મોક્ષે જવા માટે દેવભવ તો વિસામારૂપ છે. લલિતાંગ. મહા કચ્છ વિજયને વિષે વિજય નામના નગરમાં મહાસેન રાજાની ચંકા નામે પટ્ટરાણી હતી. વિવિધ ઉપાચોથી પુત્રની અભિલાષાવાળાં તેમને ત્યાં પાંચ પોપમનું આયુ પૂર્ણ કરીને નિધિકંડલનો પુણ્યવાત જીવ પુત્ર પણ ઉત્પન્ન થયો, પુત્ર જન્મથી હૃષીત થયેલા રાજા મહાસેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ - જન્મ મહોત્સવ કરી રાજકુમારનું લલિતાંગ નામ પાડયું. યોગ્ય વયે કલાને શિખતો રાજકુમાર રમણીજનને. વલ્લભ નંદનવન સમાન યૌવનવયના આંગણે આવ્યો મિત્રોની મધ્યમાં શોભતો લલિતાંગ નવીન યૌવનવાળે છતાં વિકાર રહિત હતો, ઐશ્વર્ય સંપન્ન છતાં અહંકાર વગરને ને બળવાન છતાં બીજાને પરમ આનંદનું કારણ હતે. લલિતાંગ નામ પ્રમાણેના ગુણોવાળે ખરેખર મનેહર અંગોપાંગવાળે ભાગ્યવાન હતો. તે જ વિષયને વિષે પરમ ભૂષણ નગરના રાજા પુણ્યકેતુની રત્નમાળા નામે દેવી થકી પુરંદરશાનો જીવ પુત્રી પણે ઉત્પન્ન થઈ. એનું નામ ઉન્માદયંતી. ઉન્માદયંતી અનુક્રમે ભણી ગણી યૌવન વયને પામી, યુવાન છતાં વિષયથી પરાડમુખ તે બાબાને વિષયના કોઈ પણ સાધન તરફ પ્રીતિ થતી નહિ. કુમારીને વૈરાગી જાણીને માતાએ કહ્યું “વત્સ ! વર વગર કન્યા શેભતી નથી. તે તું જાણતી નથી કે? " માતા ! જે ચારે કલામાં હોંશીયાર નર હશે તેને હું પરણીશ. 2) કન્યાએ માતાના મનનું સમાધાન કરતાં કહ્યું, * “એ ચાર કલા કચી છે તે કહે તો વારૂં ? જ્યોતિષ કલા, નભગામી વિમાન રચવાની કળા, રાધાવેધ કલા અને વિષથી-ગારૂડી મંત્ર કલા, એ ચારે કલામાં નિષ્ણાત નરને હું વરીશ.” કુમારીની એ પ્રતિજ્ઞા જાણીને પટ્ટરાણીએ રાજાને વાત કરી. રાજાએ એવા વરની. પરીક્ષા માટે સ્વયંવરની રચના કરી. દેશ દેશાંતરથી રાજકુમારોને તેડાવ્યા. અનેક રાજકુમારે પોતપોતાના પરિવાર સાથે પરમભૂષણ નગરમાં એકત્ર થયા. રાજાએ તેમનું સન્માન કરી સત્કાર્યા. . . . . ને પટરાણી ની રચના કરી છેતાના પરિવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 190 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મુહૂર્તને દિવસે સર્વ રાજકુમારે મણિરત્ન જડીત સ્વયંવર મંડપમાં પિત પિતાના આસને બિરાજ્યા. સ્વયં વર મંડપની મધ્યમાં રાધાએ કરીને યુક્ત સ્તભની રચના કરી હતી. લલિતાંગ કુમાર પણ ત્યાં હાજર હતો. તેણે સર્વેની અજાયબી વચ્ચે રાધાવેધની સાધના કરી. લલિતાંગને જેઈ ભવાંતરના સ્નેહથી રાજકુમારી અત્યંત સંતુષ્ટ થયેલી હર્ષ પામી. રાજકુમારી મનથી લલિતાંગને વરી ચૂકી, લલિતાંગ સાથેના લગ્ન ઉપાયને ચિંતવતી મનમાં કંઇક શેચ કરવા લાગી. ( રાજબાળાને જોવા માત્રથી કામાતુર થયેલ કેઈક ખેચર મોહનીમંત્રથી મુગ્ધ કરતે રાજબાળાને હરીને ચાલ્યો ગયે. ક્ષણવારમાં બધું વ્યવસ્થિત થતાં રાજકુમારી અદશ્ય થયેલી જણાઈ રાજા વગેરે પરિવાર હાહાકાર કરવા લાગ્યા, બધા રાજકુમારો એકત્ર થઈ રાજકુમારીની શોધ માટે વિચાર કરવા લાગ્યા. તેમને ઉદ્દેશીને રાજા બે , “હે રાજકુમાર ! કઈ દુષ્ટ વિદ્યાધર રાજકુમારીને હરી ગયો છે ને હર્ષ સ્થાને અત્યારે વિષાદ છવાઈ રહ્યો છે કિ0 જે બળવાન પુરૂષ તે વિદ્યાધર પાસેથી મારી કન્યાને પાછી લાવશે તેને હું મારી કન્યા આપીશ તો તે માટે તમે સૌ તમારી શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે ? - રાજાની ઉોષણ સાંભળીને પોતાની બળવાન ભૂજાઓને જેતે લલિતાંગ - અરે ! કોઈ એવા પુરૂષ છે કે મને તે દુષ્ટ કયાં છે તે બતાવે ? - લલિતાંગ કુમારની વાત સાંભળીને એક બીજે રાજકુમાર બે, “જયોતિષ લગ્નના બળથી તે હું જાણી શકુ છું કે રાજકુમારીને લઈને તે વિદ્યાધર ખુબ દૂર જતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 191 રહ્યો છે. તેનું સ્થાનક પણ હું જાણું છું તે કહે તો બતાવું, પણ મને ત્યાં કઈ લઈ જાય તો બતાવી શકાય. - એ રાજકુમારની વાત સાંભળી કેક ત્રીજા રાજકુમારે પોતાની વિદ્યાશક્તિ વડે આકાશગામી વિમાન તૈયાર કર્યું. એ વિમાનમાં લલિતાગાદિ કુમારે ક્રોધથી ધમધમતા પિતાના આયુધો સહિત બેસીને ચાલ્યા. પેલા નિમિત્ત કહેનાર રાજકુમારની વાણીને અનુસરે તેઓ પેલા દુષ્ટ વિદ્યાધરની સમીપે આવી પહોંચ્યા ધનુર્ધારી લલિતાગ એ વિદ્યાધરને જોઈ ગજર્યો. “અરે દુષ્ટ ! પરમાં ગ્રહણ કરીને તેં તારૂ ખગ નામ સાર્થક કર્યું છે. વિદ્યાધર થઇને છેલથી તુ પદારા હરીને નાશી ગયો, તારી જાતને તું લજાવી ગયો. સિંહ નામ ધારી છતાં તું શિયાળ જે રંક થઈ ગયે. લલિતાંગનાં વચનને નહિ સહન કરતો વિદ્યાધર હૃદયમાં અમર્ષને ધારણ કરતો કન્યાને એક બાજુએ મુકી લલિતાંગની સામે આવી યુદ્ધ કિરવા લાગ્યો, બન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, યુદ્ધમાં તીણ શર. વડે કરીને લલિતાગે તે વિદ્યાધરને મારી નાખ્યો. વિદ્યાધરને મારીને ઉદમાદયંતી પાસે આવ્યા તો તેણીને મરેલી જોઈ બધા વિચારમાં પડયા. ચિકિત્સા કરતાં સર્ષના દંશથી મૂચ્છિત થયેલી નિશ્ચય કરીને ગારૂડી મંત્રના જાણ એક રાજકુમારે સિદ્ધ ગારૂડી વિદ્યાવડેકરીને સજીવન કરી.. રાજબાળાને વિમાનમાં બેસાડી સર્વે રાજકુમાર રાજાની પાસે આવ્યા, રાજકુમારી એના પિતાને સ્વાધીન કરી તેમણે પોતપોતાની પરાક્રમ ગાથા કહી સંભળાવી. એ ચારે રાજકુમાર રાજબાળાને પરણવાને આતુર થયા છતા પરસ્પર વિવાદ કરવા લાગ્યા, રાજા પણ ચિંતાતુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 192 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થયે છતો એમના વિવાદને નિવારી શકયો નહિ. એ ચારે કન્યા માટે હકદાર હતા. લલિતાંગે વિદ્યાધરને મારી નાંખે હતો. બીજાએ તિષ્ય લગ્નથી વિદ્યાધરને બતાવ્યો હતો. ત્રીજાએ વિમાન રચીને બધાને વિદ્યાધર પાસે લઈ જવામાં સહાય કરી હતી ને એથે મૃત રાજકુમારીને સજીવન કરનાર હતો. એ ચારે રાજકુમારે સમાન રૂપવાળા, મહા સામંતના કુમારો, બળવાન અને કન્યા મેળવવામાં દઢ { પ્રતિજ્ઞાવાળા હોવાથી રાજા વિષાદમાં પડી ગયો, જેથી ત્રણનું અપમાન કરી એકને કન્યા આપવાની રાજાની હિમત ચાલી નહિ. અથવા તો આ ચારેમાંથી આ કન્યાને યોગ્ય વર કેણું હશે તે પણ જણાયું નહિ. કન્યાની પ્રતિજ્ઞા ચારે જણે પૂર્ણ કરેલી હોવાથી એકેને કન્યા આપી શકાઈ નહી. ત્યારે મંત્રી વગેરે બધા એમના વિવાદને ટાળવા અસમર્થ થયા છતા બહુજ દુ:ખી થયા, . આ હકીકત સાંભળી રાજબાળા મનમાં દુ:ખને ધારણ કરતી વિચાર કરવા લાગી. " અહો આ મારા રૂપને ધિકાર થાઓ, જે રૂપમાં લેભાઈ આ ચારે ઉત્તમ નરરત્નો પરસ્પર વિવાદને કરતા કલેશ કરે છે. જો કે મારે મન લલિતાંગ તરફ આકર્ષાયેલ છે છતાં મારા દુર્ભાગ્યથા. હું તેમને મેલવી શકું તેમ નથી, ને પિતાજી પણ દુઃખી થયા છતા વિવાદને ભાગી શકતા નથી, એવા મારા જીવન તને ધિક્કાર છે. આ આપત્તિમાંથી છુટવાને મરણ સિવાય. અન્ય કેઈ ઉપાય નથી. જોકે આત્મઘાત કરવા નિષિદ્ધ છે, છતાં કવચિત શુદ્ધ પણ છે. ' ' રાજકુમારીએ આ દુ:ખમાંથી છુટવાને પિતાને વિનતિ કરી >> પિતાજી! આપ વિષાદ ન કરો, આપ મને કાટ ભિક્ષણ કરવાની રજા આપો કે જેથી આ આપત્તિમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 193 હું મુક્ત થાઉં ને મારા મૃત્યુથી રાજકુમારે આપોઆપ કલેશ કરતા વિરમશે-પોતપોતાને વતન ચાલ્યા જશે.” રાજકુમારીની વાત સાંભળી રાજાએ સુબુદ્ધિમંત્રીની સન્મુખ જોયું. “અરે મંત્રી ! વિપદ્ સાગરમાં ડુબી જતા એવા મારી તું કેમ ઉપેક્ષા કરે છે? મંત્રી તો તે જ કહેવાય કે જે વિષમકાર્યને પણ સરખાં કરી નાખે. મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢે. >> દુ:ખથી પીડાતા રાજાને જોઈ મંત્રી બો૯યો. મહારાજ ! રાજબાળા ભલે કાષ્ટ ભક્ષણ કરે. આપ અનુમતિ આપે, અરે ! તું ભાનમાં છે ને? આ તું શું બોલે છે : રાજા ફાટી આંખે મંત્રી સામે જોઈ રહ્યો. “દેવ ! હું સત્ય કહું છું. પરિણામ એવું સુંદર આવશે કે જેથી કન્યા અને વરને સુખ થશે. તેમજ આપણી આપદા પણ બાળાના આ કાર્યથી નાશ પામી જશે.” રાજાએ નગરની બહાર ચંદનકાષ્ટની ચિતા રચાવી. તૈયાર કરાવી. રાજબાળા પણ સ્નાન કરી પવિત્ર થઈ ચિંતામાં બળી મરવાને ત્યાં આવી. રાજા અને મંત્રી વગેરે પરિવાર ભેગો થઈ ગયે-બધા શેકસાગરમાં મગ્ન થઈ ગયા. સુબુદ્ધિ મંત્રીએ પેલા ચારે રાજકુમારને ત્યાં બોલાવી મધુર વાણીથી કહ્યું. “તમે ચારે સમાન રૂપગુણવાળા રાજકુમારે અમારે માન્ય છે. તેથી ત્રણનું અપમાન કરીને એકને અમે રાજપુત્રી શી રીતે આપીએ ? માટે : આ કન્યાને અગ્નિમાં બળી મરવાની તમે રજા આપો, તમારે પણ એ બાબતનો શેક ન કરો છતાંય તમારામાં જે કન્યા ઉપર ગાઢ પ્રીતિવાળા હોય તે કન્યાની સાથે Jun Gun Aaradhak Trust 93 P. Ac. Gunratnasuri M.S. Page #207 -------------------------------------------------------------------------- ________________ = - 194 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બળી મરવા તૈયાર થાય તો એમાં અમારી અનુમતિ છે. ભલે એ બંન્ને જણ અગ્નિભક્ષણ કરે. | મંત્રીની વાણી સાંભળી ચારે રાજકુમારે વિચારમાં પડ્યા. “અહો ! આ મંત્રીનું બુદ્ધિબલ તે જુએ? અમારે વિવાદ એ બુદ્ધિશાળીએ આપોઆપ ભાગી નાખે. તેય અમારૂં માન પણ ખંડિત કર્યા વગર, : રાજકુમારે એ દુભાતા હૃદયે રાજબાળાને અનુમતિ આપી. રાજકુમારી એ પણ યાચકોને દાન આપીને ચિતામાં પ્રવેશ કર્યો. ચારે બાજુએથી અગ્નિ પ્રજ્વલિત થયે ધુમાડાથી ચારે કેર અંધકાર છવાઈ રહ્યો. એની સાથે કાષ્ટ ભક્ષણ કરવાની રાજકુમારેમાંથી કોઈની હિમ્મત ચાલી નહિ પણ લલિતાંગ આકુળ વ્યાકુળ છતાં “અનાથ એવી મારી પ્રિયાને શું અગ્નિ બાળી નાખશે ? એના વગર મારે જીવિતનું પણ શું પ્રયોજન છે ?એમ વિચારતો ચિતામાં પડવાને તૈયાર થશે. મંત્રી, સામતાદિકે વાર્યા છતાં તે એકદમ ચિંતામાં કૂદી પડે. બધાને વિમય પમાડતો લલિતાંગ એ ધુમાડાથી ઘનઘોર ચિતામાં બળી મરવાને પ્રિયાને સાથીદાર થયો. * “અરે ! અરે ! આપ આ શું કરે છે ? મારા જેવી એક તુચ્છ સ્ત્રીની ખાતર આપ જેવા નરરત્નને અકાળે મરણ ન ઘટે. રાજકુમાર લલિતાંગને ચિંતામાં પડતા જોઈ સ્નેહલ્લાસપૂર્વક રાજબાળા બેલી. - ચિતામાં એ બનેની ચારેકોર અગ્નિની જવાળાએ સળગી રહી હતી. ધુમાડાથી આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું, એવા ભયંકર મૃત્યુની પરવાહ કર્યા વગર લલિતાગ પ્રિયાને જવાબ આપવા લાગ્યો, તે દરમિયાન એક બનાવ બન્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 195 - ચિતાની નીચેના ભોંયરામાં મંત્રીએ છેડેલા પુરૂષોએ ભેંયરાનાં દ્વાર ઉઘાડી ચિતાના કાષ્ઠને આઘાં પાછાં કરી અગ્નિ સ્પશે તે પહેલાં એ બન્નેને ઝટ અંદર ખેંચી લઈ ભોંયરાનાં દ્વાર બંધ કરી દીધા જેથી અગ્નિ તેમને સ્પર્શી શકી નહિ. એ પુરૂષોએ એ બને સ્ત્રી પુરૂષને લેઈ ભેટરાની વાટે બહાર આવી મંત્રીશના મકાનમાં હાજર કર્યા, મંત્રી અક્ષત અંગવાળાં એ બન્નેને જોઈ ખુશી થયો. તે રાત તેમને પોતાના મકાનમાં છુપાવી દીધાં. - ચિતા તો ભડભડાટ સળગવા લાગી. એ અગ્નિજ્વાળાઓ આકાશને સ્પર્શતી ચાલી જતી હતી. રાજકુમાર લલિતાંગનું સાહસ જોઈ બધા વિસ્મય પામ્યા છતા ચિતાની વાળાને જોવા પણ અસમર્થ સર્વે વિવિધ વાર્તાલાપ કરતા ચાલ્યા ગયા. રાજકુમારો પણ શેકમગ્ન થયેલા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વગેરે પરિવાર પણ પુત્રીના મરણથી શકાતુર થયે છતો નગરને વિષે ચાલ્યો ગયો પછી તો ચિતાની રાખ પણ રાખમાં મેલી ગઈ. લગ્ન, રાજકુમારીના મૃત્યુના શેકથી ઉદાસ રાજા પ્રાત:કાળે રાજસભામાં બેઠેલે છે પણ તેના વદન ઉપર ગમગિની-ગ્લાનિ છવાઈ ગઈ હતી. રાજાના શાકને ભુલાવવા માટે મંત્રીઓ અનેક પ્રકારના રસમય વાર્તાલાપ કરી રહ્યા હતા. પણ રાજાનો શેક દૂર થતો નહતો, સભામાં પણ લોકે લલિતાંગના સાહસને વર્ણવી રહ્યા હતા. મંત્રીઓ અને રાજા પણ તાજુબ થઈ ગયા હતા કે “લલિતાંગે ખુબ વફાદારી દેખાડી. લલિતાગ જે પત્નીસ્નેહ કેઈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે શું! શું એનું સાહસ ! કેવો એનો આત્મવિશ્વાસ ! કેવો એનો સ્નેહ !" - મંત્રી! તમે કહેતા હતા કે પરિણામ સારું આવશે તમારૂં સારૂ પરિણામ તે આજ કે બીજું? નાહક નરી બે ઉત્તમ જીની હત્યા કરાવી નાખી !' ઉદાસ વદને રાજા મંત્રીને કંઇક ઠપકો આપતો હોય તે ઢબે બે. - મને લાગે છે કે હજી પણ એથી સારું પરિણામ આવશે રાજન !" મંત્રી સુબુદ્ધિ મુછમાં હસતો બોલ્યો પોતાની કારવાઈની કેઈને ખબર નહોતી. રાજાએ ચિતા તૈયાર કરાવી પણ મંત્રીએ ભેંયરૂ તૈયાર કરાવી બચાવની જે તૈયારી કરી હતી તેની મંત્રી સિવાય કેઇને માલુમ નહોતી. બધાય સમજ્યા કે આ બન્ને જુવાન આત્મા સંસારની મેજ જોયા વગર આ ફાની દુનિયા છોડી ચાલ્યા. ગયા હતા, “હજી એથી ય સારૂં! રાજાની આંખ ચમકી. “શુ હજી કોઈને ભાગ લેવાનો બાકી છે શું ? “ના મહારાજ, આપ જરી ધિરજ રાખો. પ્રથમ પેલા ત્રણે રાજકુમારે હવે શું કરવા માગે છે તે તો જાણીએ.” મંત્રીએ કહ્યું, “હા ! બોલાવે.” રાજાએ પહેરેગીરેને આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી એ ત્રણે રાજકુમાર રાજાની સભામાં આવીને હાજર થયા. રાજાએ તેમને પ્રશ્ન પૂછો, તેના. જવાબમાં રાજકુમારે બેલ્યા. મહારાજ અમે હવે અમારા દેશ જવાની તૈયારી કરી રહ્યા છીએ, આજને આજ અમે અહીંથી ચાલ્યા. જવા માગીએ છીએ.” . “તમારા જેવા શાણું અને સમજી રાજકુમારોને તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 197 યોગ્ય છે. કારણ કે હવે તમારે ઈન્સાફ પતી ગયો છે. રાજકુમારી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈને તમે તમારે જીવ હાલો ગણી તમારો હક તમે જ કર્યો છે. મંત્રી સુબુદ્ધિએ રાજકુમારોને દિલાસે આપતાં મુદ્દાની વાત કરી, - “રાજકુમારી તો બળી ભસ્મ થઈ ગઈ, હવે હકનો કાંઈ સવાલ જ રહેતો નથી. મંત્રીજી ! રાજકુમારમાંથી એક જણ બોલ્યો. . છતાંય એ તો તમે પણ કબુલ કરશે કે લલિતાગે જીવને જોખમમાં નાખી પિતાનું બલિદાન આપી દીધુ. સાહસથી એણે પોતાનો હક સાબીત કર્યો કેમ ખરુંને?” હક સાબીત થયો કે ન થયો, એથી શું ? હક સાબિત કરવા જતાં એણે પિતાને જાન ખોયો. આ ભવમાં હવે એ કયાં પાછા આવવાનું છે અને કદાચ આવે તો યે શુ !" રાજકુમાર હો. - “રાજકુમાર ! માનો કે કદાચ દેવતાની સહાયથી પિાછા આવે તો ??? મંત્રીની આંખ હસી ને રાજકુમારોને પ્રશ્ન કર્યો “આવે તો એ ભલે એનો હક ભેગવે, એમાં અમારે શું ?" રાજકુમાર સમજતો હતો કે પોતાની સગી આંખે અગ્નિમાં બળી મરેલા જોયેલાં કદિ પાછા આવ્યાં નથી આવશેય નહિ. માત્ર આ તો મંત્રીની વાતુરતા હતી. તે તમારી વાત ન્યાય પુરસ્સર છે. કદાચ માનો કે બને દેવતાની સહાયથી અહીયાં હાજર થાય તે લલિતાંગજ રાજકુમારીને યોગ્ય ગણાય. મંત્રીની વાત રાજકુમારેએ પણ અંગીકાર કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! શું તમારામાં એવી કઈ શક્તિ છે કે એ અગ્નિથી બળેલાને તમે જીવતાં અહીં હાજર કરો !" Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ 198 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “હા, કેમ નહિ? શું તમારે એ આશ્ચર્ય જેવું છે. મંત્રીએ એક પુરૂષને ઈસરત કરી, જેતા જઈએ ત્યારે. એ બને જીવતાં હાજર થાય છે અને જીવતા હાજર થાય તે અમેય એમનાં લગ્નનો લહાવો લેતા જઈએ.” રાજકુમાર જાણતો હતો કે મંત્રી ઠંડા પહોરની હાંકી રહ્યો. છે કારણ કે જે ઘટના બનવી અસંભવિત છે તે મનુષ્ય. બનાવી શકે તેવી તેની તાકાત હોતી નથી. મંત્રી કાં તો ગાંડો થઈ ગયો છે અથવા તો માત્ર કુતુહલ કરી રહ્યો છે. અને નકામે કાલક્ષેપ કરી રહ્યો છે. * એ વાતચિત દરમિયાન લલિતાંગ અને રાજકુમારી રાજસભામાં આવીને હાજર થયાં. બધા અજાયબીથી દંગ થઈ ગયા-ફાટી આંખે જોઈ રહ્યા. રાજા તો આ બનાવથી ખુશી ખુશી થઈ ગયે. આ અકસ્માત આકાશમાં મોટો કડાકો થાય અને ભર અરણ્યમાં રહેલા બીકણ માનવીનું હૈયું ધડકે તેની માફક રાજકુમારનાં હૃદય ધડકયાં, અસંભવિત ઘટના બનેલી પોતાની સગી આંખોએ જોઈ અરે ! આ તે સ્વમ છે કે માયા ? શું આ સત્ય છે ! પિતાની આંખે ચાળી ખુબ ધારી ધારીને જોવા લાગ્યા. આ શી રીતે બન્યું ? કાલે અગ્નિમાં દગ્ધ થયેલાં આ આંખોએ જોયેલાં તે સત્ય કે આ સત્ય ! રાજકુમારો મોટા વિમાસણમાં પડયા રાજકુમાર! લલિતાંગ અને રાજકુમારીને તમે જુઓ છે તે સત્ય છે. આ કાંઈ મારી માયા કે ઈજાલ નથી." મંત્રીએ ખુલાસે કર્યો. રાજકુમારે પણ અજાયબ થયા. રાજકુમારીને સાક્ષાત. હાજર–જીવતી જાગતી જોઈ પણ હવે તેઓએ પિતાને. હક ગુમાવ્યો હોવાથી વાદવિવાદનો અંત આવી ગયે. હતો એટલે ઉપાય શુ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 19 રાજકુમાર ! આ બધું તમારી પરીક્ષા માટે હતું, તમારા ચારેના વિવાદનો અંત કેઈપણ રીતે ન આવવાથી તમારા ચારેમાંથી રાજબાળા માટે ગ્ય નર કોણ છે તેની આ અગ્નિ પરીક્ષા હતી. જેમાં તમે ત્રણે હારી ગયા છે, રાજકુમાર લલિતાંગ રાજબાળા માટે યોગ્ય સાબિત થયા છે. સુબુદ્ધિ મંત્રીએ રાજકુમારે આગળ ખુલાસો કર્યો. જે સાંભળી રાજસભા પણ મંત્રીની બુદ્ધિની તારીફ કરવા લાગી. મંત્રીએ પણ અગ્નિ પરીક્ષામાંથી બનેને શી રીતે બચાવી લેવામાં આવ્યાં તે હકીકત કહી સંભળાવી. મંત્રીની હકીકત સાંભળી રાજકુમારના મનનું પણ સમાધાન થઈ ગયું. રાજાએ મોટા આડંબર પૂર્વક લલિતાગ અને રાજકુમારીનાં લગ્ન કરી દીધાં. પેલા ત્રણે રાજકુમારે એ વિવાહ ઉત્સવમાં ભાગ લઈને પિતપોતાને વતન ચાલ્યા ગયા. રાજકુમાર લલિતાંગ શ્વસુરના આગ્રહથી ત્યાં રહ્યા. '' - કેટલાક દિવસ પછી લલિતાંગ સાસુસસરાની-રાજાની આજ્ઞા મેળવી પિતાને વતન જવાને તૈયાર થયે, રાજાએ પણ લલિતાંગનો આગ્રહ જાણી પુત્રીને સાસરે વળાવી. કરકરીયાવરમાં ખુબ હાથી ઘોડા રથ પાયદળ અને જરઝવેરાત, વસ્ત્રાભૂષણ આપી પુત્રીની મનોકામના પૂર્ણ કરી એક સારા દિવસે રાજકુમાર લલિતાંગ પોતાની પ્રિયા તેમજ પરિવાર સાથે પોતાને વતન જવાને રવાના થયો, રાજાએ પોતાના પુત્રને પરિવાર સહિત આવેલો જાણી એનો માટે પ્રવેશ મહોત્સવ કર્યો. નગરનાં નરનારીએ કુમારની વધુનાં દર્શન કરી વખાણ કરવા લાગ્યાં. નગરમાં અનેક સ્થળે લોકોથી સત્કાર કરાતો અને પૂજાતા પ્રિય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ - 200 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર | રાજકુમાર પ્રિયા સહિત રાજમહેલમાં આવી પહોંચ્યો અને પિતાને નમ્યો. ઘણે દિવસે પુત્રને કુશલક્ષેમ આવેલ જોઈ રાજા ખુશી થતો પુત્રને ભેટો. પિતાને નમીને લલિતાંગ પિતાની માતાને નો. સને મલી ભેટી પોતાના આવાસે આવ્યા. પ્રિયા ઉન્માદયંતી સાથે પંચ વિધ સુખને ભોગવતો સુખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો, અન્યદા રાજાએ પુત્રને યોગ્ય જાણી એના રાજ્યાભિષેકની મંત્રીઓને આજ્ઞા કરી. તિષીને બોલાવી શુભમુહૂ જોવરાવ્યું. - એ રાજ્યાભિષેક નિમિત્તે નગરમાં મોટે પટ્ટ મહા સવ થયો, લેકે આનંદમાં મસ્ત રહેવા લાગ્યાં, શેક - સંતાપ બધાં અદશ્ય થઈ ગયાં ને શુભ દિવસે લલિતાંગનો રાજ્યાભિષેક થઈ ગયે, કુમાર લલિતાંગ નરપતિ લલિતાંગ થયે, રાજાએ રાજ્યની જવાબદારીથી મુક્ત થઈ આત્મહિત સાધ્યું. રાજા લલિતાંગ પણ ન્યાયથી પ્રજાનું પાલન કરતો પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યો. વૈરાગ્ય. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे / आये दुःखं व्यये दुःखं, धिगर्थोऽनर्थभाजनम् // 1 // ભાવાર્થ-ધન ઉપાર્જન કરવામાં દુ:ખ રહેલું છે. રક્ષણ કરવામાં પણ અનેક ચિંતાઓ રહેલી છે. ધનના આવવામાં તેમજ નાશ પામવામાં દુ:ખ રહેલું છે એવા અનર્થન કરનારા ધનને ધિક્કાર થાઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ - 201 શરદરૂતુના દિવસો સૃષ્ટિના સૌંદર્યની શોભામાં વધારે કરી રહ્યા છે. વષારૂતુનું ઘનઘોર આકાશ અત્યારે સ્વચ્છ અને નિર્મળ દેખાય છે આકાશમાં કવચિત વાદળીઓ અનેક સ્વરૂપને ધારણ કરતી પાછી વિખરાઈ જાય છે. શરદ રૂતુને સૂર્ય પણ પિતાના પ્રકાશથી જગતને આનંદ આપી રહ્યો છે એ શરદ રૂતુની મોજ માણતા માનવીએને મન તો એવું હતું કે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા. એ શરદરૂતુના એક દિવસે લલિતાંગનૃપ પોતાની પ્રિયા સાથે વિવિધ ક્રીડા કરતો ગેખમાં બેઠો હતો. સમય સાંજને હેવાથી આકાશમાં અનેક પંચરંગી વાદળ એકઠાં મળીને વિખરાઈ જતાં હતાં. નવીન નવીન સ્વરૂપને ધારણ કરી વિખરાઈ જતાં એ વાદળને કાંઈ વાર લાગતી નહતી. રાજાએ અકસ્માત આકાશ તરફ દષ્ટિ કરી તો વાદળથી બનેલો પંચવર્ણવાળા મનહર પ્રાસાદ નજરે પડયો જાણે ઉત્તમ અને કળાનિપુણ કારીગરને બનાવેલો હોય ! એવા મનોહર પ્રાસાદને જોઈ રાજા ખુશી થયો. રાજા વાદળથી - બનેલા પ્રાસાદના સૌંદર્યને એક ચિત્તે જોઈ રહ્યો. ક્ષણવાર પછી જ્યારે રાજાની નજર પ્રાસાદ ઉપર પડી કે તે મહેલનાં વાદળ ધીરે ધીરે વિખરાવા લાગ્યાં. એ પંચવર્ણયુક્ત પ્રાસાદ છેદાઈ શીવિશી-છિન્નભિન્ન થઈ ગયો ને રાજા ચમક્યો “પ્રિયે ! આકાશમાં રહેલા પ્રાસાદને જોવામાં પણ વિધિએ વિન્ન કર્યું. “શી રીતે ? પરાણી કે જે રાજાની વાતમાં રસ લેતી હતી તે બેલી. શું કહે દેવી! શરદ રૂતુના વાદળની ચપળતા તો જો સારી અને મનોહર આકૃતિવાળે અભ્રપ્રાસાદ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 202 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એક ક્ષણમાં વાયુથી વિખરાઈ ગયે-નષ્ટ થઈ ગયો. ખેદને ધારણ કરતો રાજા બેલો, વાદળને એ તો એવો સ્વભાવ જ છે કે એકઠા મળીને ક્ષણમાં વિખરાઈ જાય. રાણીએ રાજાના મનનું સમાધાન કર્યું, અને એવીજ આ દુનિયાની વસ્તુઓ ધન, યૌવન, વૈભવ, ઐશ્વર્ય અને જીવિત બધુંયે એક દિન નષ્ટ થઈ જવાનું કેમ ખરુંને? મોટા પરાક્રમથી મેળવેલી આ લક્ષ્મી. પણ નાશ પામી જવાની, અથવા તો એને છોડીને આપણેય જતા રહેવાનું જ ને?? આયુ પૂર્ણ થતાં આ સંસારમાં કઈ પણ ક્ષણવારે રહી શકતું નથી દેવ ! તારી વાત સત્ય છે દેવી! યૌવન, લક્ષ્મી, જીવિત બધુ કમલપત્ર પર રહેલા જળ બિંદુની માફક ચપડી છે, વિદ્યુતના ઝબકારાની માફક ક્ષણમાં નાશ પામી જવાવાળું છે છતાં પણ મનુષ્ય પરલેક સાધવામાં ઉત્સાહ ધારણ કરતા નથી. એ ઓછી નવાઈભરી વાત છે ? ' “આ લોકના સુખમાં મગ્ન થયેલા માનવીને પરભવની કાંઈ પડી નથી. માનવી કટબ પરિવારાદિકના. ઉપાધિમાંથી મુક્ત થાય ત્યારે પરલેકને સંભારે ને ?" “હે સુલોચને ! મેહમાં મુંઝાયેલ મનુષ્ય કાંઇ દેખી શકતો નથી. પણ આ પ્રાસાદની માફક અનિત્ય આયુષ્ય પુરૂ થતાં હાથી, અશ્વ, સ્થ અને પાયદળાદિ ચતુરંગ બળના જોતાં જોતાં મૃત્યુ માનવીને હરી લે છે ત્યારે એ શું કરી શકે છે ? ““પરવશ પટેલે માનવી શ કરે ? એને જે ત્યાં. ઉપાય ચાલે તો મૃત્યુને પણ છેતરવાને તૈયાર થાય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 203 છતાં સ્વાધીનપણે માનવી ધર્મની સામગ્રી મેળવવાના પ્રયાસ કરતો નથી એ તેની મૂઢતા ઓછી છે કાંઈ?” “કુટુંબ પરિવારમાં મુંઝાયેલ પુરૂષ બચપણમાં માત, પિતાના લાડમાં ને કીડા કરવામાં કાળ વ્યતીત કરે છે. મદનને વધારનારી તારૂણ્ય અવસ્થા રમણુજનના વિલાસમાં ને વૃદ્ધાવસ્થા તો ધર્મારાધન કરવામાં નકામી હોવાથી, પુત્રાદિકનું મુખ જોઈને પરાધનપણે પસાર કરે છે. મનુષ્યના જીવનનો આ સામાન્ય કેમ હોય છેબાકી તો વિરલાજ ધર્મારાધન કરી આત્મહિત સાધી જાય છે. સ્વામિ ! “હશે ગમેતેમ આ અસાર કાયામાં કાંઈ સાર નથી, સપ્ત ધાતુથી પોષાયલ અશુચિય આ શરીરનો ડાહ્યા પુરૂષો ધર્મારાધન વડે સદુઉપયોગ કરે છે કારણકે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભોગો તો પરમાર્થથી રેગોનેજ કરનારા છે. આ નવયૌવન શરીર, ખાન પાન, વસ્ત્ર, આભરણાદિક તો ક્ષણભંગુર છે જે પ્રભાતે દેખાય છે તે મધ્યાન્હ જોવાતા નથી. જે મધ્યાહે જોવાય છે તે રાત્રીએ દેખાતા નથી ને રાત્રીએ દેખાય છે તે કાલે દેખાતા. નથી, જ્યાં જન્મ, જરા અને મૃત્યુ મનુષ્યની પાછળ લાગેલાં છે એવા આ ભયંકર સંસારમાં માનવીને. સુખ ક્યાંથી હોય? આ અસાર સંસારમાં મનરૂપી મૃગલો શાંતરૂપી. સુધારસના પાનનો ત્યાગ કરી તૃણું તરૂણી તરફ દોડાદોડ . કરી રહ્યો છે. તો પ્રિયે ! આવા અસાર અને ક્ષણભંગુર ભોગોથી હવે સર્ચ >> રાજા લલિતાગે પોતાની ઈચ્છા . વ્યક્ત કરી. સ્વામિ ! આપનો વિચાર યોગ્ય છે. આપણે ભેગો. પણ ઘણા ભેગવ્યા, હવે આત્મહિત તરફ પણ આપણે. ખ્યાલ આપવો જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ 204 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - રાજારાણીએ એ વૈરાગ્યથી ભરેલા હદય વડે દિવસ પસાર કર્યો. બીજા દિવસના પ્રભાતે ઉદ્યાનપાલકે વધામણિ આપી. “હે દેવ ! આપ જય પામે, વિજય પામે, લક્ષ્મી, સૌભાગ્ય અને ઐશ્વર્યથી આપ વૃદ્ધિ પામે, આપની નગરીના ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાન પધાર્યા છે દેવતાઓએ સમવસરણની રચના કરેલી છે, તેમાં બિરાજેલા ભગવાન ભવ્ય જીવોને ધર્મ સંભળાવી રહ્યા છે.” ઉદ્યાનપાલકની વધામણિ સાંભળી રાજા ખુશી થઈ ગયો, એક લક્ષ દીનાર ઉદ્યાનપાલકને ઈનામ આપીને અંત:પુર સહિત રાજા જીનેશ્વરને વંદન કરવાને ચાલ્યો સમવસરણ દષ્ટિગોચર થતાં પંચ અભિગમ સાચવી - રાજચિહનો ત્યાગ કરી રાજા સમવસરણમાં આવ્યું, વિધિપૂર્વક જીનેશ્વરને વાદી પિતાને ગ્ય સ્થાનકે બેસી ભગવાનની દેશના સાંભળવા લાગ્યો, જીનેશ્વરની વાણીને એ સાંભળી રાજા મોહનો પરાજય કરી પ્રિયા સહિત નગરમાં આવ્યો, રાજાએ મંત્રીઓને બોલાવી પોતાના પુત્રની રાજ્ય ભિષેક માટે તૈયારી કરવા હકમ આપ્યો. મુહર્ત જોવરાવી - મંત્રીઓએ બધી તૈયારી કરી, શુભ મુહત્ત રાજાએ પોતાના * પુત્રનો રાજ્યાભિષેક કર્યો નગરમાં આનંદમંગલ વર્તાઈ રહ્યાં - રાજ્યની જોખમદારી દૂર કરી રાજા લલિતાગે પિતાના "પ્રિયા ઉન્માદયંતી સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહ કરી, પાંચ સમિતિ અને ત્રણ ગતિથી ગુપ્ત એવા લલિતાંગ રાજર્ષિ બાર પ્રકારના તપને આચરતા નિરોતચારેપણે સંયમની આરાધના કરવા લાગ્યા નિરતિચારપણે સંયમને પાળી પ્રાંતે સમાધિપૂથ: કાલ કરી ઈશાન દેવલોકને વિષે પાંચ પ૯પમના આવે" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 205 દેવપણે ઉત્પન્ન થયા, ઉન્માદયંતી સાધ્વી પણ સંલેખના પૂર્વક સમાધિથી કાલ કરીને તેજ દેવની દેવી પણ ઉત્પન્ન થેઈ. ઇશાન દેવલોકમાં અઠ્ઠાવીશ લાખ વિમાને રહેલાં છે. તેમના શાસક ઈશાનેં બે સાગરોપમથી અધિક આયુષ્યવાળે અને સાત હાથના શરીરને ધારણ કરનારે પ્રચંડ શક્તિશાલી છે. વિમાનમાં દરેક વિમાને એક એક જીન ચૈત્ય હોય છેદરેક ચિત્યમાં એકસોએંશી જીન પ્રતિમા શાસ્વતાપણે રહેલાં છે. ત્યાં પણ જીનેશ્વરની ભક્તિ કરતો. ને વિહરમાન જીનેશ્વરને વંદન, નમન કરતા તે દેવ પિતાની દેવી સાથે સુખમાં કાલ વ્યતીત કરવા લાગે; વૈકિય લબ્ધિ વડે ભિન્ન ભિન્ન શરીરની રચના કરતો તે વિવિધ ભાગોને ભગવતો હતો, દેવતાઓનાં રૂપ, એમનાં સૌભાગ્ય, એમની અપૂર્વ દ્ધિ અમાપ, અખુટ હોય છે. એની રૂદ્ધિ સમૃદ્ધિની આપણે શી કલ્પના કરી શકીએ. એમને રહેવાનાં વિમાનો. પણ મણિરત્નોથી જડેલાં હોય છે; રત્નથી નિમિત એ. વિમાનોના સ્થભે હોય છે એ બધુંય દિવ્યશક્તિવાળું અને શાશ્વત હોય છે. વૈકિય શરીરથી ભેગો ભોગવતા તેમને કંઈ જુગના જુગ વહી જાય છે છતાં તેમના ભાગની સમાપ્ત થતી નથી. તેમના ફક્ત એક નાટકમાં પણ સેંકડો વર્ષો વહી જાય છે તેઓ મન ચાહે તેવાં રૂપ ધારણ કરી ભાગ ભોગવી શકે છે. એવા એ દિવ્ય શક્તિને ધારણ, કરનારાના સુખની કેટલી વ્યાખ્યા કરીયે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિદ્યાધર બાલા, આ જ બુદ્ધીપના સુચ્છ વિજયમાં વિશ્વપુરી નગરીના રાજા સુરતેજ નરપતિની પુષ્પાવતી નામે પટ્ટરાણું હતી, તેની કુક્ષિને વિષે લલિતાંગ દેવનો જીવ ત્યાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મોત્સવ કરીને માતાપિતાએ એ બાળકનું નામ પાડયું દેવસેન, શસ્ત્ર અને શાસ્ત્રકળાનો પારગામી થઈને દેવસેન રમણીય અને મદનને મહાલવાને ચોગ્ય એવી યૌવન વયમાં આવ્યા છતાંય મનોહર લલનાએના કટાક્ષ બાણથી વિંધાયો નહિ, ઉન્માદયંતીનો જીવ દેવી ભવમાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેજ વિજયને વિષે વૈતાઢથ પર્વતની દક્ષિણ એણિમાં સુરસુંદર નામે નગરને રવિકરણ રાજા હતો તેની રવિકાન્તા નામે પ્રિયા થકી પુત્રી પણે ઉત્પન્ન થઈ. તેનું નામ ચંદ્રકાંતા, ચંદ્રકાંતા સ્ત્રીની ચેસઠ કળામાં નિપુણ થઈ યૌવનવયમાં આવી, છતાં એને પુરૂષનું નામે ગમતું નહિ, તો લગ્નની તે વાત જ શી ? સખી દેવકુમાર સમાન પરાક્રમી વિદ્યાધરોના પરાઠમનાં તેની આગળ વર્ણન કરતી હતી. પણ સાંભળવા જેટલીય તત્પરતા તે બતાવતી નહિ, ચંદ્રકાંતાના વિરક્તપણાથી એના માતા પિતાને ચિંતા થઈ. અન્યદા ચંદ્રકાંતા પિતાની સાહેલીઓ સાથે કીડા કરવાને પર્વતના શિખર ઉપર આવી, ત્યાં અચાનક કિલર યુગલથી તાલ બદ્ધ ગવાતું મનોહર ગીત સાંભળ્યું. આ - અપૂર્વ ગીતમાં દેવસેન કુમારના રૂપ, ગુણનું વર્ણન સાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવને સ્નેહસંબંધ 207 ળતા એ વિદ્યાધર બાળા પૂર્વભવના સ્નેહથી દેવસેન તરફ રાગવાળી થઈ. દેવસેનનું નામ સાંભળતાં તેણીને આનંદ થયો, તેણીનાં મરાય વિકસ્વર થયાં. ચંદ્રકાંતાની પ્રેરણાથી તેની પ્રિયંકરી નામે સખી કિન્નરના યુગલ પાસે આવીને પૂછવા લાગી. “આ તાલબદ્ધ ગાયનમાં તમે જેની કીર્તિ ગાથાની મનહર યશ કલગીનું વર્ણન કર્યું તે દેવસેન કોણ?” પ્રિયંકરીની જીજ્ઞાસાને તૃપ્ત કરતાં તે નરનારી (કિન્નર મિથુન) બાલ્યાં. “તને શી વાત કરૂં એના ગુણોની; ગુણે એ એવી એક આકર્ષક વસ્તુ છે કે દેવતા છે કે મનુષ્ય, પણ તેના ગુણોનું ગુણાનુરાગી એવા પંડિત પુરૂષ વર્ણન કરે છે, એ સહજ છે. અમે પૃથ્વીના સૌંદર્યનું નિરક્ષણ કરતાં અનુક્રમે વિશ્વપુરી નગરીના બાહ્યોદ્યાનમાં આવ્યાં ત્યાં અમે દેવકુમાર જેવો દેવસેન કુમાર દાન વડે કરીને યાચકને હર્ષ પમાડતો જોયો. તે બુદ્ધિનિધાન માની પુરૂપિને માન આપીને તેમને સત્કાર કરીને ખુશી કરતો હતો મિત્રોને મધુર વચને કરીને હર્ષીત કરતો એવા દેવસેનના રૂપથી લજા પામીને અંગ જ જે કામદેવ તે અનંગપણાને પ્રાપ્ત થયો. એની સૌમ્યતાની હરીફાઈ કરવા જતાં ચંદ્ર કલંકિત થયો. તેમજ તેના જેવા પ્રતાપી થવાને સૂર્યો હજાર હાથે કર્યો તો પણ તેની બરાબરી કરી શકયો નહિ. જેની બુદ્ધિથી જીતાઈ ગયેલા બ્રહસ્પતિ, શુક્ર અને બુધ આ લોથી દૂર જતા રહ્યા. કિં બહુના ? અમે એનું વિશેષ તે શું વર્ણન કરીયે?' ઇત્યાદિ દેવસેન કુમારના ગુણાનું વર્ણન કરતું તે કિન્નર મિથુન ત્યાંથી ચાલ્યું ગયું. એ કિન્નરયુગલની વાત સાંભળી પ્રિયંકર સખી. ચંદ્રકાંતા પાસે આવીને તેણીને કહેવા લાગી. “હે સ્વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ E 208 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મિનિ ! ચાલે હવે આપણે આપણા નગરમાં જઈએ. આપણને અહીં આવ્યાને ઘણે સમય થવાથી માતાપિતા ચિંતા કરતાં હશે? સખીના વચનથી ચંદ્રકાંતા પિતાના નગરમાં આવી. * - ચંદ્રકાંતાનું મન દેવસેનકુમારમાં સંલગ્ન થવાથી પ્રિયંકર સખીએ એ વાત એની માતાને કહી સંભળાવી. એક સમર્થ શક્તિશાળી વિદ્યાધર નરેશની દુહિતા સામાન્ય અલ્પશક્તિવાળા ભૂચરને પરણે તે વાત ચંદ્રકાંતાના બાંધવિોને ગમી નહિ. તેઓ પિતાની ભગિનીના મનને અન્ય દિશામાં વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા, “ચંદ્રા ! હજી તું નાદાન છે. વિદ્યાધર અને મનુ ષ્યમાં રહેલ આસમાન જમીન જેટલો તફાવત સમજવાની તને વાર છે. બાકી તો કયાં શક્તિસંપન્ન વિદ્યાધર ને ક્યાં નિ:સત્વ મનુષ્ય. વિદ્યાધરો સ્વતંત્ર રીતે મન ફાવે ત્યાં સર્વત્ર જઈ શકે છે. ક્ષણમાં અષ્ટાપદ ઉપર તો ક્ષણમાં નંદનવનમાં. કેઈ સમયે નંદીશ્વર દ્વીપમાં તો કોઈ સમયે મેરૂ પર્વતના રમણીય ઉપવનમાં, દેવતાની માફક વિદ્યારે પિતાના મનોરથે વિદ્યા : વડે કરીને સિદ્ધ કરે છે. વિદ્યા વડે કરીને ગમે ત્યારે ગમે; તેવું સ્વરૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે છે. યાચકોને ઇચ્છિત દાન આપે છે. એવા અખલિત પ્રતાપવાળા ભાગ્યવાન વિદ્યાધરો કયાં ને વિધાતાએ નરરૂપે કીડા જેવા ઘડેલા મનુષ્યો ક્યાં ? દીન, અનાથ, ગરીબ અને રાંકની. માફક વારંવાર પરાભવને પામનારા અને વ્યર્થ મનેરથી વાળા પામર મનુષ્યની સરખામણી વિદ્યાધ સાથે શું. કદિ થઈ શકે ?. -. જેઓ કર્મભૂમિમાં વિહાર કરતા અરિહંત ભગવાનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 2096 ક વાંદવાને સમર્થ નથી. મેહનો નાશ કરનારી તેમની દેશના પણ સાંભળવાને જેઓ શક્તિવાન નથી. એવા ભૂચારી મનુષ્યનું બળ, બુદ્ધિ, રૂપ અને વિજ્ઞાન વિદ્યાધરોની પાસે સમુદ્રની આગળ ખાબોચીયાના જેવું છે. વિદ્યારે લીલા માત્રમાં જેમનો પરાભવ કરી શકે છે. જેમની પાસેથી સમર્થ વિદ્યાધરોનો ત્યાગ કરી તને પૃથ્વીના કીડા જેવા મનુષ્ય તરફ શું જોઈને પ્રીતિ થાય છે ??? , ; , અને પારકી નિંદા એતો રાગદ્વેષના પરિણામથી થઈ શકે પરન્તુ મધ્યસ્થ પુરૂષો તો વિચાર કરે તો માલુમ પડે કે વિદ્યાધર અને મનુષ્યપણામાં નુભવના સમાનપણા થકી લગભગ સરખુ જ છે. જન્મ, જશ, મૃત્યુ અને પગાદિક ભાવે જેમ મનુષ્ય-ભૂચારીને વળગેલા છે તેમ વિદ્યાધરને પણ વળગેલા છે. તમે એમ કહેશે કે વિદ્યાધર આકાશગામી હોવાથી ગમે ત્યાં જઈ શકે છે તો આકાશને વિષે તો પંખીઓ પણ ઉડીને ગમે ત્યાં જઈ શકે છે. રૂ૫ પરાવર્તન નટ લેકે પણ આબેહુબ રીતે કરી શકે છે, માટે વિદ્વાન પુરૂષ પ્રાપ્ત થયેલી વસ્તુને ગર્વ કરતા નથી. વિદ્યાધરો જ્યારે વિદ્યાના બળથી શત્રુને જીતી શકે છે. ત્યારે ભૂચર મનુષ્ય પોતાના બાહુબલથી દુશમનને મારે છે. માટે મધ્યસ્થ થઈને વિચાર કરી કે મનુષ્ય અને વિદ્યાધરમાં કેણ વખાણવા યોગ્ય છે તે મનુષ્યમાં જે વિદ્યાધરની જાતિ ઉત્તમ મનાતી હોત તો અરિહંત, ચક્રવતી, બલદેવ અને વાસુદેવ તમારી ઉત્તમ જાતિમાં કેમ ઉપન્ન થતા નથી? અરે ભૂચર-મન Jun Gun Aaradhak Trust GDP. Ac. Gunratnasuri M.S. Page #223 -------------------------------------------------------------------------- ________________ 210 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ષ્યમાં ઉપન્ન થઈને તેઓ તમારા જેવા પરાક્રમી વિદ્યાધરોને પણ વશ કરે છે તે સમયે તમારી વિદ્યા ક્યાં જતી રહે છે? - ચંદ્રકાંતાની યુક્તિયુક્ત વાણી સાંભળી એના ભાઈઓ વગેરે મૌન થઈ ગયા. વિદ્યાધરરા રવિકિરણે પણ જાણ્યું કે દેવસેનકુમાર વગર આ કન્યા અને પરણશે નહિ. પરભવના સ્નેહથી તે એનામાં રાગવાળી થઈ છે પણ દેવસેનને આ કન્યા ઉપર રાગ કેવો છે તેની પરીક્ષા કરવી જોઈએ, રવિકિરણ વિદ્યાધરરાજે એક કન્યાના સમાન સ્વરૂપવાળું ચિત્રપટ તૈયાર કરી વિધપુરીનગરીને વિષે રાજા પાસે મોકલ્યું, એ ચિત્રપટને જોતાંજ રાજકુમાર એ કન્યામાં ગાઢ રાગવાળો થઈ ગયો. રાજા રવિકિરણે પિતાની પુત્રી સાથે ચંડાળનું સ્વરૂપ ધારણ કરી ગાંધર્વ બની વીણાને વગાડતો રાજાની સભામાં આવ્યું તેના મધુર ગાયનથી દેવસેન કુમાર વગર બધી સભા ખુશી થઈ ગઈ દેવસેન કુમાર તો એ ચંડાલની સાથે આવેલી ચંડાલ પુત્રીને જોવામાંજ લીન થઈ ગયા હતે વારંવાર એ ચંડાલીને જવા છતાં અતૃપ્ત હૃદયવાળો દેવસેન રાજસભાના અપવાદને પણ ન ગણકારતાં એ ચંડાલીને ફાટી આંખે જોઈ રહ્યો. અનેક વખત ગાયન કરતા એ ચંડાલના ગાયનની એને કાંઈ પરવા નહોતી. એને દરકાર હતી પેલી ચંડાલની કુમારિકાની. ખેચર પણ કુમારની પ્રીતિની પરીક્ષા કરીને ચાલ્યો ગયો. પછી વિવાહની સામગ્રી તૈયાર કરીને રવિકિરણ પિતાના પરિવાર સાથે વિશ્વપરના ઉદ્યાનમાં આવ્યો અને રાજાને પણ વધામણિ મોકલી. સુરતેજ રાજાએ પણ વિવાહની તૈયારી કરી વિદ્યાP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ 211 એકવીશ ભવનો સ્નેહસંબંધ ઘરનું સન્માન કર્યું, એને સત્કાર કરી નગરની બહાર એમના સ્થાન માટે રાજાએ વ્યવસ્થા કરી, એક સારા મુદ્દે દેવસેન અને ચંદ્રકાંતાના વિવાહ મોટા આડંબર પૂર્વક થઈ ગયા. વિદ્યાધર માટે પોતાની પુત્રીને કન્યાદાનમાં પુષ્કળ જરઝવેરાત, વસ્ત્રાભરણ વગેરે દિવ્ય વસ્તુઓ આપી. વિદ્યાધર રવિકિરણ કેટલાક દિવસ પછી સુરતેજ રાજાની રજા લઈ પોતાના પરિવાર સાથે પિતાની રાજધાની વૈતાઢથ તરફ ચાલ્યો ગયો ને ત્યાંથી દિવ્ય ભેગોને પોતાની પુત્રી માટે દરરોજ મોકલવા લાગ્યો. દેવસેન પ્રતિદિવસ શ્વસુર તરફથી આવતા દિવ્ય ભેગને ભગવતો દેવસેન કુમાર દેવતાની માફક સુખમાં કાળ -વ્યતિત કરતો હતો લોકે ચંદ્રકાંતા અને દેવસેન કુમારના ભેગોની પ્રશંસા કરવા લાગ્યાં. મનુષ્ય ભવનાં અદ્દભૂત સુખોને તેમના ઐશ્વર્ય જગતમાં એમના ઉત્કૃષ્ટ ભાગ્યની સૂચના કરતાં હતાં, કારણકે પુણ્યશાળી મનુષ્યને પ્રયાસ કરવાની કોઈ જરૂર પડતી નથી ખદ વિધાતાજ નાજરની માફક એની સેવામાં હાજર રહી એના ભાગ્યને યોગ્ય વસ્તુ મેલવી દેવાની તજવીજ કરે છે. દેવસેનના પિતા સુરતેજ નરપતિએ પણ ગુરૂ મહારાજની ધર્મદેશના સાંભળી દેવસેન કુમારને પોતાનું મોટું રાજ્ય અર્પણ કરી દીધુ, તે વિશુદ્ધ પરિણામની ધારાએ ચારિત્રરૂપી રત્ન અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધી લીધું. પ્રજાનું ન્યાયથી પાલન કરતા દેવસેન નરપતિ દુજનીને શિક્ષા કરી સજનોનું રક્ષણ કરતાં ધર્મથી પ્રજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 212 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રક્ષા કરતા હતા, ધર્મપૂર્વક અર્થ અને કામની સાધના કરતા રાજા દેવસેન અનુપમ ભેગેને પણ ભોગવતા હતા ન્યાયથી રાજ્ય કરતાં દેવસેન નરપતિને ચંદ્રકાંતા પકરાણીથી એક પુત્રનો જન્મ થયો એનું નામ શુરસેન, છે એ દિવ્ય કાંતિવાળા શૂરસેનવડે સૂર્યના ઉદયથી જેમ પૂર્વ દિશા શોભી રહે તેવી રીતે મહાદેવી ચંદ્રકાંતા પણ શેભી રહી હતી. બાળ ચંદ્રમાની માફક અનુક્રમે વૃદ્ધિને પામતો સૂરસેન શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પ્રવિણ થયે, નવયુવાન થયો. દરરોજ ચંદ્રકાંતાના પિતા વિદ્યાધરરાજ રવિકિરણ તરથી દિવ્ય ભેગો આવ્યે જતા હતા, મનુષ્યના ભેગો ઉપરાંત વિદ્યાધરના દિવ્ય ભેગોને ભોગવતાં આ સુખી યુગલને પણ એક દિવસ વિશ્ન આવ્યું. વિદ્યાધરરાજ રવિકિરણ ચિત્તની વ્યાક્ષિતતાથી પિતાની પુત્રીને દિવ્યગ. મોકલી શક્યો નહિ, પિતા તરફથી એક દિવસ એ ભેગોની પ્રાપ્તિ ન થવાથી ચંદ્રકાંતાના મનમાં અનેક ઉથલપાથલ. થઈ ગઈ. એ દિવ્ય ભેગના રોજના અભ્યાસથી એક દિવસ એ દિવ્ય ભેગની વસ્તુઓનું સ્થાન સાધારણ વસ્તુઓએ લેવાથી ચંદ્રકાંતાને બધુ નિરસ લાગ્યું. એના મનમાં કંઈ કંઇ વિચાર આવી ગયા. “આહા ! આજે પિતાએ કોઈ ના મોકલ્યું, શું આજે એ મને ભૂલી ગયા ! શું મારી ઉપર કપાયમાન થયા ! અથવા તો શુ મારી ઉપર નિ:સ્નેહવાળા થયા?? અગ્નિથી દગ્ધ થયેલી માલતીની લતાની. માફક ચંદ્રકાંતા શ્યામવદનવાળી થઈ ગઈ, હિમથી બળી ગયેલી કમલિની માફક એના વદન પર ખુબ ગ્લાની, ''પથરાઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 213. “હે સ્વામિનિ ! શેક ના કરો. બીજાની આપેલી વસ્તુઓથી હમેશાં સુખ રહેતું નથી. માટે એવા લાભાલાભમાં ડાહ્યા પુરૂષે હર્ષશોક કરતા નથી. એવી અપમાન જનક પરાશા રાખવામાં ફાયદો પણ શે ! તેથી સજન પુરૂષો સંતોષને ધારણ કરી ગમે તેવી અવસ્થામાં પણ પોતાને સુખી માને છે. સખીએ દિલાસો આપો. * સખીની વાત સાંભળીને ચંદ્રકાંતા કહેવા લાગી. હે સખી! પારકી આશ સદાય નિરાશા ! પર આશા ઉપર જીવનનું જે અવલંબન છે તે પરાભવનું સ્થાનક છે, જે શબ્દાદિક કામભેગો બીજા પાસેથી પ્રાર્થના કરીને ભાગવવા ઇચ્છે છે તે પંચૅકિયના પરાધિનપણાથકી નિશ્ચયપણે પરાભવ પામે છે. એ ભેગોને ભાગવ્યા છતાં પણ પ્રાણીઓ તૃપ્તિને પામતા નથી, તો પછી ભોગવ્યા છતાં એવા ભેગોનું અભિમાન પણ શુ ! જરૂર આ બધા મેહના Tલાસે માત્રજ છે. માટે હું તો હવે સ્વાધીન એવી પ્રવ્ર વ્યાનેજ અંગીકાર કરીશ, પરાધીન એવા આ કામ ભાગોથી સ. 7 - ચંદ્રકાંતાન વૈરાગ્યયુક્ત વચન સાંભળીને સખીઓ એના ચરણમાં નમસ્કાર કરતાં બોલી. “હે મહાદેવી! પૃથ્વી ઉપર દેવસેન ભુપાળ રાજ્ય કરે છે તે આપને કાંઈ પરાવનિ નથી, માટે આવું હસવાયોગ્ય બોલવું તમને યોગ્ય નથી.” A “અરે ! આ સંસારનું સુખ મેં જોયું, સ્નેહીજનોને નેહે પણ જે. મુખે મધુરાં પણ પરિણામે કિપાકના ફિલસમાન કડવા વિષાકવાળાં આ ભવસુખમાં સજ્જન જાણ્યા પછી કાંઈ લબ્ધ થતા નથી. કારણકે ધર્મને ત્યાગ કરીને જે વિષયોની અભિલાષા કરે છે તે અમૃતને ત્યાગ કરીને વિષનું જ ભક્ષણ કરે છે. કહ્યું છે કે Jun Gurt Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #227 -------------------------------------------------------------------------- ________________ 214 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર यत्नेन पापानि समाचरंति, धर्म प्रसंगादपि नाचरंति / आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विष पिबति / / ભાવાર્થ–રાતદિવસ મનુષ્ય નિ:શંકણે સંસારનાં પાપકાર્ય કરી રહ્યો છે. છતાં પર્વતીથિએ પણ ધર્મમાં લેશ પણ ઉદ્યમ કરતો નથી, મનુષ્ય લોકનું એ આશ્ચર્ય કાંઇ ઓછું છે કે દૂધનો ત્યાગ કરીને તે વિષનું પાન કરી રહ્યા છે. તે માટે હે સખીએ ! પરમ શાંતિનું સ્થાન એવું મુનિપણુંજ સુખદાયી છે. સંસારના સુખમાં લુબ્ધ થઈને એ પરમસુખથી હું ઠગાઈ ગઈ છું, વિષ, કુટુંબ, પરિવાર એ તે બધાં દુર્ગતિનાં કારણભૂત છે માટે મારે તે હવે . શ્રમણીધર્મ કલ્યાણરૂપ થાઓ, એ દરમિયાન પ્રતિહારીએ આવીને કહ્યું. “હે મહાદેવી ! મહારાજ શ્રીમુખે કહેવરાવ્યું છે કે શ્રી વિજયનામાં તીર્થકરને વંદન કરવાને હું જાઉં છું ને તમે પણ વરાથી આવે ! * પ્રતિહારીના વચન સાંભળી તેને પુષ્કળ દાનથી રાજી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાણી રાજા સાથે જીવન વાંદવાને ચાલી. સમવસરણમાં વિધિપૂર્વક જીનેશ્વરને નમ, વાંદી યોગ્ય સ્થાનકે બેઠાં, ભગવાને દેશના દેવી શરૂ કરી હે ભો! આ ભયંકર સંસાર સમુદ્રમાં દુ:ખ એ સાગર સમાન છે ત્યારે સુખ સાગરના બિંદુ સમાન છે. નરકગતિમાં પાપને કરનારા નારકીએ શીત અને ઉણુ વેદના તેમજ શસ્ત્રના ઘા, તતવાલકા અને શામાલ વૃક્ષના પત્રાદિકથી થતી ભયંકર વેદના સહન કરી રહ્યા છે નિત્ય દશ પ્રકારની વેદના નારકીઓ ભેગવી રહ્યા છે એક એકથ્રી અનંતગુણીવેદના ભાગવતા તેમને ત્યાં કોઈનું શરણ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 215 તિર્યંચગતિમાં શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, બંધન, ભારવહન આદિ અનેક પ્રકારનાં તેમને દુ:ખ સહન કરવાં પડે છે. એ દુ:ખ આપણે નજરે પણ જોઈ શકીએ છીએ, દેવતાઓને પણ ઈર્ષ્યા, વિષાદ, ક્રોધ, લોભાદિક દેવડે કરીને અનેક વિટંબણાઓ ભાગવવી પડે છે. અલ્પ રૂદ્ધિવાળાઓ મહર્ધિકની ભાગ સામગ્રી તેમજ તેમની ઉત્તમ દેવાંગનાઓ જોઈ ઈર્ષ્યાથી બળી જાય છે. વળી મરણ અવસરે તેમને અધિક દુ:ખ થાય છે, એ દેવતાઓના ભાગ, સમૃદ્ધિ, સાહ્યબી છોડીને જવાના વિચાર માત્રથી પણ દેવતાઓ કંપી ઉઠે છે તો પછી અંતકાલના સમયે તો તેમના દુ:ખની વાતજ શી? મનુષ્યમાં પણ જન્મ, જરા અને મૃત્યુના દુ:ખ ઉપરાંત, દૌર્ભાગ્ય, દારિક રોગ, શેક, વિયોગ આદિ અનેક દુ:ખો રહેલાં છે, માટે હે ભ ! આ ભયંકર દુ:ખોથી છુટવાને તમે અવિનાશી અને નિરાબાધ એવી મુક્તિની સાધના કરો. અને એ મુક્તિની સાધના માટે તમે જૈન ધર્મને વિષે આદરવાળા થાઓ.” ભગવાનની દેશના સાંભળી દેવસેન નૃપે નગરમાં જઈ શૂરસેનને રાજ્યગાદી પર સ્થાપન કરી જીનમંદિ૨માં અણહૂિકા મહોત્સવ કર્યો, સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધનનો વ્યય કરી દીન, અનાથ અને ગરીબ જનોને છુટે હાથે દાન આપી સાધમિકને સંતોષી પરિગ્રહને ત્યાગ કરી દેવી ચંદ્રકાંતા સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી, વિષય વિકારનો ત્યાગ કરી દશવિધ સમાચારીપૂર્વક સત્તર પ્રકારના સંયમનું આરાધન કરવા લાગ્યા બાર પ્રકારના તપને કરતા દેવસેન રાજર્ષિ સમતા રસને ઝીલતા સાધુના ગુણોથી ભવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 216 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ( સિદ્ધાંતના ઉચ્ચ તત્વને જાણતા રાજર્ષિ ભણી ગણી ને શાસ્ત્રના પારગામી થયા, ને અપ્રમત્તપણે ચારિત્રનું આરાધન કરતા કર્મરૂપી મલથી આત્માને શુદ્ધ કરવા લાગ્યા. બાર પ્રકારના તપને તપતા રાજર્ષિ પાપરૂપ કર્મોને બાળીને ભસ્મ કરવા લાગ્યા. સંસારની મોહ માયાનો ત્યાગ કરી એક મુક્તિમાંજ લક્ષ્ય રાખી તેઓ નિરતિચારપિણે ચારિત્રની આરાધના કરતા હતા, એ રીતે કેટલાક વર્ષ પર્યત તેમણે સંયમની આરાધના કરી. . પ્રાતે દેવસેન રાજર્ષિએ લેખના પૂર્વક આરાધના કરી. અનશન અંગીકાર કર્યું સુકૃત્યની અનુમોદના અને દુષ્કૃત્યની નિંદા કરતા તેઓ પાપની આલેચના કરવા લાગ્યા, મનમાં જીનેશ્વરનું ધ્યાન ધરતા તેઓ એક સિદ્ધોના દયાનમાંજ લયલીન થઈ ગયા. અનશન વ્રતમાં-શુભ ધ્યાનમાં રહેલા રાજર્ષિ દેવસેને કોલ કરીને પંચમદેવલોકબ્રહ્મદેવલોકને વિષે બ્રહમેંદ્રપણે ઉપન્ન થયા. દશ સાગરોયમના આયુષ્યવાળા દેવસેન રાજર્ષિ નરનાથ પછી સુરનાથ થયા. ચંદ્રકાંતા પણ તે દેવલોકને વિષે દશ સાગરેપમના આયુચવાળા દેવ થયે, ત્યાં પૂર્વના સંસ્કારથી બન્ને મિત્રો થયા, . જીનપૂજાનું અંતિમ ફલ. છે. આ ભરતક્ષેત્રના મધ્યખંડને વિષે રમણીય કુરૂદેશ આવેલ છે ત્યાં ગજપુર નગરના રાજા શ્રીવાહનને લક્ષ્મી નામે પટ્ટરાણીની કક્ષિને વિષે ચૌદ સ્વામી સચિત દેવસેનને જીવ બ્રહ્મદેવલોકમાંથી ચવીને ઉપન્ન થયો અને ચંદ્રકાંતાનો જીવ ત્યાંનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ સચિત દેવ જીવ ત્યારથી આવીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ T 217 કરી શ્રીવાહન રાજાના બુદ્ધિસાગર મંત્રીની સુદત્તા નામે પ્રિયા થકી પુત્રપણે ઉપન્ન થયો, રાજપુત્રનું નામ પ્રિયંકર અને મંત્રી પુત્રનું નામ મતિસાગર પાડયું. " વૃદ્ધિને પામતા બન્ને કુમારે પરભવના સ્નેહથી આ ભવમાં પણ એક બીજાના વિયોગને સહન નહી કરતા સાથે રમતા, સાથે ખાતા ને સાથે જ ખેલતા હતા, વિદ્યાભ્યાસ પણ સાથે કરતા ને સાથે જ રહેતા હતા, ક્ષણભરની જુદાઈ પણ તેઓ સહન કરી શકતા નહિ. શસ્ત્ર શાસ્ત્ર અને કળા કૌશલ્યમાં પાવરધા બની ગયા. ક્રમે કરીને સ્ત્રીજનોને પ્રીતિ કરવામાં સુલભ નવીન યૌવનને આંગણે આવ્યા. તેઓ લલિત લલનાઓને પ્રાર્થના કરવાગ્યે થયા, - શ્રીવાહન નરપતિએ રાજકુમાર પ્રિયંકરને યૌવન અવસ્થામાં આવેલો જાણી અનેક રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. મંત્રીએ પણ મતિસાગરને અનેક મંત્રી પુત્રીઓ સાથે પરણાવ્યો. પોત પોતાની પત્ની સાથે અનુપમ સુખને ભેગવતા રાજકુમાર અને મંત્રીપુત્ર, જતા એવા કાલને પણ જાણતા નહિ. જીવન સુખમાં સમય શિધ્રતાથી પસાર થઈ જાય છે ત્યારે દુ:ખમાં... . . એક દિવસે શ્રીવાહન નરપતિએ ગુરૂને ઉપદેશ શ્રવણ કેરી સંસારસાગરને અસાર જાણતા અને વિષયોને નિરસ માનતા તેમજ સ્ત્રીઓને નરકની દુતી સમાન, ગણનારા તેમણે રાજકુમાર પ્રિયંકરને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, દેવ મંદિરમાં મહાન પૂજાએ રચાવી, અષ્ટાનિકા મહોત્સવપૂર્વક સંસારસાગરને તારનારી દીક્ષાને શ્રીશ્રતસાગર ગુરૂ પાસે ગ્રહણ કરી. પોતાના સ્વામિ સાથે બુદ્ધિસાગર મંત્રીએ પણ મતિસાગરને મંત્રીપદે સ્થાપન કરી ચારૂ એવું મક્ષ લક્ષ્મીને આપનારું ચારિત્ર અંગીકાર કર્યું. એ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ 218 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્નેએ પોતપોતાનું આત્મહિત કર્યું, ને સંસારની ઉપાધિથી મુક્ત થયા. રાજ્યગાદી ભેગવતાં ને ન્યાયથી પ્રજાનું પાલન કરતાં, પ્રિયંકર નરપતિના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉન્ન થયું. એ દિવ્ય ચકના પ્રભાવથી પ્રિયંકર નરપતિએ ષટ ખંડ ભરતને જીતી લીધું ને પ્રિયંકર ચક્રવત્તી થયા, બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એમની સેવા કરવા લાગ્યા. ચોસઠ હજાર રમણીજનના પ્રિયતમ-સ્વામી થયા, ચૌદ રત્નના સ્વામી એવા પ્રિયંકર ચક્રવત્તી પોતાના પરાક્રમથી ઉપાજન કરેલા ચક્રવત્તીના મનોહર ભેગેને ભેગવવા લાગ્યા. મેટા સામ્રાજ્યવાળા અને ષ ખંડની સાહ્યબીવાળા ચકીને અનેક મંત્રીઓ હોવા છતાં પણ મતિસાગર મંત્રી સમાન કઈ પ્રિય નહોતું. પરભવના સ્નેહ સંબંધથી આ ભવમાં પણ એમના જીવનમાં પ્રિયમાં પ્રિય મહિસાગર હતા, કે જેટલી પ્રીતિ એમને પિતાની રમણીઓમાં કે સ્ત્રીરત્નમાં પણ નહોતી. * મતિસાગર પણ દેવતાની માફક ચકવત્તીની સેવા કરતા હતા. પોતાનું ચિત્ત અને વિત્ત અગર તો સર્વસ્વ મંત્રીને ચક્રીજ હતા. એ પ્રમાણે બને ગાઢ પ્રીતિવાળાને એક બીજામાં અજબ આકર્ષણને ધારણ કરનારા તેઓ. પણ આ સ્નેહનું વાસ્તવિક કારણું સમજી શકતા નહિ. જેથી જ્ઞાની પાસે એને ખુલાસે મેળવવાને બને આતુર હતા, . એક દિવસે સુપ્રભ નામે તીર્થકર ભગવાન ગજપુર નગરના ઉદ્યાનમાં સમવસર્યા, ત્રણ છત્ર, ભામંડલ, ધર્મચક્ર, સિંહાસન, ચામર, દુંદુભિ સુર પુષ્પવૃષ્ટિ અને અશોકવૃક્ષ એ આઠે પ્રીતિહાર્યથી શુભતા જીનેશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 219. ભવ્યજનોને ભારે પર્ષદા આગળ દેશના આપવા લાગ્યા. જીનેશ્વરનું આગમન સાંભળીને તેઓ બન્ને-ચકી અને . મંત્રી પોતપોતાના અંત:પુરાદિક પરિવાર સાથે મોટા આડં. બરપૂર્વક જીનેશ્વરને વાંદવાને આવ્યા, સમવસરણું દષ્ટિ ગોચર થતાં રાજચિન્હનો ત્યાગ કરી સમવસરણમાં આવ્યા, . જીનેશ્વરને નમી વાદીને ગ્ય સ્થાનકે બેઠા. ' હે ભ ! જન્મ, જરા અને મૃત્યુથી દુ:ખ પૂર્ણ એવા આ ભવાવને વિષે પુણ્યરૂપ વહાણમાં આરૂઢ થઈને તમે સમુદ્રને તરવાનો પ્રયત્ન કરો, આ અસાર સંસાર સમુદ્રમાં વિધિરૂપ ધીવર દારૂણ દુ:ખદાયી એવા મૃત્યરૂપી. મહાજાલવડે કરીને વિષયોના આકર્ષણથી-ચીપીયાથી સમગ્ર પ્રાણીઓને પકડી લે છે ને કર્મરૂપી કુઠારવડે કરીને તેમનાં છેદન કરી નાખે છે. અજ્ઞાની જને તે એ કષ્ટને ભોગવે પણ ગુણવાન અને સમજુ પુરૂષો પણ આવા ભવસાગરમાં ડુબી મરે છે છતાં તરવાનો પ્રયત્ન નથી કરતા, એ ઓછું આશ્ચર્ય છે? સંસારમાં કેટલાક દીક્ષાના અથી હોવા છતાં કાળ. વિલંબ કરવા જતાં એમના મનોરથો અપૂર્ણ રહી જાય. છે ને દુ:ખી દુ:ખી થઈ જાય છે. કેટલાક જ્ઞાનીજનો સંસાર તરવામાં કુશળ છતાં કુટ્ટાહરૂપ કદાગ્રહના વશથી પાતાલમાં ડુબી જાય છે. કેટલાક સંસાર સમુદ્રને તરીને કાંઠે આવ્યા છતા ત્યાંથી પ્રમાદરૂપી કાદવમાં મગ્ન થઈ નીચે . પડે છે. માટે હે ભવ્ય ! તમે બોધ પામે ! બોધ પામે! ભોગરૂપી રોગોથી ભયંકર આ સંસારના મોહમાં ન લપટાવ ! અપ્રમત્તરૂપી વહાણમાં આરૂઢ થઇને આ સંસાર સાગરનું ઉલંઘન કરી અનંતસુખના ધામ મુક્તિનગરને. તમે પામે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ 220 , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સુપ્રભ જીનેશ્વરની દેશના શ્રવણ કરી મેહરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી લોચન ઉઘડી ગયાં છે જેનાં એવા ચક્રવતી બેલ્યા, હે ભગવાન! આપની વાણી સત્ય છે. ધર્મરૂપી નાવ વગર સંસાર સમુદ્ર તરી શકાતો નથી, પુત્ર, કેલત્ર આદિના સ્નેહથી બંધાઇને જાયેંધ પેઠે પ્રાણી પ્રિય કે અપ્રિય કાંઈ જોઈ શકતો નથી. પરંતુ આપના પ્રસાદથી અમે શુદ્ધ તત્વને જાણ્યું, છતાં મારે અને મંત્રી મતિસાગરના અરસપરસ ગાઢ આર્ષણ પ્રીતિના સંબંધનો આપ પ્રકાશ કરે, ' ચક્રવતીના પ્રશ્નના જવાબમાં જીનેશ્વરે શુકના ભવથી તે ચકીના ભવસુધીનો એ બન્નેનો પરભવનો સંબંધ કહી સંભળાવ્યું. તમે બંને સરખુ પુણ્ય ઉપાર્જન કરેલું છે ને ફિલ પણ સરખુ ભેગવ્યું છે, તમે શુકના ભવમાં જીનેશ્વરની પૂજા કરી તેરૂપી તમે બીજ વાવેલું તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફાલેલું ખીલેલું છે અને જેનું ફલ તો તમારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરીને લેવાનું છે. પ્રભુનું વચન સાંભળીને બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે બને એ પિતાના પૂર્વ ભવ જોયા, જ્ઞાનથી વૈરાગ્ય સન્મુખ થયેલા ચકી અને મંત્રી અને ચારિત્ર લેવાને તૈયાર થયા, . જીનેશ્વરને વાંદી ચકી અને મંત્રી પોતાના પરિવાર સાથે નગરમાં ગયા, ચારિત્રને ગ્રહણ કરવાની પ્રબળ આકાંક્ષાવાળા ચકીએ ષ ખંડનું મટી સમૃદ્ધિવાળું રાજ્ય તૃણની માફક ગણી પોતાના જેઠ પુત્રને સે પી દીધું. પુત્ર, કલત્ર અને સ્નેહી જનોના સ્નેહની મજબુત સાંકળ પણ તંતુની માફક તોડી નાખી. ચાસઠ હજાર સ્ત્રીઓના નેહનો ત્યાગ કરી કથીરની જેમ ગણી તેમને છોડી દીધી. તેમના દીન વચન કે રૂદન તક પણ દયાન ન આપતા, ચકી દીક્ષા લેવાને તૈયાર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 221 છ ખંડની સાહ્યબીનો ત્યાગ કરી પ્રિયંકર ચક્રીએ મંત્રી મતિસાગર સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી આમ રાજા અને મંત્રી ચારિત્રને પાળતા તપ તેજથી, શેભવા લાગ્યા, અનુક્રમે તરૂપ અગ્નિથી કર્મરૂપી કાષ્ટને તેમણે બાળી ભસ્મ કરી નાખ્યા. ને સંસારરૂપી સાગરને પાર પામ્યા. આયુ:પૂર્ણ કરી તેઓ અનંત, અવ્યાબાધ સુખના ભાગવનારા થયા, એ પ્રમાણે અજ્ઞાનથી કરેલું દ્રવ્યસ્તવ પણ પરંપરાએ વિશેષ સુખના હેતુરૂપ થયું તો. જ્ઞાનયોગથી બહુમાનપૂર્વક શ્રદ્ધારૂપ અમૃતવડે કરીને જે દ્રવ્યસ્તવ કરવામાં આવે તે જરૂર કલ્યાણ કરનાર થાય, એ પ્રમાણે ગુરૂ પાસેથી દ્રવ્યસ્તવ સંબંધી કથાને સાંભળી પ્રિયા સહિત દેવસિંહ કુમાર ધર્મ પામીને પિતાને સ્થાનકે ગયે. ગુરૂ મહારાજ પણ વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. શ્રાવક ધમાધન. चलाविभूतिःक्षणभंगियौवनं, कृतांतदन्तान्तरवत्ति जीवितम् / तथाप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितम् // - ભાવાર્થ–લક્ષ્મી, એશ્વર્ય, ઠકુરાઈ, સંપત્તિઓ એ બધી ચપળ છે. યૌવન ક્ષણભંગુર છે, કાલાંતરે વિનશ્વર થવાનું છે અને જીવિત તો યમની બે દાની વચ્ચે રહેલું છે છતાંય મનુષ્ય પરલોકને વિષે સુખ કરનાર ધર્મ સાધવાની અવજ્ઞા કરે છે તે ખરેખર એમનું ચેષ્ટિત આશ્ચર્ય 'કારી નથી શું ! સુરના નગરમાં સુખથી કાલ નિર્ગમન કરતો દેવસિહ કુમાર યથાશક્તિ ધર્મનાં અનુષ્ઠાન કરવાનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ - - - 222 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર -ભૂલી જતો નહિ પણ માતાપિતાનું સ્મરણ થવાથી દેવસિંહ કુમારે સ્વદેશ તરફ જવાની તૈયારી કરી, રાજાની અનુજ્ઞા લઈ મોટી ઋદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક વાદિત્રના મધુર નાદાથી જેણે પ્રસ્થાન કર્યું છે એવા દેવસિંહ કુમારે પોતાના સૈન્યની સાથે સ્વદેશના માર્ગે પ્રયાણ કર્યું, પ્રિયાની સાથે ગ્રામ, નગર, આરામાદિ જેતો, પલ્લીને વિષે પલીપતિથી પૂજાત ને માની રાજાએથી માન મેળવતો ગિરિ, નદી, તળાવ, વાવ આદિમાં કીડા કરતે, પર્વત, નગર, શહેર વગેરેમાં જીનેશ્વરની પૂજાને રચાવતો, દુ:ખી જનેને દાનથી રાજી કરતો, અનુક્રમે મથુરા નગરીમાં આવ્યો. પિતાએ મોટા આડંબરપૂર્વક પ્રવેશ મહોત્સવ કર્યો સકલ જનોને દાન માન દષ્ટિ અને મનોહર વાણીથી સંતોષ પમાડતો દેવસિંહ કુમાર પિતાના નગરમાં મેટા આડંબર સાથે આવ્યો. નગરના નરનારીઓથી વારંવાર જોવાતો દેવસિંહ ઘણે સમયે નગરમાં આવવાથી સર્વેના હર્ષનું કારણે થયો ને રાજા વગેરે પરમ આનંદ પામ્યા. એકદા પરમ ભાગ્યવાળા દેવસિંહને પોતાની પાટે સ્થાપન કરી મેઘરથ રાજાએ વૈરાગ્યના રંગથી રંગાઈને મુનિની પાસે ચારિત્ર અંગીકાર કરી મુક્તિની લક્ષ્મીને મેળવી લીધી, દેવસિંહ નરપતિએ યુદ્ધ કર્યા વગર અનેક દુદ્દત રાજાઓને પિતાના પ્રતાપથી વશ કરી લીધા ને ન્યાયથી એકચકે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો. સંસારનાં સુખ ભેળવીને થાકી રહેલા નરનાથ દેવસિંહ એક દિવસ પ્રાત:કાળે નિદ્રામાંથી જાગ્રત થયેલી 'વિચાર કરવા લાગ્યો “આ પૃથ્વી ઉપર જે રાજાઓએ પોતાના રાજપાટને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 223 તેમનેજ એક માત્ર ધન્ય છે અને હું તો અધન્ય છું કે જાણવા છતાં વિરતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરતો નથી. એ મોહરાજાને મારા ઉપર કેટલો બધો પ્રભાવ છે તે સચવે છે. પિશાચીની માફક ભેગની લાલસા મને વળગેલી છે જેથી અદ્યાપિ ધંતુરો પીધેલાની માફક હું એમાં મુંઝાઈ ગયેલ છું. દુષ્ટ કામરૂપી કિરાતે મારું વિવેક રત્ન લુંટી લીધું છે. ઇંદ્રિયરૂપી લુંટારાઓએ મારૂં ભાવરૂપી ધન લુંટવામાં મણા રાખી નથી. જેથી દુષ્ટ ચારિત્ર મોહનીય કર્મરૂપ શયતાનને હું શી રીતે જીતી લઈશ? અથવા તો તેને જીતવાને ઉપાય પૂર્વે સૂરીશ્વરે બતાવેલો એ દ્રવ્યસ્તવ હું આદરૂ, કે જેનાથી મને ભાવસ્તવની પ્રાપ્તિ થાય.” એક રમણીય સુપ્રભાતે જાગ્રત થયેલે રાજા એ પ્રમાણે ભાવના ભાવતા દ્રવ્યસ્તવ આદરવાને તૈયાર થયો. એક પ્રશસ્ત મુદ્દત્ત જોવરાવી તે સારા મુહૂર્ત શુદ્ધ પૃથ્વીને જોવરાવી કેટલાક સૂત્રધારને જીનમંદિર તૈયાર કરવાની આજ્ઞા કરી, કેટલાકને જીન પ્રતિમા તૈયાર કરવાને ફર- . માવ્યું, પતે પણ બ્રહ્મચર્યને ધારણ કરતો એ ધર્મ કાર્ય તરફ અપૂર્વ ઉત્સાહ ધારણ કરવા લાગ્યો. જીન પ્રાસાદ અને જીન પ્રતિમા તૈયાર થતાં સારો મુદ્દે રાજાએ ગીતાર્થ ગુરૂની પાસે અહંતબિંબને વિધિ વિધાન કરવાપૂર્વક મંદિરને વિષે સ્થાપન કરાવ્યા. તે સંનિમિત્તે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. પ્રિયા સહિત રાજા એ જીન પ્રાસાદમાં ત્રણે કાલ “જીનપૂજન કરવા લાગ્યો, શરીરનાં અને મનનાં પાપને એ રીતે દૂર કરવા લાગ્યો, એ ભવ્ય જીનમંદિરમાં પાત્રો ત્ય કરવા લાગ્યાં. ગવૈયા પુરૂષો ગાયન કરવા લાગ્યા, કોઈ મધુર શાએ વાઢિંત્ર વગાડવા લાગ્યા, કિન્નર યુગલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 224 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છનગુણનું પોતાના મધુર સ્વરે ગાન કરવા લાગ્યાં. રાજા કોઈ કઈ સમયે રથયાત્રા કરતો, મહાપૂજાના મહોત્સવ કરતો ઉદ્યાન ઉજવતો હતો, જે મહાપૂજાના ઉત્સવ અનેક લોકોના દર્શનના કારણભૂત થતા હતા. એ નિમિત્તે રાજા દાન આપતો હતો કે જેથી લોકે રાજાની જીન ભક્તિનાં વખાણ કરતા હતા, બીજા જીનમંદિરોમાં પણ જીન પૂજાઓને રચાવતો મોટા મહોત્સવને કરતો પોતાના સમકિતને શોભાવવા લાગ્યો. જૈનધર્મને જગત ભરમાં પ્રસિદ્ધ કરી લોકોને પણ ધર્મના અપૂર્વ રાગી બનાવ્યા. - રાજ જૈનશાસનના પ્રભાવક થવાથી પ્રજા પણ જૈનધર્માનુરાગી થઈ છતી જીનેશ્વરની ભક્તિ કરવા લાગી, સાધુઓને દાન આપી પિતાનો માનવભવ સફલ કરવા લાગી. જીનેશ્વરની પૂજામાં પ્રીતિ ધારણ કરી જન શાસનનો ઉદ્યોત કરવા લાગી, એ પ્રમાણે દ્રવ્યસ્તવપૂર્વક ભાવથી જૈનધર્મનું આરાધન કરતાં દેવસિંહ નરપતિ વૃદ્ધ થઈ ગયા. *. શ્રમધર્મને અંગીકાર કરવાની ઈચ્છાવાળા ભાવ સંયમી નરપતિ વિચાર કરવા લાગ્યા, “ગૃહસ્થ ધર્મરૂપી તરૂવરનું ફલ શ્રમણધર્મ તો હવે મારે માટે તો ચોગ્ય છે પણ શું કરું ? મારે પુત્ર હજી બાલક છે. જેથી તેનો ત્યાગ કરવાને હું શક્તિવાન નથી. પરંતુ હાલમાં તો એ બાલકે કુમારને રાજ્ય સ્થાપના કરી હું નિર્વ્યાપારવાળે થાઉ, જ્યારે આ મોટો થશે ત્યારે હું પ્રવજ્યા અંગીકાર કરીશ.” - ર રાજાએ સર્વ જનની સંમતિથી નરસિંહ કુમારને રાજ્યાભિષેક કર્યો ને શ્રાવકનાં પંચ અણુવ્રતને ધારણ કરતો નરપતિ દેવસિંહ રાજ્યની ઉપાધિથી મુક્ત થઈને ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં રક્ત થયો. વિવિધ પ્રકારનાં તપને કરતાં રાજાએ પોતાની કાયા શાષવી નાખી. ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવને સ્નેહસંબંધ 225 ન હોવા છતાં ભાવચારિત્ર અથવા ચારિત્રના પરિણામને ધારણ કરતો રાજા દોષરહિત અનશનને કરીને કાલધર્મ પામી સાતમા મહાશુક દેવલોકને વિષે સત્તર સાગરોપમના આયવાળે દેવ થયો, ત્યાં ધર્મરૂપી કલ્પવૃક્ષના ફલને ભેગવવા લાગ્યો, કનકસુંદરી પણ રાજાની સાથે વિશુદ્ધ એવા શ્રાવિકા ધર્મનું આરાધન કરી અનેક પ્રકારનાં તમને કરતી શરીર ક્ષીણુ તેજવાળી થઈ છતી મરણ પામીને સાતમાં સ્વર્ગ . વિષે તે જ વિમાનમાં સત્તરસાગરોપમના આયુવાળે દેવ થયે, પરિચ્છેદ ૪થો દેવરથ અને રત્નાવલી. -(0) સાતમા ભવમાં. प्रणम्य परया भक्त्या, पार्श्वनाथं जिनोत्तमम् / चतुर्थसर्गसंबंधः प्रोच्यते शुद्धभाषया // 1 // . ..' - ભાવાર્થ-અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિ વડે કરીને જનોને વિષે ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ચેથા સગને સંબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં હું કહીશ આ જબુદ્વીપના પૂર્વ વિદેહને વિષે સુકચ્છ નામની વિજયમાં સુરપુરી સદશ અયોધ્યા નામે નગર આવેલું છે, કે જે શહેરના પ્રાસાદની ઉપર મધુર કિલકિલાટ કરતા 15A Jun Gun Aaradhak Trust Ac. Gunratnasuri M.S. Page #239 -------------------------------------------------------------------------- ________________ 226 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મયુરે નૃત્ય કરી રહ્યા હતા, અશ્વોની ખરીઓથી આકાશમાં ઉડતી ધુલિ ગજરાજોના મદજલથી સિંચાતી છતી આદ્રતા ધારણ કરી રહી હતી, નગરીના રમણીય અને વિશાળ ઉંચા પ્રાસાદો નામંડલ સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હેય ને શું ! - એ રમણીય અને વિશાળ દેશને ઘણું વિમલકીર્તિ નામે રાજા, એના અંત:પુરની રાણીઓમાં પ્રિયમતી નામ પટ્ટરાણી, તેની કુક્ષિને વિષે સાતમાં સ્વર્ગથી ચ્યવીને વસિંહને જીવ ઉતન્ન થયે, પટ્ટરાણીએ સ્વમામાં સુશેભિત અને શણગારેલે દિવ્ય રથ જે, એ સ્વમ રાજાને કહેવાથી રાજાએ કહ્યું, “તમારે ઉત્તમ, રાજભેગને યોગ્ય સુલક્ષણવંત પુત્ર થશે. પતિના વચનથી હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પોષણ કરવા લાગી. પૂર્ણ દિવસે શુભગ્રહના યોગ આવ્યું છતે રાણીએ પુત્રનો જન્મ આ રાજાએ મેટે જન્મમહોત્સવ કર્યો. બારમે દિવસે સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ રાખ્યું દેવરથ. દેવરથ રાજકુમાર દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યું યોગ્ય વયનો થતાં શસ્ત્ર અને શાસ્ત્રની કળાને અભ્યાસ કરી તેમાં નિપુણ થયે, સુંદર આકૃતિવાળે તે રાજકુમાર સરલ, શાંત, સંતોષી, દયાળું સત્ય ભાષી સજજનેને પ્રિય મધુર વાણી ખેલનાર એવા અનેક ગુણેએ કરી ગુણવાન થયો. અનુક્રમે કામદેવને ક્રીડા કરવાને નંદનવન સમાન યૌવનવયમાં આવ્યો, જીવનને આનંદ આપનારું યૌવનવય છતાં લલિત લલનાએ દેવરથને પિતાના નેત્ર કટાક્ષથી મોહ પમાડી, શકી નહિ, વિષયેથી વિરક્ત એ તે કુમાર પેતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ 227 એકવીશ ભવને સ્નેહસંબંધ મિત્રો સાથે પણ નિર્દોષ ગોષ્ટિ કરતો ને સજજનોને આનંદ પમાડતો, પરોપકાર કરીને પિતાના દિવસે સુખમાં વ્યતીત કરતો હતો. તારૂણ્ય વયમાં પણ સ્ત્રીઓ તરફ અરસિક એ તે રાજકુમાર શાસ્ત્રોના અગાધ તત્વોનું ચિંતવન કરતો એના આનંદમાં જ મસ્ત બની રહ્યો હતો. - તે વિજયને વિષે સુપ્રતિષ્ઠ નામે નગરમાં રવિ તેજ નામે રાજાને ત્યાં વસંતના નામે પટ્ટરાણીને એક પુત્રી થઈ. કનસુંદરીને જીવ મહાશુક દેવલોકનાં સુખ ભોગવી વિતેજ રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયે, સ્વમામાં રતા. વલી જેવાથી રાજાએ પુત્રીનું નામ રત્નાવલી રાખ્યું. રત્નાવલી ભણી ગણી યૌવનવયમાં આવી. યૌવનવયમાં આવેલી રત્નાવલીના સૌંદર્યની અને એના ગુણોની સુવાસ દેશપરદેશ પ્રસરી ગઈ. એ કમળની સુવાસનાના લોભી અનેક રાજકુમાર તરફથી એની માગણી થઈ, છતાં વિષયોથી વિરક્ત રત્નાવલી તત્વોના ચિંતવનમાં જ રમણ કરતી અને લગ્નની વાત પણ કરતી નહિ. વિવાહને યોગ્ય થયા છતાં તનાવલીની લગ્ન તરફ 'ઉપેક્ષા જોઈ રાજાએ સ્વયંવરની તૈયારી કરી, દૂતો મેલીને દેશપરદેશથી અનેક રાજકુમારોને તેડાવ્યા. એક ચતુર દૂતને અયોધ્યા વિમલકીર્તિ રાજાની પાસે મોકલ્યા. તે દૂતે રાજસભામાં પ્રવેશ કરી રાજાને પ્રાર્થના કરી. “હે પ્રભો ! રવિતેજ રાજાએ આપને વિનંતિ કરી છે કે આપે દેવરથ કુમારને સ્વયંવરમંડપમાં મોકલવા. આ અમારી રાજકન્યાની સંમતિથી રચાયેલા સ્વયંવરમાં અનેક રાજકુમારોની સાથે દેવરથકુમાર પણ ભલે આવેઆવો ચગ્ય અવસર કાને ન રૂચે ? રાજકુમારના આવવાથી બધું સારૂ થશે.” દૂતની વાણી સાંભળી રાજાએ દેવરથકુમારને બેલા પક્ષ જો રાજકુમારે કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ 228 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વીને કહ્યું, “રાજકુમાર! રવિતેજ રાજાએ પોતપોતાના ભાગ્યનો નિર્ણય કરવાને અનેક રાજકુમારોને તેડાવ્યા છે." તો એ સ્વયંવર મંડપમાં જવાને તું પણ તૈયાર થા, કે જેથી ભાગ્યાભાગ્યનો નિર્ણય થાય.” દાક્ષિણ્યતાથી પિતાનું વચન અંગીકાર કરી પિતાની ના મરજી છતાં દેવરથકુમારે સ્વયંવરમાં જવાની તૈયારી કરી, ચતુરંગી સેના અને સુભટના સમુદાય સાથે રાજકુમારે શુભમુહૂર્ત પ્રયાણ કર્યું. અનેક ગામ, નગર પર્વત અને નદીનાળાંને જોતો રાજકુમાર એક અટવીમાં આજે - એ ભયંકર અરણ્યમાં છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક કેઈ સુંદર અને નવજવાન પુરૂષને દીનતા ધારણ કરેલ ને ભૂમિપર પડેલે રાજકુમારે જે, એ ભાગ્યવાન નરને જોઈ રાજકુમાર વિચારમાં પડ્યો. “કે ભાગ્યવાનસૌભાગ્યવાન છે છતાં અત્યારે દીન રાંકના જે થઈ ગયો છે.” રાજકુમાર એ નરની પાસે આવીને બોલો. હે ભાગ્યવાન! તારા જે પુરૂષ આવી રીતે એકાકી આ ભયંકર જંગલમાં કયાંથી ? આકાશમાં ઉછળી વારંવાર ભૂમિ પર કેમ પડી જાય છે? એ રાજકુમારની વાણી સાંભળી તે પુરૂષ બેલ્યો તમે જે કે જવાની વાવાળા જણાઓ છે છતાં મારી શેડી વાત પણ સાંભળે. આ વિજયમાં વૈતાઢય પર્વત ઉપર કુંડલપુર નામે નગરનો શ્રીદવજ નામે વિદ્યાધરનો રાજા છે તેને ચંદ્રગતિ નામે હું પુત્ર છું. પિતાના વંશમાં ચાલી આવતી વિદ્યાથી મરજી મુજબ આકાશમાં ગમન કરતી હું ચાલ્યા જતો હતો, તે સમયે વથી આચ્છાદિત એક મનહર બાળાને મૂચ્છિત સ્થિતિમાં જોઈએ તેની સખીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ એની પાસે આકંદ કરી રહી હતી તે મને જોઈને બોલી, હે ઉત્તમ! અહીં આવ ! અહીં આવ ! આ ગંધર્વ રાજકન્યા આશીવિષ સર્ષના વિષથી મૂચ્છિત થઈ ગઈ છે તેને શિઘતાથી જીવિતદાન આપીને સજજ કર, એ સખીઓનાં વચન સાંભળી દયાથી કેમલ હૃદયવાળા મેં જલ મંગાવી મારી પાસે રહેલી રત્નમય મુદ્રિકાથી પ્રક્ષાલિત કરીને એ જલનો તેના શરીર ઉપર અભિષેક કર્યો. તે સમયે તેના વામ હસ્તમાં રહેલી મુદ્રિકા મેં ગ્રહણ કરી. એ મણિરત્નના અચિંત્ય પ્રભાવથી સુતેલ માણસ બેઠે થાય તેમ તે બાળા સાવધ થઈ ગઈ. પરપુરૂષને જોઈ લજજાથી વસ્ત્રના પાલવમાં પોતાના નાજુક અંગોને છુપાવતી સખીઓ તરફ નજર કરતી બેલી. અરે ! આ બધુ છે શુ ? તમારી આંખમાં તો અવ્યુ છે ને તમે હસે છે કેમ ? ને આ મનાવતાર પુરૂષ કોણ છે : તે તો કહે ? ' “બહેન ! આપણે અહીંયાં કીડા કરવાને આવેલાં તે દરમિયાન અચાનક કૃષ્ણસર્પના કરડવાથી તું બેભાન બની ગઈ. જેથી અમે રડતાં હતાં પણ આ ઉત્તમપુરૂષે તને સાવધ કરવાથી અમે ખુશી થયાં સખીઓએ ખુલાસો કરવાથી તે બાળા મારી તરફ રાગદષ્ટિથી જેતી વિસ્મય પામતી વળી બેલી. “અરે ! અરે ! મારી મુદ્રિકા કયાં ગઈ?” . “અરે બહેન ! તારી મુદ્રિકા તો તારા ઉપકારીના હાથને ભાવે છે ને એની મુદ્રિકા તારા હાથને! - . લજજાથી નમ્રમુખી તે બાળ ક્ષણમાં મારી તરફ તો ક્ષિણમાં સખીઓ તરફ જતી શું બોલવું તેના વિચારમાં પડી ગઈ. તે દરમિયાન પ્રતિહારીએ નિવેદન કરવાથી એના Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #243 -------------------------------------------------------------------------- ________________ 230 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. પિતા ગંધર્વરાજ આવી પહોચ્યા, મારી હકીકત જાણી તે રાજાએ પોતાની પુત્રીને મારી સાથે પરણાવી દીધી. અમે બન્નેયે સુખમાં ઘણે કાલ વ્યતીત કર્યો. એકદા દક્ષિણસમુદ્રને કિનારે ઉદ્યાનમાં અમે ક્રીડા કરવા ગયા. ત્યાંથી મારી પ્રિયા સાથે પાછા ફરી મારા નગરમાં હું જતો હતો ત્યારે માર્ગમાં મારી ફાઈનો પુત્ર સુમેધ નામે વિદ્યાધર મા મને જોઇને ઈર્ષ્યાથી બળતો મારી સામે લડવાને આવ્યો. હું પણ તેની સાથે લડવાને તૈયાર થયે. - દૈવવશાત ચિત્તની વ્યગ્રતાથી વિદ્યાનું એક પદ ભૂલી ગો, જેથી હું ભૂમિ ઉપર પડી ગયો, એ મારી ગફલતને લાભ લઈ તે મારી પ્રિયાને લઈ ચાલ્યો ગયો. હું એ ભૂલેલા પદને ઘણુ યાદ કરું છું પણ યાદ ન આવવાથી ઉડવા જતા વારંવાર ભૂમિ ઉપર પડી જાઉ છું. તે વિદ્યારે પોતાની વાર્તા એ રીતે ટૂંકાણમાં કહી સંભળાવી. - ચંદ્રગતિ વિદ્યાધરની હકીકતથી દુ:ખી થયેલો દેવરથકુમાર બેલો, “ભાઈ! તમારા જેવા સમર્થ પુરૂષની હું શું ઉપકાર કરી શકું. તથાપિ તમારી વિદ્યાને ક૫ તમને જેટલે યાદ હોય તેટલો ભણી જાઓ. - રાજકુમારની મધુર વાણી સાંભળી વિદ્યાધર એ આકાશગામી વિદ્યાને કલ્પ પિતાને યાદ હતો તેટલા ભણ! ગયો. પણ એમાંનો છેલ્લે ભાગ યાદ આવ્યું નહિ, તેથઇ યાદ હતો તેટલો બેલીને અટકી ગયે. પદાનુસારી લબ્ધિથી રાજકુમાર આગળનાં પદ કહી સંભળાવતાં બે બાકીનો પાઠ આ પ્રમાણે છે બોલ્યાથી રાજક કે નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 231 “બરાબર એમ છે. વિદ્યાધર તે પદ સાંભળીને પોતાની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરતો બોલ્યો. રાજકુમારને પણ એ વિદ્યા સિદ્ધ થઈ ગઈ “હે મિત્ર! તમારા જેવા ગુણવંત પુરૂષ કવચિતજ હોય છે. મારા સારા ભાગ્યે મને તમારું દર્શન થયું ને મારૂં કાર્ય સિદ્ધ થયું, પણ મારે હવે મારા શત્રુની ખબર લેવા જવું જોઈએ. તેથી મને કે તમને કાલક્ષેપ પાલવે તેમ નથી, છતાં તમારો ઉપકાર મારી ઉપર અપાર છે તેના બદલામાં મારી પાસેથી આ વૈક્રિય વિદ્યાને ગ્રહણ કરે છે પાઠ કરવાથી જ સિદ્ધ થશે. ચંદ્રગતિ વિદ્યાધર રાજકુમારને વિદ્યા આપીને મધુર વચનથી ઉપકાર માનતો ચાલ્યો ગયો. રાજકુમાર પણ બન્ને વિદ્યાએથી શેભત ને અતિ બળવાન થયેલો આગળ ચાલ્યો તે સુપ્રતિષ્ઠપુર નગરે આવી પહોંચે, ચંદ્રગતિ વિદ્યાધર ઉપર ઉપકાર કરવાથી એના મનમાં હષ હતો. પરોપકારીઓને સ્વભાવજ એ હોય છે કે જેઓ પારકા ઉપર ઉપકાર કરીને રાજી થાય છે. રાજકુમારને તો ઉપકાર કરવા જતાં બે મહા વિદ્યાને લાભ થયો. એ બધાંય પૂર્વના સુકૃતનાં ફળ સ્વયંવર, રવિતેજ રાજાએ સ્વયંવરને સુશોભિત બનાવવા માટે અથાગ પરિશ્રમ લીધો હતો. એના બુદ્ધિસાગર મંત્રી એ એ વિશાળ મંડપમાં રાજકુમારોના આસન પણ એવી ખુબીથી ગોઠવેલાં કે કેઈને એમાં પોતાનું અપમાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જણાય નહિ. એ દરમિયાન દૂતો દ્વારા અનેક દેશના રાજકુમારે પણ પોતાના પરિવાર સાથે આવી ગયેલા હતા. તેમના સ્વાગત માટે જેલા રાજપુરૂએ તેમને માટે વ્યવસ્થા કરી હતી. આ તરફ મનોહર દેવસભા સમાન સ્વયંવર મંડપ પણ તૈયાર થઈ ગયે. સ્વયંવરના દિવસે રાજકુમાર સુશોભિત વસ્ત્રાલંકારોથી સુસજ્જ થઈને મંડપમાં આવવા લાગ્યા, તેમને મંડપના પુરૂષો પોતપોતાને એગ્ય સ્થાનકે બેસાડવા લાગ્યા, સારાય નગરમાં આજે સ્વયંવરના દિવસનો ઉત્સવ હતો, મારો સુશોભિત પના જ થઇને નગરને પણ દવજા, પતાકાઓથી સુશોભિત બનાવ્યું હતું, નગરનાં નરનારી આજે કામધંધાથી પરવારીને આનંદમાંજ મશગુલ હતાં. - મંડપમાં જવાને તૈયારી કરતા દેવરથ કુમારના મનમાં એકાએક નવીન વિચાર કર્યો. “અરે આ સુંદર અલંકાર અને આભૂષણેથી રાજબાળા લોભાઈ જશે !! અનેક રાજકુમારો પિતતાના વૈભવથી અન્યને આજી નાખતા શૃંગાર સજવામાં આજે ન્યનતા રાખશે નહિ છતાંય વિજ્ઞાનવતી રાજબાળા બધામાંથી માત્ર એકજ વરને વરશે. માટે આવા સ્વયંવરનો હર્ષ શેકશે ? જેનું મોટું તપોબળ હશે ને ભવાંતરમાં કન્યા સાથે જેને રૂણાનું બંધ હશે તે જ આ બધામાં જીતી જશે–આકી બધાને પરાભવ તો સમાનજ ગણાશે તો મારા પુણ્યના નિર્ણય માટે હું પણ કાંઈક કૌતુક કરૂં. >> : દેવરથ કુમારે પિતાની સરખી આકૃતિવાળા પિતાની મિત્રને પિતાનું પદ અર્પણ કરી સ્વયંવર મંડપમાં મેકલ્યો વૈક્રિય લબ્ધિથી પોતે પોતાનું કુરૂપ બનાવી હાથમાં વીણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ 233 એકવીશ ભવને સ્નેહસંબંધ ને વગાડતો એક ગંધર્વ બની ગયો. હાથમાં વીણાને વગાડતો તે વિરૂપ ગંધર્વ લેકેને ખુશી કરતો નગરમાં ચા. અનુક્રમે તે સ્વયંવર મંડપમાં પ્રવેશ કરી વીણાવગાડતો સર્વનાં મન રંજન કરવા લાગ્યો, યથાસમયે સખીઓના પરિવાર સાથે મનહર વસ્ત્રાલંકારથી સજજ બાળા રત્નાવલી સ્વયંવર મંડપમાં પોતાના નાજુક હસ્તકમલમાં સુંદર વરમાળને ધારણ કરતી ને મંદમંદ ડગલાં ભરતી આવી પહોચી. શાંતિનું મોજુ બધે ફરી રહ્યું, બધાય રાજકુમારની દ્રષ્ટિ એ રાજબાળા ઉપર પડી ને ત્યાંજ એ સૌંદર્યરૂપ સૌરભમાં સ્થિર થઈ ગઈ, તેઓ પોતપોતાની કલ્પના પ્રમાણે હૃદયમાં એના રૂપગુણનું વર્ણન કરવા લાગ્યા, - અનેક રાજકુમારોની દૃષ્ટિ પોતાના ઉપર સમકાળે પડવા છતાં પણ ગભરાયા વગર પૈર્યથી ડગલાં ભરતી રાજ તનયા રત્નાવલી મંડપમાં આવી, એક નિપુણ દાસી રાજકુમારના રૂપ, ગુણ અને શક્તિનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તે તે રાજકુમારને છોડીને મંડપમાં બાળા આગળ વધતી ગઈ. રાજબાળાને વરવાને આતુર થયેલા રાજકુંવરોને નિરાશ કરતી બાળા મંડપના અનેક રાજકુંવરનાં વર્ણન સાંભળતી પણ કોઈના તરફ એનું મન આકર્ષાયું નહિ. વરમાળ એના હાથમાં રહી ગઈ. બધાય રાજકુમારના મનમાં ગમગિનીને ઉદાસીનતા છવાઈ ગઈ. - તે છેક છેલ્લા આસન સુધી આવી ગઈ પણ એની વરમાળ કેઇના કંઠમાં આરપાઈ નહિ. હીરા, માણેક અને રોના અલંકારથી ઝળહળી રહેલા બધાય રાજકુમારે એને વેંતીયા જેવા લાગ્યા હશે, રૂપવાન અને ગુણવાન રાજકુમારો એને મન કેડી સમાન હશે, પોતાની દૃષ્ટિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ 234 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેઈની ઉપર ન કરવાથી એણે એક નિ:શ્વાસ મુક્યો. એક વાર ફરીને દષ્ટિથી બધા રાજકુમારને નિરખી લીધા. જ એના પિતાને બહુ દુ:ખ થયું. શું બધાય રાજકુમારમાંથી કોઈ રાજકુમાર કન્યાને પસંદ પડયો નહિ ? - આજની સ્વયંવર સભા ત્યારે શુ નિષ્ફળ થવા સર્જચેલી હશે ? આ ઉદ્ધત રાજબાળા બધાય રાજકુમારોને અનાદર કરી શું તેમનાં ખુલ્લાં અપમાન કરશે ? બધાય રાજવંશીઓનાં અપમાન કરવાનું ફલ એને જરૂર ભાગ- વવું પડશે ગમે તે એક રાજવંશીને તો એને વરવું જ પડશે પણ ત્યાં આશ્ચર્ય ! જેનાં યશગાન કેઇએ ગાયાં નથી, જે સામાન્યવેશમાં હાથમાં વીણાને ધારણ કરી બીજાને આનંદ ઉપજાવી રહ્યો છે, એવો પેલો ગધવ એ બાળાની દૃષ્ટિએ પડ્યો, એ ઉપરથી સામાન્ય જણાતા જવાનને જોતાં એના મનમાં કઇક ભાવો જાગ્રત થયા ને એની વરમાળ પછી તો એનાજ કંઠમાં પડી–ઠરી, કેઈ ભયંકર ધડાકો થતાં જેમ બધા સ્તબ્ધ થઈ જાય તેમ રાજકુમારીના આ બનાવે બધાય રાજકુમારે ક્ષોભ પામી દિમૂઢ થઈ ગયા. બનાવટી શાંતિને ધારણ કરી રહેલા રાજકુમારે સાવધ થઈને પોતાના અપમાનનો બદલી લેવાને તૈયાર થઈ ગયા ને ધીમો કોલાહલ શરૂ થયો.શાત દેવાલય સરખી સ્વયંવર સભા રણસંગ્રામની માફક ખળભળી ઉઠી, કુમાર દેવરથના સુભટને એ બનાવની જાણ થતાં સારૂ થયું સારૂ થયું બોલતા વિજયનાં વાર્દિો વગાડવા લાગ્યા, પણ રાજા રવિતેજના મનમાં ધ્રાસકો પડ્યો.“અરે! કન્યા એક સામાન્ય વીણાધારીને વરી એ સારું કર્યું નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 235 અથવા તો ભવિતવ્યતા બલવાન છે, છતાં આ બાળા એક સામાન્ય પુરૂષ સાથે તે નજ રમે, રાજલક્ષ્મી ક્યારે પણ તુચ્છ પુણ્યવાળાની ઈચ્છા કરે છે શું ? અત્યારે તો એણે જે નરને પસંદ કર્યો તેનું મારે ગૌરવ કરવું જોઈએ.” - રણુજંગ સમાવી પિલા વીણાધારીને હણી નાખવાને તૈયાર થયેલા રાજકુમારોને નિવારી કેટલાક ડાહ્યા રાજવંશીઓ રાજાની પાસે આવી કહેવા લાગ્યા, “રાજન ! જે તમારે આ વીણધારીનેજ કન્યા આપવાની હતી તો રાજકુમારોને બેલાવી તેમનાં અપમાન કરવાની જરૂર નહોતી, રાજવંશીઓની નજર સમક્ષ કન્યા વીણાધારીને. વરી શકશે નહી. માટે કન્યાએ કરેલી ભૂલ તમે સુધારી કેઈ રાજવંશીને કન્યા આપે.” એ રાજવંશીનાં વચન સાંભળીને શાંતિને ધારણ કરતો રાજા રવિતેજ બે , “અરે, સ્વયંવરમાં કન્યા, પોતાની મરજીથી ગમે તેને વરે એમાં બીજાની માનહાની. નો સવાલ જ ક્યાં છે? છતાંય તમારે ક્રોધ કાબુમાં ન રહે હોય તો લડવાને હું પણ તૈયાર છું.” અરે ભાઈએ ! ખોટા અભિમાનથી ઉદ્ધત બની પોતાના કુળને કલંકિત કરો નહિ, આ સામાન્ય વીણાધારી જણાતો નર કોઈ અસામાન્ય ન સમજી ૯તમાાં બધા કરતાં એનું પુણ્ય જ્વલંત હોવાથી બધાય રાજવંશી અને ભપકાબંધ રાજકુમારોને છોડી કન્યાનું ચિત્ત ત્યાં આકર્ષાયું છે તેટલુંય નથી સમજતા, આ ગુણવાન અને . કલાવાન તેમજ પ્રતાપી નરનો દ્વેષ કરી તમે સાર કાઢશે નહિ.” રાજકુમાર દેવરથના મિત્ર, નકલી દેવરથે એ લડવા તૈયાર થયેલા રાજવંશીઓને સમજાવતાં કહ્યું. બળથી પોતાને ઉદ્ધત અને પરાક્રમી માનતા સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ 236 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમારે એ શિખામણની વાતનો અનાદર કરી પોત-પોતાના સૈન્ય સાથે લડવાને તૈયાર થઈ ગયા. તેમની સામે રવિતેજ રાજા પણ પોતાના સૈન્ય સાથે ચડી આવ્યા. -રવિતેજ રાજાને યુદ્ધે ચડતો જોઈ પેલે સામાન્ય વીણાધારી રાજાને નિવારતો બોલ્યો, “મહારાજ ! તમે પ્રેક્ષક તરીકે રાજાને અટકાવી સામાન્ય વીણાધારી નર રથ ઉપર આરૂઢ થઇને એ રાજકુમારોની સામે આવી ચુદ્ધ કરવા લાગ્યો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવી એક પછી એક બાણને છાડતો તે નર દયાથી કાઈના રથની દવા છેદી નાખતો, કિઈના સારથીને તો કેઈનું ધનુષ્ય તોડી નાખત, કેઈના અશ્વને તો કોઈના હાથી અગર કેઈના રથને નુકશાન કરતા એ સામાન્ય નરે બધાને મુંઝવી દીધા, શત્રુસેના કુમારના મારાથી અસ્તવ્યસ્તપણે નાસ ભાગ કરવા લાગી, વિચારમાં પડેલા શત્રુઓ મનમાં લજજા પામતા અરે આ એકલે હોવા છતાં આપણને મુઝવે છે શું ? અને બમણા જોરથી તેઓ યુદ્ધ કરવા લાગ્યા. એ બળવાન પુરૂષે દયા લાવી કોઈને ન મારતાં વિદ્યા વડે કરીને નાગપાશથી બધાને પ્રતિબદ્ધ કરી મૂર્ણિત કરી દીધા. યુદ્ધની પૂર્ણાહુતિ પછી એના પરાક્રમથી બધા -આશ્ચર્ય પામ્યા. થઈ ગયો. “આ પરાક્રમી નર કોણ હશે ? મનમાં વિચાર કરતો તે વારંવાર એ સામાન્ય વીણાધારીને જવા લાગ્યો - રાજાના મનનું સમાધાન કરવાને કુમારને મિત્ર એલ્યા રાજન ! શત્રુઓના ગર્વનું મર્દન કરનાર આ ઉત્તમ અને બળવાન પુરૂષ જ અમારો નેતા, તેમજ વિમલકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ = એકવીશ ભવને સ્નેહસંબંધ 237 રાજાનો પુત્ર દેવરથકુમાર તે આ પોતેજ ! કેઈપણ હેતુથી મને તેના પદ ઉપર સ્થાપન કરી રૂપ પરાવર્તન કરીને તે સામાન્ય વીણાધારી બનેલા છે.” કુમારના મિત્રનો ખુલાસે સાંભળી રાજા ખુશી થયે છતો બોલો. “હે નરોત્તમ ! તારા આવા અપૂર્વ પરાક્રમથી જ તારું પોતાનું કૂલ જણાઈ આવે છે. તારા શૌર્યથી અમારૂ અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામી ગયું, તારા જેવા નરને. વીરેથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે.” - રાજાની આજ્ઞાથી સ્વયંવરને વિધિ પૂર્ણ થયો. માંગલિક વાદિત્ર વિવિધ આલાપ સંલાપ પૂર્વક વાગવા લાગ્યાં. રાજકુમારે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી નાગપાશથી બંધાયેલ સર્વે કુમારોને મુક્ત કર્યા. રાજકુમારે પણ દેવરથનું સ્વરૂપ જાણીને કુમારને ખમાવી, હર્ષત. થયેલા પોતાના નગરમાં ગયા, રાજએ મોટી ધામધૂમ પૂર્વક કુમારના પરાક્રમથી રંત થયેલી રત્નાવલીનાં લગ્ન કુમારની સાથે કરી દીધાં. સ્વયંવરનું એકંદરે પરિણામ સારું આવેલું હોવાથી રાજાના આનંદનો પાર રહ્યો નહિ. લોકો પણ પોતપોતાની મતિ અનુસાર કે રાજકુમારની પ્રશંસા કરતા તો કઈ રાજબાળાની કરતા. . જ એક સામાન્ય વીણધારીને વરેલી રાજબાળા પણ ભેદ ખુલી જતાં મોટા રાજવંશી, પરાક્રમી અને પ્રતાપી નરના કંઠમાં વરમાળ પડેલી જાણ એના આનંદની તે વાત જ શી ? ભવાંતરનું તપોબળ શું કામ કરે છે? ભાગ્ય જ્યારે સંપૂર્ણપણે અનુકૂળ હોય છે ત્યારે ખોટામાંથી પણ સારું થાય છે તો પછી સામાન્ય વીણાધારીમાંથી મોટે જવંશી પ્રતાપી નર અને એમાં તે નવાઈ શી? Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #251 -------------------------------------------------------------------------- ________________ 238 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવરથમાર ત્યાં રહ્યો, પછી શ્વસુરની રજા લઇ પિતાની પ્રિયા સાથે પોતાની માતૃભૂમિ તરફ જવાની તૈયારી કરી. માતાપિતાએ વળાવેલી તે કન્યા પિતાએ આપેલો અપૂર્વ દાયજે ગ્રહણ કરી પતિની સાથે સાસરે ચાલી. પિતાનું મકાન છોડવાથી ઉદાસ અને અશ્રુ પાડતી બાળાને માર્ગમાં અનેક પ્રકારે એના મનને દેવરથકુમાર મધુર વચનથી રીઝવવાનો પ્રયત્ન કરતો હતો. “પ્રિયે ! 'જે! જે ! આ હરિણુ પોતાના બાળકને ગ્રહણ કરીને વેગથી ધસી આવતા વાઘ તરફ રોષથી કેવું ઘસી રહ્યું છે? - જંગલનાં આ વાંદરાં આપણને જોઈને કેવાં નાસભાગ કરી રહ્યાં છે ? પંચપરમેષ્ઠી સ્મરણનું ફળ. દેવરથકુમાર પરિવાર સહિત પિતાને નગર આવી પહોંચ્યો. રાજાએ પ્રવેશ મહોત્સવ કરેલો છે એ દેવરથ મોટા આડંબરપૂર્વક નગરમાં આવી પિતાને નમ્યા. રાજકુમારના મિત્રના મુખેથી કુમારની પરાક્રમ ગાથા સાંભળીને રાજા રોમાંચ અનુભવતો ખુબ ખુશી થયા, આકાશ સાથે વાતો કરતા એવા પ્રાસાદમાં નિવાસસ્થાને આપી રાજાએ રાજકુમારના સુખની સવે સામગ્રી તેમાં ભરી દીધી. રત્નાવલી સાથે સુખ ભોગવતો કુમાર ત્યાં દેવતાની માફક પોતાની યુવાની સફલ કરવા લાગ્યો. એકદા ધર્મવસ નામે આચાર્ય અયોધ્યાના ઉદ્યાનમાં પધાર્યા. મેઘના આગમનથી મયુરની જેમ ગુરૂઆગમનથી હર્ષ પામેલો રાજા પરિવાર સહિત ગુરૂને વાંદવાને આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 239 વિધિ પૂર્વક ગુરૂને વાંદી તેમની આગળ ધર્મોપદેશ સાંભ-ળવાને બેઠો. રાજાના મનભાવ વૈરાગ્યવાળા જાણીને સૂરિ રાજાને ઉદ્દેશી પર્ષદા આગળ દેશના દેવા લાગ્યા. આ સ્મશાન જેવા સંસારમાં પ્રાણુઓ જ્ઞાનરૂપી ચેતનાને નાશ કરીને મૃતકની તુલ્ય થાય છે. દુ:ખ, દારિદ્ર અને દૌર્ભાગ્ય ચિતામાં પ્રજવલતા અગ્નિસમાન છે. જે સંસારમાં આકુળવ્યાકુળ થયેલું ચિત્ત ધુમાડાના સરખુ છે. કેટલાક અપરાધી જી કષાયરૂપી લીવડે ભેદાય છે. કેટલાક દુરાશારૂપ રજજુથી બંધાયા છતાં કુમતરૂપ વૃક્ષને બાથ ભીડી રહ્યા છે. સંસારમાં કેટલાક જી વિષયસુખ રૂપી વિષનું પાન કરી રહ્યા છે જ્યારે કેટલાક મેહમાં મુંઝાયા છતા રાશીલાખ નીરૂપી વંશની જાલમાં ( ધકેલાઈ જાય છે. સંસારી જીવોને પાખંડીરૂપી કેટલાય પલિતો વળગેલા છે વળી સ્ત્રીઓ તો શાકિની સમાન પુરૂષના આત્મહિતને નાશ કરવાવાળી છે. એવા રાગથી બંધાયેલા પ્રાણી જગતમાં શું શું નથી કરતા ? રાજકથા, ભકતથા, સ્ત્રીકથા અને દેશકથામાં મશગુલ બનેલા જીવોને ધર્મકથા કરવાની નવરાશ જ કયાં છે ? સંસારના એ બધાય ઉપદ્રવોથી નહિ મુંઝાયેલ પ્રાણી જ સિદ્ધિના કારણરૂપ એવા ચારિત્રરૂપી મહા વિદ્યાને સાધે છે. જ્ઞાની પુરૂષને આ સંસારરૂપી મશાનને વિષે સિદ્ધિને પ્રાપ્ત કરવા જતાં જે પૂર્વે કરેલી વિડંબના દર્થના નથી પમાડી શકતી તો તે શિવપુરીમાં સુખે સુખે ચાલ્યા “જાય છે, સમ્યગ જ્ઞાનવંત પુરૂષ જ જ્ઞાની થઈ શકે છે. આસ પુરૂષોનાં વચન સાંભળવાથી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ રહિત, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ રહિત, પ્રાણીઓને હિતકારક શ્રી તીર્થંકરદેવ જ આપ્તપુરૂષ કહેવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 240 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. કારણ કે પરમાર્થથી તો રાગ દ્વેષ, અજ્ઞાનાદિક દો તેમના જ ક્ષય થયેલા છે. માટે હે ભવ્ય ! પંચપરમેષ્ટીના સ્મરણ કરવામાં તેમજ એમની સ્તુતિ કરવામાં અવશ્ય પ્રયત્નશીલ થાઓ, જે જીનેશ્વરના દર્શનથી પરંપરાએ તમારું કલ્યાણ થાય, એ ઉપર એક દૃષ્ટાંત સાંભળો. , આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં સંડ્યામ નામના ગામમાં સંગત નામે એક પામર રહેતો હતો. એક દિવસે તે ગામમાં આવેલા સાધુઓને રાત્રી વ્યતીત કરવા માટે તેણે ઉપાશ્રય આયો ને ઉપરથી તેમની વૈયાવચ્ચ કરી સેવા ભક્તિ કરી. મુનિએ એ પામરને ગ્ય જાણીને પાપને નાશ કરનારી ધર્મદેશના આપી. “આ જગતમાં પ્રાણીઓને ધર્મ થકી શું નથી મલતું? મદઝરતા પર્વત સમાન ઉન્નત ગજરાજ, વાયુવેગવાળા અશ્વો, ચરણમાં નમસ્કાર કરતા મુગુટબદ્ધ સામંત નૃપતિઓ, બુદ્ધિનિધાન મંત્રીઓ, રૂપ અને ગુણે કરીને લલિત લલનાઓ, દેશ, ગ્રામ, નગર, શહેર યુક્ત પૃથ્વી મંડલ તેમજ સુવર્ણ અને રત્નોથી ભરેલા ભરપુર ભંડાર, ગાનતાન, નાટક અને મોટા ગગનચુંબિત પ્રાસાદે તેમજ દેવ દુર્લભ એવા મનહર ભોગે એ બધુંય ધર્મથી મળી શકે છે માટે ધર્મનાં એવાં રૂડાં ફલ જાણીને હે સંગત ! તું ધર્મનું આરાધન કર કે જેથી આ ભવમાં તેમજ ભવાતરમાં તારું સારું થાય, મુનિરાજને એ પ્રમાણે સુધારસ સમાન ઉપદેશ સાંભળીને શ્રદ્ધાને ધારણ કરતો સંગત બે , હે ભગવન ! મને લાગે છે કે આપ મારી ઉપર એકાંત વાત્સલ્યવંત છે પરંતુ અનાર્ય અને પામરસુખ એવા મને એ P.P. Ac. GunratNGasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 241, ધર્મ કરવાનું સૌભાગ્ય શી રીતે પ્રાપ્ત થાય ? માટે ગૃહસ્થને ઉચિત એવા મારે યોગ્ય મને ધર્મ આપ >> પામરની વાણી સાંભળી ગુરૂમહારાજ બોલ્યા કે:- “તારે પંચપરમેષ્ટીમંત્રનું ત્રણે સંધ્યાએ દરરોજ સ્મરણ કરવું. ભોજન અવસરે, શયનકાલે પવિત્ર થઈને ત્રણ,, પાંચ કે આઠવાર દરરોજ સ્મરણ કરવું.” એ પ્રમાણે, મુનિરાજ પંચપરમેષ્ઠી નમસ્કારમંત્ર આપીને ચાલ્યા ગયા. - સંગત પણ તે દિવસથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવા, લાગ્યો. પ્રતિદિવસ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો ને નિષ્પાપ ? જીવન ગુજારતો તે ઘણાકાલ જીવીને અંતે વિશુદ્ધ ભાવથી મરણ પામીને પરમેષ્ઠી મંત્રના પ્રભાવથી નંદીપુર નગરના , પદ્માનને રાજાની કુમુદિની પ્રિયાથકી પુત્રપણે ઉત્પન્ન થયે સ્વમામાં રત્નનો સમૂહ જોવાથી માતાપિતાએ કુંવરનું નામ રત્નશિખ પાડયું. કલાથી શોભતો રત્નશિખ વૃદ્ધિ પામતો અનુક્રમે યૌવનવયમાં આવ્યું. - પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મીની માફક કુમારના ગુણોથી રંજીત થયેલી કેશલાધિપતિની કૌશલ્યા નામે કન્યા સ્વયં- - વરા આવેલી તેને મેટા આડંબરપૂર્વક રાજકુમાર પર. એ રાજબાળા સાથે કુમાર અનુપમ ભેગેને ભોગવવા લાગ્યો. એક દિવસે કમુદિની દેવીએ રાજાના મસ્તક ઉપર ધતકેશ રાજાને બતાવવાથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. રત્નશિખ કુમારને પોતાની પાટે સ્થાપન કરી રાજા પત્ની ? સહિત વનવાસી તાપસ થયો. રત્નશિખ અનેક સામંત અને મંત્રી વડે શેભતો મોટા પૃથ્વી મંડલનો શાસક થયો; રાજસભામાં કથા-વાર્તા વિનોદમાં પોતાનો સમય પસાર કરતો હતો. સારી સારી કથાઓ કહેનારા પંડિતોને દાન, p1 6o Gunrati સારી સારીમાં પોતાના સક થયો Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ 242 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માનથી તે સંતેષ પમાડતો હતો. એક દિવસે કોઈ કથાકારે રાજસભામાં રાજાની આગળ વીરાંગદ અને સુમિત્રનું કથાનક શરૂ કર્યું. . |વિજયપુર નગરના રાજા સુરાંગદને ગુણવાન અને ભાગ્યશાળી વીરાંગદ નામે પુત્ર હતો. પ્રધાનપુત્ર સુમિત્ર સાથે એને ગાઢ મિત્રતા થઈ. એકદા ઉદ્યાનમાં ક્રીડા કરતાં રાજકુમારે સુમિત્રને કહ્યું. “મિત્ર! પુણ્યની પરીક્ષા કરવા માટે આપણે દેશાંતર જઈએ. અનેક કૌતુકથી ભરેલી પૃથ્વીને જોઈએ. સજ્જન અને દુર્જનની પણ પરીક્ષા કરીયે. કારણ કે ધન, કીર્તિ, યશ, વિદ્યા, વિજ્ઞાન અને પુરૂષાર્થ એ બધું પ્રાય: કરીને પરદેશમાં જ પુરૂષને પ્રાપ્ત થાય છે. 1 રાજકુમાર વીરાંગદની વાત સાંભળી સુમિત્ર છે, મિત્ર! તમે કહ્યું તે બરાબર છે. પરન્તુ આપણે પરદેશ જઈએ ને એક શહેર કે એક રાજાની મુલાકાત લઈ પાછા આવીયે એમાં ચતુરાઈ શી ? પણ અનેક નગર અને શહેરો જોઇયે, સેંકડો વિજ્ઞાનવિદ્યાને અભ્યાસ કરીયે, ઘણા રાજાઓની સેવા કરીયે, પરદેશમાં અનેક સ્થાનકેને ફરીને આપણે અનુભવ કરીયે, - તારી વાત તે ઠીક છે પણ માતા પિતાને ત્યાગ કરી આપણે શી રીતે જઈ શકીયે? જે છાનામાના-ગુપચુપ જતા રહીયે તો એમને ઘણું દુખ થાય અને રજા લઈને જઈએ તે જવા ન દે રાજપુત્રે પરદેશ જવા માટેની મુકેલી રજુ કરી. : “ત્યારે આપણે એને કંઈક ઉપાય કરીયે સુમિત્રે કહ્યું તે પછી કેટલાક દિવસ પસાર થયા ને એક દિવસે ઉદ્યાનમાં અને મિત્રો આનંદ ગોષ્ઠિ કરતા હતા તે દરમિયાન શરણ) શરણ પોકારતો કોઈક પુરૂષ રાજકુમારના ચરણને વળગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સનેહસંબંધ 243 પડયો. તેની પાછળ પકડવાને છુટેલા રાજપુરૂષ કુમાર પાસે આવીને બેલ્યા, “રાજકુમાર ! એને છોડી દ્યો, આ દુષ્ટ ચેરે સુદત્ત શ્રેષ્ઠીના મકાનમાં ખાતર પાડીને ખુબ ધન ચાર્યું છે ને હવે રાજાએ એને શુળી ચડાવવાને હુકમ કર્યો છે તેમાંથી છટકી જવાને તે અમારા હાથમાંથી નાશી તમારે શરણે આવેલો છે, માટે અમને સ્વાધિન કરે અને મહારાજની આજ્ઞાને અમલ કરવા દ્યો.” રાજપુરૂષેની વાણું સાંભળી વીરાંગદ બેલ્યો “જે કે આ ચાર છે તેને આશરે આપી રાજાજ્ઞાને ભંગ કરે વ્યાજબી નથી છતાં આ મારે શરણે આવેલો હેવાથી એને હવે તમારાથી હણી શકાશે નહિ. પિતાને કહે કે એને છોડી મૂકે.” . રાજપુરૂષોએ રાજકુમારનો નિશ્ચય જાણીને રાજા આગળ જઈ એ વાત નિવેદિત કરી. આજ્ઞા ભંગ થવાથી ગુસ્સે થયેલા રાજાએ રાજકુમારને દેશનિકાલ કર્યો. કુમાર પિતાના મિત્રની સાથે ખુશી થયો છતો પરદેશ ચાલ્યો ગયો. વિદેશ જતાં માર્ગમાં રાજકુમારને પુણ્યદયને સચવનારા અનેક સારા શુકન થયા, બે મિત્રો. श्रमणस्तुरगो राजा, मयुरः कुंजरो वृषः।। प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिप्रदायकः // 1 // ભાવાર્થ-સાધુ, અશ્વ, રાજા, મયુર, હાથી અને બળદ પરદેશ ગમન કરનાર મુસાફરને નગરમાંથી નિકળતાં કે અન્ય નગરમાં પ્રવેશ કરતાં જે સામા મળે તો શુકન લેનારના મનવાંછિત સફળ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 244 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કન્યા, ગાય, શંખ, ભેરી, દહી, ફલ, ફુલ, પ્રજ્વલતો અગ્નિ, અશ્વ, રાજા, હાથી, જલ ભરેલો ઘડે, દવા, શસ્ત્રધારી પુરૂષ, રાંધેલું-પકાવેલુ અન્ન, વૈશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી આદિક જે સામા મળે તો પરદેશ ગમન કરનાર વ્યક્તિનું મંગલ થાય છે. શુભ શુકને નિકળેલા વીરાંગદ અને તેને મિત્ર પર દેશ ગમન કરતાં અનુક્રમે ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી ગયા. શુભ શકુને નિકળેલા હોવાથી તેમના મનમાં જે કે ઉત્સાહ હતો છતાં પરિશ્રમથી કંટાળેલા હોવાથી ભયંકર અટવીમાં એક મોટા ઘટાદાર વૃક્ષની છાયામાં આરામ લેવાને બન્ને જણ બેઠા. રાત્રી પણ ત્યાં જ પસાર કરવાને તેમણે વિચાર કર્યો, કરી નિશા સમયે રાજકુમાર વીરાંગદ પરિશ્રમથી કંટાળ નિદ્રાવશ થયો ને પ્રધાન પુત્ર સુમિત્ર તેની રક્ષા કરતો જાગ્રત રહ્યો. - એ ઘટાદાર વડલાના વૃક્ષમાં નિવાસ કરીને રહેલ ભાસુરપ્રભ નામનો યક્ષ (દેવ) આ બન્ને મુસાફરનાં સ્વરૂપ અને સૌભાગ્યથી આકર્ષાઈ પ્રસન્ન થયો. અવધિજ્ઞાનથી. તેમનું વૃત્તાંત જાણીને સુમિત્ર આગળ પ્રગટ થઈને બે“હે વત્સ! તમે બન્ને મારા મેટા અતિથિ છે, તો કહે. કે તમારા બન્નેનું હું શું આતિથ્ય કરું? - પ્રસન્ન થયેલા દેવતાને પ્રત્યક્ષ-પિતાની સમક્ષ પ્રગટ થયેલ જોઈ ખુશી થતા સુમિત્ર છે . દેવ ! દુ:ખે કરીને થઈ શકે એવું તમારું દર્શન મને થયુ તેથી હું માનું છું કે મારા સર્વે મને સફલ થયા, કારણકે મોટી. ભાગ્યથીજ કોઈ વિરલાને દેવદર્શન થાય છે.” સજન પુરૂષોમાં યાચના સિવાય સવે ગુણ હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 245 છે, સજન પુરૂષો અન્ય દુ:ખી જીવોનો ઉદ્ધાર કરે છે પણ પિતે કોઈની પણ પ્રાર્થના કરતા નથી. છતાંય દેવદર્શન અમોઘ હોય છે, વૃથા જતું નથી. આ બે મણિરત્ન તને આપું છું. આ નીલમણિ ત્રણ ઉપવાસને અંતે રાજ્યને આપે છે, ત્યારે આ રક્તમણિ 34 ફ્રી મંત્રથી જાપ કરવાવડે મનોવાંચ્છિત પૂરે છે. પહેલો રાજકુમારને યોગ્ય છે ત્યારે બીજો તારે ગ્ય છે. દેવતાની વાણી સાંભળી દેવે આપેલા બે મણિને ગ્રહણ કરતો સુમિત્ર ખુશી થતો ચિંતવવા લાગ્યો, “પૂર્વોપાર્જીત પુણ્ય મનુષ્યને જાગ્રત થયું છતુ વનમાં કે ગમે ત્યાં સહાય કરે છે છડીદારની માફક તે માણસની આગવી ને આગળજ ચાલે છે. આ કુમારને ધન્ય છે કે જેને ઉપકાર કરવા માટે દેવતાઓ પણ પ્રગટ થાય છે. તેણે દેવતાની પણ સ્તુતિ કરી. અને રત્ન આપીને યક્ષ અદશ્ય થઈ ગયો, રાજકુમાર પણ યથા સમયે જાગ્રત થયો. પ્રાત:કાળે તેઓ બને ત્યાંથી આગળ ચાલ્યા. ને ત્રણ દિવસ સુધી સુમિત્રે રાજકુમારને ફલ વગેરેને નિષેધ કરીને અપવાસ કરાવ્યા અને કંઈ ખાવા દીધું નહિ. ત્રણ ઉપવાસ પછી સુમિત્ર અને રાજકુમાર મહાસલપુર નગરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં પેલું નીલરત્ન બતાવીને રાજકુમારને કહ્યું, “હે મિત્ર! આ રત્નની તમે પૂજા કરે, કે જેના પ્રભાવથી તમે મહારાજા થશે.” - રત્નને જઈ વિસ્મિત થયેલો રાજકુમાર બોલ્યો, હે મિત્ર! તને આ કયાંથી પ્રાપ્ત થયું ? . “કુમાર ! તમારા ભાગ્યથી મને એ પ્રાપ્ત થયેલ છે. એને ઇતિહાસ તમને રાજ્ય મેલ્યા પછી કહીશ.” પ્રધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ 246 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પુત્રની વાણી સાંભળી રાજકુમારે એ નીલરનની પૂજા. કરી, “આ રત્નના પ્રભાવથી શી રીતે રાજ્ય પ્રાપ્તિ થશે? ઈત્યાદિક ચિંતવન કરતો તે આમ્ર વૃક્ષની નીચે બેઠે, પિતાના મિત્રને ત્યાં છેડી નજીક લતાકુંજમાં જઇને સુમિત્રે પુષ્પાદિકથી પોતાના રક્ત રત્નની પૂજા કરીને સ્નાન માટે વિલેપનાદિક સામગ્રીની યાચના કરી. તરતજ ણિના પ્રભાવથી દિવ્ય અંગમર્દન કરનારાઓએ પ્રગટ થઈ તેલવડે મર્દન કરી બન્નેને સ્નાન કરાવ્યું, દિવ્ય સ્ત્રીઓએ પ્રગટ થઈને તે બન્નેને મનગમતાં ભોજન કરાવ્યાં પછી દિવ્ય તાંબુલ ગ્રહણ કર્યા, ને મણિના પ્રભાવથી દિવ્ય. શૃંગાર ધારણ કરી તેઓ સ્વસ્થ થયા, તે પછી અંગમર્દન કરનારા અને દિવ્ય સ્ત્રીઓ બધુ અદ્રશ્ય થઈ ગયું. * હવે મહાશાલ નગરનો રાજા અપૂત્ર મરણ પામેલ હોવાથી મંત્રીઓ રાજ્ય વ્યવસ્થા માટે વિચારમાં પડયા, છેવટે પંચ દિવ્યના નિર્ણય પર આવી તેમણે પંચ દિવ્ય કર્યા, તે અનુક્રમે ઉદ્યાનમાં વીરાંગદ કુમાર પાસે આવ્યાં, કુમારને જોઈ ગર્જના કરતા ગજરાજે પિતાની સૂંઢમાં રહેલા કલશવડે કુમારને અભિષેક કરી પોતાના સ્થળે કુમારને બેસાડયો. ચામર અને છત્ર કુમારની આજુબાજુ શેભી રહ્યાં, એ પંચ દિવ્યની પાછળ રહેલા મંત્રી આદિ રાજપુરૂષોએ જયજય શબ્દ પોકાર્યા. નગરમાં પ્રવેશ કરવા માટે મંત્રીઓએ નમસ્કાર કરને કુમારને પ્રાર્થના કરી. એ પ્રસંગનો લાભ લઈ મંત્રીપુત્ર સુમિત્ર પોતાના મિત્રને રાજ્ય પ્રાપ્ત થયું જાણી ત્યાંથી ખસી ગય ગુપ્તપણે એ જ નગરમાં રહીને મિત્રના સુખને જેતા સ્વતંત્રપણે જ કરવાને તેણે વિચાર કર્યો, અને એ ગરબડમાંથી નગર તરફ સરકી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 247 સુમિત્રને નહિ જેવાથી વીરાંગદ રાજાએ મંત્રીઓને કહ્યું “પણ મારો મિત્ર મારી પાસે હતો તે અત્યારે કયાં છટકી ગયે ? મંત્રી! તેની જલદી શેાધ કરાવો.” મંત્રીના મેલેલા સર્વે સુભાએ નગરમાં અને બહાર તપાસ કરી પણ ક્યાંય ન મલવાથી પાછી આવી નિરાશાજનક સમાચાર કહી સંભળાવ્યા, - મિત્રના વિયોગથી વ્યગ્રચિત્તવાળા રાજાએ મંત્રીઓના આગ્રહથી મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો, અને મંત્રીઓએ તેનો રાજ્યાભિષેક કર્યો, તે સાથે આઠ રાજકન્યાએને પણ પરણાવી. દેવાંગના સમાન એ રૂપવતી લલનાએ સાથે કીડા કરતો વીરાંગદ સુખમાં કાલ નિગમન કરતો હતો, અખંડ શાસનથી ઉત્તમ રાજાની માફક રાજ્યને પાલવા છતાં એ સુખમાં પણ મિત્રવિયોગરૂપ કંટક રાજાના હૃદયમાં અહનિશ ખટક્યા કરતો હતો, મહાશાલ નગરમાં મેજથી કીડા કરતા સુમિત્રને એક દિવસ નરરિણી રતિસેના નામની વેશ્યાએ જોયો, સ્નેહ રૂપી મીઠી નજરથી વારંવાર તેને જોવાથી પુત્રીની મમતા જાણીને તેની વૃદ્ધમાતાએ સુમિત્રને પોતાની પાસે બોલાવ્યા. સૌમ્ય આકૃતિવાળા જાણી તેણીએ પણ તેનો સત્કાર કર્યો. રતિ સેનાના નેહપાશમાં બંધાયેલ સુમિત્ર પણ પોતાને સમય ત્યાં જ સુખમાં નિર્ગમન કરતો. એની દ્રવ્ય ઈચ્છાને પેલા મણિના પ્રભાવથી પૂરવા લાગ્યો. કવચિત ગુણવાન પુરૂષો પણ નારીના કટાક્ષ બાણે વીંધાયા છતા પાપ માર્ગે ચાલ્યા જાય છે. ગણિકામાં સાચે પ્રેમ હોતો નથી. જ્યાં લગી પૈસે હોય છે ત્યાં સુધી જ એ સંબંધ રાખે છે. પણ ગુણવાનના ગુણેની એને કદર નથી. માખી છે તે દુધમય એવી વિષ્ટા ઉપર જ બેસે સમય પ્રભાસપાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 248 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે, ચંદન ઉપર નહિ ધનની અર્થી એવી વેશ્યા ચંડાલને પણ ઇચ્છે છે. અરે કોઢીયા સાથે પણ જે દ્રવ્ય લાભ થતો હોય તો રમે. નીતિને જાણવા છતાં પણ સુમિત્રે કેટલોક - સમય રતિસેનાના સહવાસમાં પસાર કર્યો, મણિના પ્રભાવથી ભૂષણ, અલંકાર વગેરેથી એણે કુદિનીની મહા ઈચ્છાને પણ પૂર્ણ કરી. વારંવાર એ પ્રમાણે કુદિનીની ધનેચ્છા પૂર્ણ થવાથી એ દુષ્ટ કુટિની વિચારમાં પડી છે કે “અહ ચિંતામણિ રત્ન વગર આટલું બધું ધન કેણ આપી શકેકઈ પણ ઉપાયથી એની પાસે મણિ મારે - પડાવી લેવો જોઈએ. એ પ્રમાણે દુષ્ટ કુદ્ધિની અનુકુળ સમયની રાહ જોવા લાગી. : અન્યદા પોતાનાં વસ્ત્ર દૂર મુકીને સુમિત્ર સ્નાન કરવાને બેઠે, તે સમયને લાભ લઈ પેલી કુટિનીએ એનાં વસ્ત્રો તપાસવા માંડ્યાં, તો એક વસ્ત્રને છેડે મણિ બાંધેલા હિતે આ દુષ્ટાએ છેડી લઈ સંતાડી દીધો. : કદિનીએ ધનની માગણી કરવાથી સુમિત્રે એકાંતમાં - જઈ પેલા મણિની પૂજા કરવા માટે તપાસ કરી પણ તે નહિ મલવાથી ખિન્ન ચિત્તવાળા તેણે ઘરના માણસની જડતી લેવા માંડી. તેની આવી ચેષ્ટા જોઈ ગુસ્સે થયેલી પેલી કુટ્ટિની સુમિત્રને ધમકાવતી બોલી. “અરે ! તારી પાસે ધન ન હોય તો સર્યું, અમારા ઉપર ખાટાં આવી ના મુક, 2 એ કુટિનીની કટિલતાથી સુમિત્રે વિચાર્યું. “નક્કી આ દૃષ્ટાએ જ મારે મણિ હરી લઈ તસ્કરવિદ્યા ચલાવી છે. - હવે શું થાય ? શું રાજાની આગળ ફરીયાદ કરૂં ? અહીંયા - હવે આ દુષ્ટા મને રહેવા દેશે પણ નહિ. માટે અત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 249 તે અહીંથી જવામાં જ સાર છે”. એમ વિચારી તે રતિસેનાના મકાનમાંથી નિકળી ગયો. રાજાને ફરિયાદ કરવા જતાં મનમાં વિચાર થયો કે આવી નમાલી વાત રાજાને કહેવા કરતાં હાલમાં પરદેશ જવું એજ ઠીક છે. એમ ચિંતવી દેશાવર ચાલે ગયે. ““અરે જગતમાં અજ્ઞાનને ધિક્કાર થાએ, તેની ઈચ્છા મુજબ દ્રવ્ય આપવા છતાં એ લેભી સ્ત્રીએ મને છેતરીને મણિ લઈ લીધો પણ એની પૂજા વિધિની એને ખબર ન હોવાથી એને કાંઈ લાભ થશે નહિ, એક પત્થરના ટુકડા કરતાં એને કાંઈ અધિક લાભ થશે નહિ, હવે શું ઉપાય કરું કે જેથી એ દુષ્ટાને કંઈક ચમત્કાર બતાવી મારે મણિ હાથ કરૂં ? ઇત્યાદિક વિચાર કરતો તે અનુક્રમે કોઈ શુન્ય નગરમાં આવ્યો. બહુ ઉદ્યાનવાળા અને રમણીય એવા તે નગરને જોઈ આશ્ચર્ય પામેલ સુમિત્ર નગરમાં પ્રવેશ કરતો રાજમંદિર તરફ ચાલે. મનુષ્ય રહિત એવા રાજમંદિરની સમી ભૂમિકાએ મનમાં આશ્ચર્ય પામતો તે ઉપર ચડી ગયો, સાતમી ભૂમિએ ચારે તરફ નજર કરતાં તે સુમિત્રને સાંકળથી બંધાયેલ બે હસ્તિની જોવામાં આવી. એમનાં અંગ કુંકુમથી વિલેપન કરેલાં હતાં, કપુરની સુગંધથી એમનાં મસ્તક સુવાસિત હતાં. ને એમની ગ્રીવાએ પુષ્પની માળા હતી એવી બે કરિણિ યુગલને જોઈ “આ શું ?" એમ ચિંતવતાં વળી ચારે તરફ જવા લાગ્યું, સામે ગોખમાં એણે શ્વેત અને કૃષ્ણ અંજન યુક્ત બે દાબડીઓ જોઈ, અંજન માટે સળી પણ ત્યાં પડેલી હિવાથી એને કંઈક ભેદ જણાય. એ કરભી યુગલની આંખ જોતા શુભ્ર અંજનયુક્ત P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ 250. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જણાયાથી એણે ધાર્યું કે સફેદ અંજનના પ્રયોગ વડે આ બને સ્ત્રીઓને કરભી કરેલી છે. તો કૃષ્ણ અંજનથી એમને મૂળ સ્વરૂપે પ્રગટ થતું હશે, એમ વિચારી તરત. જ એણે પેલી સળી વડે કૃષ્ણ અંજન એમની આંખમાં આંક્યું, તે તરત જ તે બન્ને સુંદર મનુષ્ય સ્ત્રીઓ બની ગઈ સુમિત્ર એમને મનુષ્ય સ્વરૂપમાં જોઈ નવાઈ પામતો ને. તેમની કુશળતા પૂછતો બધી હકીકત પૂછવા લાગ્યા. આ બધું છે શું ? તમે કેણુ છે ? ને આ બધું શી રીતે બન્યું ? - સુમિત્રના જવાબમાં એક સ્ત્રી બોલી. “હે સુંદર ! ગંગાનદીની ઉત્તર દિશાએ ભદ્રક નામે શહેર આવેલું છે, ત્યાં ગગાદિત્ય નામે પ્રષ્ટિ રહેતો હતો. તેને સુધારા નામે પત્ની થકી આઠ પુત્ર ઉપર બે પુત્રીઓ અવતરી, એકનું નામ જયા અને બીજીનું નામ વિજયા. એ બન્ને બહેને જ્યારે યૌવન વયમાં આવી, તે સમયે ગંગાના તટ ઉપર એક શર્મક નામે પરિવ્રાજક રહેતો હતો. ક્રિયાવાન અને શૌચ ધર્મમાં તત્પર, બેલવામાં હાજર જવાબી, વૈદક અને નિમિત્તને જાણનાર, બાહ્યથી ઉદાર અને સુંદર આચારવાળે છતાં અંતરમાં ક્રૂર પરિણામી એ પરિવ્રાજકને એક દિવસે પારણાને માટે મારા પિતાએ આમંત્રણ આપ્યું. - પરિવ્રાજકનો સત્કાર કરી બહ માનથી તેને જમવા બેસાડો, પિતાની આજ્ઞાથી અમે બને તેની અને બાજુએ બેસીને પવન નાખવા લાગ્યાં, મનોહર એવી પકવાન, શાક, દાલાદિક ભેજન છતાં અમારા ઉપમા આશ થયેલો તે વારંવાર અમને તો ને નિ:શ્વાસ મૂકતો કિંઈક ચિંતવવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 251. = સંસારમાં મનુષ્યજન્મ ધારણ કરી જપ જ છે કે તપ કરો, ધ્યાન કરે કે ઇન્દ્રિયનું દમન કરે, પણ રંભા સમાન આ મનહર બાળાઓ સાથે જે ભાગ ન ભેગવ્યા તો બધુંય વ્યર્થ. આ સંસારમાં સારંગલોચના એ એક જ માત્ર સારભૂત છે. એ સારંગ લોચનાથી કે ક્ષોભ નથી. પામ્યુ ? દેવાંગનાઓથી બ્રહ્મા, ગંગા અને ગૌરી થકી મહાદેવ તેમજ ગોપાંગના થકી ગાવિંદ, તો પછી મારા. જેવો આવી સુંદર સુંદરીઓને ઈ ચલાયમાન થાય એમાં. નવાઈ પણ શી ?" સુંદર ભેજનને ત્યાગ કરીને વ્યગ્ર ચિત્તવાળા પરિ. વ્રાજકને મારા પિતાએ પૂછયું, “આપ શું તત્વ ચિત્વ- . નમાં પડી ગયા, ભેજન ઠંડુ પડી જશે તો પછી એમાં મઝા નહી આવે. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિ.. ત્રાજક ભોજન કરવામાં મંદ આદરવાળે થઈ ગયો, દુ:ખથી દગ્ધ થયેલાને સુંદર ભેજનથી પણ શું ?" એમ કહેતે એ દબુદ્ધિ હાથ ધોઈને ઉઠી ગયો. તેને એકાંતમાં શ્રેષ્ઠીએ પૂછયું. “હે તપસ્વી ! તમારે શું દુ:ખ છે ?' શ્રેષ્ઠીની વાણી સાંભળીને તાપસ બેલ્યો “સંસારની. મોહમાયાનો ત્યાગ કરેલો છે એવા અમારે તમારા જેવાને સંગ દુ:ખદાચી છે છતાં એકાંત ભક્ત એવા તમારા જેવા સજન જનનું દુ:ખ જેવાને હું શક્તિમાન નથી, પણ એ. વાત હાલમાં તમને કહીશ નહિ.” એમ કહીને પરિવ્રાજક પોતાના મઠમાં ચાલ્યો ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ - ૨પર - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરભી યુગલની કથા પરિવ્રાજકના વચનથી શંકાશીલ થયેલો શ્રેષ્ઠી પણ ધીરજ છોડીને પરિવ્રાજકની પૂઠે દેડ, એકાતમાં એ પરિવ્રાજકને નમી હાથ જોડી એની સ્તુતિ કરતો બે . કૃપા કરીને આપ કહો. મારું અહિત જે દેખાતું હોય તે સ્પષ્ટતાથી કહે ?" “કંઈ કહેવાય તેમ નથી, એક તરફ વ્યાધ્ર અને બીજી આ તરફ નદી ના ન્યાયે આવી બાબતમાં મારા જેવા ઉત્તમ સાધુઓએ પડવું જોઈએ નહિ, તપસ્વીની વાણીથી અધિક શંકાશીલ થયેલા તેણે પૂછયું. “આપ જરૂર મને કહો. આપ જેવા મહાન પુરૂષોનો ભક્ત હોવા છતાં હું દુ:ખી થાઉં એ શું તમને *ઈષ્ટ છે?”.. “એકાંતે મારે વિષે ભક્તિવાળા તને મારે કહેવું જોઈએ, જે સાંભળ, તારી કુલક્ષણવાળી પુત્રીએ તારા કુળનો ક્ષય કરનારી છે. એ જાણીને સરસ અને સુંદર ભોજનમાં પણ મારું મન લાગ્યું નહિ, તારી વારંવાર પ્રેરણા છતાં હું ભેજનનો સ્વાદ પણ લઈ શકે નહિ અફસોસ ! " ત્યારે એને ઉપાય ??? આતુરતાથી શેઠે પૂછયું, “એને ઉપાય તો બની શકે-શાંતિ પણ થઈ શકે પણ તે તારાથી બની શકે તેમ નથી. પરિવ્રાજકે એને -ડામાડોળ બનાવી દીધો. કુળની શાંતિ માટે કઠીણકાર્ય પણ હું કરીશ આપ શાંતિથી કહે, >> P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૨પ૩ વચન છે કે જેથી તારામાં પૂરીને પિતાનું કલ્યાણ ઈચ્છનારે કુલક્ષણવંત વરતુઓ ગમે તેવી પ્રિય હોય તો પણ તેનો ત્યાગ કરે જાઈએ, તારી0 પુત્રીઓને વસ્ત્રાભૂષણથી સજ્જ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં વહેતી મુક, કે જેથી તારા કુળનું કુશળ થાય.. તાપસનાં વચન સ્વીકારી શ્રેષ્ઠિ પિતાને મકાને આવ્યો. એક દિવસે અમને બન્નેને વસ્ત્રાભૂષણથી સજજ કરી. પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં તાપસના કહેવા પ્રમાણે તે પિટી વહેતી-તરતી મુકી દીધી, ને ઘેર જઈને અમારું શેક કાર્ય કર્યું. - આ વાત જાણી ખુશી થયેલ પરિવ્રાજક પોતાના મઠમાં આવી પિતાના શિને કહેવા લાગ્યો, “અરે શિષ્ય ! મારી ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા દેવીએ હિમાલયથી મારી મંત્રની સિદ્ધિ માટે પૂજેપકરણથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં તરતી મૂકી છે. તે આજે આવી પહોંચશે. માટે તમે શિધ્રપણે જઇને ગ્રહણ કરે ને તેને ઉઘાડ્યા વગર મારી પાસે લાવો, જે ઉઘાડશે તો મંત્રમાં વિધ્ર થશે” પરિવ્રાજકની વાતથી વિસ્મય પામેલા શિષ્ય મઠથી દૂર બે ગાઉ પ્રમાણ ભૂમિએ ચાલ્યા ગયા. ગંગાના કાંઠે આવેલી એ તીર્થભૂમિએ જઇને ગંગામાં પેટીને શેધતા આમતેમ ફરવા લાગ્યા દરમિયાન વચમાં એક ઘટના બની ગઈ તે ભદ્રક શહેરનો સુભૂમ નામે રાજા નાવમાં બેસીને ગંગા નદીની સહેલ કરી રહ્યો હતો તેણે અકસ્માત આ મંજુષાને જેવાથી પોતાના માણસ મારફતે ગ્રહણ કરાવી નદીને કાંઠે રહેલા પોતાના મહેલમાં મંગાવી ને તુરતજ ઉઘડાવી તો અદભૂત સ્વરૂપવાળી અમને જોઈને તે મોહ પામી ગયો. પોતાના મંત્રીને કહેવા લાગ્યું, “અરે મંત્રી! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ 254 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આ આશ્ચર્ય તે જે ને અમારા રૂપની તારીફ કરવા ન લાગી ગયો, - રાજાની આવી વ્યાકુળતા છતાં દુ:ખની મારી અમે કઈ બોલી શકી નહિ, પણ રાજાને મનેભાવ જાણુને મંત્રી છે. “સ્વામી! આવી મૃગારથી શણગારેલી કન્યાઓ કારણ વગર કેઈ ત્યાગ કરે નહિ, કેઈએ પિતાના સ્વાર્થની સિદ્ધિને માટે ગંગામાં આ બન્ને બાળાને વહેતી મૂકી હશે, માટે આ કન્યાઓને ગ્રહણ કરી બીજી બે સ્ત્રીઓને મંજુષામાં પૂરી વહેતી મુકી દ્યો. * અરે ગંગાને વળી સ્ત્રીઓનું શું કામ? બે વાનરીએને પૂરી પેટી વહેતી મુકી ઘોને એટલે પત્યુ વચમાં એક જણ બો . રાજાને આ વિચાર પસંદ પડવાથી જંગલમાંથી બે વાનરીએ મંગાવી મંજુષામાં સ્થાપન કરી પેટી હતી તેમ બંધ કરીને ગંગામાં પાછી તરતી મૂકી દીધી. | કેટલાક સમયબાદ મંજુષા ગંગાના પ્રવાહમાં તરતી આવતી એ શિષ્યોએ જેવાથી ગુરૂની વાણીની પ્રશંસા કરતા તેમણે એ મંજુષાને ગ્રહણ કરી. ગુરૂ પાસે લાવી ગુરૂને અર્પણ કરી. ગુરૂએ એક ગુપ્ત એરડામાં તે પેટી મૂકાવી. તે આજના દિવસને ધન્ય માનતો તે પરિવ્રાજક સૂર્ય અસ્ત થયા પછી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, 'ઈ શિષ્યો ! તમે બધા આજે મઠના દ્વારને તાળું મારીને 4 રાત્રી વ્યતીત કરજે. કોઈની બૂમ સાંભળો તો પણ તમે મઠ પાસે આવશે નહિ, મારે મંત્ર સિદ્ધ થયા પછી હું તમને બોલાવીશ.” શિષ્ય પણ ગુરૂનું વચન અંગીકાર કરી મઠને તાળું લગાવી મઠથી દૂર થયા, પેલો પરિવ્રાજક મનમાં રોમાંચ અનુભવતો પેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 255 સમીપે આવીને બોલ્યો, “હે ભ! ગંગાદેવીએ પ્રસન્ન થઈને તમારા બન્નેને વર થવાનું મને વરદાન આપ્યું છે. તો દેવ જેવા મારી યાચનાને ભંગ તમારે ન કરે, હું ઉઘાડીને પરિવ્રાજકે પેટીમાં પોતાને હાથ નાંખ્યો તેટલામાં તો ચપળ સ્વભાવવાળી અને પેટીમાં પુરાઈ રહેવાથી ક્રોધાયમાન થયેલી, તેમજ ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલી એ વાનરીઓએ એને વલુરી નાખ્યો, વાનરીઓના ત્રાસથી બૂમેબૂમ પાડતો પરિવ્રાજક આ દુષ્ટ વાનરીઓએ મને ફાડી ખાધો-મારી નાખે.” એ પ્રમાણે વિલાપ કરતો તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડી ગયો તેની બૂમ સાંભળવા છતાં તેના શિષ્યોમાંથી કઈ તેની પાસે આવ્યું નહિ, - એ ભૂમિ પર પડેલા પરિવ્રાજકના શરીરને ચુંથતી તેના હાડ માંસનું ભક્ષણ કરતી ને રૂધીરનું પાન કરતી વાનરીઓથી રાત્રીના ચારે પ્રહર વિદીર્ણ થતાં પરિવાજક મરણ પામીને અજ્ઞાન તપથી અજ્ઞાનથી ભરેલો રાક્ષસ થયો. વાનરીઓ પણ ત્યાંથી લાગ મલતાં નાશી ગઈ, પ્રાત:કાળે શિષ્ય ગુરૂને મરણ પામેલા જાણી તેમની ઉત્તર ક્રિયા કરતા શેક કરવા લાગ્યા, રાક્ષસ થયેલા પરિવ્રાજકે વિર્ભાગજ્ઞાનથી સુભૂમ રાજાને આ બધો વ્યતિકર જાણું તરતજ સુલૂમ રાજાને મારી નાખ્યો, એના જુલમથી નગરના લેક નાશી ગયા, પણું પરભવના પ્રેમથી અમે બન્નેને તે મીઠી નજરે જોતો. તે જ્યારે બહાર જાય છે ત્યારે વેત અંજનથી કરભીરૂપે બનાવે છે અને આવે છે ત્યારે કૃષ્ણજનથી સ્ત્રીરૂપે પ્રગટ કરે છે. . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust, Page #269 -------------------------------------------------------------------------- ________________ 256 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ? આ અમારી કથા છે. આ રાક્ષસના પંજામાં આજ, કેટલાય સમયથી આ કેદખાનામાં પડેલાં અમે હેરાન થઈ. રહ્યાં છીએ, તો હે સજજન ! આ યમના બંધુસમાન પાપીના પંજામાંથી અમને મુક્ત કર.” એ બાળાએ એ. પ્રમાણે પિતાની વાત પૂરી કરી. છે. તેમની વાત સાંભળી દયાથી કમલ હૃદયવાળે સુમિત્ર તે રાક્ષસ રાક્ષસદ્વીપમાં જાય છે તે બે ત્રણ દિવસે. આવે છે. અહીંયાં એની મરજી પડે ત્યાં સુધી અઠવાડીયું, પખવાડીયું રહે છે ને પછી પાછો ચાલ્યો જાય છે. પરંતુ આજ રાત્રે તે જરૂર આવશે. માટે હે સુંદર આજની રાત તમે ભેંયરામાં રહો, પ્રભાતે તેના જવા પછી આપણને જેમ એગ્ય લાગશે તેમ કરશુ. સુમિત્રને. એ વિચાર ચોગ્ય લાગવાથી તે નીચે ઉતરી ભૂમિગૃહમાં છૂપાઈ ગયો, તે પહેલાં વેતાંજનથી તે બન્ને બાળાઓને. કરભીરૂપે કરી હતી તેવી વ્યવસ્થા કરી દીધી. - સંધ્યા સમયે રાક્ષસ આવી પહોંચ્યો. તે બને કરભી યુગલને મૂળ સ્વરૂપ ધારણ કરાવતે બે , “છી ! છી! મનુષ્ય ગંધ અહીં ક્યાંથી ? “અહીં મનુષ્ય ક્યાંથી! અમે બન્ને જ માત્ર મનુષ્ય તો છીએ: સિવાય કોઈ નહિ, તે બને સ્ત્રીઓ રાક્ષસને વિશ્વાસ પમાડતી બેલી. . તેમના વચનથી વિશ્વાસ પામેલો રાક્ષસ રાત્રી વ્યતીત કરીને પ્રાત:કાળે જવાની તૈયારી કરવા લાગ્યો. પોતાને કરભી બનાવે તે પહેલાં એ બને બાળાઓ બોલી “અમે એકલી અહીં ભય પામીએ છીએ માટે તમારે વરાથી આવવું. - રાક્ષસ એમનું વચન સાંભળી–અંગીકાર કરી કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 257 કરીને ચાલ્યો ગયો. તેને ગયેલ જાણું સુમિત્ર શિધ્રપણે ભૂમિગૃહથી ઉપર આવી એ બને કરભી યુગલને કૃષ્ણજનથી મૂળ સ્વરૂપે પ્રગટ કરી. છે એ બન્ને મહા રૂપવાન કન્યાઓને ઝટ નીચે ઉતારી તેણે બન્નેને કરભી બનાવી દીધી, એકની ઉપર રત્ન વગેરે ઝવેરાત લાવું અને બીજી ઉપર પોતે બેઠે, પેલી બન્ને અંજનની ડબી તેમજ રસળીઓ સાથે લઈને શીઘ્રતાથી મહાશાલપુર નગર તરફ ચાલ્યો તેને મહાશાલપુર તરફ જતાં માર્ગમાં એક સિદ્ધ પુરૂષ મળ્યા, એ મંત્રસિદ્ધ પુરૂષને પોતાની સર્વે હકીકતથી માહીતગાર કર્યા. સિદ્ધપુરૂષે એની બીના સાંભળી સુમિત્રને આશ્વાસન આપ્યું, પછવાડે રાક્ષસ ક્રોધથી ધમધમતો ને પૃથ્વીને કંપાવિતે ત્યાં આવી પહોચ્યો, એ ભયંકર રાક્ષસને જોઈ સુમિત્ર તો નાસી ગયે પણ પેલા સિદ્ધ પુરૂષે મંત્ર વિદ્યાથી એ બળવાન રાક્ષસને થંભાવી દીધો. - મંત્રની અપૂર્વ શક્તિથી રાક્ષસને મદ ગળી ગયો. મંત્રસિદ્ધ પુરૂષને નમસ્કાર કરતો બ૯, “હે મહા ભાગ ! મને મુકત કર, બળવાન એવા અમારાથી પણ મંત્રશક્તિ અધિક બળવાન છે તે મેં આજેજ જાણ્યું ! આ સુમિત્ર સાથેના વૈરને ત્યાગ કર " એ સિદ્ધ પુરૂષે રાક્ષસને હાકોટતાં કહ્યું, - “તમે કહેશે તેમ કરીશ, પણ આ મારી બે પ્રિયાએ મને પાછી અપાવો.” રાક્ષસે કહ્યું, - અરે અધમ ! આ પરસ્ત્રી તારે શું કામની છે? પૂર્વે પણ એ સ્ત્રીઓના લેભથી તું અકાળ મરણ પામી પલિતરાક્ષસ થાય છે માટે હવે તો બોધ પામી તેમને ત્યાગ 17.P. AC. Gunratnasuri M.S. એવા અમર મહા બળવાન “આ Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ 258 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર સિદ્ધ પુરૂષના વચનથી બોધ પામેલા રાક્ષસે તેનું વચન અંગીકાર કર્યું, પછી તે સુમિત્રને ખમાવી બન્ને સ્ત્રીઓ અને દાલત તેને અર્પણ કરી પિતાને સ્થાનકે ચાલ્યો ગયો. સુમિત્ર પણ સિદ્ધ પુરૂષને ઉપકાર માનતો ને એના ગુણોને યાદ કરતો મહાશાલપુર નગરમાં આવ્યો. ત્યાં ભાડે મકાન રાખી બન્ને પ્રિયા સાથે સુખ ભેગવતો આનંદમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. મેલાપ. મહાશાલપુરમાં વૃદ્ધ અકાએ મણિની ચોરી કર્યા પછી ગુપચુપ સમયવર્તાને સુમિત્ર તો નિકળી ગયો, સુમિત્રના જતા રહેવાની ખબરથી અક્કા તો રાજી થઈ ગઈ હતી. “ઠીક થયુ તે ટાઢા પાણીએ ખસ ગઈ. સુમિત્રના જવાથી રતિસેના તો દુ:ખી દુ:ખી થઈ ગઈ, તેણીએ તો ખાનપાન તજી દીધાં, સ્નાન કરવું, વસ્ત્રાલંકાર ધારણ કરવા એ પણ છોડી દીધું. સુમિત્ર ઉપર એક પ્રીતિવાળી તિસેનાને ત્રણ ઉપવાસ થયા, એક સુમિત્રનોજ જાપ કરતી ને તેનામાંજ એક ભક્તિવાળી રાતિસેનાનું મન કયાંય ૨મતું નહિ, રતિસેનાની આ સ્થિતિ જોઈ એની માતા કુષ્ટિની ગભરાણી “હાય ! આમ તો પુત્રી મરી જશે શું ?" મનમાં વલોપાત કંરતી રતિસેના પાસે આવીને બેલી. “અરે પુત્રી! તને થયું છે શું ? આ નગરમાં અનેક ધનવાન અને રૂપવાન નવજવાનો એક એકથી અધિક છે. તારૂં રસભર્યું મન કોઈનીય સાથે નથી રમતું શુ ? મન ગમતાં ભેજન કરે, આપણે તો એક ધનને જ વરીયે મનુષ્યને નહિ.” કુટિનીએ રતિસનાને સમજાવવા માંડી, રૂપવાન ની સાથે નથી ર વસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 259 કુટ્ટિનીનાં વચન સાંભળીને સુમિત્રમાં એક નિષ્ઠા-વાળી રતિસેના બેલી. “અનેક નદીઓના સંગમે કરીને પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, અગ્નિ જેમ જેમ કાષ્ટને ગ્રહણ કરે છે તેમ તેમ તેની ભૂખ વૃદ્ધિ પામે છે. તેમ છે પાપિણી! મારા સ્વામીએ તને ધનથી માલમાલ કરવા છતાંય તારું પેટ ભરાયું નહિ, પણ યાદ રાખજે અગ્નિ મારા શરીરને ભલે સ્પર્શ કરે કિંતુ સુમિત્રને છોડીને બીજો સુંદરમાં સુંદર ગણાતે નર પણ મારા શરીરને નહિ સ્પશી શકે ! રતિસેનાને અનેક રીતે સમજાવવા છતાં એનો નિશ્ચય અડગ જાણીને કુદિનીએ આખરે નમતું મૂકીને સુમિત્રને રોધી કાઢવાનું કબુલ કરી પારણું કરાવ્યું. ત્યારથી અકા નગરના ચારે ખુણે શેાધ કરતી ભમવા લાગી. પણ સુમિત્રની ભાળ કાંઈ મળી શકી નહિ. કેટલેક સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસે કુટ્ટિની બજારમાંથી જતી હતી તે સમીપે રથની અંદર વસ્ત્રાલંકારથી સુસજજ બેઠેલા સુમિત્રને જોઈ તેની પાસે દોડી આવી, “હે સુંદર! હે મહાભાગ! તું આમ એકાકી અમને કહ્યા વગર જતો રહ્યો તે સારું કર્યું નહિ, મારી નિર્દોષ પુત્રી તારા વિરહથી દુ:ખનો અનુભવ કરતી મરવા પડેલી છે તો તું ત્યાં આવીને મારી પુત્રીને જીવિતદાન આપ, અરે ! એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અમે તારી શેધ ન કરી હોય. છતાં બહારથી મનોહર પણ અંદરથી કઠોર. હૃદયવાળા તે અમને નિર્દોષને તજી દીધાં એ કાંઈ સારું કર્યું કહેવાય નહિ.” માયા કપટ ભરેલા કુટિનીનાં વચન સાંભળી એના હાવભાવ જોઈ મિત્ર વિચારમાં પડયો, “અહો ! હજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ 260 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ એ પિતાની માયા છોડતી નથી. પોતાના પાપને. છુપાવી ફરીને પણ મને કઈ આશાએ ઠગવા આવી હશે? પણ માયાથી ગ્રહણ કરેલું મારૂં ચિંતામણિ હું પણ માયાવડે કરીને ગ્રહણ કરૂં તો જ ખરો. એ તો “શ પ્રતિ હશે ." મનમાં વિચાર કરી સુમિત્ર મધુર ભાષાએ બેલ્યો. અરે ! તમે મને મળ્યાં તે સારું થયું. હજી તો ગઈકાલે જ હું આ નગરમાં આવેલો છું, પણ કાર્યની વ્યગ્રતાથી તમને. મળવા અવાયું નથી તો માફ કરજે. દૂર દેશથી હું પુષ્કળ ધન કમાઈ લાવેલો તેની વ્યવસ્થા કરીને બનતા લગી સાંજના આવીશ, અરે દૂર હોવા છતાં એક પણ દિવસ તમને હું ભૂલ નથી, દિવસે શુ કે રાત્રે શું ખાતાં કે પીતાં પણ તમારું સ્મરણ હૈયામાંથી દૂર થતું હોય તો મને તમારા સમ છે 9. >> સુમિત્રની મધુર વાણી સાંભળીને તે અકાએ વિચાર્યું ““આ મારા પાપને જાણતો નથી તેથી ભલે એ આવે, એનું ધન વાતવાતમાં ન પડાવું તો મારું નામ અક્કા નહિ, પણ પેલું રત્ન તો હું એને આપીશજ નહિ.” એમ વિચારતી સુમિત્રને આમંત્રણ આપી તે કુદિની ચાલી ગઈ રતિસેનાને પણ એ હર્ષના સમાચારથી ખુશી કરી. સાયંકાળે સુમિત્ર તૈયાર થઈને પેલી શ્વેતાંજનની ડબી ગ્રહણ કરીને રતિસેનાના મકાન તરફ ચાલ્યોરતિસેના પાસે આવીને આડી અવળી વાતોથી તેણીને ખુશ કરી, જે પ્રિયા ! તને કાંઈક આશ્ચર્ય બતાવું !" " એ આશ્ચર્ય જેવાને આતુર થયેલી રતિસેનાની આંખમાં પેલું વેતાંજનનું અંજન કરી કરભી (હાથણી) બનાવીને પોતાને મકાને ચાલ્યો ગયો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 261 પ્રાત:કાળે કુષ્ટિનીએ પોતાની પુત્રીને બદલે હાથિણી જોવાથી છાતી કુટતી માથાં પછાડવા લાગી, એના પિકારથી આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં. એમના પૂછવાથી અકા બોલી. “આ દુષ્ટ રાક્ષસીરૂપ કરભી મારી પુત્રીને ખાઈ ગઈ, હું શું કરૂ? ક્યાં જાઉ?” અરે! તારી પુત્રી સાથે હાલમાં કોણ રહેતું હતું? એક જણે પૂછયું. “કેઈક પરદેશી, જેનું નામ, ઠામ હું કાંઈ જાણતી નથી.” અક્કા બોલી. - કુટિનના જવાબમાં લોકે બોલ્યા. “નક્કી તારી પુત્રીના કંઇક અપરાધથી એ પરદેશીએ જ તેણુને કરભી કરેલી જણાય છે તો ઝટ રાજસભામાં પોકાર પાડ, નહિતર એ પરદેશી નાસી જશે.” - લોકેની સલાહથી કદિનીએ વીરાંગદ રાજાની સભામાં ફરિયાદ કરી પોતાની હકીકત કહી સંભળાવી. કુદિનીની આ રસભરી કથા સાંભળી રાજા સહિત રાજસભા હાસ્ય ચતિ બની. રાજા વિચારમાં પડે. “આવી શક્તિ ધરાવનાર પુરૂષ કોણ હશે! રખેને મારો મિત્ર તો ન હોય! - રાજાએ રાજપુરૂષોને હુકમ કર્યો, “આ અક્કા ડોશીની સાથે આપણે નગરમાં એ પુરૂષની તપાસ કરો. આ ડોશી જે પુરૂષને બતાવે તેને આદરમાન સહિત રાજસભામાં હાજર કરો.” - રાજાની આજ્ઞાથી રાજપુરૂષ નગરમાં ભમતા ભમતા જ્યાં સુમિત્ર રહેતો હતો ત્યાં આવી પહોંચ્યા. કુટ્ટિનીના બતાવવાથી એ પુરૂષને સમજાવીને રાજપુરૂષોએ રાજસભામાં તેડી લાવી રાજાની સમક્ષ રજુ કર્યો, * રાજપુરૂષો સાથે દૂરથી આવતા સુમિત્રને ઓળખીને રાજા એકદમ સિંહાસનથી ઉઠીને એ પુરૂષને ભેટી પડયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ 262 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “હે ધૂર્તરાજ ! કુશળ તો છે ને?” રાજા સુમિત્રને ભેટી. હસીને બે . બે હાથ જોડી નમસ્કાર કરતો સુમિત્ર બેલ્યો “દેવની કૃપાવડે.” મિત્ર! આ ડોશીની પુત્રીને તે કરભી શા માટે. બનાવી તેનું કારણ મને વિસ્તારથી કહે.” - રાજાના પૂછવાથી સુમિત્ર મૃદુ હાસ્ય કરતો બેમહારાજ ! જગલમાં વનવૃક્ષનાં પાંદડાં તે સુખેથી ચરે, ને આ ડોશીને ગામતરે જવું હોય તો તેના ઉપર બેસીને જઈ શકે, એના ભાજનનોય એને ખર્ચ નહિ, તેથી મેં એને કરભી બનાવી છે. દેવ ! તેનાં હાસ્યજનક વચન સાંભળી ધમધમી રહેલી કુટિની બોલી, “હે ધૂર્ત ! હે જાદુગર ! રાજસભામાં રાજાની આગળ તો સાચુ બેલ જરી, તારૂં ડહાપણ તો જોયું, પ્રથમ મારી પુત્રીને સજ કર, પછી તારા ડહાપણની. વાત કર.” ડોશીની વાત સાંભળી સુમિત્ર બોલ્યો, “ઉતાવળી: ન થા, જરા ધીરી થા ધીરી, મેટા પેટવાલી રાસભા: (ગધેડી) બનાવીને તને લેકેની વિષ્ટા ચરાવું ત્યારેજ મારૂં ડહાપણ તો તને જણાવો, સમજી? હજી ડાહી થઈને મારી . મણિ પાછો આપ ! સુમિત્રની વાત સાંભળી રાજા બે " મણિ?” સ્વામી! જેના પ્રભાવથી આપણે જગલમાં મન ભાવતાં ભોજન કરતા હતા, ઘરની માફક રહેતા હતા એ મણિ આણે ચેરી લીધો છે દેવ !)> સુમિત્રની વાત. સાંભળી આંખ લાલચોળ કરતો રાજા ડોશીને ડારતી, ગર્યો રે દૃષ્ટા આ વાત ખરી છે ? સાચું બોલજે નહી- : તર તારી ખાના ખરાબી થઈ જશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 263 રાજાના રેષથી ભયથી ધ્રુજતી કુટિની સુમિત્રના પગમાં નમસ્કાર કરતી બોલી, “મને માફ કર, તારે મણિ ગ્રહણ કરીને પણ મને રાજાના ભયમાંથી મુક્ત કર.” - સુમિત્રે રાજાને સમજાવવાથી રાજાએ એને ભય મુક્ત કરી, ડોસીએ મણિ લાવીને સુમિત્રને સ્વાધીન કર્યો. સુમિત્રે રતિસેનાને સજજ કરી, રતિસેના પિતાની માતાના સ્વરૂપને જાણી સુમિત્રમાં ગાઢ પ્રીતિવાળી થયેલી હોવાથી અકાએ રતિ સેના સુમિત્રને આપી. રાજાના આદેશથી રતિસેનાને મેળવી સુમિત્ર આનંદ પામે. રાજાએ સુમિત્રને પોતાના મહેલની બાજુએ મનહર અને ગગન ચુંબિત રંગમહેલ નિવાસ માટે આ ત્રણે પ્રિયા સાથે મોજ કરતો સુમિત્ર રાજાના પ્રસાદથી મિત્રમાંથી મંત્રી , એક દિવસે રાજા સુમિત્રને કહેવા લાગ્યું, “હે મિત્ર! તને મણિનો લાભ શી રીતે થયો? તેમજ મને મુકીને તું કેમ જતો રહ્યો? આટલો બધો વખત તું ક્યાં રહ્યો ? શું સુખદુ:ખ ભાગવ્યું ? તે તમામ વૃત્તાંત મને કહે.” રાજાની જીજ્ઞાસા તૃપ્ત કરવાને સુમિત્રે મણિ સંબંધી તેમજ બીજો પણ પિતાનો સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, જે સાંભળીને આશ્ચર્ય પામેલો રાજા 9. જગતમાં લક્ષ્મી ઉદ્યમ થકી મલે છે. પચ્યાહારથકી શરીર નિરોગી નથી રહેતું શું ? પુણ્યથી સ્વર્ગ કે અપવર્ગ પણ મલેજ, હે પ્રભો ! પુણ્ય વિના વ્યવસાય પણ ફોતરાંની માફક નિષ્ફળ જાય છે. જગતના પરમ પદાર્થ તો પુણ્ય વગર નથી મલી શકતા, આપને વિના ઉદ્યમે રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ તે પણ પુણ્યના ઉદયથીજ સમજવી.” સાંભળીને આમાં લક્ષ્મી પુણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ - 264 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રે રાજાને પુણ્યને મહિમા સમજાવતાં પિલા અન્ય નગરને ફરીને વસાવવાની વાત પણ કરી દીધી. કેટલોક કાલ સુખમાં વ્યતીત કર્યા પછી રાજા સુમિત્રને લઇને તે શૂન્ય નગર મહાપુર તરફ ગયે, એ શૂન્ય નગર મહાપુરને ફરી વસાવી એક માણસને તેના કારભાર માટે પસંદ કરી પોતાની આણ પ્રવર્તાવી. રાજા વીરાંગદ સુમિત્ર સાથે મહાશાલપુર નગરે આવ્યા. બન્ને ભેગસુખરૂપી સમુદ્રમાં મગ્ન થયેલા પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા. “રત્નશિખ રાજાની સભામાં એક કથાકારે આ પ્રમાણે પિતાની વાર્તા પૂરી કરી. ખુશી થયેલા રાજાએ ભેટ આપીને એનેય ખુશી કર્યો. રત્નશિખ વીરાંગદ અને સુમિત્રની કથા સાંભળી આશ્ચર્ય પામેલો રત્નશિખ રાજા તેમના ભારે પુણ્યની પ્રશંસા કરતો મનમાં વિચાર કરવા લાગ્યો. “હું પણ પરદેશમાં જઈને મારું ભાગ્ય અજમાઉં તો ! વીરાંગદની માફક મારું પણ પુણ્ય કેટલું છે તેની પરીક્ષા તો કરી જે.. એક દિવસે રાજા રત્નશિખે પિતાનો એ પરદેશ ગમનને અભિપ્રાય પૂર્ણભક મંત્રીને નિવેદિત કર્યો, પુણ્યના ફલરૂપે મળેલું કે, રાજ્ય છોડી વિદેશ ગમન ઈચ્છનાર રાજાની વાત સાંભળીને નવાઈ પામેલે મંત્રી બાલ્યા. દેવ! આપની ઈચ્છાની આડે કોણ આવી શકે તેમ છે, છતાં પણ હું આપને કંઇક વિનંતિ કરવા ઈચ્છું છું.” મંત્રીએ આડકતરી રીતે વિદેશગમનની મુશ્કેલીઓ સૂચવવી શરૂ કરી. “વિદેશ દુ:ખે કરીને ગમન કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 265 ચોગ્ય છે. ડગલેને પગલે વિધ્રોનો એમાં પાર નથી. પળ મેળવીને શત્રુઓ એવી તક જવા દેતા નથી. આપ સુકમલ, કાયાવાળા છો તેથી ભાગ્યથી પ્રાપ્ત થયેલું આ રાજ્ય હે સ્વામી! આપ ભગવો, પૂર્વ પુણ્યના સાક્ષાત ફલ સમાન આ મેટું રાજ્ય આપને મલવા છતાં આપ એથી વિશેષ કયા ફલને ઈચછા છે વાર ? મંત્રીએ સારી રીતે સમજાવવા છતાં રાજાએ પોતાનો નિશ્ચય છોડયો નહિ. નિશા સમયે ને રાત્રીના ચતુર્થ પ્રહરે હાથમાં માત્ર એક ખગને ધારણ કરીને ગુપચુપ રાજા નગર બહાર નિકળી ગયો. સારા શકુનથી પ્રોત્સાહિત થયેલો રત્નશિખ ઉત્તર દિશા તરફ ચાલ્યો મનોરથરૂ૫ રથમાં આરૂઢ થઇને પુણ્યરૂપી સૈન્યથી પરવરેલા અને સંતોષરૂપ મંત્રીએ યુકત રત્નશિખ અનેક ગ્રામ, નગર, પર્વત, નદી, નાળાં, વગેરેને જોતો, નવીન કૌતુકને નિહાળતો મુનિની માફક ક્ષમાને ધારણ કરતો, ભૂખ અને તૃષાને સહન કરતો, પૃથ્વી ઉપર શયન કરી સુખદુ:ખમાં સમાન વૃત્તિને ધારણ કરતો હતો. દેશદેશની હવાને નિહાળતો રત્નશિખ અનુક્રમે ભયંકર અટવીમાં આવ્યો - એ ભયંકર અટવીમાં તે હિંમતપૂર્વક કેઈને પણ ભય રાખ્યા સિવાય આગળ વધે તે એક ભયંકર અને વિકરાળ, વિચિત્ર ગજરાજ એણે જોયો, એ વિકરાળ ને મદોન્મત્ત હસ્તી નિરંકુશપણે વનની હવા ભગવતો હતો. તે દરમિયાન તેની નજર સામે આવી રહેલા આ નર પર પડી. . પિતાની સામે આવતા આ નરને જોઈ ધુંવાપુવાં થયેલ ને બીજાની હાજરીને નહિ સહન કરનારે ગજરાજ ફોધથી ધમધમતો એ પુરૂષને હણવાને તેની તરફ ધસ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ 266 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર * પિતાની સામે દોડ્યા આવતા આ વિકરાળ ગજ-. રાજને જોઈ, એ નર (રત્નશિખ) સાવધ થઈ ગયે, હસ્તી. સાથે યુદ્ધ કરતો ને એને ભગાડીને-દોડાવીને થવી નાખતા રત્નશિખે શિધ્રપણે હાથીને વશ કર્યો. હાથી પરિશ્રમિત. થઈને મદરહિત થઈ ગયો. - આકાશમાંથી મનહર અને સુગંધમય પુષ્પોની. ગુંથેલી એક સુંદર પુષ્પમાળ એ વિજચી રત્નશિખના. કંઠમાં પડવાથી રત્નશિખે ઉંચે નજર કરી તો ઈંદ્રની મનોહર અસરા સમાન એણે વિદ્યાધર બાળાઓને જોઈ, એમના મુખેથી સાંભળ્યું. સારૂ થયુ, સારૂ થયુંએમ બોલતી તેણીઓ ચાલી ગઈ. રતનશિખ પણ એ પર્વત સમાન ગજરાજ ઉપર આરૂઢ થઈને પેલી સુગંધમય પુષ્પમાળથી શોભતો ઉત્તર દિશાએ ચાલ્યો. આગળ જતાં તેણે મનોહર અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર જયુ. એ જળમાં કીડા કરવાને. હાથીને છુટ મુકી પતે ભૂમિ ઉપર કુદી પડયે. એ જલનું પાન કરી સ્નાનથી શ્રમને દૂર કરતો રાજા રતનશિખ સરોવરને કાંઠે રહેલા એક મોટા વૃક્ષની નીચે બેઠે, તેની આગળ કેટલીક યુવતીઓ દિવ્ય વસ્ત્રોને લઈને આવી. દિવ્ય વસ્ત્રોને આપી તાંબુલાદિકવડે રાજાને સત્કાર કરતી તે રમણીય બોલી. " અપૂર્વ દેવ એવા આપનું સ્વાગત હો ! આપને વિજય હે. હું અપૂર્વદેવ કેવી રીતે ? ? રાજાએ વિસ્મય. પામીને પૂછયું. ઘણું કાલ સુધી સેવા કરી ત્યારે દેવતાઓ તે. જે પ્રસન્ન થયા હોય તો સુખને આપે છે ત્યારે આપે તે દષ્ટિ માત્રથી અમારી સખીને સુખ આપ્યું એ અપૂતt નહિ તો બીજુ શું ? " એક સખી બેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ સરવેગ નવરાગ્યમય દીક્ષા પ્રહ એકવીશ ભવનો સ્નેહસંબંધ 267 એ સ્ત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો. “કોણ તમારી સખી? તેણીએ મને ક્યારે જોયો?” રાજાની વાત સાંભળીને સખી બેલી કે હે વીર! સાંભળો. ઉત્તર દિશાને વિષે વૈતાઢય નામે પર્વત પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં પોતાની પાંખોને ફેલાવતો પૃથ્વીને જાણે માનદંડ હોય તેવી રીતે રહેલો છે. ત્યાં સુરસંગીતપુર નામે નગરમાં સુરણ નામે વિદ્યાધરને રાજા હતો, તેને ભિન્નભિન્ન રાણીઓ થકી શશિવેગ અને સુરગ નામે બે પુત્રો થયા. અન્યદા વૈરાગ્યમય હૃદયવાળા સૂરણે વડીલપુત્ર શશિવેગને રાજ્ય સમર્પણ કરી દીક્ષા ગ્રહણ કરી આત્મ સાધના કરી. શશિવેગ પાસેથી રાજ્યની જીજ્ઞાસાવાળા સુરવેગે પોતાના મામા સુવેગનો આશ્રય ગ્રહણ કરી તેની મદદથી સૈન્ય વડે શશિવેગના નગરને ઘેરી લીધું. મંત્રીએના કહેવાથી રાજનગરનો ત્યાગ કરી શશિવેગ પોતાના: પરિવાર સાથે ચાલ્યો ગયો. આ મહા અટવીમાં રહેલા સુગિરિ પર્વત ઉપર નવીન નગરની સ્થાપના કરીને સૈન્ય સાથે શશિવેગ રહ્યો, અનુક્રમેતેની ચંદ્રપ્રભા નામે પુત્રી યુવાવસ્થામાં રમવા લાગી. તેને જોઇને નિમિત્તિઓએ કહ્યું. “હે રાજન ! જે પુરૂષ આ બાલાને પરણશે તેની સહાયથી તમને રાજ્ય મલશે.” નિમિત્તિયાની વાણી સાંભળી રાજા 9. " આ બાળાનો પતિ કે શું થશે? ને એ ઓળખાય પણ શી રીતે ? સુઝિવપુર નગરના રાજા વસુતેજસનો મદોન્મત્ત ગજરાજ આલાન સ્થંભને તોડી જંગલમાં ચાલ્યો જશે.. તેને જે વશ કરશે તે જ આ બાળાનો પતિ સમજજે. નિમિત્તજ્ઞ પુરૂષે રાજાને ઓળખાણ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ 268 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “આજે તમે એ દુર્દમ હાથીને વશ કરવાથી વિમાનમાં રહેલી એ બાળાએ તમારા કંઠમાં પુષ્પમાળ નાખી ને આ વસ્ત્રાભરણુ પણ તેણીએજ મોકલાવ્યું છે. તમને જોતાંજ એ બાળા તમારા પર પ્રીતિવાળી થયેલી છે, વિદ્યાધરીએ રત્નશિખાને વાત કહી સંભળાવી. તે વાત દરમિયાન કેટલાક ઘોડેસ્વારો ત્યાં આવી પહોંચ્યા. રત્નશિખ પાસે આવી એક ઘોડેસ્વારે નમન કરી પૂછયું, “મદોન્મત્ત ગજરાજ પર આરૂઢ થયેલ પુરૂષ ક્યાં ગયો તે તમે પ્રસન્ન થઈને કહો. તેના શરીરને કુશલ તો છે ને ? એ પુરૂષનો પ્રશ્ન સાંભળી વિદ્યાધરી બોલી. “શું ગજેન્દ્રના ચારને તમે પકડવા આવ્યા છે. વારૂં ? " “ના, ના, એમ નહિ અમારા સ્વામી તેમના પરાક્રમથી ખુશી થયા છતા તેમનું દર્શન ચાહે છે. પેલો પુરૂષ બો . આ પરાક્રમીએ જ આ મદમસ્ત હસ્તીને વશ કર્યો છે. એમના સિવાય બીજાનું આવું પરાક્રમ ક્યાંથી હોય ? તમારા સ્વામીને એ સમાચાર કહો કે જેથી તેઓ અહીં આવીને ભલે જુએ. વિદ્યાધરી :બેલી. વિદ્યાધરીની વાત સાંભળીને ઘોડેસ્વારોએ પોતાના - નગરમાં જઈને પોતાના રાજાને એ સમાચાર કહ્યા. રાજ વસુતેજસ ખુશી થતો એ પુરૂષને પોતાના નગરમાં લઈ - જવાને તે સરોવરને કાંઠે આવ્યો.. વિદ્યાધરીઓના ચાલ્યા જવાથી સાવરને કાંઠે રહેલા એકાકી રત્નશિખાને તે માનપૂર્વક પિતાના નગરમાં તેડી લાવ્યું. રાજસભામાં યોગ્ય આસને બેસાડી વસુતેજસ રાજા બોલ્યો “હે વીર ! મારે આઠ કન્યાઓ છે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 269 પરણીને આ મારૂ રાજ્ય પણ તમે ગ્રહણ કરો, સંસારના સ્વરૂપથી ભય પામેલો હું હવે સંયમને ગ્રહણ કરીશ. કુમારે તેનું વચન અંગીકાર કરવાથી ચાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવી રાજ્યાભિષેક પણ કરી દીધો ઉપરથી કંઈક શિખામણની વાત કહી સંભળાવતાં રાજા. છે . “હે કુમાર! આ લોક અને પરલોક વિરૂદ્ધનો ત્યાગ. કરવો. ન્યાયથી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું, રાજા જ પ્રજાનું ન્યાયથી પાલન કરે તે પ્રજા જે ધર્મ કરે તેને છો. ભાગ રાજાને મેલે, પાપી રાજા હોય તો પ્રજાના પાપને. છઠ્ઠો ભાગ રાજાને મળે માટે શઠનું દમન કરીને સર્જન, પુરૂષોનું તારે રક્ષણ કરવું. તેથી હે રાજન ! તમે પ્રજાનું એવી રૂડી રીતે પાલન કરજે કે તે અમને કદાપિ સંભાળે નહિ. નવા રાજાને સારી રીતે શિખામણ આપી સંયમ. ગ્રહણ કરવાને તેણે રાજાની અનુમતિ માગી, - નવા રાજાએ રૂડી રીતે દીક્ષા મહોત્સવ કરેલ છે એવા વસુતેજસ રાજાએ સદગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, રત્નશિખ રાજાએ ગુરૂ પાસે સમકિત ગ્રહણ કરી, ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગ્યો, શશિવેગ રાજાએ આ સમાચાર જાણીને પોતાની કન્યા ચંદ્રપ્રભાને રત્નશિખા રાજા સાથે પરણાવી, ને એક હજાર વિદ્યા આપી સંપૂર્ણ શકિતવાન બનાવ્યું, આ. વૃત્તાંત જાણીને સુરવેગને મામો સુવેગ ક્રોધથી હાથીનું. રૂપ કરી રત્નશિખને મારવાને આવ્યો - રાજાના ઉદ્યાનમાં એક વિચિત્ર હસ્તીની વાત જાણી રાજા હસ્તીને પકડવાને આવ્યો. અનેક ઉપાયને જાણનાર. રાજાએ આખરે એ ગજરાજને પકડી પાડીને ઉપર ચઢી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ 270 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બેઠે કે હાથીએ આકાશમાં ઉડવા માંડયુ. ગજરાજની - આ ચેષ્ટા જોઈ રાજાએ વજ મુકીથી એની પીઠ પર ઘા કર્યો, મુષ્ટિના પ્રહારથી વ્યાકુળ થયેલે ગજ “નમો: મા કહતો ભૂમિ પર પડી મૂચ્છિત થઈ ગયો. - “અરે મેં સાધમિકની આશાતના કરી” એમ બોલતો રત્નશિખ એના મૂળ સ્વરૂપને જેઇ વ્યાકુળ થઈ ગ, શીત - જળ અને પવનથી એને સાવધ કરી રત્નશિખ બોલો, અરે તને ધન્ય છે કે દુ:ખમાં પણ તું જીનેશ્વર ભગવાનના નામને છોડતો નથી, ભાઈ! અજાણતાં મેં તારી આશાતના કરી છે તે મારા અપરાધને તું ક્ષમા કર.” રત્નશિખના વચનથી શાંત થયેલો વિદ્યાધર બે. હે રાજન! તમારે કાંઈ દેષ નથી, મેં જેવું કર્યું છે તેવું જ આ ભવમાં મને ફલ પ્રાપ્ત થયું, માણસ અજ્ઞાનતાથી પાપ કરે છે પણ તેના ફલને જાણતો નથી, કારણકે મધુર દૂધનું પાન કરનાર માજ લાકડીના ભયને જોતો નથી. “તમે કેણુ છે ને આ બધું તમારે શા માટે કરવું પડયું??? રત્નશિખે પૂછયું તેના જવાબમાં વિદ્યાધર બોલ્યા - વિદ્યાધરોનું એશ્વર્ય. આ વૈતાઢય પર્વત ઉપર ચકપુર નામે નગરને અધિપતિ સુવેગ નામે હું વિદ્યાધર છું. સુરવેગ મારા ભાણેજ થતો હોવાથી તેનો પક્ષપાત કરીને શશિવેગ વિદ્યાધરને એના પિતાએ રાજ્ય આપેલું હોવા છતાં એને રાજ્ય પરથી દૂર કરીને મેં ભાણેજને રાજ્ય અપાવ્યું હાલમાં મેં જ્યારે સાંભળ્યું કે જામાતાની સહાયથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 271 શશિવેગ મારા ભાણેજ પાસેથી રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છે છે ત્યારે તમને મારવાની ઇચ્છાએ ગજનું રૂપ કરીને શીધ્રગતિએ તમારા ઉદ્યાનમાં આવ્યો પણ તમે દયાળુએ શિક્ષા કરીને પણ મને પ્રતિબોદો, કારણકે રેગીને વૈદ્ય આપેલું તીખુ અને કડવું ઔષધ પણ ગુણકારી થાય છે. આ વિષમય સંસારને જાણ્યા પછી ડાહ્યો પુરૂષ તેની જાળમાં ફસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળા હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરે, જેથી નિર્મળ એવા સંયમને હું આરાધું એ દરમિયાન સુવેગ રાજાના અનેક વિદ્યાધર સુલટ આવી પહોચ્યા, શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંપો પણ યુદ્ધના ભીષણ અંગને બદલે અહીંયાં તો શાંત રસના તરંગે ઉછળી રહ્યા હતા. રાજપાટ છોડીને સંયમનો અભિલાષી સુવેગ ફરીને રત્નશિખાને કહેવા લાગ્યો હે ધર્મબંધુ ! રાજ્યને ગ્રહણ કર, મને સંયમમાં વિન ના કર ! >> સવેગની આ વાત સાંભળી તેના સુલટ આશ્ચર્ય પામ્યા. સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિવેગ બોલ્યા. “હે સાહસિક! જગતમાં એક તમને જ ધન્ય છે કે આવું વિદ્યાધરોના ઐશ્વર્યવાળુ મોહક સામ્રાજ્ય તૃણની માફક છોડવાને તમે તૈયાર થયા છે, છતાં હાલમાં તો તમે તમારું રાજ્ય ભોગવે સમય આવ્યે સંયમને આરાધજે કેમકે યૌવનવયમાં ઇંદ્રિય નિગ્રહ દુર્જાય છે. પવનથી કંપાયમાન દવાના જેવું ચંચળ મન છે માટે લીધેલા વ્રતનો ભંગ થાય તો મહા અનર્થન કરનાર છે જેથી અત્યારે તો રૂડી રીતે રાજ્યને ભેગો. ' રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વૈરા Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર ગ્યથી ભરેલા હૃદયવાળા સુવેગ વિદ્યાધરેશ્વર ચારૂ એવા ચારિત્રને જ અંગીકાર કરતો હતો. પોતાના રાજ્યની વ્યવસ્થા કરી રત્નશિખ શશિવેગની સાથે ચકપુર નગરે ગયો. અનુક્રમે રત્નશિખ સમસ્ત શ્રેણિનો અધિપતી થયે ને શશિવેગ સાથે રતનશિખ વિશાળ સુખનો અનુભવ કરવા લાગ્યો. વિદ્યાધરનું અપૂર્વ ઐશ્વર્ય અને સામ્રાજ્ય ભેગવવા લાગ્યા, - શશિવેગ વિદ્યારે પોતાના ભાઈ સુરેગની ઉપેક્ષા કરવા છતાં પોતાનું રાજ્ય પડાવી લેવા છતાં તે શશિવેગ મનમાં કંઈ પણ ઓછું લાવતો નહિ, તોપણ પિતાના મામાના વૃત્તાંતની જ્યારે સુરવેગને ખબર પડી ત્યારે તેના. મનમાં કંઈક વિચાર આવ્યા, એ વિચારમાંથી એને વૈરાગ્ય થ, એ વૈરાગ્યરંગથી રંગાયેલ સુરગ પિતાના ભાઈને માટે રાજ્ય છોડીને ચાલી નીકળ્યો. એ મહાનુભાવે રૂડા એવા ચારિત્રને અંગીકાર કર્યું. વિદ્યાધરના અપૂર્વ ઐશ્વર્યને ભાગવતો રત્નશિખ. એનાં સુખ, સાહ્યબી, અને સૌભાગ્યનો તે કાંઈ પાર ન. હતો ભવાંતરને સંગત પામરને એ જીવ, જેનું જીવન પણ મુશકેલી ભરેલું આજે હતું. એ પામરનો જીવ રતન. શિખની સુખ સમૃદ્ધિ મનુષ્યભવના સુખની લગભગ. એ રત્નશિખ પોતાના આત્માને ધન્ય માનતો ને સમકિતની આરાધના કરતાં પૃથ્વીમંડલ ઉપર રહેલા શાશ્વત જીનેશ્વરનાં ચને વાંદવા લાગ્ય, સાધુઓને નમસ્કાર કરતો, સાધર્મિકની ભક્તિ કરતો દીન, હીન અને ગરીબજનોને ઉદ્ધાર કરતે તે પ્રજાનું સારી રીતે પાલન કરવા લાગ્યું એના રાજ્યમાં ચેરી, જારી, વિજારી, લુચ્ચાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 273 બધુ અદશ્ય થઈ ગયું, રાજ્યમાં ગુન્હાઓનું પ્રમાણ નામશેષ થઈ ગયું. - સાતે ક્ષેત્રમાં એણે ધનનો વ્યય કરવા માંડયો. પ્રતિમાઓ ભરાવી અંજનશલાકાવડે પ્રભાવિક બનાવી જીનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવા લાગ્યા. સ્નાત્રવિધિમાં, જીનપૂજન, અર્ચન તેમજ યાત્રાવિધિમાં ખુબ ધનનો વ્યય કરવા લાગ્યો, સંઘની પૂજ, શાસ્ત્ર લખાવવામાં ધનને સદઉપયોગ કરી શાસનની પ્રભાવના કરવા લાગ્યો. રત્નશિખ રાજાએ અનેક લાખ વર્ષ પ્રમાણ વિશાળ સામ્રાજ્ય સુખ ભોગવ્યું, દેવતાની માફક સુખ અને ભેગેની રસિકતાઓમાં એને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ, એ ભાગ્યશાળીના રૂડા ભાગ્યયોગે સાકેતપુર નગરના ઉદ્યાનને વિષે શ્રીસુયશ નામા તીર્થંકર ભગવાન સમવસર્યા જાણી મોટા આડંબરથી ત્યાં જઈને જીનેશ્વર ભગવાનને નમ્પ, સ્તુતિ કરી ઉચિત સ્થાનકે બેસી જીનેશ્વરની પાપ નાશ કરનારી દેશના સાંભળવા લાગ્યો - હે ભવ્ય ! આ સંસારરૂપ વનમાં સર્વે જે કર્મને આધીન રહેલા છે પોતપોતાના કર્મને અનુસાર તેઓ ઉંચ નીચ ગતિમાં ચાલ્યા જાય છે. કેઈ નરકમાં જાય છે તો. કોઈ પુણ્યરૂપી ભાત એકઠું કરી દેવલોકે જાય છે કોઈ મનુષ્ય થાય છે તો માયા ક૫ટમાં રાચેલા કોઈ તિર્યચ. ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્ય ભવમાં પણ જીવોને કર્મ પોતાનો અપૂર્વ પ્રભાવ બતાવે છે કોઈ રાજા તો કોઈ રંક કઈ પંડિત તો કઈ મૂર્ખ, કેઈ શ્રીમંત તો કઈ ગરીબ, કોઈ સૌભાગ્યવાળા તો કઈ દુર્ભાગી, કોઈ દાતાર તો કઈ કપણ, કોઈ સુખી તો કેાઈ દુ:ખી, કોઈ પૂજનિક બને છે તો કોઈ અપમાન પામે છે; કોઈ રૂપવાન તો કોઈ કદરૂપી ને કોઈ છેખી, કોઈ અપમાન 16. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ 274 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેઈ સજજન તો કઈ દુર્જન, કે મધુર કંઠવાળા તો કઈ કર્કશ કંઠવાલા, કેઈ કીત્તિને વરેલા તો કઈ અપયશના ભાગી, કેઈ બ્રાહ્મણ તો કોઈ ક્ષત્રીય, મુંગા, અંધા, બહેરા, પંગુ, કાણા, કોઢીયા એ બધે સંસારમાં કર્મ રાજાનો જ માત્ર પ્રભાવ છે. - આ પારાવાર રહિત સંસારમાં શાસ્ત્રના કુબેધમાં મેહ પામેલા જીવો ચારે ગતિમાં ભમ્યા કરે છે. પાખંડી અને ધૂર્ત પુરૂષ તેમને મિથ્યા શાસ્ત્ર વચનમાં મુંઝવીને દુર્યોનિરૂપી કુંડમાં પાડી નાખે છે. આવા સંસારરૂપી ગહન અરણ્યમાં મોક્ષનો માર્ગ બતાવનારા જ્ઞાની તો મોટા ભાગ્ય ગેજ મળે છે. માટે ધર્મરૂપી ભાતુ પેદા કરવા માટે આત્માએ નિરંતર ઉદ્યમ કરવો જોઈએ. જીનેશ્વરની દેશના રૂપી અમૃતની ધારાથી સિંચાયેલ રત્નશિખ નૃપતિ બોલ્યો, “હે ભગવાન ! ભવાંતરમાં મેં એવું શું સુકૃત કરેલું છે કે આ ભવમાં મને સુખ ઉપર સુખ પ્રાપ્ત થાય છે ? * રત્નશિખની વાણી સાંભળીને જીનેશ્વર બોલ્યા. પરભવમાં તું પામરના ભવમાં નિરંતર ગુરૂએ આપેલા પંચપરમેષ્ટી નમસ્કારનું સ્મરણ કરતો હતો, એ પંચપરમેષ્ઠી નમસ્કારના સ્મરણના પ્રભાવે આ ભવમાં તું જગતને આશ્ચર્યકારી મહાસુખને પ્રાપ્ત થયો છે–વિદ્યાધર થયો છે. : - હે ભાગ્યવાન ! નવકારના જાપથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વથી વિરતિ આવે છે. વિરતિ થકી મેક્ષ પ્રાપ્ત થાય છે અને મોક્ષથકી અક્ષયસુખ મલે છે. સંસારને, જે ઉત્કૃષ્ટ સુખ છે એ તે નમસ્કાર જાપનું તારે અલ્પ ફલે સમજવું, કિંતુ મોક્ષપ્રાપ્તિ એ જ એનું સંપૂર્ણ ફલ છે : - , પોતાને ભવ સાંભળી પ્રકૃદિત થયેલા રાજા રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 275 શિખે નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. પછી ચારિત્ર લેવાની આકાંક્ષાવાલા રત્નશિખે શ્રી તીર્થકર ભગવાન સમીપે સંયમ સ્વીકાર્યું. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મ ખમાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વીમંડલ પર વિહાર કરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી રત્ન-, શિખ મોક્ષે ગયા. - ધર્મવસુ ગુરૂએ પંચ પરમેષ્ઠી જાપ ઉપર રત્નશિખનું , કહેલું દૃષ્ટાંત સાંભળીને ધર્મરસિક વિમલકીર્તિ રાજાએ , દેવરથકુમારને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી.. પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. સમ્યકત્વધર્મની આરાધના. ' દેવરથકુમાર હવે દેવરથ નરપતિ થયા. રૂપવતી રાણી રત્નાવલી સાથે વિવિધ ભેગોને ભોગવતો રાજ્યનું પાલન કરવા લાગ્યો, સમ્યકત્વવાન અને બારવ્રતને ધારણ કરનાર દેવરથ અહર્નિશ પંચપરમેષ્ઠી નમસ્કારના જાપ જપ્યા કરતે હતા, એ પ્રમાણે રાજ્યસુખનો અનુભવ કરતા અને શ્રાવક ધર્મનું આરાધન કરતા દેવરથ નરપતિને ખુબ કાલ ચાલ્યો ગચો, કેમકે કાળ કાંઈ કોઈના માટે થોભતો નથી. : - ધર્મને જાણ એ રાજા એક દિવસ વિચાર કરવા લાગ્યો આ જગતમાં ધર્મના પ્રભાવથી મને ખુબ રાજ્યલક્ષ્મી મલી છે તો મારે સત્પાત્રમાં વાપરીને એ લક્ષ્મીને સદુપગ કરવો જોઈએ.” : ધર્મતત્વ અને લક્ષ્મીની અનિત્યતાને ચિંતવતો રાજા.' સભ્યત્વ, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત વડે શેભતો . નાવલી સાથે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ 276 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સાધના કરતો જનશાસનની શુભા વધારતો પ્રભાવનાના: અનેક કાર્યો કરવા લાગ્યો. - નરપતિએ અનેક જીનેશ્વર ભગવાનના પ્રાસાદ કરાવ્યા..' અનેક જીનપ્રતિમાઓ ભરાવી, સમ્યક્ત્વની શુદ્ધિને માટે અનેક રથયાત્રાના મહોત્સવ કર્યા ચતુર્વિધ સંઘની સાથે અનેક વાર તીર્થયાત્રાઓ કરી. સાધર્મિકની ભક્તિ કરીને રાજાએ અનેક દીન, દુ:ખી અને ગરીબ જનબંધુઓના ઉદ્ધાર કર્યો ને શાસનની નિંદા કરનારા, જૈન શાસનની , પ્રભાવનામાં અંતરાય કરનારા અનેકને નિવાર્યા. પોતાના રાજ્યમાંથી સાતે વ્યસનનો નાશ કરાવી નાખે, રાજ્યનું રૂડી રીતે પાલન કરતો અને ધર્મની પ્રભાવનાનાં કાર્યો કરતો રાજા પોતાનો પાછલો કાલ નિગમન કરતો હતો - મહારાણી રત્નાવલીનો ધવલ નામે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો ત્યારે રાજાને આ ભવ ઉપર વૈરાગ્ય : [ પેદા થયે, સંસારની અનિત્યતાનું ચિંતવન કરતો રાજા રાજ્ય ગાદીપર ધવલકુમારને સ્થાપન કરી રાજ્યભારથી મુક્ત થયો છે રાજા રાજ્યભારથી મુક્ત તો થયો છતાં વીર્યાન્તરાય : કર્મના ઉદયથી ચારિત્રને ગ્રહણ કરવાને અશક્ત હોવાથી - સંસારની ઉપાધિથી મુક્ત રહીને એકાંતે ધર્મસાધન કરવા લાગ્યું ને ચતુર્વિધ સંઘની પૂજા કરવા લાગ્યો, તેમજ પૌષધમાં અને શાસ્ત્ર અભ્યાસમાં પોતાનો સમય વ્યતીત - કરવા લાગ્યા.આવશ્યકાદિક ક્રિયામાં પ્રીતિવાળે રાજા સાધુ- " ની સમાન જીવનની મર્યાદાવાળા થઈ ગયો, એ ધર્મારાધન કરવામાં પ્રીતિવાળા રાજાનો કેટલોક સમય ચાલે ગયે , છે. તપ કરવાથી જેણે કાયાને ગાળી નાખી છે એવા.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 277 રાજાને રત્નાવલી સાથે એ રીતે ધર્મનું આરાધન કરતાં . અનુક્રમે અંત સમય આવી પહોંચે . અંત સમયે રાજાએ આરાધના કરી. ચોરાસી લાખ : છવાયોનીને ખમાવવા લાગ્યો. આ ભવનાં અને ભવાં• તરનાં પાપકર્મોની નિંદા કરતો તે સુકૃત્યની અનુમોદના - કરવા લાગ્યો. સંસારની અનિત્યતાની ભાવના ભાવતો રાજા સંસાર અને મોક્ષ, જન્મ અને મરણ, કનક અને કથીરમાં સમાન-મધ્યસ્થવૃત્તિવાળો થઈ ગયો અંતર સમયે રાજા પંચપરમેષ્ટીના સ્મરણમાં એકચિત્તવાળે થયો થકે મરણ પામીને આનત દેવલોકમાં એગણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયો. પટ્ટરાણી રત્નાવલી પણ રાજાની માફક શ્રાવિકા ધર્મનું શુદ્ધ ભાવથી આરાધના કરી કોલ કરીને નવમા આનતદેવલોકમાં ઓગણીશ સાગરોપમના આયુષ્યવાળે ઉત્તમ દેવ થયો. ભવાંતરના સ્નેહથી ત્યાં પણ મિત્રપણે રહેલા બન્ને દેવો દેવભવનાં અપૂર્વ સુખ ભોગવતા સુખમાં કાલ નિગમન કરવા લાગ્યા. નવમી, દશમાં, અગીયારમા અને બારમા દેવલેકે સામાન્ય રીતે ત્રણ હાથનું શરીર હોય છે અને દેવતાઓનાં આયુષ્ય ઓગણીશથી બાવીશ સાગરોપમ સુધી હોય છે. જેટલા વર્ષનું આયુષ્ય તેટલા હજાર વર્ષે તેમને આહારની ઇચ્છા થાય છે ને તેટલા પખવાડીએ તેઓ શ્વાસોશ્વાસ લે છે, મનમાં વિચાર કરવા વડે તેઓ મનોહર પુદ્ગલેને ગ્રહણ કરતા આહાર કરે છે તેથી દેવતાઓ મનભક્ષી કહેવાય છે, તેઓ શુકલેશ્યાવાળા ને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે વૈકિય શરીરને ધારણ કરનારા અને પૃથ્વીથી - ચાર અંગુલ હમેશાં ઉંચે રહે છે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #291 -------------------------------------------------------------------------- ________________ | 278 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર | નવમા દેવલોકના દેવો મન પ્રવિચારી હોય છે એટલે ત્યાં દેવીઓનું ગમન હોતું નથી જેથી તેઓ મનવડે કરીને વ્યભિચાર-સુરત સુખના ભોગવનારા હોય છે. જે દેવીની. તેઓ ઇચ્છા કરે છે તે દેવી પણ પોતાના સ્થાનકે રહીને મન વડે તે દેવને પિતાનો વિષય કરે છે-ચિંતવન કરે છે છતાં તેમને અનંતગણું સુખ થાય છે. તેમના એક નાટકમાં અસંખ્યાતો કાળ યાને હજારો વર્ષ વહી જાય છે એવા. સુખમાં તેઓ જતા એવા કાળને પણ જાણતા નથી. . પરિચ્છેદ પામો પૂર્ણચંદ્ર અને પુષ્પસુંદરી નવમા ભવમાં. * सर्वार्थसिद्धिदातारं, त्रातारं सकलांगिनाम् / नत्वा शंखेश्वरं पार्श्व, पंचमः सर्ग उच्यते // 1 // ભાવાર્થ-જગતના સર્વે અર્થ અને કામની સિદ્ધિને આપનારા તેમજ ભવ્ય જીવેનું સંસારના ભય થકી રક્ષણ કરનાર શ્રી શંખેશ્વર પાશ્વનાથને નમસ્કાર કરીને હેલે પાંચમે સર્ગ–પાંચમો પરિછેદ કહેવાય છે. જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલ નામે સાતમી. - વિજયને વિષે શિવા નામે નગરીના અધિપતિ, સિહે. સમાન પરાક્રમી, અને નામ પ્રમાણે ગુણવાળા સિદ્ધરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 279 નામે રાજા હતો, એ નરપતિને પ્રિયંગુમંજરી નામે પટ્ટરાણી હતી. સુખ, સૌભાગ્ય અને ઋદ્ધિ સિદ્ધિઓ કરીને સંસારમાં અપૂર્વ સુખને ભેગવતાં આ યુગલને કયા સુખની ન્યૂનતા હતી ? નવમા દેવલોકમાં દેવતાનાં ઓગણસ સાગરોપમ સુધી અપૂર્વ સુખ ભોગવીને થાકતે પુણ્ય દેવરથ રાજાને જીવ ત્યાંથી આય ક્ષચે ઍવી પ્રિયંગુમંજરીના ઉદરમાં ઉત્પન્ન થયે, સ્વમામાં સંપૂર્ણ ચંદ્રને જોઈ જાગ્રત થયેલી રાણી નૃપ સમીપે જઈને સ્વપ્રને કહેવા લાગી. પટ્ટરાણીનું સ્વમ સાંભળી રાજા બોલ્યા, “દેવી ! તમારે ચંદ્રની તુલ્ય સૌમ્ય પ્રકૃતિવાળો પુત્ર થશે.” ગર્ભનું સારી રીતે પાલન કરતી રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા તે સર્વે રાજાએ પૂર્ણ કર્યા. અનુક્રમે શુભગ્રહના ગે રાણીએ પુત્રનો જન્મ આપો, રાજાએ પુત્ર જન્મ મહોત્સવ કરી બારમે દિવસે સ્વપ્રને અનુસરે પુત્રનું નામ રાખ્યું પૂર્ણ ચંદ્ર - પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૂર્ણચંદ્ર યોગ્ય વયનો થતાં કળા અને કાવ્યને અભ્યાસ કરતાં શાસ્ત્રને પારંગામી થ. નવીન યૌવનરૂપી ભાગ્યોદયવાળે થયો. તે નવીન કળા શીખવાના વ્યસનવાળે હતો પણ જુગા૨નું વ્યસન એને વળગ્યું નહોતું, નવીન કાવ્ય બનાવી એમાંજ રમ્યા કરતો હતો પણ પરસ્ત્રીની વાર્તા કરવામાં લિજજા ધારણ કરનાર પૂર્ણ ચંદ્ર સજજનને મધુર વચનવડે સંતોષ આપી ખલપુરૂષોને શિક્ષા કરનારે થયે, - મૃગયા, મદ્ય અને માંસ વિગેરે સાત વ્યસનથી રહિત સૂર્યની સમાન મેટા પ્રતાપવાળે અને રાજનીતિને જાણ પૂર્ણ ચંદ્ર તત્વના ચિંતવનમાં પોતાનો સમય વ્યતીત કરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ - ત્રીનું નામ પુષ્પવનને 280 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હતો. નવીન યૌવનરૂપી અભ્યદયવાળે છતાં વિષય વિકારિને આધિન ન બનતાં દેવ, ગુરૂ અને માતાપિતાની ભક્તિ કરનારે થયો. પટ્ટરાણી મહાદેવી પ્રિયંગુમંજરીને વિશાળ નામે બાંધવ સિંહસેન રાજા સામંત હતો. તેને જયા નામે પત્ની હતી. મહાદેવી રત્નાવલીને જીવ નવમા સ્વર્ગમાંથી વી જયાદેવીની કુક્ષિએ ઉપન્ન થયો. સ્વધામાં પુષ્પમાળા જોવાથી અનુક્રમે જન્મ થયા પછી સગાંસંબંધીની અનુમતિથી પુત્રીનું નામ રાખ્યું પુષ્પસુંદરી. ' અનુક્રમે વયમાં વૃદ્ધિ પામતી પુષ્પસુંદરી ભણું ગણી અનેક નવીન કલાઓને અભ્યાસ કરતી યૌવનને આંગણે આવી, એ મનોહર અંગોપાંગવાળી ને સુંદર રૂ૫ રાશિએ શેભતી બાળા નવીન યૌવનવયમાં અધિક સૌદર્ય તેજે શાભવા લાગી. | બાળાના વદનની સૌમ્યતા અને સૌંદર્યતાથી શરમાઈને ચંદ્ર આકાશમંડલમાં ચાલ્યા ગયે, એ વિશાળ કાંતિવાળાં અને તેજયુક્ત લેચનને જોઈ લજજીત થઈને કમળ જલમાં સંતાઈ ગયું, બાળાના શરીરના મનોહર અવયવો એનો ઘાટીલો અને સુશોભિત વર્ણ સુવર્ણની કાંતિને પણ ઝાંખી પાડી દેતો હતો. નાગની ફણિ સમાન એના અદ્દભૂત શ્યામસ્વરૂપ કેશકલાપે ભ્રમરની પંક્તિની શ્યામતાને પણ જીતી લીધી હતી. - હાથીના બચ્ચાના કુંભસ્થળ સમાન બાળાના સ્તન યુગલ એ નાજુક તનુના સૌંદર્યમાં અસાધારણ વધારે કરી રહ્યા હતા. નિતંબ કટી પ્રદેશ ભારે અને શોભાયમાન હતો એવી એ બાળાના સૌદર્યનાં અધિક તે શું વર્ણન કરીએ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 281 ના મધુર ભાષિણી એ બાળામાં સ્ત્રીને ઉચિત ગુણે સ્વાભાવિક રીતે રહેલા હતા, સરળસ્વભાવી, સ્થિર સ્વભાવી તેમજ લજાવડે નમ્રમુખી એવી તે બાળ કલામાં કુશળ હેવા છતાં વિવેકી અને વિનયવતી હતી. - પૃથ્વીમંડલ ઉપર વસંતરૂતુનાં આગમન શરૂ થયાં, એના પ્રભાવથી ઉદ્યાને નવપલ્લવિત અને ફાલ્યાં કુલ્યાં બનીને આકર્ષક બની રહ્યાં હતાં, મંજરીઓથી લચી પડેલાં સહકારનાં વૃક્ષોની શેભા અપૂર્વ હતી, માધવી આદિ લત્તાઓ પુને વિકસાવતી પિતાની મનોહર અને દિલખુશ સુવાસથી ઉદ્યાનની હવાને ઉત્તેજિત કરી રહી ' હતી. કેકિલાઓના સુમધુર ગીત વસંતના રાગમાં અપૂર્વ સાથે આપી રહ્યાં હતાં. જ એ વસંતના એક દિવસે બાળા પુષ્પાને પિતાની અનુમતિથી માતાએ સાહેલીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરવાને મોકલી. ઉદ્યાનમાં આવીને પુષ્પોની સુવાસનો અનુભવ કરતી ને પંચરંગી પુષ્પો સાથે ગેલ કરતી બાળા ઉદ્યાન-વનની શોભાને જોતી આનંદ ક્રીડા કરી રહી હતી. “સખી પુષ્પા! જે પિતાના પતિ વસંતરાજને પ્રાપ્ત કરીને આ વનરાજી કેવી કિલકિલાટ ખીલી રહી છે? પુન્નાગવડે કરીને આ નાગવલ્લી લતા શેભે છે ને એ નાગવલ્લીવડે પુન્નાગ વૃક્ષ કેવું રોભી રહ્યું છે? તેવીજ રીતે મનોહર લાવણ્યવાળી તારા જેવી બાળા પતિવડે કરીને - શાભે. 23 સખી બાળા પુષ્કાને અનેક વાણી વિનાદવડે કરીને ખુશ કરવા લાગી. એ પ્રમાણે વિનોદ કરી રહેલી સખીઓ સાથે બાળા પુષ્પા વનની શભા નિરખીને લતામંડપમાં આવી વીણાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ 282 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુર સાથે પિતાના કંઠને મેળવતી પિતાની ગીત કળાને સાર્થક કરવા લાગી. રાજકુમાર પૂર્ણચંદ્ર પણ એ સમયે વસંતરાજની. મોજનો સ્વાદ લેવાને મિત્રોની સાથે ઉદ્યાનમાં આવેલો હતે ઉદ્યાનની શેભાને નિરખતો ને વસંતની અનુપમ, લીલા જોઈ હરખાતો, મિત્રો સાથે વિનોદ કરતો એ રાજકુમાર એકાએક પુષ્યાની દષ્ટિએ આકર્ષાયો. મધુર આલાપપૂર્વક વીણાના તારને મેળવતી પુષ્પા કુમારીની દ્રષ્ટિ અચાનક એ કુમાર પર પડતાં પરભવના સંબંધથી ત્યાંજ થંભી ગઈ, “અરે ! આ તે વસંતરાજને મિત્ર કામદેવ કે શું ?* યૌવન વયવડે મનોહર અંગોપાંગવાળા, ને અતિ સુંદર સ્વરૂપવાળા કામદેવના અનુજબંધુ સમાન પૂર્ણ ચંદ્ર કુમારને જોઈ પરભવના સ્નેહ સંબંધથી બાળા વિગત. ચેતનાવાળી થઈ થકી રોમાંચને અનુભવતી, આંખનાં. પોપચાંને સંકેચી દેતી મૂચ્છિત થઈ ગઈ. મેહના બાણ. વડે ઘાયલ થઈને પૃથ્વી પર ઢળી પડી. - સખીઓએ શીતજલ અને મંદમંદ પવનની લહેરવડે સ્વસ્થ કરેલી બાળા પુષ્પા સખીને કહેવા લાગી.. સખી! રૂતુરાજ વસંતરાજની સરખે દિલને ડોલાવના: આ સુંદર યુવાન કોણ છે? શું આ તે કામદેવ કે સૂર્ય દેવ, અથવા તો સૌમ્ય આકૃતિવાન સર કે વિદ્યાધર ?" . “સખી પુષ્પા ! કામદેવના સમાન તારા સરખી સાહેલીના દિલને ડોલાવનાર આ પૂર્ણચંદ્ર રાજકુમાર, આ. કામદેવ નથી કેમકે તે તો શરીર વગરને છે. સૂર્ય પણ નથી તે તે બહુ તાપને આપનારો છે. આંખોનાં પિપચાં. સ્થિર ન હોવાથી સુર પણ નથી, આ તો વિચક્ષણ ને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ - એકવીશ ભવને નેહસંબંધ 283 ચપી નયનવાળે રાજકુમાર છે. તેમજ વિદ્યાધર પણ નથી, તે તો ખેચર-આકાશવિહારી હોય છે, ત્યારે આ તે ભૂમિ વિહારી રાજકુમાર છે 99 પુષ્કાના જવાબમાં સખી બોલી, તારી વાત સત્ય છે સખી! વિધાતાએ આ જગતમાં દરેક ઉત્તમ વસ્તુઓમાંથી સારા ગુણ ગ્રહણ કરીને મને લાગે છે કે આ યુવાન નરેની રચના કરેલી છે. ચંદ્રમા. પાસેથી સૌમ્યતા, સમુદ્ર કનેથી ગંભીરતા, સૂર્ય પાસેથી પ્રતાપ, કુબેર ભંડારી પાસેથી ત્યાગ-દાન, ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, કામદેવ પાસેથી સૌંદર્ય, અમૃત પાસેથી માધુર્ય સિંહ પાસેથી બળ, સુરગુરૂ પાસેથી ચતુરાઈ અને મેરૂ. પર્વત પાસેથી પૈર્ય એ ગુણો ગ્રહણ કરીને જ વિધાતાએ આ નરની ભાવના-રચના કરી છે કે શું ?" સખી પુષ્પા. કામદેવના બાણથી વીંધાયેલી છતી એ નરની તારીફ કરતી બેલી, “તારું કહેવું સત્ય છે સખી! સિંહસેન રાજાના કુલરૂપી નભે મંડળીમાં ચંદ્ર સમાન આ પૂર્ણચંદ્ર કુમારનાં. અંગોપાંગને તું કટાક્ષપૂર્વક જોઈ રહી છે કે શું ? તેમને તે બરાબર ઓળખે છે એ તારી ફાઈના કુમાર, અશેકા નામની સખી કંઈક મૃદુ હાસ્ય કરતી પુષ્પાને કહેવા લાગી. અશેકાના કથનને પુષ્ટિ આપતી સુદરા બેલી. સખી ! જે રાજકુમાર આપણને જોઈ ખમચાઈ ગયા. એમને આમંત્રણ આપી બેલાવ, આપણે બધાં વિનોદ કરીએ, નહિતર અવિનય થશે.” - સખીઓના વચનથી લજાતુર થયેલી પુષ્પાવતી બેલી. “તમને યોગ્ય લાગે તેમ કરો.” પુષ્પાની અનુમતિથી સખીએ આમંત્રણ કરેલ રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ 284 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર = કુમાર ત્યાં લતાકુંજમાં આવીને વેગ્ય આસને બેઠે પુષ્પાકુમારીને પોતાના નેત્ર વડે જઈ દર્શનના ફલને પ્રાપ્ત કરતો રાજકુમાર બાળાને એક દષ્ટિએ તો એની ઉપર રાગવાળા થયો. બન્ને એકબીજાને જોવા લાગ્યાં. એક સરખી વયવાળાં, રૂપવાળાં અને ગુણવાળાને પરભવના સારા સંસ્કારથી પ્રીતિ થતાં વાર લાગતી નથી. પ્રીતિથી પ્રસન્ન થયેલો કુમાર બો૯યો “હે સુંદરી ! તમારો વીણા ઉપર કાબુ સારો જણાય છે તો મારા મનના વિનોદને માટે કંઈક ગાવ. 27 કુમાર ! તમારા દર્શનથી ક્ષેભ પામેલા આ અમારાં બહેન પુષ્પા લજજા વડે નમ્ર મુખવાળાં હવે વીણા ઉપરનો પિતાને કાબુ જમાવી શકશે નહિ. માટે હવે તો આપજ એ વીણાને બજાવી એના હદયને આનંદ આપે, એમ કહીને સુદત્તાએ વીણું રાજકુમારના હાથમાં આપી. વીણાને ગ્રહણ કરી રાજકુમાર પોતાના હાથની કોમલ અંગુલીઓને એના તાર ઉપર ફેરવતો પિતાનો કાબુ એનાપર જમાવવા લાગ્યો. સખીઓની પ્રશંસા સાંભળતે છતે રાજકુમારે વીણાના તારની ઝણઝણાટી સાથે પોતાના કોમળ કઠના સુર આલાપ સંલાપપૂર્વક મેળવી દીધા. કુમારના મધુરા ગાનથી સખીઓ મસ્તકને પ્રણાવતી ખૂબ આનંદ પામી - વીણાના મનોહર અને મધુરા ગામની મોજ માણતા બધાં આનંદથી ડોલી રહ્યાં હતાં. સ્વર્ગીય સંગીતના રસની છોળો ઉછળી રહી હતી. એ મસ્ત આનંદમાં પુષ્પાની ધાવમાતાએ આવીને વિન ઉપસ્થિત કર્યું. “વાહ ! ઠીક બધાં અહીંયાં ભેગાં થયાં છે ??? ધાવમાતાએ એમના રંગમાં ભંગ પાડયો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 285 રાજકુમારને નમસ્કાર કરી પુષ્પાકુમારી તરફ માં કરીને બોલી. “હે વજો ! તારા વિના તારી માતા ભેજન કરતી નથી માટે સત્વરે ઘેર ચાલો. ધાવમાતાના વચનથી પુષ્પા સખીઓ સાથે ઘેર ચાલી ગઈ પણ તેનું મન તો રાજકુમારની પાસે જ મૂકીને ગઈ. રાજકુમારના દર્શનની પુન:અભિલાષાવાળી બાળા. દુ:ખે દુ:ખે પણ પોતાના મકાન તરફ ચાલી ગઈ. - સખીઓએ તેની માતાને તેના દિલની વાત કહી. સંભળાવવાથી તેની માતાએ પણ એને આશ્વાસન આપ્યું. એની માતાએ પ્રિયંવદા નામે સખીને બધી વાત સમજાવી.. પ્રિયંવદા પુષ્પા પાસે આવીને તેને આશ્વાસન આપતાં બેલી. “સખી ! ચંદ્રની એક કલા પણ પ્રાણીએને સુખ આપે છે. ત્યારે આ કુમાર પૂર્ણચંદ્ર હોવા છતાં તને કેમ સુખ નથી થતું?” સખી પ્રિયંવદા ! આજે મારું મન કોણ જાણે કેમ ભમી રહ્યું છે તેને કંઇક ઉપાય બતાવને ? પુષ્પા સુંદરી બેલી. . “હે સ્વામિની ! તને સુખ કરનારી એક વાત કહું તે સાંભળ, જે સાંભળવાથી તારૂં મન પ્રસન્ન થશે-શાંત થરો. પ્રિયંવદા મનમાં કાંઈક નિશ્ચય કરીને બેલી, : કહે. >> આતુરતાથી બાલા પુષ્પા પિતાને લગતી , વાત સાંભળવાને તૈયાર થઈ " - ગઈ કાલે તારી ફઈને તારા પિતાએ કહ્યું હતું કે આ અમારી પુત્રી પૂર્ણ ચંદ્રને યોગ્ય છે. બન્ને રૂપ, ગુણ : અને વચ્ચે એક બીજાને યોગ્ય હોવાથી એમને સંબંધ પૂણ સુખવાળા થશે, પરન્તુ અત્યારે તો બન્ને વિવાહની - વાત પણ સાંભળતાં નથી તેમજ તેમને અન્ય અન્ય : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ 286 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર - સ્નેહ પણ સંભવતો નથી, તો પછી એ શી રીતે બને ?>> વિશાલ સામંત પિતાની બહેન સાથે વાત કરતાં જરા છે . - “તો તેઓ એક બીજાને મળે અને વાતચિત કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિશાલ સામંતની વાત સાંભળીને તારી ફેઈ પ્રિયંગુમંજરીએ તે વાત કબુલ કરી એની પ્રશંસા કરી. તે પછી બન્નેએ એક યુક્તિચજના ઘડી કાઢી તે મુજબ આજે ઉદ્યાનમાં તમે બન્નેને મેળાપ થયો. તમારી એક બીજાની સ્નેહની વાત સાંભવળીને બધા ખુશી થયાં છે ને મને લાગે છે કે તારી મરજી . હશે તો વિવાહોત્સવ જલદિથી ઉજવાઈ પણ જશે. - પ્રિયંવદાની રસભરી ને અનુકૂળ વાત સાંભળીને પુષ્પા ખુશી થતી બોલી, “સખી પ્રિયંવદા ! તું જેવી નામથી પ્રિયંવદા છે તેવી અર્થથી પણ છે. આજે તો તેં પ્રિય વાત - કહીને તારું નામ સાર્થક કર્યું. કુમાર પૂર્ણચંદ્રને પણ તેના મિત્રોએ આ યુક્તિ સમજાવીને ખુશી કર્યો. બન્નેએ ધીરજથી કેટલેક સમય પસાર કર્યો તે પછી તો રાજાએ અને વિશાલ સામંતે વિવાહ કાર્યને આરંભ કર્યો. મુદ્દત્ત જેવરાવી શુભ મુદત્ત મોટા મહાસવપૂર્વક વિશાલસામંતે પોતાની કન્યા રાજકુમાર પૂર્ણ ચંદ્રને પરણાવી દીધી. તે સમયે ખાન, પાન, અને ; ગાન તાનથી આખુય નગર રસસાગરની લહેરોને અનુભવવા લાગ્યું... રાજકુમાર પુષ્પાસુંદરી-નવેઢા પત્ની સાથે પિતાના * મહેલમાં રહ્યો છતો દેવતાની માફક પાંચપ્રકારનાં વિષયસુખને ભેગવવા લાગ્યો. .. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 287 શ્રી સુરસુંદરસૂરીશ્વર એક દિવસે રાજસભામાં બેઠેલા રાજાને વનપાલકે આવીને નમસ્કાર કરી રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી. “મહારાજ ! આપને જય થાઓ ! વિજય થાઓ ! પુષ્પશાલ વનમાં મૂર્તિમાન ધર્મ હોય એવા મુનિ સમુદાયથી પરવારેલા શ્રી સુરસુંદર ગુરૂમહારાજ પધારેલા છે. વનપાલકની વાણી સાંભળીને રોમાંચ અનુભવતા રાજાએ ખુબ દાન આપી વનપાલકનું દારિદૃરૂપી વૃક્ષ છેદી નાખ્યું. - સૂરીશ્વરને વાંદવાને ઉસુક થયેલ રાજા પુત્ર કલત્ર અને સ્ત્રી આદિકના પરિવાર સાથે મોટા આડંબર પૂર્વક વાંદવાને ચાલ. ગુરૂની પાસે આવી નમીને તેમની સ્તુતિ કરતો તે ધર્મ સાંભળવાને તેમની આગળ બેઠો. સુરીશ્વર પણ આ યોગ્યજીવો જાણીને ધર્મદેશના દેવા લાગ્યા.. - “હે ભવ્ય ! જન્મ, જરા, મૃત્યુ, રોગ, શેક અને ભયથી આકુળ વ્યાકુળ એવી દુર્ગતિને વિષે પાપના ફળરૂપ અનંતકાલ પર્યત મહાદુઃખ ભેગાવ્યાં છતાં હજી પણ સંસાર તરફ ઉદાસીનતા થતી નથી, ને ધર્મને વિષે નિરૂઘમી થઈને સંસારમાં રાચી માચી રહ્યા છો. પણ હવે પ્રમાદનો ત્યાગ કરી યત્નથી ધર્મનું આરાધન કરે, કારણકે- આ જગતમાં તો પ્રાણીઓને પ્રમાદ સમાન કેઈ શત્રુ નથી ત્યારે ધર્મ સમાન કેઈ મિત્ર નથી. , / मज विषयकसाया, निद्दा, विगहा य पंचमी भणिया। * પંપ પમાયા, નીલું પાઉંતિ સંસારે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ 288 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ–મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ પાંચે પ્રમાદ જીવન ભયંકર શત્રુઓ છે. એ પંચ શત્રુઓ જીવને સંસાર સાગરમાં ડુબાવી ધર્મ પ્રાપ્તિ થવા દેતા નથી. ધમને એ પાંચ પ્રમાદોમાંથી કેદને કઈ વિદન કરવાને તૈયાર હોય છે. માટે એ પાંચે પ્રમાદ છોડવા, - જ્યારે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ત્યારે ધર્મ જીવને સંસારમાં સુખની પરંપરાને પમાડી અંતે મોક્ષની લક્ષ્મીને આપે છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળરૂપધર્મ મનુષ્ય અને સુરની લક્ષ્મી તેમજ મુક્તિને આપવાવાળે હોવાથી જીવને તે કરવા યોગ્ય છે. યત્નથી તે આદરવા ગ્ય છે, ધર્મ બંધુની માફક સ્નેહ રાખે છે. ક૯૫૬મની માફક વાંચ્છિતને. આપે છે. ગુરૂની માફક સદ્દગુણમાં પ્રીતિ કરાવી આપે છે. સ્વામીની માફક રાજ્યલક્ષ્મીને દેનાર છે. પિતાની માફક વાત્સલ્ય રાખે છે, ત્યારે માતાની માફક ધર્મ જીવનું પોષણ કરે છે. એવા ધર્મનું સેવન કરવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષની ધર્મ શું શું નથી આપતો? આ ગૃહને આગ લાગવા છતાં જે પુરૂષે નિરાતે સુઈ રહે છે, અગાધ જલમાં ડબવા છતાં જે લેશ પણ પિતાની દરકાર કરતા નથી, એવા મૂઢ જીવે સંસારમાં દુ:ખદુ:ખી થવા છતાં ધર્મને વિષે જરાય ઉદ્યમ કરતા નથી. વળી હું ભવ્ય જીવ ! સાંભળે. * ચાર લેકે મકાનને લુંટી રહ્યા છે તેમજ અરિમંડલ પ્રહાર કરવાને ધસી રહ્યું છે છતાં જે વિશ્વાસથી સાવધ થતો નથી, એવા મૂખે જનો મનુષ્યભવમાં ધર્મ કરવાની મળેલી તકને ગુમાવશે તો પછી તે તક કયારે મળશે? હે ભવ્ય ! આ સંસારરૂપી ભવાટવીમાં માનવીઓને સંપૂર્ણ રીતે ધર્મ સામગ્રી મળવી દુર્લભ છે. પ્રથમ તબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 289 દશ દષ્ટાંતે દૂર્લભ મનુષ્યપણું આ ચોરાસી લાખ જીવાચિનીમાં કેટલું બધું દુર્લભ છે તેનો જરા વિચાર કરો. અને મનુષ્યપણું કદાચ મહું પણ અનાર્ય થયા તો? માટે આર્યક્ષેત્ર મલવું કાંઈ સુગમ-સહેલું નથી, આર્યક્ષેત્રમાં પણ વિશુદ્ધકુળમાં જન્મ થવો એ દુર્લભ છે. તે થકી વિશુદ્ધ જાતિમાં જન્મ થવો એ દુર્લભ છે. એ બધુંય હોવા છતાં જે અલ્પાયુવાળો હોય તો? માટે દીર્ધાયુ પણ મહાભાગ્યયોગે મલે છે-દુર્લભ છે. દીર્ધાયુ થકી પણ આરોગ્યતા દુર્લભ છે. તે થકી પણ ધર્માચાર્યને સમાગમ પ્રાણીને અતિદુર્લભ છે. આચાર્યને સંગ થવા છતાંય વસ્તુતત્વ સમજવાની બુદ્ધિ મલવી દુર્લભ છે. અને તે થકી પણ તત્વશ્રદ્ધા દુર્લભ છે. તેમજ વિરતિ તો એથીય દુર્લભ છે માટે હે પ્રાણીઓ ! પ્રમાદને ત્યાગ કરી તમે ધર્મને વિષે ઉદ્યમવાળા થાઓ. ગુરૂમહારાજની દેશના સાંભળીને રાજા વગેરે બધા પ્રસન્ન થયા. ધર્મના અનુરાગી થયા. - મનહર કાંતિવાળા અને જુવાન અવસ્થાવાળા આચાર્યને જોઈ વારંવાર મનમાં અનેક વિચાર કરતો પૂર્ણ ચંદ્ર બો૯યો. “ભગવન! સામ્રાજ્ય લક્ષ્મીના ભેગને યોગ્ય અથવા તો કોઈ ધનાઢયને યોગ્ય આપના દેહની આવી અપૂર્વ કાંતિ હોવા છતાં યૌવનવયમાં આપને વ્રત ગ્રહણ કરવા યોગ્ય શી રીતે અને કયા સંજોગોમાં વૈરાગ્ય થયે; તે આપના વૈરાગ્યનું કારણ કહે.” રાજકુમારે ગુરૂમહાજના વૈરાગ્યનું કારણ પૂછયું. ' “કુમાર ! તમારા જેવા ઉત્તમ નરને તે ડગલે ને પગલે સંસારમાં વૈરાગ્યનાં કારણ જણાય છે છતાં કેમ પૂછવું પડે છે? આ જગતમાં કેટલાક વિશાળ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 19 Page #303 -------------------------------------------------------------------------- ________________ 290 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવે છે. ત્યારે કેટલાક મહર્થિક અમાપ રૂદ્ધિ સિદ્ધિવાળા પણ જોવાય છે. કેટલાક પરતંત્રરૂપી દરડી સાંકળથી બંધાયેલા તેમની સેવા કરનારાય નજરે નથી જોત શુ ? . કેટલાક કલ્પવૃક્ષ પાસેથી મનોવાંછિત ફલને મેળવતા સુખ અને ભેગમાં પ્રીતિવાળા થઈને ચિંતા કે દુ:ખનેય જાણતા નથી ત્યારે કેટલાકને પિતાના ઉદર ભરવાના પણ સાંસા હોય છે, કેટલાક શ્રેષ્ઠ અને નવસુંદર યુવતીઓના હાસ્યવિલાસમાં રમતા મોટા સૌભાગ્યવાળા હોય છે ત્યારે કેટલાક દૌર્ભાગ્યથી દાઝેલા શ્યામ મુખવાળા પણ નથી હતા શું ? - આ ભવાટવીમાં જન્મ, જરા, મરણ, વિપત્તિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શેક, ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટને સંગ. કારાગ્રહ નિવાસ એ બધુંય જીવને મનુષ્યભવમાં પણ સહન કરવું પડે છે. ઉત્તમ નરને એ બધાં શુ વૈરાગ્યનાં કારણ નથી થતાં? છતાંય આ દુ:ખથી ભરેલા સંસારમાં મને વૈરાગ્ય શી રીતે થયું તેનું કારણ સાંભળ . ગુરૂમહારાજે પિતાનું ચરિત્ર કહેવા અગાઉ સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસ્તાવના કરીને સંસારનું કંઈક ઉપલક સ્વરૂપ સમજાવી પિતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું, જે ભવ્યજનના ઉપકાર માટે–બોધ માટે પણ થઈ શકે. * ગુરૂમહારાજનું ચરિત્ર સાંભળવાને રાજા, કુમાર આદિક સર્વે પરિવાર સાવધાન થયો. ગુરૂએ પોતાનું કથન શરૂ કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરની આત્મકથા , આ વિજયમાં રત્નપુર નામે નગરનો રહીશ નામ પ્રમાણે ગુણવાળા સુધી નામે માતબર અને તવંગર શેઠ રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે સુંદર પુત્ર થયે, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ બત્રીસ રૂપવતી કન્યાઓ પરણાવી. એ બત્રીસે પત્નીનવોઢા નારીઓ સાથે દેવસમાન સુખને ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરતો હતો. * અન્યદા એનાં માતાપિતા આ સંસારની મુસાફરી પુરી કરી ચાલ્યાં ગયાં. તેમના મરણની ચિંતાથી વ્યાકુળ થયેલે સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરેપરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિંતા કરવા લાગ્યા. એ -વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એને શાક નષ્ટ થયો. એ કારણ કે પ્રિયજનનો વિયોગ થવાથી કઈ મરી જતું નથી અથવા તો ઘરબારને ત્યાગ કરી કેાઈ સાધુ થતું નથી, એ હદયને ઘા પણ ધીરે ધીરે ઘસાઈ-ભુસાઈ જાય છે, અત્યંત રોગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર શાક રહિત થઈ ગયો, છતાં સ્ત્રીઓના વ્યભિચારની -શેકાવાળો તે યત્નથી પણ સ્ત્રીઓનું રક્ષણ કરવા લાગ્યો, તેમને તેમના પિતાને ઘેર પણ જવા દેતો નહિ. તેમજ પોતાને ઘેર કેઈ અન્ય પુરૂષ તો શુ પણ સ્વજન સંબં * વધારે શું કરું? એક ઈર્ષાલુપણાથી તેણે બહાર જવાનું 'પણ છોડી દીધું ને કદાચ જવું પડે તે મકાનને દરવાજે તાળું લગાવી સ્ત્રીઓને મકાનમાં પૂરીને બહાર જતા હતા, Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ 292 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, એવી રીતે તાળું દઈને બહાર જવા છતાંય તેના મનમાં અનેક દુષ્ટ વિકલ્પ થયા કરતા હતા. એ દુવિકલ્પના કારણથી તે બહાર પણ અધિક સમય ન ભતાં ઝટ પાછે. ફરતો હતો. કોઈ પણ તેને ઘેર આવતું તેને તે સહન કરી. શકતે નહિ. એ સુરસુંદર તે હું પોતે. - ભિક્ષુકેએ મારું ઘર પછી તજી દીધું અને જૈન સાધુઓએ તો વિશેષ કરીને છોડયું. છતાંય ભવિતવ્યતા બળવાન છે. એક દિવસે કાર્યની વ્યગ્રતાથી દરવાજો બંધ કર્યા વગર હું બજારમાં ગયો. ને મારા બજારમાં ગયા પછી એક મુનિએ મારા મકાનમાં પ્રવેશ કર્યો. મુનિને જોઈ પ્રસન્ન થતી મારી સ્ત્રીઓ બોલી, “ઓહો આજે તો આપણે ભાગ્યોદય થયો. - પ્રસન્ન થયેલી મારી સ્ત્રીઓએ મુનિને બેસવા માટે આસન આપ્યું, એ મુનિને અક૯ય હોવા છતાં પણ એ જ્ઞાની મુનિ ભવિષ્યમાં લાભ થવાનો જાણીને તે ઉપર બેઠી તેમની આજુબાજુ મારી સ્ત્રીઓ મુનિને વચમાં રાખીને બેઠી. મુનિ તેમને ધર્મોપદેશ દેવા લાગ્યા. ' . એ દરમિયાન બજારમાં ગયેલે સુરસુંદર-હું પોતે કાર્ય પતાવીને ઝટ આવી પહોંચ્યો ને જોયું તો એકાતમ. મારી સ્ત્રીઓની મધ્યમાં મેં એક મુનિને જોયા. એ રૂપવીને સુનિને જોઈ મને એમને માટે કંઈક વિચારો આવી ગયા “આ મુનિને હું કચી રીતે ને શી રીતે શીક્ષા કરૂં ? ' પ્રચ્છન્નપણે છુપાઈને હું તેમની ચેષ્ટા જેવા લાગ્યા રોષથી ધમધમી રહેલા મેં તેમને માટે અનેક દુષ્ટ વિચ કર્યા. “અરે ! આ. શ્રમણ અત્યારે એકાંતમાં માત્ર સ્ત્રીઓની મધ્યમાં બેસીને મઝાક ઉડાવે છે પણ એ શરીરના આઠે અંગેમાં હું પાંચ પાંચ લાકડીના પ્રક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 293, કરીશ ત્યારે જ મારા ક્રોધને હું શાંત કરીશ. છતાં પણ - હાલમાં તો છુપાઈને મને તેની ચેષ્ટા જોવા દે, કે એ શું કરે છે ? એ પ્રમાણે મનમાં વિચાર કરતો હું છુપાઇને ઉભો રહ્યો. મુનિએ પણ પિતાની દેશના શરૂ કરી. “હે ભાગ્યવતી ! ધ્યાન દઈને તમે સાંભળો, જીનેશ્વર ભગવાને સવે ધર્મોનું મૂળ દયા કહેલું છે. તો ડાહ્યા જાએ દયા પાળવા માટે પ્રયત્ન કરે, જગતમાં પાખંડી મતના ત્રણસેને ત્રેસઠ ભેદ છે તે બધાય જીવદયાના સિદ્ધાંતને તો માન્ય રાખે છે. ' માટે જ્યાં દયા છે ત્યાં જ ધર્મ છે, જ્યાં દયાનું આરાધન થાય છે ત્યાં તપ, જપ, દાન, ધ્યાન અને ક્રિયા બધુંય . શેભી ઉઠે છે. પૂજા પણ તેની સફળ થાય છે. પણ દયા વગર કરેલી એ સર્વે ધર્મક્રિયા વ્યર્થ થાય છે, - દયાના પ્રભાવથી દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. સંપદા, આરોગ્ય, સૌભાગ્ય, ભગ, કીર્તિ, મતિ, બુદ્ધિ અને ધૃતિ એ બધાય દયારૂપી કલ્પલતાનાં ફળ છે. દયા એ સ્વર્ગગમન માટે સોપાન-પગથીયાં સરખી છે. દયા મોક્ષને અપાવનારી છે. દુર્ગતિનાં દ્વાર બંધ કરવાને દયા અર્ગલાભુગળ સમાન છે. એવી દયા પાલનારને જગતમાં શું શું નથી મલતુ ? - જીવની હિંસા એ પ્રાણીઓને કડવા ફલ આપે છે, જીવહિંસા કરનારને સર્વે અનર્થો, આપદાઓ, વ્યાધિઓ - સુલભ હોય છે. હિંસક પ્રાણીઓ ભવાંતરને વિશે ગર્ભાવ સ્થામાં, જન્મ થતાં કે બાલપણમાં અથવા ચૌવન વયમાં આવતાં જ મૃત્યુ પામી જાય છે. તેઓ અલ્પજીવી થઈને ભોગ ભોગવ્યા વગર ચાલ્યા જાય છે. આ જગતમાં મુંગા, અંધા, બહેરા, બેબડા, પાંગળા, કુબડા, કેઢીયા, જડ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ 294 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર રોગી, શેક, ભય, ક્ષુધાત્ત, દુર્ભગ, દુઃસ્વર એ બધાંય જીવહિંસાનાં ફળ છે. જે પ્રાણીઓ હિંસા થકી વિરામ પામતા નથી તે અતિ દુ:ખને પામે છે, ને જે હિંસાનો ત્યાગ કરે છે તે સુખી થાય છે. જે હિંસક હોય છે, તે નિર્દયપણે પિતાના પિતાનો પણ ઘાત કરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. તેઓ શત્રુંજયરાજા અને શુરકુમારની માફક દુ:ખને ભજનારા થાય છે. - “એ શત્રુંજય ને શર કોણ હતા ને હિંસાથી તેમને શુ” ફળ મલ્યું તે કહે. સ્ત્રીઓના પૂછવાથી મુનિએ શત્રુ-', જયરાજા અને શૂરકુમાર-પિતા પુત્રનું દૃષ્ટાંત કહેવું શરૂ કર્યું. આ પૂર્વે આ વિજયમાં વિજયપુર નામે નગર હતું તે નગરના અધિપતિ શત્રુંજયરાજાને શુર અને ચંદ્ર નામે અને પુત્રો હતા, વડીલ પુત્ર શરને યુવરાજપદ આપ્યું ને ચંદ્રને કાંઈ પણ ન આપવાથી તે રિસાઇ વિદેશ ચાલ્યો ગયો. - ચંદ્રવિદેશમાં ભમતો અનુક્રમે રત્નપુરનગરના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક મુનિને જોઈ તેમને નમસ્કાર કરી તેમની આગળ બેઠે, મુનિએ દયાધર્મને ઉપદેશ આપ્યો. - જીવદયાનો ઉપદેશ સાંભળી બોધ પામેલા ચંદ્ર સંગ્રામ' સિવાય પંચિક્રિય જીવનો વધ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો તે પછી તે રત્નપુરનગરના રાજા જયસેન નરપતિની સેવા કરવા લાગ્યો, અનુક્રમે તે રાજાનો વિશ્વાસ થવાથી એક દિવસે રાજાએ ખાનગીમાં કહ્યું. કુંભ નામને સામે તે મહા બળવાન અને અભિમાની થઈ ગયો છે માટે ગુપ્ત રીતે ત્યાં જઈને એને મારી નાખ.” રાજાના વચન સાંભળો ચંદ્ર બો . મિ મહારાજ ! એ પાપ મારાથી નહી થાય, સંગ્રામ સવાય કોઈ પણ પ્રાણીવધ ન કરવાને મેં ગુરૂ પાસે નિયમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ ' 295 ગ્રહણ કરેલ છે. ચંદ્રનાં વચનથી રાજા ખુશી થયો ને તેને પોતાનો અંગરક્ષક બનાવ્યો. સામંતકન્યા પરણાવી એને સુખી કર્યો–પિતાના પુત્ર જે કર્યો છે... અન્યદા મોડું સૈન્ય લઈને ચંદ્ર કુંભરાજાને પડકાર્યો અભિમાની કુંભ રાજા તેની સામે આવ્યો, બન્નેને રણસંગ્રામ પૂરજોશમાં ચાલ્યો, એ યુદ્ધમાં ચંદ્ર કુંભરાજાને પકડી બાંધી જયસેન રાજાની સમક્ષ હાજર કર્યો. રાજાએ પિતાની આજ્ઞા મનાવી કુંભ રાજાને છોડી દીધો ને ચંદ્રને સારી રીતે સત્કાર કર્યો. તે પછી ચંદ્રકુમાર પણ સુખમાં દિવસો પસાર કરતો હતો, - યુવરાજપદથી અસંતુષ્ટ શુરકમાર પિતાને મારીને તેના રાજ્યની ઈછા કરતો અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યો. તે એક દિવસે રાત્રીને સમયે શૂરકુમારે રાજાના શયનગૃહમાં ઘુસી જઈ રાજા ઉપર તલવાર ચલાવી દીધી. એ ધસારાથી જાગ્રત થયેલી રાણીએ બૂમાબૂમ કરવાથી ચેકીદારે દોડી આવ્યા. તેમણે નાશી જતા ખુનીને પક્કી લીધો, નિશા સમયે આરક્ષકોએ બાંધેલ તે ખુની પ્રાત:કાળે શરકુમાર તરીકે માલુમ પડવાથી રાજા આગળ વાત કરી, ઘાની પીડાથી દુ:ખી થતા રાજાએ પુત્રને દેશનિકાલ કર્યો. - ત્યાર પછી તરત જ રાજાએ મંત્રીઓની સાથે એકમત થઈ ચંદ્રકમારની તપાસ કરાવી, તેને તેડાવી રાજપાટ સોંપી દીધું. તે પછી થોડા દિવસે રાજા વેદનાથી મૃત્યુ પામી ગયે. રાજા મૃત્યુ પામીને વાઘ થયો. શુરકુમાર પિતાને વાત કરી કલંકિત થયેલ અને જગલમાં કુકર્મ કરી પણ ચા ની વાત ન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #309 -------------------------------------------------------------------------- ________________ 296 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આજીવિકા ચલાવતો હતો તેને પેલા વાઘે એક દિવસે મારી નાખે, તે મરીને ભિલ્લ થયે, એક દિવસ તે જિલ્લા વનમાં ગયે તેને પણ પેલા વાઘે મારી નાખ્યો. એ ભિલ્લના કુંટુંબીઓએ વાઘનેય મારી નાખ્યો. બન્ને મરણ પામીને અટવીમાં કલભ અને વરાહ થયા. - પૂર્વના વેરથી બન્ને યુદ્ધ કરવા લાગ્યા. તેમને કઈ શિકારીએ મારી નાખ્યા. મરણ પામીને બન્ને કલભ થયા, પિતાના ટેળામાંથી ભ્રષ્ટ થયેલા તેઓ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ભિલ્લોએ યુક્તિથી તેમને પકડી લીધા ને ચંદ્રરાજાને અર્પણ કર્યા. ત્યાં પણ યુદ્ધ કરતા તેઓને રાજાએ મહામુકેલીએ જુદા કર્યા. એ સમયે ત્યાં કેવલી ભગવાન સમવસર્યા, તેમને ઉપદેશ સાંભળી રાજાએ આ બન્ને હસ્તિઓનો વૃત્તાંત પૂછયો. 1 કેવલી ભગવાનના મુખથી એ કલભ યુગલનો વૃત્તાંત જાણી વૈરાગ્ય પામેલા ચંદ્રરાજાએ પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડી ચારિત્ર ગ્રહણ કર્યું. શુદ્ધ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગયો, - પેલા બન્ને ગ–કલ ક્રોધથી ધમધમતા મરણ પામીને પ્રથમ નરકે ગયા. ત્યાં પરમાધામી કૃતવેદના, ક્ષેત્રકૃતવેદના અને અન્ય અન્યકત વેદના ઘણુ કાલ પર્યત જોગવીને વારંવાર અનેક કોનિમાં ભ્રમણ કરશે, માટે હે શ્રાવિકાઓ ! હિંસાથી થતા દોષો અને દયાથી થતી ગુણેને જાણું તમે હિંસાનો ત્યાગ કરો. * મુનિ દયાને ઉપદેશ આપીને વિરમ્યા. ન મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામેલી તે સ્ત્રીઓએ પહેલું સ્થલપ્રાણાતિપાત વિરમણ અણુવ્રત અંગીકાર કર્યું. જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 297 દયારૂપી વ્રતના આરાધવાથી મેં વિચાર કર્યો. “આ મુનિએ સારૂં કર્યું, કારણ કે આ સ્ત્રીઓ કદાચ કે પાયમાન થઈ જશે તો પણ હવે મારૂં અનિષ્ટ કરી શકશે નહિ. જેથી આ મુનિને મારે દરેક અંગમાં પાંચ પાંચ પ્રહાર કરવા હતા તેમાંથી એક ઓછો કરી હવે ચારચાર પ્રહાર કરીશ.” મૃષાવાદ વિરમણવ્રત. એ મુનિએ ત્યારપછી આગળ ચલાવ્યું. “હે શ્રાવિકાઓ ! ત્રણ વર્ગને સુખકારી તેમજ સ્વર્ગ અને મોક્ષને આપનારી સત્યભાષા તમારે બોલવી. કારણ કે સત્યવાદી સર્વને પ્રિય તેમજ વિશ્વાસપાત્ર હોય છે. દેવતા અને દાનવો પણ એની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તો માનવીની તો વાતજ શી? સત્યવાદીને જલ, અગ્નિ આદિ તેમજ બીજી દિવ્ય વસ્તુઓ પણ અનિષ્ટ કરતી નથી. લોકો પણ તેના નિર્મલ - ચશનો ચારે બાજુએ વિસ્તાર કરે છે. જેવી રીતે સત્ય વચન અનેક લાભને કરનારૂં છે તેવી રીતે અસત્ય વચન નિંદનીય છે. જુઠ બેલનારાને માતા, પિતા, ભાઈ કે મિત્રો કે વિશ્વાસ કરતા નથી. અલીક વચન બોલનારા જીવો મુખના રેગવાળા, અનાદેય કર્મવાળા મુંગા, દુઃસ્વરવાળા થાય છે. અસત્યલનારા જીને જિહવા છેદાદિ દુ:ખે પણ સહન કરવાં પડે છે, વધારે શું કહીએ અમૃતભાષી જનો–ખલ પુરૂષ સર્ષ સમાન કહ્યા છે. માટે હે વિવેકશાલિની! તમારે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પણ કદાપિ જુઠું બોલવું નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ 298 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સત્ય બોલનાર પ્રાણ કોઇને પણ ઠગતો નથી. ધન્યની માફક સરળ સ્વભાવી થઈને સર્વને વિશ્વાસ મેળવે છે, ત્યારે ધરણની માફક અલીભાષી પોતાને અને પરને ઠગી - મનુષ્યભવ હારી જાય છે. ““એ ધન્ય અને ધરણું કોણ હતા ? અને તેઓએ શું કર્યું? તે જરા સ્પષ્ટતાથી કહો.” એમ સ્ત્રીઓના પૂછવાથી મુનિ બોલ્યા, આ વિજયના સુનંદન નામે નગરમાં સુદત્ત શ્રેષ્ઠિના. ધન્ય અને ધોરણ નામે બે પુત્રો હતા, ધન્ય સજન સૌમ્ય પ્રકૃતિવાન, સત્યવાદા અને પ્રિયંવદ હતો ત્યારે ઘરણ એથી વિપરીત હતો. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં એ બમાં ગાઢ સ્નેહ હતો, એકદા ધરણે વિચાર કર્યો. “આ ધન્યની ઈજ્જત આબરૂ સારી હોવાથી મારે કઈ ભાવ પૂછતું નથી. તે એ જીવે છે ત્યાં લગી મારો ભાવ કઈ પૂછવાનુંય નથી, તે એને ઉપાય કરું તો બેય શું ? એમ વિચારતા ધરણે માયા વડે કરીને મીઠું મીઠું બોલતાં એકાંતમાં ધન્યને કહ્યું, - “હે ભાઈ ! તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે . તો મારો એક મનોરથ તું પૂર્ણ કર, કે આપણે પરદેશ જઈને પોતાની શક્તિથી ધન ઉપાર્જન કરીએ, કેમકે ધને વગર લોકમાં માન મલતુ નથી. લોકમાં પણ કહ્યું છે કે, દરિદ્રી, વ્યાધિવાળ, મૂર્ખ, પ્રવાસી અને પરાધીન આજીવિકાવાળે એ પાંચે જગતમાં જીવતા છતાં મરેલા છે. - વાઘ અને હાથીઓથી ભરપુર વનમાં રહેવું સારૂક વૃક્ષનાં પાંદડાં કે ફલ, ફલ ખાઈને રહેવું સારૂ, વર્ણન સંથારા પર શયન કરવું સારૂ, તેમજ વનમાં રહીને ઝાડની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 29 છાલનાં વસ્ત્ર પહેરવાં સારાં પણ પોતાના કુટુંબીજનોની મધ્યમાં ધનરહિતપણે રહેવું સારું નથી. માટે હે બંધો ! પરદેશમાં જઈ આપણે ધન ઉપાર્જન કરીયે, કારણ કે નિર્ધન અને મૃતમાં મને તો કાંઈ તફાવત લાગતો નથી. મૃતકને જેમ કેઈ જોતું નથી તેમ નિર્ધન તરફ પણ કઈ નજર કરતું નથી.” ધરણની આ પ્રમાણેની પરદેશગમનની વાત સાંભળીને ધન્ય બોલ્યો, “બંધો ! તારી વાત તે ખરી છે પણ મહેનત. વગર ધન શી રીતે મળે ? ધન્યની વાત સાંભળી ધરણ બોલ્યો, “અરે બંધુ!ધન પેદા કરવું એ તો મારે ડાબા હાથનું કામ છે જે પરસે ઉતારી મહેનત કરી પેદા કરવામાં વાર છે પણ કેઈન કાન તેડવો, કેઇની ગાંઠ છોડવી, કે ખીસ્સાં કાતરવાં, ખાતર પાડવાં, ચેરી કરવી આદિ ઉપાય વડે કરીને ધનને આપણે ઉપાર્જન કરશું. તેની વાત સાંભળી ધન્ય ચે . શાંત પાપં ! શાંત પાપં ! આ પ્રકારનું દુષ્ટવચન . તું ફરીને ના બોલ, પરવંચન મહા પાપં' એ શું તું ભૂલી ગયો ? એની વિચારણા કે એ સંબંધી વાતચીત. કરવી તે પણ સંતાપને કરનારી થાય છે માટે દેવગુરૂનું સ્મરણ કરી એ પાપનું નિવારણ કર.” પિતાના કથનની વિપરીત અસર થતી જાણુને ધરણું. ધન્યની વાતને અંગીકાર કરી પિતાની વાતની દિશા ફેરવતો બોલ્યો-“એવા અકાર્યથી ધન પેદા થતું નથી મેં તો ફક્ત તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું કે એ વાતમાં તું સંમત્તિ આપે છે કે નહિ. પરદેશમાં કોઈક ધન વાનની સેવા કરી તેની પાસેથી દ્રવ્ય લઈને આપણે વ્યાપાર કરશું ? ધરણે એ રીતે ધન્યને વિશ્વાસ પમાડી પરદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ * 300 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગમનની વાત કબુલ કરાવી. તે પછી એક દિવસે માતા પિતાને કહ્યા વગર તેઓ ખાનગી રીતે નગરમાંથી નિકલી ગયા, | માર્ગમાં જતાં ધરણે વિચાર કર્યો. મોટે ભાઈ કદાચ પાછો ઘેર જાય તો તે સારૂ નહિ. માટે એ ઘેર ન જાય એવો ઉપાય કરૂં.” એમ ચિંતવીને ધરણ બો -હે ભાઈ ! જગતમાં મનુષ્યને ધર્મો જય છે કે પાપે જય.” - ધરણની વાત સાંભળી અચંબો પામી ધન્ય , અરે શું તું એટલુંય નથી જાણતા કે જગતમાં ધમેં જય અને પાપે ક્ષય છે. ) " અરે આતો તમે જગતની ઉક્તિ કહી છે પણ તત્વ તો તમે જાણતા નથી. આજકાલ જય તો પાપથીજ થાય છે ધર્મથી નહિ. * ધરણે પિતાને ક ખ કરવા માંડે બન્ને ભાઈઓ એ રીતે વિવાદે ચડયા ત્યારે ધરણે કહ્યું કે, “આગળ જે ગામ આવે ત્યાં લેકને પૂછી આપણે નિર્ણય કરીશું પણ એમાં જે ખોટ પડે તે જીતનારને એક લોચન આપે.” ધન્ય તે વાત કબુલ કરી, " જો કે મારે પક્ષ સાચે છે છતાં હું નાના ભાઈનું લોચન લઈશ નહિ. વિચાર કરતા તેઓ આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. એ લોકેએ કહ્યું કે, ભાઈ આજે તો પાપ થકી જય દેખાય છે ધર્મથી નહિ, આ અજ્ઞાની અને ભૂખ લેકેની વાણી સાંભળી ધરણ રાજી થયો. બીજે દિવસે ત્યાંથી આગળ જતાં તેમણે માર્ગમાં બીજી ચક્ષનું પણ કરીને આગળ જતાં કેઈ ગામ આવ્યું ત્યાં લોકોને પૂછયું, તો તેઓ પણ બોલ્યા કે " આજે તો ધમી સીદાય છે ત્યારે પાપીના પોબાર છે પંડિત પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 301 વિચાર શીલ અને ચિંતાતુર હોય છે ત્યારે મૂખ સુખેથી જીવે છે. સજ્જન સંતાપ પામે છે ત્યારે દુજન વિલાસ , કરે છે. દાતાર નિધન હોય છે ત્યારે ધનવાન પણ છે એ . જગતની વિચિત્રતા નથી તો શું ? લકે બેલ્યા- તેથીજ પાપને જય છે ધર્મને નહિ.” એવી અજ્ઞાની લકની વાણી સાંભળી ધરણુ ખુબ પ્રસન્ન થયો ને બને આગળ ચાલ્યા. માગમાં ધરણ બે “હે ભાઈ મારાં બને . નેત્રો મને આપી દે અથવા તે સરત કરી નથી એમ કહે " ધરણની નફટાઈ પ્રકાશવા માંડી, તેનું વચન સાંભળી ધન્ય બો૯. “મેં શરત કરેલી . ના શીરીતે કહેવાય? હું શરત પ્રમાણે નેત્રો હારી ગયો. છું તો તું તેનો ફાવે તેમ ઉપયોગ કર, - પાપી ધરણે આકડાનું દૂધ આંખમાં ભરીને તેનાં બન્ને નેત્રો ફાડી નાખ્યાં. ધન્યને એ રીતે અંધ બનાવી કપટી ધરણ વિલાપ કરવા લાગ્યો " અરે ! અરે ! મેં પાપીઆએ આ શું કર્યું? મેટા ભાઈને મેં મોટો અનર્થ કર્યો, સંબંધીઓને હું શું મેં બતાવીશ?” ' એ વિલાપ કરતા ધરણને શાંત કરતો ધન્ય બે -અરે ભાઈ! એ બધો કર્મને વિલાસ છે એમાં તારે ખેદ કરવો નહિ, - વાતો કરતા અને આગળ ચાલ્યા. તેટલામાં સહસા . ધરણ બેલ્યો. અરે ભાઈ! સિંહ આપણને હણવાને ધસી. આવે છે હવે શું થશે, " તો તું શીધ્ર નાસી જા ને આપણા કુળનું રક્ષણ કેર 22 ધન્ય એને તુરત નાશી જવાની પ્રેરણા કરી દુષ્ટ ધરણે ધન્યની વાતને તરતજ અમલ કર્યો પોતાને કુત, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ 302 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કૃત્ય માનતો ધન્યને છોડી પોતાના ગામ તરફ નાશી ગયો. - અંધ થયેલો ધન્ય જગલમાં આમ તેમ ભટકતો એક મોટા વૃક્ષની નીચે આવીને બેઠે. એને તો હવે રાત્રી ને દિવસ સરખાજ હતા. તે અંધ હોવા છતાં તેમ જ ધરણે છેતરીને નેત્રો હરવા છતાં એના વિચારે કેવા ? “આહા મારે ભાઈ એકાકી ક્યાં ગયે હશે? તેનું શું શયું હશે ? ) . નાના ભાઈના કુશલ માટે શેક કરતા ધન્યને જ્ઞાનથી જાણીને વન-દેવતા પ્રગટ થઈને બોલી “અરે ધન્ય ! દુજેન શિરોમણિ અને ભ્રાતૃદ્રોહ કરનાર એ ધરણની ચિંતાથી સ હવેનેત્ર રોગને નાશ કરનારી આ ગુટિકાને ગ્રહણ કર22 ગુટિકાને ધન્યના હાથમાં આપી દેવી પિતાને સ્થાનકે ગઈ - દેવી ગયા પછી ધન્ય ગુટિકાના અંજનને પોતાની - આંખમાં અંજન કરવા લાગ્યું કે તરતજ દેવીના પ્રભાવ થકી ધન્ય દિવ્ય નેત્રો વાળ થઈ ગયો. રાત્રી ત્યાં વ્યતીત કરી તે દેવીમાં ભક્તિવાળ ધન્ય ત્યાંથી આગળ ચાલતાં અનુક્રમે સુભદ્રનગરમાં આજો, - સુભદ્રનગરમાં ભમતા ધચે પટ વાગતો સાંભળ્યો. રાજપુરૂષો ચલે ચકલે ઉદ્દઘોષણ કરતા હતા કે, જે રાજકુમારીના નેત્રને સજજ કરશે તેને જ અર્ધ રાજ્ય - અને રાજકુમારી પણ આપશે ? ધ ઉોષણ સાંભળી પટાહને સ્પર્શ કર્યો પેલી દેવીની આપેલી ગુટિકાથી રાજકુમારીને દિવ્ય નેત્રોવાળી બનાવી દીધી. ધન્યની કૃતિથી અજાયબ થયેલા રાજાએ પોતાની પુત્રી પરણાવી રાજ્યના અર્ધભાગ આપી પિતાના સર કરી દીધો. સત્યના પ્રભાવથી આખરે પણ ધન્ય રાજસુતા તેમજ રાજ્ય મેળવીને સુખી થયેTrue P.P. Ac. Gunratnasuri Page #316 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 303 એક દિવસે ધન્ય રાજસભામાંથી પાછા ફરતો હતો ત્યારે ટીલાંટપકાં કરેલે એક ભિક્ષુક મળ્યો. “સુનંદપુરથી આવેલા આ વિપ્રને કંઈક દક્ષિણા આપો. " એ ભિક્ષુકે એની આગળ પ્રાર્થના કરી. પિતાના નગરનો બ્રાહ્મણ જાણી ધન્ય તેને પિતાને ઘેર તેડી લાવ્યો. મેદક વગેરેથી એને તૃપ્ત કરી માતા નામની મુદ્રિકા આપી એને વિદાય કર્યો. વિપ્રે સુનંદપુર આવીને ધન્યના માતા પિતાને ધન્યનો લેખ આપી કુશલ સમાચાર કહ્યા. ધન્યની કુશળતા તેમજ રાજ્ય પ્રાપ્તી થી ; પિતાએ ખુશી થઈ વર્યાપન મહોત્સવ કર્યો ધન્યની કુશળતા અને રાજ્યપ્રાપ્તીથી પાછી વરણને ચિંતા થઈ " અરે એવા ભયંકર જંગલમાં એ જીવતે રહ્યોજ શી રીતે ? રાજ્ય લક્ષ્મી અને રાજ્ય સુતા પર એ તો નવાઈની વાત ! જો અહીં આવશે તો મારી વાત : ખુલી પડી જશે, માટે ત્યાં જઈ એને કંઈક ઉપાય કરવા દે, ... માતા પિતાની રજા લઈ ભાઈને જવાના બહાને તે ધિરણ સુભદ્રનગર આવીને ભાઈને મો ધન્ય પિતાના ભાઈને મલવાથી ઘણે ખુશી થયો ધન્યની સમૃદ્ધિ જોઈ ધિરણ વિચાર કરવા લાગ્યો “ધર્મને જય, આ જગતમાં સત્ય છે તે જોકે ધન્યના દષ્ટાંતથી સાબિત થયું છે. છતાં હું કંઈક એવું કરું કે જેથી એની સમૃદ્ધિ બધી હવામાં ઉડી જાય ને દુ:ખી દુ:ખી થઈ જાય.” 4. મનમાં વિચારને ગોપવી એણે શેડો કાલ પસાર કર્યો નગરમાં રાજા વગેરે સર્વને ધરણ માનિતો થયો, ધન્યને ભાઇ, હેવાથી નોકર, ચાકર તેમજ નગરના લેકે પણ AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એને માન આપવા લાગ્યા. એક દિવસે ખાનગીમાં રાજાને કહેવા લાગ્યો. “મહારાજ ! આપ બુદ્ધિમાન છતાં પણ. આપને ધન્ય ઠગી ગયો.” ધરણની વાણી સાંભળી વિસ્મય થઈને રાજાએ અભય. વચન આપીને ધરણને પૂછયું. “કહે સત્ય વાત શું છે ? સ્વામી ! ધન્ય તો ચંડાળનો પુત્ર છે. દુરાચારી, હોવાથી રાજાએ એને નગર બહાર કાઢી મુકેલો તે આપના. નગરમાં આવી આપને ફસાવી ગયો. ધરણની વાત સાંભળી રાજા ચમકયો. - “ધરણ! એ વાત નગરમાં તું કઈને કહીશ નહિ, હું એવું કરીશ કે જેથી ધન્યના સ્થાનકે તને સ્થાપન કરી માલમાલ બનાવીશ.” રાજાની વાત સાંભળી ધરણની. ખુશાલીને તે કાંઈ પાર રહ્યો નહિ, - નિશા સમયે રાજાએ ધન્યને મારી નાખવાને ધન્યના મકાનમાં ગુપ્ત રીતે મારાઓ મૂક્યા. મધ્ય રાત્રીને સમયે અચાનક ધન્યને મસ્તકમાં વેદના થવાથી ધન્યનો વેશ પહેરીને ધરણ રાજસભામાં જવાને પ્રાત:કાળે નિક, તેને પેલા મારાઓએ મારી નાખ્યો ને ત્યાંથી પાંચ: ગણુ ગયા, આ ભાઈના શેકથી વ્યાકુળ થયેલો ધન્ય શેકથી નિવૃત્તિ. પાપે નહિ ત્યારે રાજાએ એના ભાઇની કુટિલતાના બધી વાત સમજાવી શેક મુક્ત કર્યો. ધીરે ધીરે શેકો. ત્યાગ કરતો ધન્ય સુખમાં કાલ વ્યતિત કરવા લાગ્યો.' છે એક દિવસે વિજય કેવલી ભગવાન ત્યાં સમવસો રાજાદિક સર્વે તેમને વાંદવાને આવ્યા. તેમને વંદન કરતેમની ધર્મદેશના સાંભળી ધન્ય અવસર મેળવીને પૂછયું P.P. Ac. Gunratnasuri M.S. Page #318 -------------------------------------------------------------------------- ________________ - - એકવીશ ભવના સ્નેહસંબંધ 305 ભગવાન ! મારો ભાઈ નિષ્કારણ મારી ઉપર દ્વેષ કરતો હતો તેનું કારણ શું ? તે મરણ પામીને કયાં ગયો? તે આપ કહે. ) . ધન્યના જવાબમાં કેવલીભગવાન બોલ્યા, “તું નામ થકી જે ધન્ય છે તેવો અર્થથી પણ છે. સત્યવાદી અને જનમાન્ય તારામાં ને એનામાં બહુ ફેર છે. પરભવના વેરથી આ ભવમાં ધરણું તારો ભાઈ હોવા છતાં દ્વેષી થયો હતો, તે મરીને માતંગની પુત્રી થયે છે. યૌવનને વયમાં એને ચંડાલ સાથે પરણાવી. તે સર્પ દંશથી મૃત્યુ પામીને હાલમાં તે ધોબીની પુત્રીપણે ઉત્પન્ન થયો છે. દુધ, દુ:સ્વર, મુંગી, બહેરી, કુરૂપવાળી એવા અનેક દોષોથી ભરેલી અત્યારે છે. સંસારના સ્વરૂપથી ભય પામેલો ધન્ય મસ્તક ધુણાવવા લાગ્યો. કેવલી ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામેલાં ધન્ય પિતાના પદ ઉપર પુત્રને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી દેવલેકે ગયો. પરંપરાએ ધન્ય પિતાના સત્યપણાથી મોક્ષની લક્ષ્મીને વરશે - પેલો ધરણ પિતાની દુબુદ્ધિથી અનેક જુઠ અને કુકર્મને કરતો ભવાટવીમાં ઘણે કાલ ભમશે. માટે હે ધર્મશીલાઓ ! સત્ય અને અસત્યના ગુણ દોષ જાણીને અસત્યનો ત્યાગ કરી સત્યને ગ્રહણ કરે. મુનિ બીજા વ્રતનું વિવેચન કરી દષ્ટાંતથી તે સ્ત્રીઓને પ્રતિબોધ કરીને વિરમ્યા. એ મુનિની દેશના સાંભળીને સ્ત્રીઓ ઘણી ખુશી થઈ છતી ગુરૂ પાસે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું. આ . તેમની આ પ્રમાણેની રૂડી ભાવનાથી હે કુમાર ! મેં વિચાર કર્યો કે, “મુનિએ આતો સારું કર્યું. તેઓ હવે મારાથી કઈ પણ છુપાવી શકશે નહિ. કંઇ પણ જુઠું SP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ 306 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - - બોલીને તે હવે મને છેતરી શકશે નહિ, માટે આ મુનિને મારે જે દરેક અંગમાં ચાર ચાર પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક પ્રહાર ઓછા કરી હવે હું તેમને પ્રત્યેક અંગે ત્રણ ત્રણ પ્રહાર કરીશ. બે બે પ્રહારને મેં ત્યાગ કર્યો. આ પ્રમાણે વિચાર કરતો અને પ્રચ્છન્નપણે ઉભેલો હું હવે સુરસુંદર મુનિ આગળ શું બોલે છે અને સ્ત્રીઓ ઉપર તેની શું અસર થાય છે તેની પ્રતીક્ષા કરતો-વાટ જોતો ઉભે રહ્યો. ત્રીજું સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત. - “હે શ્રાવિકાઓ ! અદત્તાદાન સંબંધી વ્યાખ્યા સાંભળે. ડાહ્યા પુરૂષ કયારે પણ કેઈનું હરામનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. ભગવાને ચૌર્યકર્મને પાપનું મૂળ કહેલું છે. કેઈ જીવને પ્રહાર કર્યો હોય તેની વેદના કરતાં તેના સર્વસ્વ હરણની વેદના તેને અધિક દુ:ખી કરે છે, માટે ખાસ કાળજી રાખીને પણ બીજાના દ્રવ્યનું હરણ કરતા અટકવું. આ લોકમાં પણ એ પાપનાં ફલ વધ, બંધન કે કારાગ્રહમાં પૂરાઇને ભેગવવાં પડે છે. હાથ પગનો છેદ થાય છે. કવચિત એ પાપનાં ફળ શી ઉપર ચઢીને પણ જોગવવાં પડે છે. પરભવમાં દાસપણું, દારિઘ તેમજ તિર્યંચગતિમાં જઈને પણ ભેગવવાં પડે છે. પરદ્રવ્યના હરના નારકીમાં પણ ઉત્પન્ન થઈને ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરે છે. પરવ્યનો ત્યાગ કરનારાને ધન આલોકમાં પણ વૃદ્ધિ પામે છે. તેમનાં ગમે તેવાં વિષમકાર્ય પણ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 307 વ્રતના મહિમાથી સિદ્ધ થાય છે, પરલોકમાં અનગળ દ્રવ્યના ભોક્તા થઈ તેને પુષ્કળ લાભ મળે છે. ચારીના નિયમ ઉપર સિદ્ધદત્ત અને કપિલનું દષ્ટાંત બેધદાયક છે તે સાંભળવાથી તમને લાભ થશે. શ્રાવિકાઓના પૂછવાથી મુનિએ તે સિદ્ધદત્તનું આખ્યાન કહેવા માંડ્યું. આ વિજયમાં વિશાળા નામની નગરીને વિષે માતૃદત્ત અને વસુદત્ત નામના બને વણીક મિત્રો અલ્પરૂદ્ધિવાળા ને સામાન્ય આજીવિકા ચલાવતા રહેતા હતા. માતૃદત્ત ત્રીજું અણુવ્રત ગ્રહણ કરેલું હોવાથી ન્યાયથી વ્યાપાર કરી દ્રવ્ય મેળવતો અને કેને ઠગવાની વૃત્તિ રાખતો નહિ.. - વસુદત્ત બોટાં તોલ, માપ વગેરે રાખી એાછું આપીને વધારે પડાવી લેવાની કુટનીતિને ધારણ કરતો વ્યાપારમાં ખુબ પ્રપંચ સેવતો હતો. એ પાપ વ્યાપાર કરવા છતાં પણ વસુદત્તનું ધન તો વૃદ્ધિ પામ્યું નહિ પણ પાપ તો વદયું હતું, એની એ બિચારાને શી ખબર હોય ? : અન્યદા તે બન્ને મિત્રો થોડાંક કરીયાણાં લઈને વ્યાપાર કરવા માટે પંડ્રપુર નગરમાં ગયા. ત્યાં વસતેજ રાજા રાજ્ય કરતો હતો, તેના ભંડાર માટે એક ભંડારીની જરૂર હતી, પણ તેને વિશ્વાસપાત્ર ભંડારી ન મલવાથી સારા ભંડારીની પરીક્ષા માટે માર્ગમાં એક રત્નજડીત ડળ સુભટ પાસે મુકાવ્યું ને આજુબાજુ સુભટે છુપાવી દીધા. રાજાના ભયથી નગરના લોકેએ તો એ કુંડળને પ્રહણ કર્યું નહિ. કેમકે જાણી જોઈને કણ મૂર્ખ હોય કે આફતને નોતરે ? માર્ગમાં આવતા પેલા બંને મિત્રોએ એ કુંડલ એવાથી વસુદત્તની દાઢે વળગી. “વાહ! શું મજાના - વ્યાપાર કરવા ન તો વૃદ્ધિ કહ્યું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ 308 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુંડળ છે એ! લક્ષ્મી તો કાંઈ અમારી વાટ જ જોઈ રહી છે ને ? કોઇને નહી જેવાથી વસુદત્ત કુંડલ લેવાને દેડયો. લઈશ નહી. એને નિવારી બન્ને આગથી ચાલ્યા, મા દત્ત વસુદત્તને બેધ માટે એક દૃષ્ટાંત કહ્યું, - કેઈ એક નગરમાં દેવ અને યશસ નામે બે વણુક સરખે વ્યાપાર કરી ગુજરાન ચલાવતા હતા. દેવ અદત્તાદાનના નિયમવાળે હતો ત્યારે યશ નિયમ રહિત હતો. એક દિવસ બને છેડીઘણું મુડી સાથે લઈને પરદેશ ચાલ્યા. - માર્ગમાં એક કુંડલ પડેલું બનેએ જોયું પણ નિયમભંગના ભયથી દેવે તો એના સામુય જોયું નહિ. જ્યારે યશે એ લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એને દેવે અટકાવી દીધા દેવની લજ્જાથી યશ કુંડલ ન લેતાં આગળ ચાલે. છતાં દેવથી ગુપ્ત રીતે તે કુંડલ ગ્રહણ કરીને તેની સાથે ચા યશ મનમાં વિચાર કરવા લાગ્યો કે “નિસ્પૃહ એવા આ દેવને ધન્ય છે. જો કે એ જાણતો નથી છતાં આ કુંડલનાં કરીયાણા ગ્રહણ કરી હું અધ ભાગ દેવને આપીશ.” તે પછી કોઈક નગરમાં તેઓ પહોંચ્યા, ત્યાં કુંડલ વેચી ઘણું દ્રવ્ય લઈને કરીયાણું ખરીદ્યાં, તેના વિભાગ પાડી. જ્યારે દેવને સમજણ પાડી આપવા લાગ્યા તો દેવે તે લેવાની ના પાડી ને પોતાની મૂડીનાં જે આવ્યાં હતાં તે ગ્રહણ કરી લીધાં. ' - તે રાતના યશના મકાનમાં ધાડ પડી ને કરીયાણા સહિત બધું લુંટાઈ ગયું. દુ:ખી થયેલો યશ દેવ પાસે આવીને રડવા લાગ્યો. તેની દુ:ખી દશા જોઈ દેવ બોલ્યા: મિત્ર ! અન્યાયથી મેળવેલ પદાર્થ મહા અનર્થને કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ મળવનાર સહન કરી નિવાલા રાજા એકવીશ ભવન નેહસંબંધ 309 નારો થાય છે તે તું પ્રત્યક્ષ જો, ને અદત્તાદાનને નિયમ ગ્રહણ કર.” દેવના કહેવાથી યશે પણ તે નિયમ અંગીકાર કર્યો. બીજે દિવસે દૂરદેશના વ્યાપારીઓ કરીયાણું ખરીદવા આવ્યા. એ વ્યાપારમાં દેવને બમણે લાભ થાય તે જોઈને યશ સત્યશ્રાવક થશે. માટે તે વસુદત્ત ! ન્યાયથી દ્રવ્ય મેળવનારનું કલ્યાણ થાય છે. અન્યાયથી નહિ. માતૃદત્ત દષ્ટાંતપૂર્વક વસુદત્તને ઉપદેશ કર્યો. ' સારી રીતે ઉપદેશપૂર્વક નિવારવા છતાં વસુદત્ત એ કુંડલ ગુપચુપ ઉપાડી લીધું તેથી પ્રચ્છન્ન રહેલા રાજપુરૂષોએ તરતજ એને પકડી લીધો. જેથી માતૃદત્ત ખુબ દુ:ખી થયે ત્યારે એ રાજપુરૂષોએ એને સમજાવ્યું. “ઉત્તમ ! તમે ખેદ ના કરો, રાજા તારી ઉપર પ્રસન્ન થઈને તને ઈનામ આપશે. " “તમે પ્રસન્ન થયા હો તો મારા આ મિત્રને મુક્ત કરો એટલે મને ઈનામ મલ્યું એમ સમજીશ, વધારે ઈનામની મારે જરૂર નથી. બાલ્યસ્વભાવથી આટલો ગુન્હો વિસુદત્તનો માફ કરો. 22 માતૃદત્ત રાજપુરૂષોને વિનંતિ કરી, * રાજપુરૂષો વસુદત્તને મુક્ત કરીને બોલ્યા, “હે મહાપુરૂષ ! તારા વચનથી અમે આને છોડી દીધો પણ તું એક વાર રાજાની આગળ ચાલ. રાજપુરૂષોએ માતૃદત્તને રાજાની સમક્ષ હાજર કરી સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ તેની હકીકતથી માહિતગાર થઇ તેના ઉપર પ્રસન્ન થઈને પોતાના ભંડારને તેને ઉપરી–ભંડારી-કેશાધ્યક્ષ બનાવ્યો, માતૃદત્ત પોતાના નિયમમાં અચળ રહેવાથી રાજાની કૃપા મેળવી સુખી થયે દમાતદત્ત અનુક્રમે સમાધિ પૂર્વક મૃત્યુ પામીને આજ Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ 310 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિજયમાં ચંદ્રાભા નગરીના શ્રેષ્ઠી પુરંદરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ સ્થાપન કર્યું સિદ્ધદત્ત, તે કળામાં કુશલ થઈને અનુક્રમે યૌવનવયમાં આવ્યું. વસુદત્ત પણ કુકર્મથી આજીવિકા ચલાવતો મરણ પામીને કેઈ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયે તેનું નામ કપિલ, દરિદી હોવા છતાં કપિલને એના માતાપિતાએ પરણાવ્યો તેની સાથે વિષયસુખ ભોગવતાં તેને બહુ પુત્રો થયા. માતાપિતાના મરણ પામવા પછી દારિદ્રથી દુ:ખી થયેલો કપિલ સ્ત્રીના તિરસ્કારથી દ્રવ્ય ઉપાર્જન કરવાને ચાલ્યો ગયો. પણ પાપના ઉદયથી તેને કાંઈ લાભ થયો નહિ-દુ:ખી દુ:ખી થઈ ગયે, પારાવાર દુ:ખમાં ભટકતા એ કપિલને એક દિવસે કેઈ કાપાલિક સાથે ભેટે થયો. ધનનો અર્થ જાણીને કપિલને તે કાપાલિકે કહ્યું. “જો તારે ધનની જરૂર હોય તો ચંકાભા નગરના ઉદ્યાનમાં રહેલી આશાપૂરિકા દેવીની આરાધના કર, તો તારી આશા સફલ થશે.” * કાપાલિકનાં વચન સાંભળી કપિલ ચંકાભા નગરીએ આવી પુષ્પાદિકથી દેવીની પૂજા કરી ધ્યાન, મન અને ઉપવાસથી દેવીની આરાધના કરવા લાગ્યો, ત્રણ દિવસ, વહી ગયા ત્યારે રાત્રીને સમયે દેવી બોલી, “તું શા માટે. અહીં બેઠા છે ? ધન માટે ટૂંકમાં કપિલ બોલો. . કે “કઈ દિવસ તેં કોઈને કાંઈ આપ્યું છે કે તું ધન માગે છે. દેવીના કહેવા છતાં તે કપિલ બે , “હે દેવી! ધન વગર આ દુનિયામાં જીવતર ઝેર સમાન છે માટે ધન નહી આપે તે તારા દ્વારે હું તો મરીશaratતેને નિશ્ચય. P.P. Ac. Gunratnasur M.S Page #324 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 311 જાણુને દેવીએ એક પુસ્તક આપ્યું. પાંચસે રૂપીયા આપે તેને આપજે.” એમ કહી દેવી અદ્રશ્ય થઈ ગઈ કપિલ પુસ્તક લઈને બધા નગરમાં ફર્યો પણ કોઈએ પાંચસે રૂપીયા આપ્યા નહિ. જેથી છેવટે તે ફરતો ફરતો સિદ્ધદત્તના મકાન આગળ આવ્યો. સિદ્ધદત્ત એ પુસ્તક જોઈ એમાંથી પ્રથમ કલોક વાં. “પ્રાપ્તવ્યર્થ લભતે મનુષ્ય: એના તત્વનો નિશ્ચય કરી સિદ્ધદત્ત પાંચસો રૂપિયા આપી દીધા તે લઈને કપિલ પોતાના નગર તરફ ચાલ્યો ગાય પણ માર્ગમાં લુંટારાઓએ મારીને એની પાસેથી રૂપિયા પડાવી લીધા. નશીબ બે ડગલાં આગળનું આગળ રાત્રીને સમયે પિતાએ પાંચસો રૂપિયાની વાત જાણીને સિદ્ધદત્ત ઉપર ગુસ્સે થઈ અપશબ્દ કહેવા પૂર્વક ઘરમાંથી કાઢી મુક, નગરના દરવાજા બંધ હોવાથી દરવાજા નજીક કેઈ દેવમંદિરમાં તે સૂઈ ગયો, પોતાના હાથમાં પુસ્તક રાખીને તે ચિંતારહિત થઈને નિકાધિન થઈ ગયો. પુણ્યજ ભાગ્યવાનોની ચિંતા કરે છે. આ સિદ્ધદત્ત, ' ચંદ્રાભા નગરીના રાજાને એક પુત્રી હતી. તેવી જ રીતે મંત્રી, શ્રેણી અને પુરોહિતને એક એક પુત્રી થઈ. એ ચારે એકજ શાળામાં ભણી ગણી અનુક્રમે યૌવનવયમાં આવી. ચારે સહીપણી હોવાથી ઘણોખરો વખત તે સાથેજ પસાર કરતી હતી.યૌવનવયમાં આવેલી એ ચારે બાળાઓ વિચાર કરવા લાગી. “પિતા આપણને જુદે જુદે પરણાવશે ત્યારે આપણે એક બીજાનો વિયોગ શી રીતે સહન કરશે ? 2. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ 312 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિચારને અંતે તેમણે નિર્ણય કર્યો કે આપણે એકજ વરને વરી જવું. જેથી જુદાઈનો સમય આવે જ નહિ, વરને પસંદ કરવાનું કામ રાજકુમારીને સમર્પણ કર્યું. રાજકુમારી જે વરને વરે એ વરને બીજી ત્રણે સખીઓએ કબુલ રાખવો, એવો સંકેત કરી જુદાં પડ્યાં - રાજસભામાં આવેલા કોઈ રાજસેવકના સદાચારથી રાજકુંવરીની નજર તેના ઉપર ઠરી. એક દિવસ તેને ખાનગીમાં રાજકુંવરીએ પોતાની પાસે બોલાવી પોતાના મનની વાત તેની આગળ કહી સંભળાવી. રાજકુંવરીની વાત સાંભળી રાજસેવક ચિંતાતુર થયો. પણ વિચાર કરીને એણે રાજકુંવરીની વિનંતિને કબુલ રાખી નહિ, - પિતાની વિનંતિ અફળ જવાથી રાજકુંવરીએ દમ ભીડાવ્યો. “લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે ત્યારે તું કપાળ ધોવા જાય છે. પણ મારી માગણી તારે કબુલવીજ પડશે જે નહિ કરીશ તો મારા માણસે દ્વારા તને મરાવી નાખીશ તે યાદ રાખજે.. રાજકુંવરીના દમ દેવાથી ભય પામેલે એ રાજસેવક રાજકુંવરીની વાણીને આધિન થયો. રાજસેવકે પોતાની વાત કબુલ કરવાથી કુંવરીએ અમુક દિવસનો સંકેત કર્યો ને કહ્યું કે તે દિવસે દરવાજા નજીક પેલા દેવમંદિરમાં તારે રાત્રીને સમયે આવવું, હું પણ વિવાહની સામગ્રી લઈને ત્યાં આવી હાજર થઈશ.” સંકેત કરીને તે રાજસેવકને કુંવરીએ વિદાય કર્યો. . ' રાજસેવક પોતાના સ્થાને જઈને પણ વિચાર કરવા લિાગ્યો, “અરે ! આ રાક્ષસીના પંજામાં ફસાયા નથી ત્યાં લગી જે મને સુખ છે, સ્ત્રીઓ તો પિશાચીની માફક છી કરી છેતરનારી છે, બળવાનને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તાડી નાખે છે તો મારું તે શું ગજી 22) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #326 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 313 રાત દિવસ ચિંતા કરતો રાજસેવક દિવસ વ્યતીત કરતો હતો આખરે સંકેતને દિવસ પણ આવી પહોંચ્યો ત્યારે તેણે પાછો વિચાર કર્યો. “સ્ત્રીની ખાતર હું મારા નિર્મળ કુળને કલંકિત કરીશ નહિ. રાજા પિતાને સ્વામી હોવાથી સ્વામીદ્રોહ કરવો પણ મારે શું વ્યાજબી છે? ઇત્યાદિ વિચાર કરી રાત્રીને સમયે તે નગર બહાર ચાલ્યો ગયે અને સંકેતને સ્થળે ગયો નહિ, - દૈવયોગે રાજકુમારીએ જે સમયે પેલા રાજસેવકને ' દેવમંદિરમાં આવવાનો સંકેત કરેલો તે સમયે તે રાજસેવકને બદલે સિદ્ધદત્ત એ દેવમંદિરમાં દાખલ થઈ નિરાંતે સુઈ ગયો. વિવાહની સામગ્રી લઇને રાજકુમારી પિતાની સખીઓ સાથે રાત્રીના પહેલા પ્રહરે તે દેવકુલમાં આવી પહોંચી. ભરઉંઘમાં પડેલા તે પુરૂષને રાજસેવક ધારી પોતાના કેમલ હાથનો સ્પર્શ કરી જાગ્રત કર્યો ને પોતાના ; હાથે કંકણ પહેરી ગાંધર્વ વિધિથી તેની સાથે લગ્ન કરી લીધાં - લગ્નકાર્યથી પરવારીને રાજકુમારી બેલી. “હે સ્વામી! વાહન તૈયાર કર્યું છે કે નહિ ? આપણે પ્રાત:કાળે તો ગુપ્ત રીતે પલાયન કરી જવાનું છે નહી તો રાજા જાણે તો શું થાય છે. રાજકુમારીનાં વચન સાંભળી સિદ્ધદત્ત બોલ્યો. - સવારની વાત સવારે, હવે મને નિરાંતે ઉંઘ લેવા દે.” એમ કહી કપટનિદ્રાથી સિદ્ધદત્ત સૂઈ ગયો. પણ રાજકુમારીનું મન શંકાશીલ થયું “અરે આ તો તે પુરૂષ રાજકુમારીએ દીપક પ્રકટાવીને એ પુરૂષને જોયો તો સુકુમાર અને મનોહર અંગવાળા તેને જોઈ મનમાં ખુશી થઈ એ દરમિયાન તેના મસ્તક પાસે પડેલી પુસ્તિકા તરફ Page #327 -------------------------------------------------------------------------- ________________ 314 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર એની નજર ગઈ, તો એ પુસ્તકમાં એણે પેલા શ્લોકનું પ્રથમ પાદ પ્રાપ્તવ્યમર્થિ લભતે મનુષ્ય: એના આગળ સળીથી પોતાની આંખમાંથી અંજન કાઢીને લખ્યું. “દપિ. તં લંઘયિતું ન શક્ત” તે પછી રાજકુમારી પોતાની સખીઓ સાથે પિતાના મંદિરે ચાલી ગઈ * બીજે પ્રહરે મંત્રીપુત્રી આવી પહોંચી. રાજકુમારીએ આજના સંકેત સમાચાર ત્રણે સખીઓને જણાવ્યા હતા. ને તે સંકેત મુજબ ચારે સખીઓએ ચારે પ્રહર પિતપોતાના લગ્ન માટે નક્કી કરેલા હોવાથી ક્રમ મુજબ બીજે પ્રહરે. મંત્રીપુત્રીએ આવીને ગાંધર્વ વિધિથી પોતાનું લગ્ન કાર્ય આપી લીધું તે પછી પેલા પુસ્તકમાં બે પદ પછી વિચાર. કરી તેણીએ ત્રીજુ પર લખ્યું. “તસ્માન્ન શેકે ન ચ વિસ્મચો મે. પોતાનું કાર્ય સમાપ્ત કરી મંત્રીસુતા ચાલી ગઈ, ને પછી તો ત્રીજે પ્રહરે શ્રેષ્ઠીસુતા સખીઓ સાથે આવી. શ્રેષ્ટિ સુતાએ પણ એ પુરૂષ સાથે ગાંધર્વ વિધિએ. લગ્ન કરી પેલી પુસ્તિકા નજરે પડતાં તેનાં પાનાં ફેરવવા. માંડયાં તો પહેલાનાં ત્રણ પાદ વાંચી આગળ ચેાથે પાદ વિચાર કરીને પિતે લખ્યું “યદક્ષ્મદીય નહિ તત્પરેષામ” કલેક પૂર્ણ કરીને તે ચાલી ગઈ ચતુર્થ પ્રહરે પુરોહિત સુતા આવી પહોંચી. તેણીએ આ બધી હકીકત જાણીને નવીન ક્લોક એ પુસ્તકમાં લખવા માટે વિચાર કર્યો. પ્રથમ શ્લોકના પરામર્શનો ખ્યાલ કરતાં એણે વિચાર્યું છે “પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુ મનુષ્યને મલે છે. દેવતા પણ તેમાં વિદગ્ન કરવાને શક્તિમાન નથી. તેમાં દીલગીર કે નવાઈ જેવું શું છે? જે અમારું છે તે બીજાનું શી રીતે થઈ શકે? એ પ્રમાણે વિચાર કરી. પુરોહિત બાળાએ લખ્યું. suri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 315 મારા વિચારી ના પતિ व्यवसायं दधात्यन्ये, फलमन्येन भुज्यते / पर्याप्तं व्यवसायेन, प्रमाणं विधिरेव नः // 1 / / ભાવાર્થ-આ જગતની વિચિત્રતા તો જુઓ, ઉદ્યમ કઈ કરે છે ત્યારે ફલ તો કઈ બીજજ લઈ જાય છેભગવે છે, તો પછી એવા ઉદ્યમ વડે કરીને શું ? અમારે તો ભાગ્ય એ એકજ પ્રમાણભૂત છે. પુરોહિત બાળા પણ પિતાનું કાર્ય સમાપ્ત કરીને સખીઓ સાથે ચાલી ગઈ. પ્રાત:કાળ થતાં ચારે બાળા-. એની સખીઓએ વિચાર કર્યો. “જે આપણે આપણી માતાને આ વાત નહિ કરીયે તો ગુન્હામાં આવશુ. / એમ વિચારી સખીઓએ એમની માતાને વાત કરી માતાએ પોતપોતાના પતિને એ સમાચાર આપી દીધા.. રાજાએ વિચાર કરી પ્રધાનોને બોલાવી આદેશ કર્યો.. “હે મંત્રીઓ ! દેવ કુળમાં રહેલા એ ભાગ્યવંત પુરૂષને મોટા આડંબર પૂર્વક રાજમંદિરમાં તેડી લાવો.” રાજાના હુકમથી મંત્રીએ જીણુ દેવ મંદિરમાં આવીને. સિદ્ધદત્તની પાસે ઉભા રહ્યા, મંગલમય વાર્દિત્ર એક તરફ વાગવા લાગ્યાં. બીજા તરફ બંદી જનો જય જય શબ્દ ઉચ્ચાર કરવા લાગ્યા, સૌભાગ્યવંતીઓ મંગલમય ગીતો ગાવા લાગી. એ મંગલમય શબ્દોથી જાગ્રત થયેલા સિદ્ધદત્તને પટ્ટહસ્તી ઉપર બેસાડી મોટા મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવી રાજ મંદિરમાં લાવ્યા, લોકેના મુખથી પુરંદર સુતને જાણીને રાજા બહુ જ ખુશી થયો. સિદ્ધદત્તને ઘર બહાર કાઢયા પછી તુરતજ એના. પિતાને પસ્તાવો થવાથી આખી રાત્રી એની ધમાં વ્યતીત કરી, પ્રાત:કાળે કે ના મુખેથી પિતાના પુત્રની લાવી, Page #329 -------------------------------------------------------------------------- ________________ 316 પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર - અદ્દભૂત વાત સાંભળી પુરંદર શેઠ રાજસભામાં આવ્યું, - અન્ય કન્યાઓનાં માતાપિતા પણ પિતાના જમાઈને જોઈ ખુશી થયા. ' રાજાએ ચારે કન્યાઓને વિવાહ આ ને શુભ મુહૂર્ત રાજાએ ત્રણ કન્યાઓ સાથે પિતાની કુંવરી - પણ સિદ્ધદત્તને પરણાવી દીધી. પહેરામણીમાં રાજાએ પાંચસે ગામ આપ્યાં. મંત્રી વગેરેએ પણ પોત પોતાના વૈભવને અનુસાર કરમોચન અવસરે પુષ્કળ ધન આપી જમાઈને સંતુષ્ટ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સિદ્ધદત્ત ચારે પ્રિયાએ સાથે અનુપમ સુખને ભગવતો કાલ વ્યતીત કરવા લાગ્યો. એકદા તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસુરિ પધાર્યા. રાજા વગેરે સર્વે તેમને વાંદવાને આવ્યા, ચાર પ્રિયાએ સાથે સિક્રદત્ત પણ ગુરૂને વાંદવા આવ્યો તેમના ઉપકારને માટે ગુરૂએ ધર્મ દેશના આપી. ગુરૂની દેશના સાંભળી પિતાને પૂર્વ ભવ જાણ - વૈરાગ્ય પામેલા સિદ્ધદત્ત ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાલ પર્યંત ચારિત્રને પાળી સ્વર્ગે ગયો ને અનુકમે મેસે જશે,» મુનિની ત્રીજા વતની વ્યાખ્યા સાંભળીને હે કુમાર ! મારી સ્ત્રીઓએ ત્રીજી વ્રત ગ્રહણ કર્યું. એ મા તેમના આ વ્રતથી મેં પણ જાણ્યું છે કે હવે આ સ્ત્રીઓ મારાથી ગુપ્ત રીતે ધનને રાખી શકશે નહિ. * અથવા તો મને ઠગીને ધન ગ્રહણ કરશે નહિ. જેથી હવે મુનિને બે બે પ્રહાર કરીશ. 2 અનિએ પોતાની દેશના - આગલ ચલાવી. ણ કરી, ચિર પાળી સ્વર્ગ ગ જશે. * અનિલ .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 317 ચેથું પરસ્ત્રીગમન વિરમણવ્રત હે સુશિલાઓ! સર્વ વ્રતમાં શિરોમણિ, મહા. મંગલકારી, કલ્યાણનું કરનાર એવું જે શીલવ્રત તેનો મહિમા સાંભળે. આ વ્રત તો કુળવંતી સ્ત્રીને શોભા રૂપ છે. આ જીવન પર્યત આ વ્રત તેમને આરાધવા ગ્ય છે મનથી પણ કુલવંતીઓએ પર પુરૂષની ઈચ્છા. ન કરવી જોઈએ, પર નરને સરાગ દૃષ્ટિથી જોવો એ પણ મહા પાપનું કારણ છે. આ જન્મ પર્યત જે શુદ્ધ સતી નારી છે તેને વેરી, વારી, અગ્નિ, વ્યાધ્ર, વૈતાળાદિક કોઈ પણ વિપત્તિઓ પરાભવ પમાડી શકતી નથી. સતી સ્ત્રીઓ જગતમાં માન, પૂજા અને સત્કારને પામે છે. એ સતી નારીના તેજ અને પ્રતાપ અભૂત હોય છે. ગમે તેવો બળવાન કે વિદ્યાવાન પણ સતીના તેજ આગળ હારી જાય છે. પૃથ્વી મંડલ ઉપર તેના ઉજ્વળ યશની પ્રખ્યાતિ સર્વત્ર વિસ્તાર પામે છે. એને જય જય થાય છે. આ લોકમાં સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, અને ચિત્તની નિર્ધ્વત્તિ-શાંતિ તેણને થાય છે ત્યારે પરલોકમાં સતી નારી સ્વર્ગ, અને અપવર્ગ (મુક્તિ) ની લક્ષ્મીને પામે છે. દેવતાઓ પણ શીલવ્રતધારીને નમે છે. એની સેવામાં, એને સહાય કરવામાં, એની આજ્ઞા ઉઠાવવામાં હાજર નાજર રહે છે. છે . જેઓ શીલથી ભ્રષ્ટ થયેલા છે તેમની દશા શેચનીય. હોય છે તેમની નાસિકા, ઓષ્ટ, કર, પાદાદિક ઈદ્રિયોને છેદ થઈ જાય છે. વધ, બંધન, ધન ક્ષય આદિ અનેક આપદાઓ એને માટે તૈયાર હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ . 319 * હતા. સુંદરીના રૂપ ગુણ સાંભળીને એ ચારે એની તરફ આકર્ષાયા, એના સંગમની અભિલાષાવાળા તેઓ સારાં સારાં વસ્ત્ર પહેરીને એ સુંદરના મકાન આગળથી રોજ નિકળતા હતા ને બંસી વગાડતા હતા, ગાયન કરતા હતા. એના મકાન આગળ અનેક ચેષ્ટાઓ કરવાપૂર્વક સુંદરીના ચિત્તને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. - તેમની આવી દુષ્ટ ચેષ્ટા જેવા છતાં સુંદરીએ એમની તરફ જરાયે ધ્યાન આપ્યું નહિ કે નજર સરખી પણ જ્યારે કરી નહિ ત્યારે તેમણે ધનથી વશ કરી કેઈ પરિવ્રાજિકાને શીખવી સુંદરી પાસે મોકલી, કારણ કે- પોતાને સ્ત્રી હોવા છતાં નીચ પુરૂષ પરસ્ત્રીમાં લંપટ થાય છે. સ્વચ્છ જળથી ભરેલું સરોવર છતાં કાગડો સ્ત્રીના મસ્તક પર રહેલા કુંભના જળની ઇચ્છા કરતા નથી શું ? એ પરિવાજિક સુંદરી પાસે આવી છતાં તે મિથ્યાત્રી હોવાથી સુંદરીએ તેનો આદરસત્કાર કર્યો નહિ, છતાંય પિતાના કાર્યમાં ઉત્સુક્તાવાળી પરિવાજિકા એની પાસે બેઠી ને શિખામણ આપવા લાગી. “સખી! દયા ધર્મ સર્વે ધર્મવાળાઓને માન્ય છે, તેમાંય શ્રાવકે તો સર્વે જીવની રક્ષા માટે અતિ સાવધ હોય છે, કેઈને દુ:ખી કરતા નથી, દુઃખીયાનું પણ પોતાના સર્વસ્વના ભાગે તેઓ રક્ષણ કરે છે તો તું પણ તારે માટે તરફડી રહેલા અને મૃત્યુને માટે આતુર થયેલા તેમને જીવાડ, એમની આશા પૂર્ણ કરી , " અરે કુલીન સ્ત્રીઓના કુળને કલંક લગાડનારૂં આ તું શું બોલી. આવું મહાપાપ અમારે શું યોગ્ય છે? તમારા સરખી વ્રતધારીઓને આવું બિભત્સ બેલિવું પણ રોગ્ય નથીજે પ્રાણી બીજાને પાપ બુદ્ધિ આપી અવળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ 318 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુશીલા સ્ત્રી પરભવે કુરૂપવાલી, દુર્ભગા, વંધ્યા, ભગંદરઆદિ મહારોગની પીડાવાળી, રંડા, કુરંડા અને નિંદાને પાત્ર થાય છે. અરે એના ઉત્કૃષ્ટ પાપનું તો આ ભવમાં પણ એને ફલ મલે છે. - કુશીલ પ્રાણીઓને મનુષ્ય ભવમાં અંગોપાંગનું છેદાવું વગેરે દોષો પ્રાપ્ત થાય છે. તિર્યંચ ગતિમાં વધ, બંધન, - તાડન, તર્જન, ભારારોપણ, સુધા તૃષા સહન આદિ અનેક દોષ સહન કરવા પડે છે, નરક ગતિમાં પરમાધા“મીઓ તેને વજગ્નિમાં ફેંકી મહા વ્યથા ઉપજાવે છે અગ્નિથી ધગધગતી લોહની પુતળી સાથે આલિંગન કરાવે છે. કિં બહના ? દુ:ખશીલવાળાને માટે આ જગતમાંની કઈ આપદા તૈયાર નથી ? શીલે કરી સુખ સામ્રાજ્ય પામેલી શીલસુંદરીનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય હેવાથી તે તમારે સાંભળવા છે. મુનિએ શીલ સુંદરીની કથા કહી સંભળાવી. - આ વિજ્યમાં વિજ્યવર્ધન નામે નગરને વિષે વસુપાલ નામે શ્રેણી, તેને સુમાલા નામે સ્ત્રી હતી. તેમને જીનાગમને જાણનારી સુંદરી નામે પુત્રી થઈ, કલામાં કુશલ તેમજ ધર્મકાર્યમાં પ્રીતિવાળી સુંદરી અનુક્રમે યૌવન વયમાં આવી. તે એના પિતાએ અનેક સુંદર કુમારને એની યાચના કરવા છતાં મિથ્યાત્વી હોવાથી ન આપતાં સુભદ્ર નામે શ્રેષ્ઠ પુત્રને આપી. જેથી :લેકે એના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. જે નિરાશ થયા તેઓ પોતાની નિંદા કરવા લાગ્યા, 1. ' એ નગરમાં બે વિપ્રપત્ર અને બે વણિકપુત્ર એ ચારે પરસ્પર પ્રીતિવાળા થઈને દરરોજ આનંદ ગોષ્ટી કરતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ 320 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માગે ખેંચી જાય છે તે પિતાના આત્માને તેમજ બીજાને. દુર્ગતિમાં પાડે છે.” આ સુંદરીની વાણી સાંભળીને અભિમાની પરિત્રાજિકા . એને ધમકાવીને ચાલી ગઈ. “અરે! તું મોટી સતીમાં શિરોમણિ છે તે હવે જોઈ લેવાશે.” પરિત્રાજિકાએ તે પુરૂષોને સર્વે હકીકત કહી સંભલાવીને શિખામણ આપી કે “અરે! જો તમારે જીવિતની ઈચ્છા હોય તો એ સુંદરીની ઈચ્છા કરવી છેાડી ઘો. એ દુષ્ટોને શિખામણ આપી પરિવાજિક ચાલી ગઈ છતાંય એ દુર્લલિત પુરૂષની અભિલાષા તો અધિક પ્રજ્વલિત થઈ. હવે એ પુરૂએ કઈ મંત્ર સિદ્ધ પુરૂષને સાથે, મંત્રસિદ્ધના કહેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ એ ચારે પુરૂષો શમશાનમાં આવ્યા, ત્યાં પવિત્ર ભૂમિમાં મંડલને આલેખી તેમાં બેસીને મંત્રની અધિષ્ઠાયક દેવીની પૂજા કરી વિધિપૂર્વક આરાધના કરવાથી મંત્રથી આર્જાયેલી દેવી હાજર થઈ. તેને પેલા મંત્રસિદ્ધ પુરૂષે સુંદરીને હાજર કરવા ફરમાવ્યું, પિતાને ઘેર રહેલી પૌષધવતવાલી સુંદરીને દેવીએ સિદ્ધપુરૂષ પાસે હાજર કરતાં દેવી બોલી “અરે પાપી! આવા પાપકાર્યમાં મને જડી તારી શક્તિને તેં દુરૂપયોગ કર્યો.” એમ કહીને અદશ્ય થઈ ગઈ.' એ સિદ્ધપુરૂષે પેલા ચારે દુષ્ટ પુરૂષોને બતાવતાં કહ્યું જુઓ આ સુંદરી, કે જેની તમે ઈચછા કરે છે તે આ રહી, હવે તમને જેમ રૂચે તેમ કરે. . * સિદ્ધપુરૂષનાં વચન સાંભળી એ ચારે દુલલિત પુરૂષ સુંદરી સાથે રમવાને આતુર થયેલા “જે સુંદરીને પ્રથમ સ્પર્શ કરે તે પહેલે રમે એવી શરત કરીને દેથા, પણ P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 321 વનદેવીએ તેમને અધવચ સ્થભાવી દીધા. એ ચારે કુલાં. ગાને સ્થભિત થયેલા જોઈ સિદ્ધ ભયથી કંપવા લાગ્યો, આકુળવ્યાકુળ થયેલ સિદ્ધપુરૂષ સુંદરીના ચરણમાં મસ્તક મૂકતો જો , હે ભગવતિ ! હે ગિની ! તારા આ માહાઓને હું પામર જાણતો ન હોવાથી મેં આ અકાર્ય કરે છે તો મારા આ એક અપરાધની તું ક્ષમા કર, હવેથી આવો અપરાધ હું કરીશ નહિ, રંક એવા તારે શરણે આવેલાને તું અભય આપ.” એ સ્થિતિમાં પ્રાત:કાળ થયો ને. બધું નગર હીલોળે ચઢયું, ને લેકે ભેગા થતા ગયા, રાજા પણ ખબર પડતાં મંત્રી આદિ પરિવાર સાથે ત્યાં આવી પહોચ્યો. રાજાએ પેલા ચારે ધંભિત પુરૂષોને પૂછયું, - દુરાચારીઓ ! આ શું છે? તે સત્ય કહો, “રાજાના પૂછવા છતાં જ્યારે જવાબ ન મળે ત્યારે સુંદરીને પૂછયું. શરમથી સુંદરી પણ કાંઈ જવાબ આપી ન શકવાથી અભયવચન મેળવી પેલા સિદ્ધપુરૂષે સર્વે હકીકત કહી સંભળાવી. દેવીએ પણ તે પુરૂને મુક્ત કરવાથી તેમણે પણ તે પ્રમાણે વૃત્તાંત કહી સંભળાવ્યું. તેમની વાત સાંભળી કોપાયમાન થયેલો રાજા બે, પાપીઓ ! મારા નગ૨માં રહીને આવાં પાપકર્મ કરે છે? સતી સ્ત્રીઓને હેરાન કરે છે ? " પછી તો એ ચારેને કારાગ્રહમાં પૂરી દીધા. રાજા પેલા સિદ્ધપુરૂષને કહેવા લાગ્યો “પાપી! તું કોઈ વખતે મારા અન્ત:પુરને પણ વિનાશ કરીશ. તને અભય વચન આપેલું હોવાથી તેને મારતો નથી પણ તું મારા રાજ્યની હદ બહાર જા. રાજાએ એને દેશનિકાલ કર્યો. પૌરજન સહિત રાજા સુંદરીના ચરણને નમસ્કાર કરતો એના પિતા વસુપાલ શેઠને કહેવા લાગ્યો “શેઠ! P.P.27.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ 322 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આ જગતમાં એક તમને જ ધન્ય છે કે જેના ઘેર આવી મહાસતી પુત્રી છે.” - રાજાની વાણી સાંભળી કૃતજ્ઞ એ શેઠ હાથ જોડી બોલ્યો “દેવ! આપને જ એક આ પૃથ્વી પર ધન્યવાદ છે કે જેમના રાજ્યમાં આવી મહાસતી વસે છે.” શેઠની વાણુથી સંતોષ પામેલા રાજાએ તેના પિતા અને પતિને રાજ્યકરથી મુક્ત કર્યા, સુંદરીને મહા કીમતી વસ્ત્રાલંકાર આપ્યા, મોટા મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવી તેનું શીલસુંદરી નામ જાહેર કર્યું, - શીલના માહાસ્યથી પ્રસિદ્ધ થયેલી શીલસુંદરી ચિરકાલપર્યત સુખ ભોગવી અનુક્રમે કાલ કરી સ્વર્ગ ગઈ. પરંપરાએ તેણે મુકતી લક્ષ્મી પ્રાપ્ત કરી. ત્યારે પેલા દુર્લલિત પુરૂષનું રાજાએ સર્વસ્વ હરી લઈ કારાગ્રહમાં ઝીં કેલા, ત્યાં ઘણે કાલ કલેશને ભોગવતા મૃત્યુ પામીને દુર્ગતિમાં ગયા. * એ પ્રમાણે શીલ અને અશીલના ગુણ દોષ જાણીને હે ભદ્રા! તમે શીલ પાલવામાં આદરવાલા થાઓ મુનિએ શીલવત ઉપર એ પ્રમાણે બોધ કરવાથી મારી સર્વે સ્ત્રીઓએ પરપુરૂષને નિયમ અંગીકાર કરી ચેાથે અણુવ્રત ગ્રહણ કર્યું. * હે પૂર્ણચંદ્ર કુમાર! તેમના આ નિયમ ગ્રહણ કરવાથી હું બહુ જ પ્રસન્ન થયો. આજ સુધી મને જે વહેમ, શંકા તેમજ સ્ત્રીઓના વ્યભિચારની શંકા રહ્યા કરતા હતી તે આજથી હવે નષ્ટ થવાથી હું મુનિ ઉપર પણ ખુબ પ્રસન્ન થયે “વાહ! મુનિએ આ કામ તો સારું કર્યું. - , પરમ સંતેષને અનુભવતા મેં મનિને પ્રત્યેક અંગે અબે પ્રહાર કરવાના હતા તેમાંથી એક એકલhat ઓછો કરી Page #336 -------------------------------------------------------------------------- ________________ = એકવીશ ભવનો સ્નેહસંબંધ 323 નાખી હવે મુનિને એકએકજ પ્રહાર કરીશ એમ ચિંતવતો હું આગળ શું બને છે તે જાણવાને થો પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત. હે નિર્મળ શીળવંતીએ ! તમારે હવે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જીવને જેમજેમ પરિગ્રહ વધે છે તેમતેમ લોભ, ચિંતા, વ્યવસાય વૃદ્ધિ પામે છે જગતમાં એક પુત્રીવાળાને થોડુંક દુ:ખ-ચિંતા હોય છે પણ જેમ જેમ અધિક પુત્રીઓ હોય છે તેમતેમ બમણી ચિંતા વધે જાય છે. એવી રીતે હાથી, ઘેડા રથ, ગૃહ, હાટ વૃદ્ધિ પામે છે ત્યારે તેને લગતી ચિંતા પણ વધે છે. - પરિગ્રહથી રહિત સંતોષને ધારણ કરનાર સાધુઓને જે સુખ હોય છે તે સુખ પરિગ્રહધારી એવા મહાનને પણ નથી મળી શકતું, પરિગ્રહમાં પ્રીતિવાળે, લોભી કાર્યાકાર્યને પણ જાણતો નથી. પરિગ્રહની ખાતર અનેક પાપકર્મ કરી કલેશ પામે છે. આ ભવમાં લેભી લોકોનો તિરસ્કાર પામે છે. પરભવમાં તે નરક અને તિર્યંચગતિમાં જઈને અનંત દુ:ખ ભોગવે છે. જે પરિગ્રહનું પરિમાણ કરે છે તે ગુણાકરની માફક સુખી થાય છે, અને નથી કરતા તે પરિગ્રહમાં રક્ત થઇને અનેક છળકપટ કરી પોપમાં આગળ વધે છે ને ગુણધરની માફક દુ:ખી થાય છે. | મુનિની અમૃતમય વાણી સાંભળીને મારી સ્ત્રીઓએ ગુણાકર અને ગુણધરને વૃત્તાંત પૂછવાથી મુનિએ તે વૃત્તાંત કહેવું શરૂ કર્યું . આ જ વિજયને વિષે જયસ્થળ સંન્નિવેશમાં વિહું અને સુવિહ નામે બે વણિક ભાઈઓ રહેતા હતા, તેમાં P.P.AC. Gunnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ - 324 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જે વિહુ હતો તેને વ્યવહાર બરાબર ન હતું, લોકમાં એની આબરૂય નહોતી, તે યાચકને ઘેર આવવા દેતો. નહિ. સજ્જનોને પણ કલેશ કરનારે હોવાથી તેમજ તે ખાનપાનમાં પણ કૃપણને ભાઈ હતો. મહા કલેશ અને માયા કપટથી તે ધન ઉપાર્જન કરતો હતો, યાચકભિક્ષકે એની નિંદા કરતા હતા, સ્વજન-સગાં સંબંધીઓ એને શેક કરતા હતા. શ્રીમંતજનો એને ધિક્કારતા હતા, પંડિત પુરૂષે એની હાંસી કરતા હતા, તે દ્રવ્ય પણ તે દરિદ્રીની માફક પિતાને સમય વ્યતીત કરતો હતો. બીજે સુવિહુ રૂડા મનવાળે, સંતોષી, સત્પાત્રમાં દાનદેવાની રૂચિવાળે, સદાચારી, મધુરભાષી, વિવેકી, સજનની સંગત કરનાર, દાનવડે અથજનના મનેરથ પૂરનારે હતો. સંપત્તિના પ્રમાણમાં સુખમાં પોતાનો. સમય વ્યતીત કરતો તે સુવિહુ સજનોને માન્ય હતે. - એક દિવસે તપને પારણે કેાઈ મહાત્મા સુવિહુની મકાને આવ્યા. સુવિહુએ મિષ્ટાન્ન વડે એ મુનિને પ્રતિલાભિત કર્યા. જેથી તેણે ભેગા કર્મ વાળુ મનુષ્ય આયુ બાંધ્યું. પેલા વિહુએ હસીને મશ્કરી કરી કહ્યું. વ્યાપારમાં આળસુ આ લોકોના ઘરમાંથી ચેરી કરે છે એવાને આપવાથી શું થાય?”મુનિની નિંદા કરતાં વિહને નીચગાત્ર બાંધ્યું. એકદા કેટલાક એરોએ વિહુએ એકાંતમાં એક વાત નિવેદન કરી, “વિહ ! આ ગિરિના મૂળમાં ખુબ ધન છે પણ અમારી પાસે એવી સામગ્રી નથી. તો તું સહાય. કર, અમે તને એમાંથી ભાગ આપીશું.” - ચેરના વચનથી વિહએ એમને સર્વ સામગ્રી પૂરી. પાડી, સર્વ સાહિત્ય સાથે લઈને કુટુંબીજનોને કહી ચેરના સાથે રાત્રીએ પર્વતની તળેટીમાં ગયે ત્યાં લાશવૃક્ષની P.P. Ac. Gunratnasun Page #338 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 325 શાખાના મૂળમાં ધન હોવું જોઈએ એ વિહુને અભિપ્રાય આપો. કારણ કે બહુવલ્પ વા ભવેત્ દ્રવ્ય, ઘુવં બિલવપલાશો ચારોએ પણ ત્યાં તપાસ કરી તો માલુમ પડયું કે નીચે ધન છે પણ એની પરીક્ષા કરવી જોઈએ કે ત્યાં કેવા પ્રકારનું ધન છે. એ વૃક્ષના મૂળમાં ઘા કરતાં જ રત રસ નિકળે તો રત્નો, પીળ નીકળે તો સુવર્ણ અને તવણુંવાળે રસ નિકળે તો રૂપૈયા-રૂપુ નિકળે. શસ્ત્રો વડે પ્રહાર કરતાં રક્તરસ જોઈને બધા ખુશી થયા કે “ર હોવાં જોઈએ. પૂજા, બલિ વગેરે કરીને એ નિધિને ચોરોએ કાઢી સર્વની સમક્ષ હાજર કર્યો. રત્નને ઢગ જોઈને બધા હષત થયા. ચારોએ હવે વિહુને ગાડ -લેવાને મોકલ્ય, વિહુ ગાડુ લેવાને ગામમાં ગયો તે સમયનો લાભ લઈને ચરો એ રત્નોને ગ્રહણ કરી નાશી ગયા, ગાડુ. લઈને આવેલો વિહુ પિતાના સાગ્રીતોને ન જેવાથી દુ:ખનો માર્યો મૂચ્છિત થઈ ગયો. વનના શીતવાયુથી સાવધ થયેલો તે મહા દુ:ખને અનુભવતો પ્રાત:કાળી પહેલાં ઘેર આવ્યો, કોઈ હેરૂએ તેની આ હકીકત જાણીને રાજા આગળ વાત જાહેર કરવાથી રાજાએ વિહુને બોલાવી પૂછયું. વિહુએ ભય પામીને રાજાને સત્ય હકીકત કહી સંભળાવી. ચારને સહાય કરવાથી રાજાએ તેનું ધન લુંટી લઈ નગર બહાર કાઢી મૂકો જેથી વિહુ બહુ દુ:ખી થયે વિહુ મરણ પામીને પોતાના ઘરના આંગણામાં કુતરો થયો. આખો દિવસ તે ઘરના આંગણામાં બેસી રહેતો છતાં તેને કઈ ખાવાનું આપતું નહિ. ભૂખ અને તૃષાથી મરણ પામીને તે બિલાડો થયો. બિલાડાના ભવમાં અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ 326 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા પાપ કરી લોકો વડે મૃત્યુ પામી ચંડાલ થયો. અનેક પાપ કાર્યમાં પ્રીતિવાળે થઈ હિંસાને કરતે તે ત્યાંથી પ્રથમ નારકીએ ગયો ત્યાં પરમાધામી અને ક્ષેત્રની વેદના સહન કરવા લાગ્યો. | સુવિહુ ન્યાયથી ત્રણે વર્ગને સાધન કરતો મરણ પામીને ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તમ ચુગલીઓ થયો, દશ પ્રકારના ક૫વૃક્ષથી મનોભિલાષને પૂર્ણ કરતો ત્રણ પ૯પમનું આયુ પાળી પહેલા દેવલોકે મહાકાંતિવાળા દેવ થયે, ત્યાં પણ દિવ્ય ભેગોને ભેગવતો, નાટક અને ગીતમાં કાળ નિર્ગમન કરતાં એક પલ્યોપમ આયુ વિતાવી આજ વિજયના જયસ્થલ નગરમાં પદ્મદેવ શ્રેષ્ઠિનો ગુણાકર નામે પુત્ર થયે ક્રમે કરીને તે યૌવનવયમાં આવ્યું. વિહુનો જીવ નરકમાંથી નિકળીને તે જ નગરમાં ધનંજય શેઠનો ગુણધર નામે પુત્ર થયો, યૌવનવયમાં આવતાં તેને પૂર્વભવના અભ્યાસથી ગુણાકર સાથે મૈત્રી. થઈ. નવીન ધનની અભિલાષાવાળા તેઓ એક દિવસ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ધર્મદેવ નામે મુનિને જોયા મુનિને નમસ્કાર કરી તેમણે ધનપ્રાપ્તિનો ઉપાય પૂછયો, તેના જવાબમાં મુનિએ કહ્યું. “ધર્મસાધન કરે. જેથી આલેક અને પરલોકમાં આપદાનો ત્યાગ કરી ધન મેળવશે. પાપ કરનારને સંપતિએ કયાંય પણ મલતી નથી. માટે સંતોષને ધારણ કરી લોભનો ત્યાગ કરો. મોટે રાજાધિરાજ પણ લાભને વશ થઈને દુ:ખી થાય છે. લીલી કરેડપતિ હોય છતાં તે દરિદ્રી જ છે કારણ કે તે પ્રત્યે તે ખાતો પણ નથી દાન પણ આપતો નથી. સંતોષરૂપ અમૃ તનું પાન કરનારે ગમે તે હોય તોપણ કટિપતિથી તે અધિક છે. સે યોજન દૂર રહેલી વસ્તુને મેળવવા લાભની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો નેહસંબંધ 327 ઉદ્યમ કરે છે ત્યારે સંતોષી નજીક રહેલી વસ્તુમાં પણ આદરવાળો થતો નથી. માટે હે સુભગ ! સર્વથા પરિચહનો ત્યાગ કરવાને શક્તિવાન ન હો તોપણ તમારે ઈચ્છાએનું પરિમાણ તો અવશ્ય કરવું, જે ઈચ્છાઓને રોકત નથી તે ધન મેળવવા માટે અનેક પ્રકારના કલેશને પામે છે. જેમ જેમ લાભ વધે જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ પામે છે, માટે સમજુજનોએ ઉપાધિથી ભય પામીને પરિગ્રહનું પ્રમાણ કરવું. મુનિને ઉપદેશ સાંભળી પ્રસન્ન થયેલા ગુણાકરે પોતાની મરજી મુજબ પરિગ્રહનું પ્રમાણ કર્યું. શ્રદ્ધા રહિત એવા ગુણધરે એ બધું મિથ્યા માનીને કાંઈ પણ વ્રત લીધું નહિ. ગુણધરના વિચાર પણ એવાજ હતા. “જે પુરૂષ આગળ વધતી એવી પોતાની ઈચ્છાને રોકે છે, અને સંતોષને ધારણ કરે છે. તેને દૈવ કાંઈ પણ અધિક આપતો નથી. તેણે પિતાનું ભાગ્ય વેચી ખાધેલું છે. આ મારો મિત્ર તો મૂખ છે જેને આ મુનિએ છેતર્યો છે... જુદી જુદી ભાવનાને ધારણ કરતા તેઓ બન્ને પિત પિતાને ઘેર ગયા, અન્યદા પોતાના મિત્રને કહ્યા વગર ગુણધર પરદેશમાં ધન કમાવા ગયે, ત્યાં તેને વ્યાપારમાં બહુ લાભ થયેવધારે લાભ મેળવવા ત્યાંથી દૂર દેશાંતરે ગયો ત્યાં પણ એને ખુબ લાભ થયો, ત્યાંથી તે પિતાના દેશ તરફ ચાલ્યો ને માર્ગમાં ભયંકર અટવી આવી. કલ્પાંતકાળના અગ્નિ સમાન ભયંકર દાવાનલને જોઈ સેવકે નાશી ગયા ધન અને માલનાં ભરેલાં ગાડાં બળી ગયાં, બળદો મરી ગયા ત્યારે થાકીને જીવિતની આશાએ ગુણધર પણ પલાયન થઈ ગયે. સાત દિવસે કેઈક સંસિવેશમાં આવ્યું તો ત્યાં કઈ દયાળુએ એને ભેજન કરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ 328 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મઠમાં આશરે આપો, તેની હકીકત જાણીને તેની ઈચ્છા તૃપ્ત કરવા માટે પર્વતના મૂળમાં કેઈ ઔષધિ બતાવીને કહ્યું “આને બરાબર ઓળખી લે ને મધ્યરાત્રીએ આવી વિધિપૂર્વક એને ગ્રહણ કરજે. - તેઓ બન્ને પાછા મઠમાં આવ્યા. નિશા સમયે તે સાધુએ ગુણધરને કહ્યું, “હે વત્સ ! મારી શક્તિથી તું ત્યાં જઈ વલ...ભા ઔષધીને વામ હાથમાં ગ્રહણ કરી ગાઢ મુઠીવાળીને લઈ આવ. પણ પાછુ ફરીને જોઇશ નહિ, ને કંઈ પણ ભય મનમાં લાવીશ નહિ. કે જે ઔષધીના પ્રતાપથી તારું દારિદ્ર દૂર થશે-તું સુખી થઈશ. સાધુનાં વચન સાંભળી નિર્ભય થઈ તે ત્યાં ગયે, કહેલી વિધિને અનુસારે મુઠીમાં ઔષધીને ગ્રહણ કરી પાછો ફર્યો તે સમયે અટ્ટહાસ્ય કરતો એક રાક્ષસ કુત્કારને કરતો પર્વતની તળે'ટીએ આજે એ રાક્ષસનો કર્કશ અને ભયંકર શબ્દ સાંભળી ભય પામેલો તે કંઇક-જરા પાછુ જઈ આગવી ચાલો, પણ પેલી ઔષધી એની મુઠી માંથી અદૃશ્ય થઈ ગઈ. દુઃખી થયેલો તે પેલા લિંગી પાસે આવી પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યું. - લિંગીએ એનું કથન સાંભળી કહ્યું. “વત્સ ! તું સાહસિક અને ઉદ્યમી તો જરૂર છે પણ તારે પુર્યોદય ન હોવાથી તારી મહેનત નકામી જાય છે. બલકે એનું પરિ વિરામ પામી સંતોષ ધારણ કરી ઘેર જા. નાહક કલેશ ના ભોગવ. 2) લિંગીએ શિખામણ આપવા છતાં તે પોતાના ગામ તરફ ન જતા મલય સન્નિવેશમાં ગયો ત્યાં કઈ પરિવાજિક સાથે એને મેલાપ થયો. ગુણધરનું વૃતાંત જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 329 તેણે કહ્યું, “વનમાં રક્ત દુગ્ધને આપનાર સ્તુતિ (થોર) ને જો જેથી તારું દારિદ્ર નાશ પામશે. ગુણધરે કહ્યું કે “તમે સાથે ચાલ, આપણે બને તેની તપાસ કરીયે, નિશ્ચય કરીને બને ચાલ્યા. એ થોરને શૈધતા તેઓ આગળ જંગલમાં ગયા ત્યાં એ સ્તુહિને જોઈ. સિદ્ધિગ આવ્યો ત્યારે શુભ દિવસે પરિવ્રાજક એ સ્તુહિને અભિમંત્રી એક કુંડ બનાવી એમાં અગ્નિ પ્રજવલિત કર્યો. ઉત્તમ એવા સુગંધમય કાષ્ટમાં એ સ્તુહિને સપ્તરીતે ગુણધરના મસ્તક પર સ્થાપન કરી, ગુણધરને અગ્નિકુંડમાં હોમવાને તેને હાથ ગ્રહણ કરીને ચાલ્યો. ગુણધરને પણ વહેમ આવ્યો કે રખેને મને આ કાયાલિક અગ્નિકુંડમાં હમે. ) કાયાલિકના પંજામાંથી બળવડે છુટવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો બન્ને અરસપરસ હોંશા શી કરતા લડતા હતા, તેમ કરતાં તેઓ અગ્નિકુંડ સમીપ આવી પહોચ્યા. તેમની લડાઈ જોઈ કેઈ ગોવાળીયો બૂમો મારવા લાગ્યો, તેની બૂમ સાંભળી મૃગયા રમવાને નિકળેલો કે રાજકુમાર ત્યાં આવી પહો. ગુણધરે પિતાની દુ:ખ કથા કહી સંભળાવવાથી રાજકુમારે ગુસ્સે થઈ પેલા કાયાલિકની નિર્ભસના કરી. સ્તુહિ તેના મસ્તકપર સ્થાન કરી કાયાલિકને અગ્નિકુંડમાં હોમી થડક ભાત આપી વિસર્જન કર્યો ને રાજકુમાર એ સુવર્ણ પુરૂષ લઈ પોતાના સેવકે સાથે પોતાના રાજ્યમાં ગ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ 330 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણાકર અને ગુણધર રાજકુમારની સહાયથી મૃત્યુથી બચેલો ગુણધર પોતાના ગામ તરફ ચાલ્યો. માર્ગમાં તેને કોઈ મંત્રવાદી. પુરૂષ મ૯યો તે બન્નેને મિત્રતા થઈ એ મંત્રવાદીને શક્તિસંપન્ન જાણીને ગુણધરે પોતાના દુ:ખની વાત તેને કહી સંભળાવી. મિત્ર બનેલા તેઓ બને મુસાફરી કરતા કેઈક સંન્નિવેશમાં ગયા. ભજનનો અવસર થવાથી પેલા મંત્રવાદીએ કહ્યું. “મિત્ર ! શું ખાવાની ઈચ્છા છે ? માંત્રિકની પરીક્ષા કરવાના હેતુથી ગુણધર બે“ સિંહકેશરીયા મેદક, પણ તે આ જગ્યાએ મલે શી રીતે? 22 મલે ! ' એમ કહીને એ સિદ્ધ પુરૂષે ક્ષણવાર ધ્યાન કરી મંત્ર શક્તિથી સિંહકેશરીયા મોદક ઉત્પન્ન ર્યા. તેની આવી શક્તિથી વિસ્મય પામેલા ગુણધરે તથા બીજા મુસાફરોએ એ મોદક આરોગ્યા. સંધ્યા સમયે ઘીથી. પરીપૂર્ણ ઘેબર, બીજે દિવસે ક્ષીર એ પ્રમાણે એ સિદ્ધ પુરૂષ મંત્રશક્તિથી નવીન નવીન મિષ્ટાન્ન પ્રગટ કરી ગુણધરને તૃપ્ત કરતો હતો. તેની આવી શક્તિથી અજાયબ થયેલા ગુણધરે પૂછયું, હે શક્તીશાળી! હે ઉત્તમ ! આવી શક્તિઓ તને કયાંથી પ્રાપ્ત થઈ? ગુણધરના જવાબમાં મંત્રસિદ્ધ પુરૂષ બોલ્યો. “મહા દારિદ્રથી દુ:ખી થયેલો હું બહ દેશ ભમ્યો ત્યારે કોઈક મંત્ર શક્તિનો જાણનાર કાપાલિક મલ્યો તેની ખુબ સેવા કરી મેં તેને પ્રસન્ન કર્યો. મારી ઉપર પ્રસન્ન થઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 331 મને આ વૈતાળમંત્ર આપ્યો. જે મેં આદરથી સિદ્ધ કરેલો હોવાથી એના પ્રભાવથી આપણે બધું મેળવીએ. છીએ. એના પ્રભાવથી હું હવે ઘેર જઇને સુખી થઈશ.” અને અન્ય વાર્તાલાપ કરતા તેઓ આગળ ચાલ્યા.. આગળ જતાં બન્નેના માર્ગ ભિન્ન ભિન્ન આવવાથી એ. માંત્રિક બેલ આ ટુંકે રસ્તો તમારા નગર તરફને હેવાથી હવે આપણે જુદા પડશું તો કહો તમને શું આપુ? ) કોટિનથી પણ સંતોષ નહિં પામનારે ગુણધર, છે . મારી ઉપર પ્રસન્ન થઈને મને એ વૈતાલમંત્ર આપો ! " ધાર્મિક અને પરોપકારી પુરૂષજ એને સિદ્ધ કરી. શકે છે અન્યથા તો એમાં પ્રાણસંદેહ જ રહેલો છે. " માંત્રિકે સારી રીતે સમજાવવા છતાં ગુણધર એ મંત્રની માગણી કરવાથી એ સિદ્ધપુરૂષે વિધિ સહિત વૈતાલિક મંત્ર આપીને પોતાના વતન તરફ ચાલ્યો ગયો. ગુણધર. પણ ત્યાંથી આગળ ચાલતા તે સુસીમા નગરીએ પોતાના મામાને ઘેર ગયો કેટલોક કાળ ત્યાં સુખમાં વ્યતીત કર્યા પછી તે મંત્ર સાધવાનો તેણે વિચાર કર્યો. પિતાના મામાને સઘળી હકીકત નિવેદન કરી કૃષ્ણ . ચતુર્દશીની રાત્રીએ શમસાનમાં જઈને ત્રિકેણ કુંડ કરી તે વિવિધ પ્રકારનાં હોમ દ્રવ્યથી હવન કરવા લાગ્યો.. દ્રવ્યથી આહુતિ આપી મંત્રનો જાપ કરવા લાગ્યો. શુક ઉપદ્રવથી તે જ્યારે ચલાયમાન થયે નહિ, ત્યારે તેની . નીચેનું પૃથ્વીચક્ર ભમવા લાગ્યું. ભયંકર ગજનાઓ થવા, લાગી. તેથી તે જરા ભય વ્યાકુળ થવાથી મંત્રનું એકપદ, ભૂલી ગયો ને વૈતાળ છળ પામીને બોલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “અરે પાપી ! આવા તુચ્છ પરાક્રમથી તું મને વશ કરવા માગે છે? " એ પ્રકારે એની નિર્ભસના કરતા તે લાકડીથી પ્રહાર કરતો હાકે, વૈતાળના ભયથી વ્યાકુળ થયેલ તે ત્યાંજ મૂચ્છિત થઈ ગયો, પ્રભાતે એને મામે એને પિતાના ઘેર તેડી લાવ્યો કેટલાક દિવસે તે જ્યારે સાજો થયો ત્યારે ગુણધરને મામ એને જયસ્થળ નગરે તેડી ગયો. ત્યાં એના સ્વજનોએ એને આશ્વાસન આપ્યું. પરંતુ દુર્જન પુરૂષોથી નિંદા તે લોકેની હાંસી પાત્ર થવાથી અતિ લજાતુર પણે પિતાની નિંદાને નહિ સહન કરતો ગળે ફાંસેખાઈ દુર્યાન પૂર્વક તે આ સંસારની કલેશમય મુસાફરી પૂર્ણ કરી ગયો. છતાંય પાપીને મરવાથી કઈ દુખનો છેડો આવતો નથી. દુર્ગાનથી મરણ પામીને ગુણધર પોતાના કૃત્યને અનુસારે નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓને–પીડાઓને સહન કરતો દુ:ખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો ત્યાંથી નિકળીને તિર્યંચ પેનીમાં આવી ફરી પાછો નરકમાં જશે. એવી રીતે નારકી, તિર્યંચ, મનુષ્ય એમ દેવતામાં એકાંત દુ:ખનેજ ભેગવશે. દેવતામાં તે કવચિત સુખ ભોગવશે છતાં પણ આ પારાવાર સંસા૨માં ગુણધર દુ:ખ માત્રને જ ભોક્તા થશે. સમુદ્રની માફક મર્યાદાવાળા, ધનાઢય, લેકોની આશાને પૂરના ગુણાકર સંસારમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યો. ગુણધરનું આ પ્રમાણે અકાળ મૃત્યુ જાણી વિશેષ વૈરાગ્યને ધારણ કરનારો ગુણાકર પાંચમા અદ્યતને સારી રીતે પાળી સ્વર્ગે ગયો કેમે કરીને મોક્ષે જશે. મુનિએ - એ દૃષ્ટાંત પૂર્ણ કર્યું. એ પરિગ્રહ પરિમાણના ગુણ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 333 દોષ જાણીને મારી સ્ત્રીઓએ ઈચ્છાઓનું પરિમાણ કરી પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું. મારી સ્ત્રીઓને પાંચે અણુવ્રત આપી ઘર્મશીલા. બનાવનાર આ મહા મુનિ ઉપર મેં કેવી દુષ્ટ વિચારણા કરી ? અરે પેલા વિહૂની માફક મારી શી દશા થશે ?' એમ ચિંતવતે હું પ્રગટ થઈને મુનિના ચરણમાં પડયો મારો સર્વ અપરાધ કહીને હું તેમને ખમાવવા લાગ્યો હે ભગવાન ! હાસ્યથી પણ મુનિ માટે દુષ્ટ વિચાર, કરનાર પેલા વિડ્રની માફક આ ભવ સાગરમાં ડુબી જાઉ.. અનંત દુ:ખનો ભોક્તા થાઉં તે પહેલાં મને એ પાપથી. મુક્ત થવાનો ઉપાય બતાવે, " મારે પશ્ચાત્તાપ જાણી, મુનિ બેલ્યા, ત્રણ જગતને માન્ય, બ્રહ્મચારી અને કષાય રહિત એવા સાધુ માટે આવો વિચાર કરે એ મહા પાપ છે. ચારિત્ર ગ્રહણ કર્યા વગર આ પાપથી તું મુક્ત થઈ શકીશ: નહિ. માટે હે ભાગ્યવાન ! આ સંસારની અનિત્યતાનું સ્મરણ કર, કામ ભેગનાં સુખ દુર્ગતિને આપનારાં છે એ શું તું નથી જાણતો ? સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, દેહ આદિ. સર્વે સંગે અનિત્ય છે. ને મૃત્યુતો વાટજ જોયા કરે છેતે કયારે પકડશે તેની કોઈને ખબર નથી. જ્ઞાનીજ એ એ બધું જાણી શકે છે. તુચ્છ એવાં સાંસારિક સુખોનો. ત્યાગ કરી એકાંત મુક્તિસુખને આપનારા સંયમને ગ્રહણ કર, પનિંદાનો ત્યાગ કર, શમતારૂપ અમૃત વડે તારા આત્માને તૃપ્ત કર, સંતોષને ધારણ કર, ક્રોધને દૂર કર, લોભને છોડ, પોતાની આત્મશ્લાઘા સાંભળીને એમાં રાજી થા નહિ ને માયાને છોડી દે, મદ, આળસ વગેરે દોષોને. ત્યાગ કરી સંયમને અંગીકાર કરવાથી તુ આ પાપકર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ 334 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રૂપી પાંજરામાંથી હમેશને માટે મુક્ત થઇશ.” મુનિની એ અખંડ વાગધારા-દેશના સાંભળી છે કુમાર ! મારી મોહ નિદ્રા નાશ પામી ગઈ તેમજ મારી વિવેક ચક્ષુ પણ ઉઘડી ગઈ મારી વિચાર શ્રેણિને ક્ષણ - વારમાં પલટાઈ જતાં વાર લાગી નહિ. - “અરે, આ તપવડે કરીને કૃશ થયેલા શરીરવાળા મહામુનિએ આજે મારે આંગણે પધારી મને શું નથી આપ્યું ? મારી પત્નીઓ સહિત મારે તો આજે તેમણે ઉદ્ધાર કર્યો, જેથી આજે મારે તો મનુષ્યરૂપ કલ્પવૃક્ષ મહા ફલને આપનારું થયું. સંસારરૂપી સમુદ્રમાં ડુબી જતા મને આજે વહાણ પ્રાપ્ત થયું જેનાથી હું ભવસાગરને * પાર પામીશ. સાતરાજ ઉંચે રહેલા શિવપુરનગરમાં જવાને આજે મને જાણે આકાશગામી વિદ્યા પ્રાપ્ત થઈ કે શું ? સંયમનું દાન કરનાર આ મહામુનિએજ ખરા ઉપકારી છે. એ પ્રમાણે વિચાર કરી મારી પત્નીની સાથે સહમત થઈ મારી લક્ષ્મી મેં સાતે ક્ષેત્રમાં વાપરી નાખીને - ચારિત્ર લેવાની ભાવનાવાળા મેં એ મહામુનિના ગુરૂ મહારાજ શ્રીસિંહસેનસૂરીશ્વરની પાસે સર્વે ઉપાધિને - ત્યાગ કરી દીક્ષાને અંગીકાર કરી, જ્ઞાન દયાનને અભ્યાસ કરી તેમને પસાયથી શુભ સંયમરૂપી લક્ષ્મીને પાળવા-વાળો થયો. કેમકે પાષાણુના ટુકડાને ટાંકણાવડે કરીને - સારી રીતે જ્યારે તેને ઘડવામાં આવે છે ત્યારે તે દેવપણાને પામી જગત વંદનીય થાય છે તેમ ગુરૂરૂપી સુત્રધારવડે શિક્ષિત થયેલો હું આજે દેવની માફક સંયમના પ્રભાવથી વંદનીય થો. ગુરૂએ પિતાનુ ચારિત્ર કહી - સંભળાવ્યું. P.P. Ac. Gunratnasuri M's. . Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 335 10 પૂર્ણ ચંદ્ર નરપતિ. | સુરસુંદરસૂરીશ્વરના વૈરાગ્યનું કારણ સાંભળી રાજા સહિત બધી સભા દંગ થઈ ગઈ, તેમના ચરિત્રથી વૈરાગ્યના રંગવાલો નરપતિ સિંહસેન ગુરૂની સ્તુતિ કરતાં બે , “હે ભગવન! આપનેજ એક જગતમાં ધન્ય છે કે જેમનું ચારિત્ર આશ્ચર્યકારી ને સાંભળનારને લાભ કરનારૂં છે, જેથી ખરેખર આપજ એક પુણ્યવાન છે, ત્યાગીએમાં પણ આપ શ્રેષ્ઠ છો, કે જેમણે જગતને આશ્ચર્ય કરનારી રમા, અને રમણીઓના સમુહને ક્ષણમાત્રમાં તૃણની જેમ તજી દીધો, આપે મોક્ષનો માર્ગ ગ્રહણ કરી લીધો. ' હે સ્વામી! મારા સરખા સત્વ વગરના પુરૂષો તો વિષય અને કષાયમાં મુંઝાઈ ગયા છતાં હજી પણ સંસાર છોડવાને સમર્થ નથી થતા, તો પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગે મેં ઘણા કાલ પર્યત ભોગવ્યા હેવાથી હવે હે પ્રભો ! તમારી પાસે નિરવદ્ય એવી તત્વ વિદ્યા જે સંયમ તેને હું ગ્રહણ કરીશ, ' નરપતિ ગુરૂ મહારાજને વિનંતિ કરીને નગરમાં ગયો, -મંત્રીઓ સામંતો અને સેનાપતિઓને સાક્ષી રાખીને પૂર્ણચંદ્ર કુમારનો રાજ્યાભિષેક કરી દીધો તે નિમિત્તે મેટા મહોત્સવ કર્યો. એ રીતે રાજ્ય ચિંતા પુત્રને ભળાવી પોતે રાજકાર્યથી નિવૃત્ત થયો. પછી જીનેશ્વરની મોટી પૂજા રચાવી તે નિમિત્તે માટે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો, ને શાસનને માટે પ્રભાવ વધારી રાજાએ દીક્ષા માટે તૈયારી કરી, નવા નરપતિએ મોટી ધામધુમપૂર્વક નરપતિને દીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ 336 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, મહોત્સવ કર્યો, ને સિંહસેન નરપતિએ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂની પાસેથી ઉચ્ચરેલાં મહાવ્રતને રૂડી રીતે ચાલવા લાગ્યા. બે પ્રકારની ગ્રહણ અને આસેવન શિક્ષા ને ગુરૂ પાસેથી ધારણ કરતા, કષાયોને વશ કરીને શાંત પ્રકૃતિવાળા તેમજ ઇંદ્રિયોનું દમન કરીને વિષય વિકારને વશ કરનાર સિંહસેન મુનિ છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપસ્યા કરતા ને જ્ઞાન ધ્યાનમાં પ્રીતિવાળા તેમજ સંસાર અને મોક્ષમાં સમાન વૃત્તિવાળા એવા મહામુનિ થયા. * પૂર્ણચંદ્ર નરપતિ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન કરતા. મેરૂની માફક સ્થિર સ્વભાવવાળા તેમજ સર્વાગ રાજ્ય. લક્ષ્મીથી શોભતા ન્યાયથી પ્રજાનું પાલન કરતા હતા. એ ન્યાયી અને પરાક્રમી રાજાના કપૂરના સમૂહની માફક ઉજજવળ યશ જગત ઉપર વિસ્તાર પામે, ને શ્રાવકનાં. અવ્રતને પાળવામાં દઢ નિશ્ચયવાળા જ્ઞાન અને દર્શન નની ભકિત કરતા શાસનનો મહિમા વધારવા લાગ્યા શાસન પ્રભાવક તેમજ શ્રાવક ધર્મને પાળવામાં દઢ પ્રતિજ્ઞ હેવા છતાં તે રણવાર્તામાં કાયર નહોતા, યુદ્ધમાં શત્રુએના સમુદાયને જીતી પિતાની કીર્તિ દિગંત પર્યત તેમણે ફેલાવી હતી. અણુવ્રતની માફક ગુણવ્રત અને શિક્ષાવ્રતને પાલવોમાં પ્રીતિવાળા દીન, અનાથ અને ૨કજનોને ઉદ્ધાર. કરતા તેમણે સીદાતા શ્રાવકોના મનોરથ પૂર્ણ કરી સાધન. સંપન્ન બનાવી ધર્મમાં સ્થિર કર્યા. એ રીતે શ્રાવકેના. ઉદ્ધાર માટે રાજાએ છૂટે હાથે દાન આપવા માંડયું, જીન મંદિરમાં પૂજાએ રચાવી, જીનાલય બંધાવી પ્રતિમાઓ સ્થાપન કરાવી, સાતે ક્ષેત્રમાં રાજ્યલક્ષ્મીને સદ્વ્યય. કરતો રાજા પૂર્ણચંદ્ર શાસન પ્રભાવક થયે .P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 337 પરાક્રમવડે મોટા શત્રુઓને પણ વશ કરતો રાજા રાજ્ય અને રમણીના સુખવિનોદમાં જતા એવા કાલને પણ જાણતા નહી. બહુ કાળ પર્યત રાજા રાજ્યસુખને ભેગવતો અનુક્રમે પૌઢ વયમાં આવ્યો. ' પૂર્ણચંદ્ર રાજાને વીરેન્નરનામે પુત્ર થયો તે પણ વૃદ્ધિ પામતે નવીન યૌવન વયમાં આવ્યો ને યુવરાજ પદવી પામ્યો. યોગ્ય વયના-કવચધારી રાજકુમારને જોઈ રાજાએ ધીરેધીરે તેને રાજ્યની જવાબદારી સોંપવા માંડી. - પટ્ટરાણું પુષ્પસુંદરી પણ સમ્યકત્વ પૂર્વક પાંચ અણુંવ્રત તેમજ ગુણવ્રત અને શિક્ષાવ્રતને શુદ્ધભાવે પાળતી પરમ શ્રાવિકા થઈ. એ રીતે શ્રાવકધર્મને આરાધતાં તે પતિ પત્ની સુખમાં સમય વ્યતીત કરતાં હતાં. ' . એ દરમિયાન પૂર્ણ ચંદ્ર નરપતિને પોતાના પિતા સિંહસેન મહામુનિના ક્ષે ગયાના સમાચાર મલ્યા ને સંસારના રંગમાં રંગાયેલા નરપતિની વિચારશ્રેણિ પલટાઈ ગઈ, સંસાર ઉપર નિવેદ પ્રગટ થતાં એમના મનમાં વૈરાગ્યની લહેરો ઉડવા લાગી. ઉત્તમ પુરૂષોની ભાવના પણ ગમે તેવા સંજોગોમાં ઉત્તમ જ હોય છે જેની ભવિતવ્યતા સારી હોય છે એને ગમે તેવા સંજોગોમાં પણ ધર્મ કરવાની ભાવના થાય છે તેમને ધર્મ કરવાની તક મળે છે. , , “એ મહામુનિ મારા પિતાને ધન્ય છે કે જેમણે કમલ અંગવાળા છતાં મોહના વિલાસનો ત્યાગ કરી સંયમના કષ્ટને સહન કરતાં દુષ્કર કાર્ય સાધી લીધું, આ ભવસાગિર તરી પાર ઉતરી ગયા. ત્યારે હું અ૫સત્વવાળા થઈ પાપમાં આસક્ત થઈ ગયો. અરે ! જરાઅવસ્થા આવી તોપણ વિષય લોલુપ થઈને દેહાદિકની અનિત્યતાને જાણવા P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ 338 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છતાંય જન ધર્મને આરાધવામાં પ્રમાદ કરું છું. હા ! એ મારા પ્રમાદને ધિક્કાર થાઓ, એ ચિંતાતુર નરપતિના મનને શાંત કરતી પુષ્પસુંદરી બેલી, હે સ્વામી! ખેદ શા માટે કરે છે? ઉદ્યમ કરનારનાં કાર્ય સિદ્ધ થાય છે હજી બાજી હાથથી કાંઈ ગઈ નથી. નિ:સત્વ નારીયેજ શેક તો કરે છે. હે નાથ ! સવંત તો કાર્યમાં ઉદ્યમવાળા થાય છે માટે પુત્રને રાજ્ય સ્થાપન કરી રાજ્યચિંતાથી મુકત થાવ. બ્રહ્મચર્ય વ્રતને યાવત જીવ સુધી પાળો, શ્રીસુરસુંદર ગુરૂ આવે ત્યાં સુધી સઘળે કાળ ધર્મ આરાધનમાં નિર્ગમન કરે, ને ગુરૂમહારાજ પધારે ત્યારે તમારા મનોરથ સિદ્ધ કરજે. પટ્ટરાણી પુષ્પસુંદરીની વાત સાંભળી રાજા ખુશી થયો. હે દેવી! તમે સારૂં કહ્યું, " એમ કહી રાજાએ રાણીનું વચન માન્ય કરી. વીરેત્તર રાજકુમારને રાજ્યાસને સ્થાપી દીધો. રાજ્યની તમામ ચિંતાથી પરવારી રાજાએ ઉપાધિથી સર્વથા મુક્ત થઈ ધર્મમાં પોતાને કાલ વ્યતીત કરવા લાગ્યો. દરરોજ તે સંપૂર્ણ શાંતિથી એક ચિત્તે જીનેશ્વરની પૂજા કરવા લાગ્યું. સામાયિક કરતો. પૌષધવ્રતમાં પ્રીતિવાળ થઈ અખંડપણે પૌષધવ્રતને આચરવા લાગ્યા શાસ્ત્ર અધ્યયન, પરમેષ્ટી જાય, તત્વચિંતવનમાં એ શુભસમય વ્યતીત કરતો પણ પ્રમાદનું સેવન કરતો નહિ. અનિત્યસ્વભાવના ભાવતો રાજા પિતાના દેહના મમત્વને પણ ત્યાગ કરવા લાગ્યા, દાન, શિયલ તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરતો રાજા ધર્મધ્યાનમાં જ સમય પસાર કરવા લાગ્યો. રાણી પણ રાજાની માફક તપથી કૃશ થયેલી ધર્મક્રિયામાં પ્રીતિને ધારણ કરતી - ગુરૂમહારાજના આગમનની રાહ જોવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ - ભાવી થતી નથી અને એકવીશ ભવને નેહસંબંધ 339 ભાવી બળવાન છે. કેઈની આશા જગતમાં કાંઈ અધીય પૂરી થતી નથી. ગુરૂમહારાજના આવાગમનની રાહ જોતા નરપતિ પૂર્ણચંદ્રને અન્યદા અતિસારની ઉગ્ર વેદના થઈ. શરીર ઉપરથી પણ મમતા રહિત એવા રાજા શરીરની ઉગ્ર પીડાથી દુ:ખને અનુભવતો પિતાને અંત- કાળ નજિક જાણું ધર્મભાવના ભાવવા લાગ્યું. જે દેશ, જે નગર અને જે ભૂમિને એ સૂરીશ્વર સ્પર્શી રહ્યા છે તે દેશ, નગર અને ભૂમિને ધન્ય છે. અરે એ મુનિઓને પણ ધન્ય છે કે જેઓ મારા ગુરૂ એ ધર્માચાર્યના પાદદ્વયની સેવા કરી રહ્યા છે, જે દિવસે હું ગુરૂના ચરણ કમલને વાંદીશ તે ધન્ય દિવસ મારે ક્યારે આવશે ? સાધુઓની ઉત્તમ દિનચર્યા હું કયારે આચરીશ? ગુરૂના મુખમાંથી નિકળેલી અમૃતરસથી ભરેલી આગમવિાણું હું ક્યારે સાંભળીશ? તો - સંસારરૂપી અરણ્યમાં ભમવાથી ભયભીત થયેલ, કષાયના શાંત થવાથી સમતારૂપ રસથી ભરેલ, તેમજ -તૃણ અને મણિમાં સમાન વૃત્તિવાળુ એવું સુસાધુપણું હું ક્યારે કરીશ? આ લેકના સંતાપને હરનારી, પાપરૂપી કાદવને નાશ કરનારી, સુધારસના સમુદ્ર સમાને એવી સાધુઓની જ્ઞાન ગોષ્ઠી પુરૂષોને ઉત્તમ એવા નિવૃત્તિ સુખને આપે છે. ધર્મભાવનામાં એક ચિત્તવાળે રાજા રોગની પીડાને ? સહન કરતો શરીરનો ત્યાગ કરી કાલ કરીને અગીયારમાં આરણ દેવલોકમાં ઉત્પન્ન થયો. રાણી પણ કાળ કરીને ત્યાંજ ઉત્પન્ન થઈ અને મિત્ર દેવ થયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ 340 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિછેદ 6 કો. શુરસેન અને મુક્તાવલી મિથિલા નરેશ જમી-કીર્તિ-વૃતિ-વૃદ્ધ,-ત્રદૃદ્ધિ-સિદ્ધિ-વિધાયા नत्वा शंखेश्वरं पार्श्वनाथमग्रे कथा ब्रुवे // .. - ભાવાર્થ–લક્ષ્મી, કીર્તિ, ધીરજ, બુદ્ધિ, ઋદ્ધિ તથા સકલ મનોરથની સિદ્ધિને કરનારા સંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરી હવે કથાને આગળનો ભાગ કહું છું. સુર્યની કાંતિ સાથે જ્યારે મિથિલા નગરીની તેજસ્વી દિવાલની કાંતિ એક થઈ જાય છે ત્યારે એ નગરી અપૂર્વ શેભાને ધારણ કરે છે. જગતભરમાં પોતાના રૂપ, ગુણ તેમજ વૈભવે કરીને પ્રસિદ્ધિપણાને પામેલી એ નગરીની જાહેરજલાલી વૃદ્ધિ પામે જતી હતી, એના વિશાળ અને મનહર રાજમાર્ગો, અનેક ગગનચુંબિત વિશાળ ઇમારતો, જગતભરમાં ખ્યાતિ પામેલાં ઉદ્યોગ મંદિર, વિશાળ, સુંદર, રમણીય અને નવપલ્લવ ફલ-ફલથી વિકસ્વર થયેલી લત્તાએથી શેભતા ઉદ્યાનો, બગિચાઓ અને સહકાર, પુન્નાગ, રાયણ, અશેક, આસોપાલવ આદિ વૃક્ષ નગરીની શોભા વધારી રહ્યા હતા. - એમિથિલા નગરીનો શાસક નરસિંહ નામે નરપતિ પિતાના તેજ અને પ્રરાક્રમથી મહામંડલના શત્રુ રાજાને એને પણ જીતી નરસિંહ નામને સાર્થક કરી રહ્યો હતો. શીલ ગુણેકરીને શેભતી અને દોષથી રહિત, કલાનિપુણ અને મનેહરા ગુણમાલા નામે રાજાની પટ્ટરાણી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 341 , અનેક રાણીઓમાં મુગુટમણિ તુલ્ય એ પટ્ટદેવી સાથે પાંચે પ્રકારનાં વિષયસુખ ભોગવતા રાજાએ ક્ષણની જેમ ઘણેકાલ પસાર કર્યો, . એકદા એકાંતમાં બેઠેલા નરપતિની આગળ કઈ ચરપુરૂષે રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી “હે દેવ ! આપ જય પામ વિજય પામ! નિશા સમયે નગરીનું નિરીક્ષણ કરતાં મેં જે હકીકત સાંભળી છે તે આપ શ્રવણ કરો. નરસિંહ રાજ રાજેશ્વર જય પામો. એક સ્ત્રી બેલી, - તેના જવાબમાં બીજી સ્ત્રી કટાણું મોં કરતી બોલી. આ રાજા તો નામથી નરસિંહ છે કાર્યથી નહિ, કાર્યથી તે એને નર જંબુક કહીયે તોય ચાલે, પુત્રરૂપી ધનથી રહિત હોવા છતાં તે છતી શક્તિએ પણ ઉદ્યમ કરતો નથી, એનું નામ નરસિહ છે શું ? ) - આ જગતમાં ગમે તેટલી અને ગમે તેવી ક્રિયા કરે પણ ઉદ્દેશ રહિત અગરતો મંત્ર વગરની ક્રિયા નકામી છે. કેમકે નેત્ર વગરના અથાગ અને અપાર સૌંદર્યનો પણ ઉપગશે ? તેમજ શીલ વગરનું પણ જેમ તપ નકામું : છે એવી રીતે પુત્ર વિનાનું વિશાળ કુળ પણ શા કામનું? એ તો પુત્રથી જ એ બધી શેભા છે. ચરપુરૂષની વાત સાંભળી રાજાએ મંત્રીઓને બોલાવી પુત્રની પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો, તેના જવાબમાં મંત્રી બે , “હે સ્વામિન ! આપણા નગરમાં વિચિત્ર વેષને ધારણ કરનારો એક યોગી આવ્યો છે. તે અનેક મંત્ર તંત્ર અને સામર્થ્યવાળા હોવાથી આપ એની પાસે પુત્રની માગણી કરો. લકે એની શક્તિનાં બહુ વખાણ કરે છે. તે જનનાં અભિલાષિતને પૂરે છે. મંત્ર વગરએ તેવી ક્રિય વગરના ઉપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #355 -------------------------------------------------------------------------- ________________ 342 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સેવામાં માથું દુખે 31 મેલવી અતિ છે તો - મંત્રીની વાત સાંભળી નરસિંહ રાજાએ રાજસેવકેને મોકલી એ ગીને પોતાની પાસે બોલાવી પૂછયું. યોગીરાજ ! તમારામાં કેટલી શક્તિ છે ?? - રાજાની વાત સાંભળી યોગી માં મલકાવતો બોલ્યો રાજન ! પૂછવાથી શું ? આપ કંઈક કાર્ય ફરમાવે. આપ કહો તો પાતાલમાં રહેલી નાગ કન્યાને આપની. સેવામાં હાજર કરૂં. કહો તો શત્રુઓના સમુદાયને આપના. ચરણમાં નમાવું. દુ:ખે કરીને મેળવી શકાય એવી ગજ, અશ્વ, રથાદિક સમૃદ્ધિ આપને મેલવી આપુ. , “હું એટલી બધી તમારી અદભૂત શક્તિ છે તો નાગૅક કન્યાને અહીં હાજર કરો. રાજાએ આશ્ચર્ય પામતાં કહ્યું. ગીએ ક્ષણમાત્ર ધ્યાન કરીને હૃદયમાં કંઈક મંત્રનું ચિંતવન કરતાં એના આકર્ષણથી રત્નાભરણથી વિભૂષિત નાગેન્દ્ર પત્ની યોગીની આગળ હાજર થઈ “શું આશા. છે?” તે બોલી, રાજા તરફ અંગુલી નિર્દેશ કરતો યોગી બોલ્યો. આ રાજાની આજ્ઞાને અમલ કરે, મારી નહિ. 3 નાગાંગના ગીની પાસેથી રાજાની આગળ હાથ જેડીને ઉભી રહી ને બેલી. “હે સ્વામી! હુકમ કરે તમારી કઈ આજ્ઞાનો હું અમલ કરૂ? ફરમાવો ! એ નાગેન્દ્ર પત્નીને જોઈ એની વાણીથી આશ્ચર્ય પામતો નરપતિ બોલ્યો, “ભદ્રે ! તું કોણ છે ? કેમ. આવી છે ? “હું નાગરાજની પત્ની છું. ગીરાજની શક્તિથી નાગલોકમાંથી અહીં આવું છું. તે સ્ત્રી બેલી. યોગીની અપૂર્વ શક્તિ પર વિશ્વાસ કરતા રાજાએ શક્તિથી અપૂર્વ છે તે P.P. Ac. Gunratnasuri ITS Page #356 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 343 નમસ્કાર કરી તે સ્ત્રીને રજા આપી. નાગપત્નીના અદશ્ય થવા પછી રાજાએ ભેગીને એકાંત સ્થળે લાવી કહ્યું, તમારી આવી અપૂર્વ શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે, તમે જ્યારે આવી અદ્દભૂત શક્તિ ધરાવો છો તો મને એક પુત્ર આપે, મારાં દુઃખ દૂર કરે. ““હે રાજન ! મોટા માહામ્યવાળા મારે એ કાર્ય શુ હિસાબમાં છે ? સમુદ્રનો પાર કરનારને ખાબોચીયાને હિસાબ ન હોય. કૃષ્ણ ચતુર્દશીના દિવસે રાત્રિને સમયે ખગ હાથમાં ધારણ કરી તમારે એકલાએ પિતૃવનમાં આવવું. ત્યાં જ્વાલિની દેવી તમને પુત્ર આપશે. બીજી પણ તમારી અભિલાષા પૂરી કરશે. તેમજ તમારી સહાયથી મારી ઉપર પણ એ દેવી પ્રસન્ન થશે. યોગીની વાત અંગીકાર કરી રાજાએ ચગીને વિદાય કર્યો. એ વાત મંત્રીઓએ જાણીને રાજાને કહ્યું, “મહારાજ ! આપ એકાકી ત્યાં જાઓ એતો ઠીક નહિ એવા માયાવી ભેગીનો વિશ્વાસ ન કરવો, જગતમાં જીવો તો કર્માધીન ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે તેમાંય યોગીઓને તો વિશેષ કરીને વિશ્વાસ કરવો નહિ. તેમ છતાં રાજાએ ભેગીની વાત અંગીકાર કરી હેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ સંધ્યા સમયે પિત વનમાં (સ્મશાનમાં) આપે. યોગી પણ સર્વ સામગ્રી સાથે ત્યાં આવી દીપક પ્રગટાવી મંડલ આલેખી મંત્ર જપવા બેઠો. તેણે દેવતાઓને બલિ બાકુળ આપી રાજાને કહ્યું. “હે સાહસિક ! દક્ષિણ દિશાએ જતાં મેટું વડલાનું વૃક્ષ આવે છે. એની શાખાએ એક શબ બાંધેલું છે તે લાવીને અહીં હાજર કર.” યોગીની વાણી સાંભળી રાજા એ દિશા તરફ વડલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ 344 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નજીક આવ્યું. વડલાની શાખા ઉપર ચઢી તેની સાથે બાંધેલા મૃતકના બંધ કાપી એ મૃતકને લઈ રાજા વડની નીચે ઉતર્યો. તે દરમિયાન મૃતક ફરીને એ શાખાએ જઈ વળગ્યું. રાજા ફરીને વૃક્ષ ઉપર ચઢયે મૃતકના બંધ કાપી મૃતકની સાથે નીચે ઉતર્યો. - રાજાના સાહસની પરીક્ષા કરતો એ મૃતકની અંદર રહેલ વ્યંતર બેલ્યો. “હે રાજન ! જે મારો પીછો નહિ છોડે તો હું તને મારી નાખીશ, ખંડ ખંડ તારા ટુકડા કરી ભૂતોને બલિદાન આપીશ. વ્યંતરના હાકોટવા છતાં રાજાએ પોતાનું મૌન છોડયું નહિ. વ્યંતરને કંઈ પણ જવાબ ન મળવાથી રાજાને ભયભીત કરવા માટે હજારે ભયંકર રૂપે પ્રગટ કરી ભયંકર ત્રાડો પાડવા લાગ્યા તોપણ વ્યંતરની એ ભયંકરતા રાજાના હૃદયને લેશ પણ સ્પેશી નહિ શકવાથી રાજાના સત્યથી પ્રસન્ન થયેલા વ્યંતર બે ... : હે વીર ! હે ધીર ! પિતાના કાર્યને પાર પાડનારાએમાં તું મુગુટ મણિ છે. તારા નિશ્ચયપણાથી હું પ્રસન્ન થયો છું. કિંતુ એક સત્ય વાત સાંભળ, રાજન ! તું પુત્રની આકાંક્ષાવાળે છું. છતાં પ્રસન્ન થયેલો આ યોગી તારી આશા પૂરશે નહિ. યોગી માયાવી છે, ને તું સરલ સ્વભાવી છે. તારા દેહનું બલિદાન કરી યોગી પોતાની વિદ્યા સિદ્ધ કરવા ચાહે છે. ઇંદ્રજાળથી નાગનારી બતાવવાથી તું તો એને વિશ્વાસુ બની ગયો છે પણ એક દુજેન શિરોમણિ ભેગી તારે ત્યાગ કરવા યોગ્ય છે. માટે એ ખલના વિશ્વાસ ન કરતાં હું કહું તે સાંભળ, બળ પુરૂષે પોતાના અલ્પ કાર્ય માટે મહાન પુરૂષોને કષ્ટમાં ઉતારે છે. કેઢીયા મક્ષિકાના અભાવ માટે સૂર્યાસ્તને શુ નથી ઈચ્છતો ! P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 345 મૃગલાને તૃણમાં, મીનને જળમાં, તેમજ સજન પુરૂષોને સંતોષમાં પ્રીતિ હોવા છતાં, શિકારી, ધીવર અને દુર્જને એમના નિષ્કારણુ વૈરી શું નથી થતા? પ્રાયઃકરીને સ્વામીનું મન નીચ-ખુશામતખોર તરફ આકર્ષાય છે કેમકે તેલથી દીપક જે તેજસ્વી દેખાય છે તેવો ઘીથી દેખાતો નથી. નિચજન પરના કાર્યને નાશ કરવાને શક્તિવાન છે પણ કાર્યને સાધવા શક્તિવાન નથી. મુષક કપડાને ફાડવા-તોડવા સમજે છે, જોડવાને-સાંધવાને નહિ. માટે કંટકના સરખા દુજન તે તો દૂરથીજ તજવા. હે રાજન ! મારા વચનથી સાત રાત્રી પછી સૂર્યના - સ્વમથી સુચિત તારે પુત્ર થશે. આ પેગી તારા શરીરને નાશ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે માટે તું તારું ખડ્રગ એને આપીશ નહિ. તારા ખગના પ્રતાપે મારી સહાયથી તું એ મેગીને જીતી લઈશ. " એ વ્યંતરનાં વચન શ્રવણ કરી રાજા મૃતકની સાથે યેગી પાસે આવ્યો. યેગી મૃતકને જોઈ મનમાં ખુશ થયા. ગીએ રક્તચંદનને મૃતકને લેપ કરી કુણવીરની રક્ત પુષ્પની માળા આરોપણ કરાવી. મૃતકની પૂજા કરી મંડલમાં સ્થાપન કર્યા પછી રાજાને કહ્યું “હે નૃપ ! હવે - તમારું ખડગ મને આપો કે જેથી ખગ આ મૃતકના - હાથમાં ધારણ કરાવું. | વ્યંતરના વચનને યાદ કરી રાજાએ ખગ્ન આપ્યું * નહિ. યોગીએ રાજાને ઘણું સમજાવ્યો છતાં જ્યારે રાજાએ પગ ન આપ્યું ત્યારે ક્રોધાયમાન થઈને યોગી રાજાને મારવા ધસ્યો ત્યારે રાજા ગીને ગળચીમાંથી પકડતો બોલ્યો " પાપી! તારા જેવા સાધુને મારી મારૂં પુરૂષાર્થ કલંકીત કરીશ નહિ. માટે મારી નજરથી દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #359 -------------------------------------------------------------------------- ________________ 346 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થઈ તારા આત્માનું રક્ષણ કર " રાજાએ યોગીની. નિર્ભર્સના કરી મુક્ત કર્યો. ભયથી વશ થયેલ યોગી રાજાને “ત્રણસંહોરણા નામનો મણિ આપીને ત્યાંથી રાજાને ખમાવી પિતાના સ્થાનકે ચાલ્યો ગયો. રાજા પણ પ્રાત:કાળ થતાં તો પોતાના રાજભુવનમાં આવી ગયે. મંત્રીઓ વગેરે આગળ રાજાએ રાત્રી સંબંધી ગીનું વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાનું વૃત્તાંત સાંભળી મંત્રીએ ખુશી થયા. રાજાના આનંદ-હર્ષ નિમિત્તે નગરમાં મેટ મહોત્સવ કર્યો. નગરીના લોકોના આનંદની પણ વાત શી!. એ માયાવી ચગીનો વિચાર રાજાના ભાગે. પોતાની વિદ્યા સિદ્ધ કરવાનો હોવાથી એણે માયા જાળ બિછાવી રાજાને બરાબર છટકામાં લીધો હતો પણ જેનું પુણ્ય જેર કરે છે તે બળવાન છે તેને દેવતાઓ પણ સહાય, કરે છે આખરે તો ધમીનો જય અને પાપીનો ક્ષય એ. જગમાન્ય સિદ્ધાંત સાચાજ કરે છે. . તે અગીયારમા ભાવમાં આરણ દેવલોકમાં એકવીશ સાગરોપમનું આયુષ્ય, પુરૂં કરી પૂર્ણ ચંદ્ર રાજાનો જીવ સાતમી રાત્રીને અંતે ગુણમાળા પટ્ટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો મહાદેવીએ તે સમયે સ્વાવસ્થામાં સંપૂર્ણ રીત્યા સુભિત અને તેજસ્વી અર્કમંડળ જોયું. સ્વપ જોઈને જાગ્રત થયેલા દેવીએ પ્રાત:કાળે રાજાને પોતાનું સ્વમ નિવેદન કર્યું. રાજાએ. વ્યંતરના વચનને અનુસરે કહ્યું છે દેવી ! તમારે નયનને આનંદકારી રાજ્ય ભારને વહન કરનાર યોગ્ય પુત્ર થશે.” પર રાજાનાં એ અપૂર્વ વચન સાંભળી નવીન મેઘના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 347 ઉદયે મયુરી જેમ પરમ આનંદ પામે તેવી રીતે હર્ષને ધારણ કરતી મહાદેવી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી, સાતમે મહિને રાણીને દેહદ ઉત્પન્ન થયો. સમગ્ર સૈન્ય સહિત હું રાજ્ય લીલાનો અનુભવ કરતી વનક્રિડા કરવા જાઉં.” રાજાએ રાણીની એ અભિલાષા પૂર્ણ કરી કેમકે સ્નેહના વશ થકી માણસ શું શું નથી કરતો ? પટ્ટરાણી ગુણમાળા ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈ, મંત્રીઓ એની આજુ બાજુએ રહ્યા, સામંત નરપતિએ એની સેવા કરવા લાગ્યા, રમણીઓ એની સ્તુતિ કરવા લાગી. અદ્દભૂત દાન વડે દીન, અનાથ અને રંકજનોને સંતોષ પમાડતી, ભાટચારણે વડે બિરૂદાવી બેલાવાતી નગરીની બહાર રાજાની સાથે અરણ્યમાં વનકીડા કરવા લાગી, એ સમયે કરૂણ સ્વરે રૂદન કરતી કોઈક સ્ત્રીને શબ્દ સાંભળી રાણી બેલી “હે સ્વામીન! મને લાગે છે કે વિદ્યાધરી રૂદન કરે છે તો તેની પાસે જઈને કંઈક ઉપકાર કરીયે. કારણકે શાસ્ત્ર બોધને માટે, ધન દાનને માટે જીવિત ધર્મારાધન માટે અને પંડિત પુરૂષોનું શરીર પરોપકાર માટે હોય છે. રાણીનાં વચન સાંભળી બન્ને જણા શબ્દને અનુસારે તે સ્થળે ગયાં કે જ્યાં પ્રહારની પીડાથી આકૂળ વ્યાકુળ થયેલ વિદ્યાધર મહાવ્યથા અનુભવી રહ્યો હતો. તેની આગળ દિવ્ય સ્વરૂપા વિદ્યાધરી આંખમાંથી અમૃપાડતી રૂદન કરી રહી હતી. તેને જોઇને કરૂણાપૂર્ણ હૃદયવાળા. રાજાએ યોગીએ આપેલા મણિને જળમાં પ્રક્ષાલિત કરી એ જલના સિંચન વડે ઘાવને રૂઝવી દેવાથી પ્રાપ્ત ચેતનાવાળા વિદ્યાધર સાવધ થઈ રાજાને કહેવા લાગ્યો. “અહો!. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #361 -------------------------------------------------------------------------- ________________ 348 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમારે ભાગ્યોદય છે કે તમારા જેવા સજ્જનોનો અમને સમાગમ થયો. >> - તમારા જેવા પુરૂષોને વિધાતા પુણ્યના પરમાણુએથી બનાવે છે, તો પણ તમારા જેવા ભાગ્યશાળીને આત ક્યાંથી? છતાં સંપત્તિ અને વિપત્તિ મહાન પુરૂષોને હોય છે, હીન પુરૂષને નહિ, ક્ષય અને બુદ્ધિ ચંદ્રને હેાય છે અગણિત એવા તારાઓને નહિ. તે હે મિત્ર ! તમને આ કષ્ટ શી રીતે પ્રાપ્ત થયું તે કહે ? - રાજાની વાત સાંભળી વિદ્યારે પિતાનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું. “હે સજન! દેવતાઓથી અધિષ્ઠિત વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં રનધર્મપુર નગરને વિષે જયંત રાજા રાજ્ય કરતો હતો તેને જયવેગ નામે હું પુત્ર. એ જ વૈતાઢયની ઉત્તર શ્રેણીના કુંભપુર નગરનો ધનામે રાજા હતો તેણે મારી મોટી બેનને મારા પિતા પાસે . માગી પણ તેનું અલ્પ આયુષ જાણીને મારા પિતાએ કન્યા આપી નહિ. અને સચલપુરપતિ અનંતગ વિદ્યાધરને આપી. એ વૃત્તાંત જાણી કોપ પામેલે ધરરાજા મારા પિતા સામે યુદ્ધ કરવાને આ મેટું રણયુદ્ધ થયું તેમાં મારા 'પિતાએ ધરરાજને મારી નાખ્યો. તેનો પુત્ર કિન્નર અમારા પર વૈરને ધારણ કરતાં મને શત્રુનો પુત્ર જાણી છિદ્રને શોધતો તે સમયની રાહ જેવા લાગ્યોએકદા મારી પ્રિયા સાથે ક્રીડા કરવાને તમારા નગરની સમીપે આ અરણ્યમાં આવ્યો. અહીંયાં મારી પ્રિયા સાથે ક્રીડા કરતો જાણી મને તીવ્ર પ્રહાર કરીને નાશી ગયો, તેના પ્રહારની પીડાથી હું મૂચ્છિત થઈ ગયો, મારી આવી દશા જોઈ મારી પ્રિયા દુ:ખથી રૂદન કરવા લાગી. તેને રૂદન ધ્વનિ સાંભળી તમે આવી પહોંચ્યા તે પછીની હકીકત તો તમે જાણે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 349 - જયવેગ વિદ્યાધરની હકીકત સાંભળી રાજા બે * પ્રમાદીને અથવા તો કેઈને છેતરીને ઘા કરો એ સજનનું કામ નથી.” “હશે? તમારા જેવાનાં દર્શન થવાથી મારે તો આપદા પણ સંપદા રૂપ થઈ. રાજા એ પ્રકારે ઉપકાર માનતા વિદ્યાધરને તેની પ્રિયા સહિત પોતાના સ્થાનકે તેડી લાવ્યો, ત્યાં તેમનો સારી રીતે સત્કાર કર્યો. પટ્ટરાણી અને તે વિદ્યાધરીને સહીપણાં થયાં. રાજાની મહેમાનીનો સ્વાદ ચાખી વિદ્યાધર પિતાની પ્રિયા સહિત પોતાના સ્થાનકે ચા ગયો, તે પૂર્ણ સમયે સારા ગ્રહનો યોગ થયે છતે પટ્ટરાણીએ પુત્રને જન્મ આપ્યો. વધામણિ આપનાર ચેટીને રાજાએ મુગુટને લઈને સર્વે આભરણ આપી દીધાં. રાજાએ મોટે જન્મ મહોત્સવ કર્યો. દીન અને રકજનોને ખુબ દાન દીધાં. સ્વપ્રને અનુસરે રાજાએ સગાં સંબંધીની સાક્ષીએ એ : પુત્રનું નામ રાખ્યું શરસેન, . . . પિતાના મિત્રને ત્યાં પુત્રને જન્મ જાણી જયવેગ. છે, વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ત્યાં આવી પહો. એમને જોઈને રાજારાણી પણ ખૂબ ખુશી થયાં. કુમારના અભૂત, રૂપથી પ્રસન્ન થયેલી રવિકાંતા વિદ્યાધરી પોતાના દિવ્ય. આભરણથી એને શણગારવા લાગી છતી રાણુને કહેવા લાગી. સખી! કેઈનિમિત્તિયે મને કહ્યું છે કે તારે પ્રથમ ગર્ભે કન્યા આવશે, તેથી જ મારે પુત્રીને જન્મ થશે તો એ કન્યાને હું આ કુમાર સાથે પરણાવીશ. ' ' વિદ્યાધરીનું વચન સાંભળી રાણું બોલી. “પ્રિય સખી ! દેહ માત્રથીજ આપણે જુદા છીએ મનથી નહિ. માટે તને જેમ રૂચે તેમ કરજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ 350 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાણીએ પણ વિદ્યાધરીને દાન અને માનથી સારી રીતે સત્કાર કર્યો. માન, અને ખાન, પાન આદિ રાજાના સત્કાર અને સન્માનથી ખુશી થયેલાં વિદ્યાધર અને વિદ્યાધરી પિતાના રાજ્યમાં ચાલ્યાં ગયાં. વૈતાઢયના પિતાના રમણુંય નગરમાં રાજ્ય કરતા એ વિદ્યાધરને પિતાની વિદ્યાધરી સાથે ભેગોને ભોગવતાં પુષ્પ - સુંદરીને જીવ અગીયારમા સ્વર્ગથી સ્થવી એ વિદ્યાધરીની કુક્ષીમાં કન્યારૂપે ઉત્પન્ન થયો. તે સમયે રવિકાંતાએ સ્વપનામાં મનહર કાંતિવાળી મેતીની માળા જોઈ. ગર્ભનું પોષણ કરતાં એ વિદ્યાધરીને અનુક્રમે પૂર્ણ માસે પુત્રીને જન્મ થયો. સુંદર અંગોપાંગવાળી તે કન્યાને જોઈ માતા પિતા ખુશી થયાં, પુત્રીને જન્મ મહોત્સવ કરી રાજાએ સ્વપ્નને અનુસરે એનું નામ રાખ્યું મુક્તાવલી, સમયને જતાં કાંઈ વાર લાગતી નથી. કલાનો અભ્યાસ કરતાં શુરસેન મુક્તાવલી બંને અનુક્રમે યૌવનવયમાં આવ્યા જીનેશ્વરની પૂજા અને સાધુજનની ભક્તિ કરતાં, ચંદ્રના જેવા ઉજ્વળ યશવાળાં, તે તીવ્ર વિષય કષાયથી રહિત લેકેને દર્શન વડે આનંદ આપનારાં થયાં. એકદા જયવેગ વિદ્યાધર પોતાની વિદ્યાધરની સમૃદ્ધિને વિસ્તારતો પિતાના પરિવાર સહિત પુત્રીના લગ્ન માટે મિથિલા નગરીએ આવી પહોંચે. સેના સહિત મેટા પરિવારવાળા વિદ્યાધરનું રાજાએ સન્માન કર્યું ને એમની ઉતારા માટે વ્યવસ્થા કરી. રાજા, મંત્રીઓ, રાજપુરૂષ એમની સરભર કરવા લાગ્યા. કુમાર અને કુમારીના વિવાહ નિમિત્તે નગરીને સુશોભિત કરી સ્વગપુરી સમાન બનાવી એક શુભ દિવસે મોટા મહોત્સવ પૂર્વક કુમાર કુમારીનાં લગ્ન થઈ ગયાં. કરમચન સમયે વિદ્યાધરે બહુ રત્ન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 351 સુવર્ણથી કોટિ દ્રવ્ય દાન આપ્યું તે પછી પુત્રીને સારી રીતે શિખામણ આપી પ્રિયા સહિત વિદ્યાધરરાજ પિતાના નગર તરફ ચાલ્યો ગયો. માતા પિતાના વતન તરફ જવાથી વિદ્યાધરબાળા મુક્તાવલી શેક કરવા લાગી. માતા પિતાનો વિયોગ અને વારંવાર યાદ આવવાથી બાળા ઉદાસ રહેવા લાગી. કિંઈપણ વિનદના સાધનોમાં એને આનંદ આવતો નહિ, છતાં પૂર્વભવના સ્નેહથી રાજકુમાર નાજરની માફક એની આગળ હાજર રહી એના મનોવિદ માટે અનેક પ્રયત્ન કરતો હતો. દેવદુર્લભ નાટક બતાવી એના મનને રીઝવવા તે પ્રયત્ન કરતો હતો. ગીત, નૃત્ય વગેરે અનેક મનહર દશ્યો એના આનંદ માટે પ્રતિક્ષણે એની નજર સમક્ષ હાજર રહેતાં હતાં. અનેક વિજ્ઞાન ભર્યા કૌતુકે વડે પણ એ વિદ્યાધરતનયાને રીઝવવાના પ્રયત્ન થતા હતા. પૂર્વના સ્નેહને આ ભવમાં અનેક રીતે એ બાળા સમક્ષ પ્રગટ કરતો શરસેન એના શાકને ભૂલવી સુખને ભગવતો ક્ષણની માફક સમયને પસાર કરતો હતો. સમય જતાં વિદ્યાધરબાળા પણ માતા પિતાના વિયોગને ભૂલી કુમાર સાથે સુખમાં સમય વ્યતીત કરવા લાગી. સૂરસેનને રાજ્યપ્રાપ્તિ ' દેવ સમાન ભોગને ભેગવતાં તેઓ બને જતા એવા સમયને પણ જાણતાં નહિ. એક દિવસે સુખમાં કાળનિર્ગમન વ્હરતાં મુકતાવલીએ પોતાના સ્વામીને પ્રશ્ન પૂછયો છે, સ્વામિન ! વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને મનને આનંદ આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩પર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેવા વિનોદને માટે કંઈક પ્રશ્ન પૂછે, “મુકતાવલીનાં વચન સાંભળી કુમાર છે, “હે કાંતે! વિશ્વનું જીવન શું? સામર્થ્યને સૂચન કરનારૂ પદ યું ? તેમજ તારા વદનની ઉપમા આપી શકાય એવી વસ્તુ શી ? એકજ શબ્દમાં ત્રણે જવાબ આવી જવા જોઈએ. >> પતિનો પ્રશ્ન સાંભળી મુકતાવલી બેલી. " કમલ ) કે” એટલે જળ, અલં? એટલે સામર્થ્ય એ બન્ને મળી મુખની ઉપમા માટે શબ્દ થયો કમલ કેમ ખરૂને સ્વામી !" જ બરાબર છે. હવે તમેજ પૂછે ત્યારે ) “સ્વત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય? એકપણ શત્રુઓને હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !" મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બે મુક્તાવલી. ' મુક્તા એટલે મોતી છીપમાં ઉત્પન્ન થાય, બળી માણસ શત્રુઓને હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ મેતીની માળા કહેવાય, પુન: મુક્તાવલીએ પૂછયું. સમુદ્ર થકી હરિને શું મળ્યું? કર્યું અન્ન પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આપી શકાય ? ? જવાબમાં કુમાર બોલ્યો " હરિને સમુદ્ર થકી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરસ અન્ન પુષ્ટીકારક થતું નથી. હાથ પગને તામરસ કહેતાં રક્ત કમલની ઉપમા આપી શકાય. 2 , “કામદેવ કોણ છે ? જગતને આધાર કોણ છે ? કમલિનીને પ્રિય કેણુ? તેમજ મારા મનને મોહ પમાડ નાર કોણ ? : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 353 જવાબમાં કુમાર બોલ્યો. “સુર કહેતાં દેવતા કામદેવ દેવ છે, સૂર કહેતાં સૂર્ય જગતનો આધાર છે કમલિનીને પ્રિય પણ સૂર્ય છે. કેમકે સર્યના કિરણે કમલિનીને વિકસ્વર કરે છે. ને મુક્તાવલીને મનમેહન સુરસેન કુમાર છે. " . છે એ પ્રમાણે શાસ્ત્રના વિનોદમાં એ નવ પરણીત યુગલ પોતાને કાલ સુખમાં વ્યતીત કરતું હતું. દેવતાની માફક તેમને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ. ; અન્યદા નરસિંહ રાજા સ્નાન કાર્યથી પરવારી અલંકાર ધારણ કરવાને આરીસા ભુવનમાં આવ્યા. આરીસામાં પોતાના દેહની શેભાને જોતાં તેમને વૈરાગ્ય આવ્યો. યૌવનવયમાં જે શરીર મજબુત, મનોહર હોય છે તેની વૃદ્ધાવસ્થામાં શી દશા થાય છે ? ભ્રમરની કાંતિ સમાને શ્યામ કેશ પણ આ અવસ્થામાં કપાસના જેવા વેત થઈ જાય છે. હાથના ગંડસ્થલની માફક જે જેઘાએ યુવાની કાળમાં જણાતી હતી તે કીક જંઘા માફક અત્યારે કેવી દુર્બલ થઈ ગઈ છે ? આવા અનિત્ય અને અસાર શરીરને માટે મેં અજ્ઞાનીએ અત્યાર લગી બહુ કષ્ટ ભેગવ્યું છતાં આત્મ હિત કર્યું નહિ. અરે ! આ દુ:ખપૂર્ણ સંસારમાં કાંઈ સુકૃત કર્યું નહિ, - એ રીતે ભાવના ભાવતાં નરસિંહ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ને વૈરાગ્યથી રંગાયેલો રાજા પ્રત્યેકબુદ્ધ થયો. સિંહના જેવા પરાક્રમી રાજા પછી તો પંચ મુષ્ટિ લેચ કરી સંયમ ગ્રહણ કરવા તૈયાર થયે, દેવતાએ સાધવેષ અર્પણ કરવાથી એ વેષને ધારણ કરી નરસિંહ રાજર્ષિ ગૃહરૂપ ગહવરમાંથી બહાર નિકળી પૃથ્વી ઉપર વિહાર કરતા ભવ્ય જિનેને બોધ કરવા લાગ્યા, પિતાની ત્યાગવૃત્તિથી શેક ગ્રસ્ત થયેલા કુમારને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રીઓએ સમજાવી તેને રાજ્યાભિષેક કર્યો. રાજ્યસુખને અનુભવ કરતાં સરસેન રાજાનો બહુ કાળ ચાલ્યો ગયે, ત્યારે મુક્તાવલી પટ્ટરાણીને ચંદ્રસેન નામે પુત્ર થયે, કુમાર ચંદ્રસેન પણ વૃદ્ધિ પામતો કલાઓનો પારંગામી થઈ યૌવનવયમાં આવ્યો. પિતાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી. તેની સાથે વિષય સુખ ભોગવતો ચંદ્રસેન પિતાની છાયામાં સુખમાં સમય પસાર કરતો હતો . અન્યદા શતકલ આવી પહોંચે તે સમયે રાજા મંત્રીઓના કહેવાથી અશ્વોની પરીક્ષા કરવા માટે હયારૂઢ થઈને નગરની બહાર આવ્યું ત્યાં અશ્વોને દોડાવી એમના ગુણદોષની પરીક્ષા કરતાં મધ્યાહ્ન સમય થયો, ત્યારે તાપથી વ્યાકુળ થયેલ રાજા ત્યાં વૃક્ષની છાયામાં આરામ લેવાને માટે બેઠે. તે સમયે સૂર્યની સામે દષ્ટિ સ્થાપન કરી ધ્યાન અને તપને કરતા મુનિ ઉપર દૃષ્ટિ પડતાં રાજા તરતજ એ મુનિ પાસે આવીને નપે. મુનિની ઉગ્ર તપસ્યા વડે ભક્તિથી રોમાંચ અનુભવતો રાજા સ્તુતિ કરવા લાગ્યા. - સ્તુતિ કરી પરિવાર સહિત રાજા હાથ જોડી મુનિની આગળ બેઠે, મુનિએ પણ ધ્યાન પૂર્ણ કરી રાજાને ધમ દેશના આપી. હે રાજન ! ડાહ્યો માણસ રોગની માફક ભાગમાં રક્ત થતો નથી. અસાર અને અસ્થિર ભેગને રોગનું મૂળ તેમજ દુર્ગતિને આપનારા જાણીને તે તજી દે છે. ભેગવિષય ભોગકાલે તે મધુરા હોય છે પણ એનાં પરિણામ દારૂણુ-ભયંકર છે. હે રાજન ! દુઃખથી નિરંતર પીડા પામતા નારકીઓને ભેગ સામગ્રી હોતી નથી. વિવેક રહિત પશુઓને પણ તથા પ્રકારની સામગ્રીને અભાવ હોય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 355 મનુષ્યમાં ભેગ સામગ્રી હોવા છતાં પ્રિય વિજેગ, રોગાદિ તેમજ અલ્પ કાળ માટેના ભાગો હોય છે. દેવતા ભોગો પંડિતના મનને મોહ પમાડી શકતા નથી તો એ અસાર ભોગોને ત્યાગ કરી તમારે આત્મહિત સાધી લેવું.” - મુનિની વાણી સાંભળી રાજા નગરમાં ચાલ્યો ગયો. મુનિના ગુણને નિશા સમયે પણ યાદ કરતો રાજા નિદ્રા વિશ થઈ ગયો. બ્રાહ્મ મુહૂર્ત દેવ દુંદુભિથી રાજાની નિકા નાશ પામી. મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયેલું જાણી રાજા મોટા આડંબરથી મુનિને વાંદવા આપે, દેવતાઓથી મહોત્સવ પૂર્વક પૂજાતા મુનિને જોઈ રાજા અધિક હર્ષવાન થઈ કેવલીને નમી સ્તુતિ કરી બે હાથ જોડી મુનિના મુખમાંથી નિકળતા વાક્યામૃતનું પાન કરવા લાગ્યો. એ સમયે કોઈ તેજસ્વી અને જય જય શબ્દ કરતો દેવપુરૂષ મુનિના ચરણમાં નમે તેને જોઈને ખુશી થયેલા રાજાએ કેવલી ભગવાનને પૂછયું, “હે ભગવન ! આ કાણ પુરૂષ છે ? આપની ઉપર અત્યંત ભક્તિવાળે છે એનું કારણ શું ? રાજાનો પ્રશ્ન સાંભળી કેવલી ભગવાને એ પુરૂષનું ચરિત્ર પર્ષદા આગળ સર્વના લાભને માટે કહેવું શરૂ કર્યું. રાત્રિભોજનનું ફલ. - જેમ જેમ સમ્યકત્વ શુદ્ધ થાય છે તેમ તેમ દેવગુરૂ અને ધર્મ ઉપર શુદ્ધ ભક્તિરાગ જાગે છે તેમાંય વળી આ પુરૂષની ભક્તિનું કારણ હે રાજન ! તુ સાંભળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પદ્મખંડ નગરમાં ધનવાન ઈશ્વર અને ધનેશ્વર નામે બે વણિક મિત્રે રહેતા હતા. ઇશ્વર જૈન ધર્મમાં પ્રીતિ વાળે તેમજ રાત્રી ભોજનના ત્યાગરૂપ વ્રતવાળે ધર્માનુરાગી હતા ત્યારે મિથ્યાત્વધર્મથી દુષિત ધનેશ્વર વિપરીત બુદ્ધિને હોવા છતાં પણ બન્ને વચ્ચે કંઈક મિત્રતા હતી. પ્રતિદિવસ દિવસના આઠમા ભાગે ભોજન કરવામાં તત્પર ઇશ્વરને જાણીને કદાગ્રહી ધનેશ્વર ધર્મની નિંદા કરવા લાગ્યોએહ ! આ અજ્ઞાની ઈશ્વરની ચેષ્ટા તો જુઓ ! દિવસમાં બે વાર ભોજન કરે છે પરંતુ શાસ્ત્રમાં સદા પવિત્ર કહેલું નક્તવ્રત (રાત્રીભોજન) કયારે પણ કરતો નથી. ધનેશ્વરની વાત સાંભળી ઈશ્વર બોલ્યો. “મિત્ર! કદાગ્રહમાં સાવધાન પણે ધર્મની નિંદા કરી આત્માને ભવ સાગરમાં ડુબાવનાર નિવિડ પાપકર્મ વડે તું શા માટે બંધાય છે? બુદ્ધિમાનોએ તો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ, અપ દોષ વાળાને આદરી બહુ દોષવાળું છોડી દેવું જોઈએ. એદનાદિક અલ્પદોષ વાળું ભોજન કરા મહાદોષવાળા માંસાદિકનો ત્યાગ કરવો, પરદ્રવ્ય હરણ, અને પરસ્ત્રીસેવન એ બહુ દોષવાળા પાપનો પણ ત્યાગ કરી શ્રાવકે સ્વદ્રવ્ય અને સ્વસ્ત્રીમાંજ સંતોષ ધારણ કરવા તેમજ રાત્રી ભોજન ( નક્તવ્રત)માં તો પારાવાર દોષ હોવાથી વિવેકી પુરૂષે તેને અવશ્ય ત્યાગ કરે યોગ્ય છે રાત્રીભોજનના દેન તો પાર નથી જ્યારે ગુણ એક પણ નથી અને અનેક જીની વિરાધના રાત્રી ભોજનમાં રહેલી છે. દિવસે ભોજન કરવાથી તૃપ્તિ ન થઇ તો રાત્રી. ભોજન કરનારને તૃપ્તિ થશે નહિ રાત્રિ ભેજન જે પ્રાણી કરતો નથી તેનું જીવતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust Page #370 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૩પ૭ અધું તપમાં જાય છે તે રાત્રી ભોજનના દેષ જાણી એમાંથી નિવૃત્ત કરવી એ લાભકારી છે, છતાંય કદાગ્રહ ધારણ કરી જાણી જોઈને આડે રસ્તે દોરાવું એ ખુબજ નુકશાન કરનાર થશે. પેલા ગ્રામ્યપુત્રે ગધેડાનું પુછડુ પકડી રાખ્યું તો ગધેડાની લાતો ખાઈને મહાવ્યથાને પામ્યો તેમ મોટે કદાગ્રહ ધારણ કરવાથી અતિ દુ:ખ સહન કરવું પડે છે ઈશ્વરની સત્યવાત સાંભળવા છતાં ધનેશ્વરે પોતાને મમત્વ મૂક્યો નહિ. એ નક્તવ્રતમાં પ્રીતિવાળે ધનેશ્વર આર્તધ્યાને મરણ પામીને વાળમાં ઉત્પન્ન થયો ત્યાં મરણ પામી પાંચ વાર વાગોળનો ભવ પાપે, બે વાર ચામાચીડીયામાં ઉત્પન્ન થયે, બે વાર ઘુવડના ભવમાં, બે વાર શિયા ના ભાવમાં ભમી મરણપામી વિશાળાપુરીમાં દેવગુપ્ત બ્રાહ્મણની ના નામની પત્ની થકી પુત્ર પણે ઉત્પન્ન થયે, તે જન્મથીજ રોગી થયે એક રોગ મટે તો બીજા બે નવા ઉત્પન્ન થાય, મોતના મેમાન એવા તે પુત્રનું નામ પણ ન પાડવાથી ગામમાં રોગ નામે તે પ્રસિદ્ધ થયો ને વિષ્ટામાં રહેલા કીડાની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો કારણકે દુ:ખમાં પણ દિવસે તો જાય છેજ, અન્યદા શ્રાવકના વ્રતને ધારણ કરનારે ઈશ્વર સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાને ઉસુક થયો. શ્રી ધર્મે ' શ્વગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિહાર કરતાં તે મુનિ વિશાલાપુરીમાં આવ્યા. પક્ષ ઉપવાસની ધારણા નિમિત્તે નિકળેલા તે મુનિને પેલા દેવગુપ્ત બ્રાહ્મણે જોયા, તેમને નમસ્કાર કરી પ્રતિ લાભિત કરી પિતાના પુત્રના રોગનું કારણ પૂછયું, * હે ભાગ્યવાન ! ગોચરીએ જતાં વાર્તા કરવાનો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #371 -------------------------------------------------------------------------- ________________ 358 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમારે આચાર નથી. તોપણ તું ધર્મરૂપી ઔષધને આચર, એમ કહી મુનિ ચાલ્યા ગયા. પાછળથી પુત્રની સાથે તે બ્રાહ્મણ પણ એ મુનિની પાસે આવી ધર્મરૂપી. ઔષધ પૂછવા લાગ્યો. | મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું, “ગની શાંતિને માટે પ્રથમ રોગનું કારણ જાણવું જોઈએ. એ કારણને ત્યાગ કરવાથી તેમજ ઔષધરૂપી ધર્મનું સેવન કરવાથી. સૌ સારૂ થશે, રેગના કારણભૂત, જીવહિંસા, અસત્ય ચેરી મૈથુન અને પરિગ્રહ તેમજ રાત્રીભજનને જાણી એને છોડી દેવાં. પંચપરમેષ્ટીને જાપ, કષાય અને ઈંદ્રિયનું દમન યથાશક્તિદાન, પાપની નિંદા-ગહ, એ બધાં ધર્મષધ. જાણવાં, જેના સેવનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. મુનિએ. વિસ્તારથી ધર્મના સ્વરૂપનું વર્ણન કરવાથી બ્રાહ્મણ પુત્ર - સહિત સમકિતને પામી શ્રાવકના વતને પાલનાર થયેકર્મને રેગનું મૂળ જાણી દઢ શ્રદ્ધાવાળા તેમણે ધીરજથી સહન કરતાં કાળ વ્યતીત કર્યો તેમની પરીક્ષા કરવાને પ્રથમ દેવલોકમાંથી બે દેવતાઓ વૈદ બનીને આવ્યા. તેમણે મધ, માંસ, માખણ અને દારૂથી મિશ્રિત દવાઓ ખવરાવવાના અનેક પ્રયત્ન કર્યો છતાં તેઓ પોતાના નિશ્ચયથી ડગ્યા નહિ. જેથી દેવતાઓએ પ્રસન્ન થઈ એ છોકરાને નિરોગી કર્યો. તેમનાં વખાણ કરી દેવતાઓ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લોકમાં અરેગ નામથી તે પ્રસિદ્ધ થયો. તે અરેગ ધર્મમાં વિશેષ તત્પર રહીને અનુક્રમે મરણ પામી સ્વર્ગે દેવ થયા, તે દેવ અવધિજ્ઞાને મને ધર્માચાર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 359 જાણી નમવાને આવ્યું છે. મને કેવળી જાણુને તે વિશેષ કરીને નૃત્ય કરતો પિતાના હર્ષને જણાવવા લાગ્યું, ઇશ્વર કેવલીના વચનથી રાત્રી ભોજનના અનેક દે જાણે અનેક લોકોએ રાત્રી ભજનનો ત્યાગ કર્યો. કાર બાવક ધર્મ મારા છે, તો હું સૂરસેનની દીક્ષા શ્રી ઈશ્વર કેવલીને ઉપદેશ સાંભળી વૈરાગ્યવાન તેમજ પેલા દેવને વૃત્તાંત સાંભળી સંસારના સ્વરૂપને વિચારતા રાજા સૂરસેન બે હાથ મસ્તકે લગાડતાં બોલ્યા. ભગવન! આપને ધન્ય છે કે આપે વ્યાધિથી પીડાયેલા આ પુરૂષનો ઉદ્ધાર કર્યો. આ દેવ પણ કૃતજ્ઞ છે કે પોતાના ઉપકારી ગુરૂ ઉપર આવી અપૂર્વ ભક્તિ છે. મેં પણ સાધુ અને શ્રાવક ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું તેમાં મુનિ ધર્મ તો એકાંતે મોક્ષ આપનાર છે ત્યારે શ્રાવક ધર્મ સ્વર્ગાદિ સુખને કરનારો છે, તો હે ભગવન! જે મારી ચોગ્યતા હોય તો મને સંયમલક્ષ્મી આપો ! " રાજાની વાત સાંભળી મુનિ બોલ્યા, “રાજન ! તું ચારિત્ર લક્ષ્મીને યેગ્ય છે. તે પ્રતિબંધનો ત્યાગ કરી સંયમને ગ્રહણ કર ! >> ગુરૂની વાણું સાંભળી રાજા નગરમાં ગયો, ત્યાં હર્ષવાન થયેલા રાજા મંત્રીઓ અને પત્નીને કહેવા લાગ્યો. 6 જલબિંદુની માફક આયુષ્ય ચપળ છે. સંયોગેનો અંત વિયોગમાં આવનાર છે. અર્થ છે તે અનર્થને કરનારા છે. સ્નેહ પણ દુ:ખનું મૂળ છે. માટે વિદ્વાને સંસારમાં પ્રીતિ કરવી ચુત નથી, અનંત સુખને આપનાર મોક્ષ સ્વાધીન છતાં સ્વમ અને ઇંદ્રજાલ તુલ્ય આ સંસાર સુખમાં કોણ P.P. Ac: Gunratnasuri M.S. પગ્યતા હોય તો Jun Gun Aaradhak Trust Page #373 -------------------------------------------------------------------------- ________________ 360 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિ કરે ? તપથી પ્રાપ્ત થનાર મુક્તીનાં સુખ પિતાને સ્વાધીન હોવા છતાં આ અસાર સંસારમાં કેણ રમે ? * માટે આ રાજ્ય, રમણી, હાથી, ઘોડા અને રથાદિક સર્વનો ત્યાગ કરી હું શ્રમણધર્મની ઉપાસના કરવાની ઇચ્છાવાળે થયે છું?” સૂરસેન રાજાની વૈરાગ્યમયવાણી સાંભળી રાણી મુક્તાવલી એમાં અનુમતિ આપતી બેલી “હે સ્વામી ! આપની વાણી સત્ય છે. આપે ભેગે પણ ભેગવ્યા, મિત્રોને પણ સંતોષ્યા, સામંત વર્ગને ખુશી કર્યા. પુત્ર પણ વૃદ્ધિ પામ્યો. વિશ્વમાં કીતિ પણ વિસ્તાર પામી. નર જન્મનાં પુણ્ય ફલ આપે ભોગવ્યા ને હવે જે ચારિત્ર અંગીકાર કરીયે તો જગતમાં આપણને શું નથી પ્રાપ્ત થયું ? " માટે સ્વામી ! ક્ષણ માત્ર પણ હવે એ કાર્ય માટે વિલંબ ના કરે, સંયમ રૂપી નાવ વડે ભવ સાગર ઉતરી જાઓ, કારણ કે ગુરૂને જેગ પામવો દુર્લભ છે. વળી સારા કાર્યમાં વિદને પણ ઘણાં આવે છે. 22 - રાણી મુક્તાવલીનાં વચન સાંભળી મંત્રી બેલ્યા ધમાં પુરૂષને કેઈપણ વિદન કરી શકતું નથી.” ' રાજાએ ચંદ્રસેન કુમારને શુભમુહર્ત પિતાની પાટે સ્થાપન કર્યો. નવા રાજાને શિખામણ આપી. “હે વત્સ! નરકને આપનારા આ રાજ્યમાં આસક્તિ ન રાખવી. કારોગ્રહ સમાન અને પરાધીન એવા રાજ્યને પામી લેચન છતાં માણસ અંધ થઈ જાય છે. સત્તાના મદમાં ભાન ભૂલી જાય છે. વગર મદિરાએ પણ એ રાજ્ય ઉન્માદને કરનારે છે. તેમજ વગર સાંકળે પણ બંધન જેવું છે માટે તેમાં બહુ મુંઝાઈ જવું નહિ, પ્રજાને પુત્રની માફક પાળવા અને અનીતિ દુરાચારને રાજ્યમાંથી નાશ કરવા મંત્રી * P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhal Page #374 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવને નેહસંબંધ 361 ઓની હિતવાર્તાનો અનાદર કરવો નહિ. " ઈત્યાદિક ઉપદેશ આપી રાજાએ જીનમંદિરમાં અષ્ટાત્રિકા ઉત્સવ કરી શ્રાવકના સમુહને, વસ્ત્ર, રૂપું, સુવર્ણ, મણિ માણેક વગેરેનું દાન આપી ચંદ્રસેન રાજાએ મહોત્સવ કર્યો છે એવા રાજાએ ગુરૂપાસે આવી પ્રિયા સહિત દીક્ષા ગ્રહણ કરી. ' અનુક્રમે તેઓ રાજારાણી અગીયાર અંગનાં જ્ઞાતા થયાં. નિરતિચા૨પણે ચારિત્ર પામતાં રૂડી ભાવના વડે આત્માને નિર્મળ કરવા લાગ્યાં. તારૂપી અગ્નિ વડે કરીને તેમણે મહાન ગાઢ કર્મ પણ બાળી નાખ્યા ને આત્માને પાપથી રહિત-શુદ્ધ કર્યો. જનમતના જાણ એવા તેમણે મિથ્યાત્વ રૂપી વૃક્ષનો નાશ કરી રાગ અને દ્વેષરૂપ બને શત્રુઓનો નાશ કર્યો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચેરે ચારિત્ર રૂપી ધનનું હરણ કરી જતા હતા. તેમને જીતીને વશ કરી લીધા, સંયમરૂપી સામ્રાજ્યલક્ષ્મીને પામતાં ત્રણ ગારવ રૂપી અરિત્રિકનો નિર્મમત્વરૂપી શસ્ત્ર વડે નાશ કરી નાખ્યો. ક્રોધાદિક ચારે કષાયોને પોતાના ચારિત્રના પ્રભાવે મંદ પ્રતાપવાળા કરી દીધા. કામદેવના માહાસ્યનો વિદ્વસ કરી દીધો ને પ્રમાદાદિ દોષોને હઠાવી દૂર કર્યો. એ પ્રમાણે અપ્રમત્તપણે ચારિત્ર ધર્મનું આરાધન કરતા મોક્ષની લક્ષ્મી તેમણે નજીક કરી. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી અંત સમયે તેમણે એક માસનું અણુસણ કરી દીધું. નર ભવનું આયુષ્ય પૂર્ણ કરી રૂડા ચારિત્રના પ્રતાપે પ્રથમ રૈવેયકને વિષે ત્રેવીશ સાગરોપમના આયુષ્યવાળા અનુક્રમે તે બન્ને ઉત્તમ દેવ થયા અને ઈકની પદવીને પ્રાપ્ત થયા. - ચૌદ રાજલેકરૂપી પુરૂષના ગળા સ્થાનકે યક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ 362 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર == આવેલાં છે ત્યાં નવે રૈવેયકનાં ત્રણસે અઢાર વિમાને આવેલા છે. દરેક વિમાને જીન ભવન હોય છે. એ દેવતાઓ વિષય કષાયથી રહિત હોય છે. તે છતાં નીચેના દેવો કરતાં તેમને અનંતગણુ સુખ હોય છે. તેમને પુરૂષ વેદોદય મંદ હોવાથી વિષય તરફ તેમનું મન જતું નથી અને તે. વિષય રહિત હોય છે. તેઓ બે હાથથી અધિક શરીરવાળા અને શુદ્ધ શુકલેશ્યાવંત હોય છે. પરિચ્છેદ 7 મેં પડ્યોત્તર અને હરિગ વનમાલા આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે ઉત્તર દિશાએ ગર્જનપુર નામે નગર હતું. એ નગરને અધિપતિ સુરપતિ નામે મહાપરાક્રમી રાજા હતો. રાજાને સતી નામની પટ્ટદેવી હતી તે પટ્ટદેવીની કુક્ષીને વિષે શુરસેન રાજાને જીવ પ્રથમ ચૈવેયકથી અવીને ઉત્પન્ન થયો. તે રાત્રીને વિષે હંસ અને સારસથી શેભાયમાન પધરને જોઈ રાણી જાગીરાજા પાસે જઈ સ્વમાન પરમાર્થ પૂછયો, " તમારે સુંદર. અને તેજસ્વી પુત્ર થશે ? રાજાનાં એ વચન સાંભળી રાજી થયેલી રાણી સારી રીતે ગર્ભનું પાલન કરવા લાગી. અનેક સારાસારા દોહદ થયા. સર્વે રાજાએ પૂર્ણ કર્યા. કંઈક અધિક નવમાસ વ્યતિકમ્યા ત્યારે શુભ ગ્રહ અને સારા નક્ષત્રના યોગે નયનને આનંદ કારી એવા મનહર પુત્રને જન્મ આપો, નિવેદન કરનારી ચેટીને રાજાએ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 363 ખુબદાન આપી દાસીપણામાંથી મુક્ત કરી મોટે વપન મહેસવ કર્યો. વર્યાપન મહોત્સવ કરી રાજાએ પુત્રનું નામ પાડયું પક્વોત્તર, દ્વિતીયાના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો તે કલાઓમાં વિશારદ થઈ દુનિયાને આશ્ચર્યકારી યૌવનવયમાં આવ્યો. વૈભવ, ઐશ્વર્ય, અને ઠકુરાઈ હોવા છતાં દયાલુ, દાનેશ્વરી, સજનપ્રિય, શાંત, દાંત, સૌમ્યમૂર્તિ, અને દાક્ષિણ્યવાન. હતો. મિથ્યાત્વીના કુળમાં ઉત્પન્ન થવા છતાં યશની વાત પણ એને રૂચતી નહિ. બ્રાહ્મણનું ઔચિત્ય પણ માત્ર . પિતાના ચિત્તની અનુકૂળતા માટે કરતો હતો. બ્રાહ્મણના . પુરાણેની કલ્પનાકારી કથાઓ પણ એના ચિત્તને ઉદ્વેગ. કારી થતી હતી. બ્રાહ્મણના વાતાવરણમાં વૃદ્ધિ પામેલો. હેવાથી તે જૈન ધર્મથી વંચિત હતો, કારણકે ઝવેરીના સંસ્કાર વિના શુદ્ધ મણિ પણ નિર્મળપણાને પામે છે કે !. - વૈતાઢય પર્વતની દક્ષિણ એણિમાં સુભૌમપુર નામે. નગરને અધિપતિ તારેગ નામે રાજા હતો તેની કમલમાલા નામે રાણીથકી મુક્તાવલીનો જીવ પુત્રપણે ઉતન્ન થયો, સ્વમામાં સિંહના બાળકને જોવાથી તેનું નામ રાખ્યું હરિવેગ. અનુકમે વિદ્યાધરની લક્ષ્મીથી લાલનપાલન કરાતો હરિવેગ યૌવન વયમાં આવ્યું એ સમયે મથુરા નગરીના ચંદ્રધ્વજ નામે રાજાને બે સ્ત્રીઓથકી એકએક પુત્રી થઇ શશિલેખા અને સૂર્યલેખા, એ બન્ને પુત્રીઓ જ્યારે યૌવન વયમાં આવી. ત્યારે પિતાએ એમનો સ્વયંવર કર્યો. દેશદેશના રાજકુમારને આમંત્રણ કરવાને દૂતો રવાને થયા, એક દૂત ગર્જનપુર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #377 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગરે આવી સુરપતિ રાજાને વિનંતિ કરી સ્વયંવરની - હકીકત કહી સંભળાવી કુમારને માટે આમંત્રણ કર્યું, * પિતાની આજ્ઞાથી પક્વોત્તર કુમારે પિતાના પરિવાર સહિત મથુરા નગરી તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાણ કરતાં વન, પર્વત, નદી, વાવ, શહેર અને નગરનું નિરીક્ષણ કરતાં તેઓ વનમાં રહેલા મહોદય નામે તાપસાશ્રમ નજીક - નારંગ અને સહકારાદિક અનેક વૃક્ષરાજીથી શેભી રહેલા - આશ્રમને જોઈ કુમારે ત્યાં પડાવ નાખ્યો અને પોતે તાપ- સાશ્રમમાં તાપસપતિને નમવાને આવ્યો. તાપસપતિને નમી એમની સામે બેઠે, તે વારે તાપસપતિ પણ એને ઉત્તમ અતિથિ જાણી સુરપતિ નૃપ પુત્ર) એને લાયક એક મનહર કન્યાને બોલાવી કુમાર આગળ હાજર કરી. એ મનોહર બાળાનું રૂપ સૌંદર્ય જોઈ કુમાર દિમૂઢ થઈ વિચાર કરવા લાગ્યો “અરે ! શું આતે નાગ કન્યા કે પાતાળ કન્યા, અને તે રૂષિ આશ્રમમાં ક્યાંથી ? - કુમારને શંકાશીલ ને વિચારમાં પડેલા જાણી તાપસ- પતિએ એને ખુલાસે કરવા માંડ્યો. કુમાર પણ એ કન્યા - સંબંધે વૃત્તાંત સાંભળવા લાગ્યો. ર કરી, એર કરવા , રૂષિર કરતો હતો તેને પુષ્પમાલા આદિ ઘણી રાણીઓ હતી. પુષ્પમાલાને ગુણમાલા નામે પુત્રી થઈ. રાજકુમારી ઉપર રાજાને અપૂર્વ પ્રેમ હોવાથી યૌવનવયમાં અનેક રાજકુમારે એને વરવાને આતુર છતાં રાજાએ પોતાની કન્યા કેઈને આપી નહિ એકદા ચંપાનગરને ચુવરાજ શુકકુમાર મેટા સૈન્ય - સાથે ફરતો ફરતો ત્યાં આવ્યો, રાજાએ એનો આદરસત્કાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 365. કર્યો. શુકકુમારના મંત્રીઓએ સારી રીતે રાજાને સમજા-- વવાથી રાજાએ પોતાની ગુણમાલા પુત્રી ગુણવાન શુકરાજકુમાર સાથે પરણાવી દીધી. - રાજાએ આપેલા રાજભુવનમાં પ્રિયા સાથે નિવાસ. કરતા રાજકુમારમાં સ્થિરતા, ગંભિરતા, દાક્ષિણ્યતા, આદિ, અનેક ગુણ હોવા છતાં ચંદ્રમામાં કલંકની માફક એક દૂષણ હતું તેને મૃગયાનું વ્યસન ખુબ લાગેલું હોવાથી. રોજ દૂરદૂર તે શિકાર કરવાને જંગલમાં જઈ, અનેક નિર્દોષ પ્રાણીઓને હણી નાંખતો હતો. રાજાએ પોતાના જામાતાને બંધ કરવા માટે સુમુખ. નામના એક ભટ્ટને આજ્ઞા કરી, સુમુખે શુકુમારની પાસે આવી ઉપદેશ આપવા માંડ્યો, “ઉત્તમ જનોએ જગતમાં લજજાકારી એવું આ પ્રાણીવધનું પાપ શા માટે કરવું જોઈએ? દીન, અનાથ અને પ્રમાદી તેમજ નાશી જતા જીને પાછળ પડીને ઘા કરે એ ક્ષત્રિય કુલાચાર ને કહેવાય રાજકુમાર ! અન્યને પીડા કરવાથી વિવિધ પ્રકારની વ્યાધિઓ, પ્રાણીઓને ભેગવવી પડે છે, અકાલે મરણ આવે છે. બીજાના પ્રાણનો વિયેગ કરવાથી પિતાને વિરહાગ્નિથી. દહન થવું પડે છે. ગર્ભપાત કરનાર, બાળકની હત્યા કરનાર ભવભવ અપત્યરહિત થાય છે. એકના પ્રાણનો નાશ. થાય છે ત્યારે એના ભાગે બીજાને આનંદ થાય છે. એકનું ઘર બળે છે ત્યારે બીજો મૂર્ખ એને અજવાળુ માની ખુશી થાય છે. મુળમાં તૃણ નાખેલા શત્રુને પણ શુરવીરે અભય આપે છે ત્યારે આ તૃણ ભક્ષણ કરનારા પશુઓને મારી નાખવા એમાં કઈ નીતિ છે? અરે ! શૌર્ય પણ શું ? એ ભટ્ટને ઉપદેશ સાંભળી કુમાર કાંઇક નિવૃત્તિ. એ છે, જાત કરી જાય છેજવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ 366 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પામ્યો પણ મનથી એણે ત્યાગ કર્યો નહિ, એકદા પિતાએ મેકલેલા પુરૂષોના કહેવાથી કુમાર રાજાની રજા લઈ પોતાની આસન્ન પ્રમ્રતા પત્નીની સાથે પોતાના નગર આ તરફ ચાલે, તે પ્રયાણ કરતાં આ તાપસાશ્રમની નજીક - આવી પહો. અનેક વનચર પશુઓને કિલકિલાટ કરતાં જોઈ શકો કુમારની મૃગયાવૃત્તિ સતેજ થઈ, તે પિતાના અશ્વને એ પશુઓ તરફ દેડા, દૈવયોગે માર્ગમાં તૃણથી આચ્છાદિત એક ખાઈમાં અવ પડી ગયે અશ્વના દબાણથી કુમાર મહાવ્યથાને પાયે, એના સુભટ હાહાકાર કરતા આવી પહોંચ્યા તેમણે કુમારને ખાઈમાંથી બહાર કાઢયો. પતિના દુ:ખની વાત સાંભળી ગુણમાલા પણ હાહાકાર કરતી પિકાર કરવા લાગી, એની માતા અને પિતાને સમાચાર મલવાથી તે પણ ત્યાં આવી પહોંચ્યા છતાંય બે દિવસ મહાવ્યથા ભેગવી કુમાર ઘાની પીડાથી મૃત્યુ પામી ગયે મૃગયારૂપી પાપનું ફળ એ રીતે એને તરતજ પ્રગટ થયું, ગુણમાલા પતિની સાથે બળી મરવાને તૈયાર થઈ પણ એના માતાપિતાએ એને સમજાવી શાંત કરી, એ રૂદન કરતી પુત્રીના દુ:ખથી દુ:ખી થયેલાં રાજારાણી - આ તપોવનમાં કુલપતિની પાસે આવ્યાં, કુલપતિએ તેમને વૈરાગ્યને ઉપદેશ કરી શાંત કર્યા. એ ઉપદેશથી સંસાર પરથી ઉદાસ થઈ ગયેલાં રાજારાણીએ તાપસી દીક્ષા લેવાને વિચાર કર્યો, મોટા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તે પછી વસંતરાજ, પુષ્પમાલા અને આસન્ન પ્રસતા ગુણમાલાએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક દિવસ પછી ગુણમાલાએ મનહર પુત્રીના જન્મ આપ્યા બાદ ફૂલ રાગની વ્યાધિથી પીડાતી તે કાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #380 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સનેહસંબંધ 767 ધર્મ પામી ગઈ, પુત્રીના મરણથી દુ:ખી થયેલી પુષ્પમાલાએ સ્તનપાનવડે તે મનોહર બાલિકાને ઉછેરવા માંડી. વનમાલા નામે વૃદ્ધિ પામતી એ બાળા નવીન યૌવનને આંગણે આવી. વસંતમુનિને પિતાના પદે સ્થાપન કરી કુલપતિ પણ સ્વર્ગે ગયા, પુષ્પમાલા પણ દિવવશાત્ કાળધર્મ પામી ગઇ, તે વસંતમુનિ હું પોતે, મારા ગુરૂએ મને કહેલું હતું કે “આ બાળાનો જે પતિ થશે તે મોટા મહારાજ-રાજાધિરાજ થશે તો આ બાળ વનમાલાને ગ્રહણ કરી મને આ મોહ બંધનમાંથી હે કુમાર! તું મુક્ત કર, - વસંત રાજર્ષિનું વચન અંગીકાર કરી કુમારે આશ્રમમાં વિવાહની ચોગ્ય સામગ્રી મેલવી વનમાલા સાથે પાણિગ્રહણ કર્યું વસ્ત્ર આભરણ કંઈક હતાં તે વનમાલાને આપી દીધાં. તેમજ પિતાનાં આભરણ અને સિદ્ધ વૈતાલિ વિદ્યા મુનિએ કુમારને આપી, એ રીતે એક મહાન ઉપાધિમાંથી રૂષિ મુક્ત થયા. એ નવોઢા પ્રિયા સાથે કેટલાક દિવસ ત્યાં સ્થિરતા કરી પછી રૂષિની-કુલપતિની અનુજ્ઞા મેલવી પદ્યોત્તરકુમાર મથુરાને માર્ગે ચાલ્યો. મથુરા નગરીમાં પક્વોત્તરકુમાર મથુરા નગરીમાં આવી પહોંચ્યો, રાજાએ તેનું સન્માન કરી તેના નિવાસ માટે ગોઠવણ કરી, દેશદેશના રાજાઓ અને રાજ કુમારે આવ્યા હતા, આખુય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ 368 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગર તેમજ આસપાસનાં ઉદ્યાન અને વન માણસોથી ઉભરાઈ ગયાં. સ્વયંવરના સમયે મંડપ અનેક રાજકુમાર અને રાજાઓના ઝળહળાટથી ખળભળી રહ્યો. હીરા, માણેક, મોતી અને રત્નોથી વિભૂષિત રાજકુમારોના તેજને પાર નહોતો, પોતપોતાના મંચ પર ગોઠવાયેલા રાજકુમારે અને રાજાના મનમાં કંઇકંઈ અભિલાષાઓ તોફાને ચઢેલી હતી. રાજ્યકન્યાને વરવાની ઘેલછામાં તેઓ તેના આગમનની માગ પ્રતીક્ષા કરી રહ્યા હતા, | યથા સમયે બને કન્યાઓ હાથમાં વરમાલને ધારણ કરી મહા કીમતી વસ્ત્રાભરણમાં સજજ થઈને ગજગામિની ચાલે ચાલી મંડપમાં આવી પહોંચી, સખીઓથી વીટળાયેલી એ બાળાઓ પોતાના સૌદર્યથી અને ગીરવથી સભામંડપને ક્ષોભ ઉત્પન્ન કરતી, બધા રાજકુમારોને રૂપના જાદુથી સ્થભિત કરતી મંડપમાં પિતા પોતાના મંચ પર રહેલા રાજકુમારીનું અવલોકન કરવા લાગી. રાજકુમારે ઉપરને ભપકાદાર ઠડેરો જોઈ બાળાઓ મનમાં જરાક હસી. - દાસીએ નિવેદન કરેલા રાજકુમારોનો ત્યાગ કરતી અન્ને બાળાઓ પદ્યોત્તર કુમાર બેઠો હતો ત્યાં આવી પહોંચી. સર્વાગ સુંદર પક્વોત્તર કુમારને જોઇ અને બાળાઓની દષ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈને એ પુરૂષ સૌદર્યમાં મુગ્ધ થયેલી બાળાઓની વરમાળ એ પુરૂષ તરફ આકષતી એના કંઠમાં પડી. ': એકજ નરને બને બાળાઓ વરવાથી મંડપમાં ખુબ ખળભળાટ પેદા થયો, રાજાઓ અને રાજકુમારે જાણે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 369 પિતાનું ભારે અપમાન થઈ ગયું હોય તેમ રેષથી હલમલી રહેલા શસ્ત્રો સંભાળવા લાગ્યા, સાકેતપુરપતિવિદુરરાજા રાજકુમારોને ઉશ્કેરતો બે , અરે ! આ રાજાએ જે પોત્તરને બને કન્યાઓ આપવાની હતી તો અન્ય રાજકુમારોને અપમાન કરવા શામાટે લાવ્યા ? એ રાજાએ તો આપણાં નાક કાપ્યાં, . રાજાઓ પોત પોતાના સૈન્ય સહિત રણસંગ્રામ માટે આતુર થયા છતા પદ્મને મારવાને તૈયાર થઈ ગયા, જેથી ચંદ્રવજ રાજાપણ પોતાના સૈન્ય સાથે કુમારની પાસે આવ્ય, ચંદ્રવજને રણ કરવાને ઉસુક જાણ સાકેતપુરપતિનો. એક વિદ્વાન દૂત તેમની પાસે આવી વિનંતી કરવા લાગ્યું. “રાજન ! એક કન્યા તમે ગમે તે રાજકુમારને આપી રાજાઓના કેપનું નિવારણ કરે નહીતર સર્વે રાજાઓના કેપથી તમારા જામાતાનું જીવન જોખમાતાં વાર લાગશે નહિ. જે કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે તેને માટે અનેક પુરૂષરત્નનો ક્ષય કરે એ શું ડાહપણનો માર્ગ છે? ગમે તેવો શૂરવીર પણ એકલે હોય તો અનેક સુભટેથી તેનો પરાભવ શક્ય છે કારણકે કીડીઓનો સમુદાય પણ સર્પને તાણી જાય છે. બળવાન અને તેજસ્વી સૂર્યને વાદળનો સમુહ શું આચ્છાદિત નથી કરતો ! માટે વિચાર કરીને કાર્ય કરવામાં ડહાપણ છે.” દૂતની વાણી સાંભળી રાજકુમારે તેનો તિરસ્કાર કરી કાઢી મુ. ચંદ્રધ્વજ રાજા અને તેના સૈન્યને અટકાવી પોતે એકલો જ રથારૂઢ' થઈ રણ સંગ્રામમાં ધસી આવ્યું. છે.' અનેક રાજા અને તેમના સૈન્યના સમુદાયે આ એકાકી રથારૂઢ રાજકુમારને જે તે રાજા વિદુર અટ્ટહાસ્ય કરતો 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ 370 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બતાવતા તને અમે કદાપિ મારશું નહિ.” વિદુરનૃપની વાણી સાંભળી કંઇક હસીને પદ્યોત્તર બે રાજન! રણમાં યુદ્ધ કરવાને આવેલ નર-પુરૂષ કદાપિ પુંઠ ફેરવતે નથી, તમારી તાકાત અજમાવે ! તમારી અભિલાષા પૂરી કરો. પછી રણ સંગ્રામની શરૂઆત થઈને કુમારે સિદ્ધ વૈતાલીનું સ્મરણ કર્યું, તે વિદ્યાના પ્રભાવથી શત્રુઓ જે જે શસ્ત્રો છાડતા તે શસ્ત્રોથી તે પોતેજ હણવા લાગ્યા. કુમારની આ અપૂર્વ શક્તિથી શત્રુરાજાએ કુમારના ચરણમાં પડયા, કુમારનો જયજયકાર થયે કુમારે સિદ્ધ વૈતાલી વિદ્યા સંહારી લીધી. ચંદ્રવજ રાજાએ વિદુરાદિક રાજાઓનું સન્માન કરીને વિદાય કર્યા ને અને કન્યાઓ સાથે કુમારનો વિવાહોત્સવ થયો. મોટી ધામધુમપૂર્વક એ વિવાહ પ્રસંગથી સારાય નગરમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો, ચંદ્રવજ રાજાના આગ્રહથી કેટલાક કાળ કુમાર શ્વસુરનગરમાં રહ્યો. ત્યાં બને મનમોહક મેહના સાથે વિવિધ પ્રકારે સુખને ભેગવવા લાગ્યો. અન્યદા ધસુરની રજા લઈને કુમાર અને પ્રિયાએ સાથે પિતાના પરિવાર સહિત પિતાના નગર તરફ ચાલ્યા પિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતો ક્રમે કરીને પોતાની નગરમાં આવ્યો. રાજાએ માટે પ્રવેશ મહોત્સવ કર્યો ને ભાગ્યવાન રાજકુમારને રાજાએ યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો. એ વિધવલભ કુમાર પુણ્યનાં મધુર ફલને ભાગવત પિતાની છાયામાં પોતાનો સમય નિગમન કરવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ 371 - - મેલાપ રજતમય વૈતાઢય પર્વતની પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણે વિદ્યાધરની બે શ્રેણિઓ રહેલી છે એ શ્રેણિઓમાં રાજધાની સહિત સાઠ અને પચ્ચાસ નગર આવેલાં છે. ઉત્તર શ્રેણિની અંદર ગગનવલ્લભ નામે મનોહર અને દેવેની ભૂમિ સરખુ રમણીય નગર આવેલું છે. ત્યાંના રાજા કનકકેતુની કનકાવતી અને રત્નાવતી નામે બે રાણીઓ થકી કનકાવલી અને નાવલી નામે બન્ને પુત્રીઓ યૌવનવયમાં વિહાર કરી રહી હતી. સખીઓ સાથે ક્રીડા કરતી એ મનોહર બાળાઓની ખ્યાતિ બન્ને શ્રેણિઓમાં પુષ્પમાં સુવાસની જેમ પ્રસરી ગઈ. કારણકે જગતમાં રૂપનાં જાદુ અદભૂત હેય છે. નિમિત્તિયાએ એ બાળાઓની ભાગ્યરેખા જોઈ કહેલું કે જે એક બાળાને પતિ થશે તે એક શ્રેણિનો અધિપતિ થશે, ને બને બાળાઓને થનાર પતિ અને શ્રેણિનો અધિપતિ થશે. 22 એ મનહર લાવણ્યની પ્રતિમા રમી બાળાઓ માટે રાજાએ સ્વયંવરની રચના કરી. સ્વયંવરમાં આવેલા અનેક વિદ્યાધરોમાંથી એ બને બાળાઓ હરિવેગ કુમારને વરીને મોટા મહોત્સવપૂર્વક તેમનો વિવાહ ઉત્સવ ઉજવાયે, શ્વસુરના આગ્રહથી હરિવેગ ચેડા દિવસ રોકાઈને પછી તેમની રજા લઈ પોતાના નગરે પ્રિયાએની સાથે આવ્યો પુત્રને કવચ ધારી, ભાગ્યશાળી ને રાજભોગને એગ્ય જાણી એનો પિતા તારવેગ વૈરાગ્યને ધારણ કરતો મનમાં વિચાર કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મનુષ્યપણામાં પણ વિદ્યારની દ્ધિ મોટા ભાગે મલે છે તેમાંય મારે પુત્ર તો ભાગ્યશાળી છે કે તે બને શ્રેણિને અધિપતિ થશે એ બને બાળાએ અનેક વિદ્યાધર નરેશેને ત્યાગ કરી મારા પુત્રને વરી એમાં એક પુણ્યજ પ્રધાન કારણ છે. ભવાંતરના મોટા તપ સિવાય આવી સમૃદ્ધિ ન મળે. કેમકે જ્ઞાનીનું વચન અન્યથા થશે નહિ. તે એના પૂર્વભવની વાત જ્ઞાનીને પૂછું.” રાજા તારગના મનમાં એ પ્રકારના વિચારે ઉદ્ભવતાંજ કેવલી ભગવાન શ્રીતેજ નગરીની બહાર નંદનવનમાં સમવસર્યા. એ વધામણિ સાંભળી રાજા પુત્રકલત્રાદિક પરિવાર સાથે ભગવાનને વાંદવાને આવ્યો. કેવલીને વાંદી તેમની ધર્મ દેશના સાંભળી રાજાએ હરિગનો પૂર્વભવ પૂછયો. કેવલી ભગવાને શંખ રાજા અને કલાવતી રાણથી શરૂ કરી દ્યોત્તર અને હરિગ સુધીના સર્વે ભવ તથા તેમની કરેલી ધર્મ કરણું કહી સંભળાવી. એ ધર્મ કરણથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેનાં આ બન્નેનાં પ્રગટ ફી છે. એ રીતે પુત્રના ચરિત્રથી વૈરાગ્ય પામેલા તાગ રાજાએ પુત્રને રાજ્ય અર્પણ કરી ચારિત્ર અંગીકાર કર્યું. હરિગે પણુ ગુરૂના મુખથી પૌોત્તર કુમારની હકીકત જાણી લીધા ધિર્મહિત પક્વોત્તર પિતા થકી ધર્મ-સમ્યકત્વ પામશે એ બીના પણ કેવલી ભગવાને કહી સંભળાવી. કેવલી. ભગવાન વિહાર કરી ગયા, હરિવેગ પણ કેવલી ભગવાનને નમી પિતાને સ્થાને ગયે. - પરાક્રમે કરીને અદ્વિતીય હરિવેગ નરપતિએ પિતાના અતુલ તેજ વડે કરીને વિદ્યાધરની અને શ્રેણિઓને તાબે કરી ચક્રવતી રાજા થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 373 . એકદા પોતાના સ્નેહી પદ્યોત્તર કુમારને મલવા માટે ગજેનપુર નગર તરફ જવા માટે હરિવેગે મંત્રીને રાજ્યની ચિંતા ભળાવી મોટા પેટવાળે માર વિકવી તેની સાથે સામાન્ય રૂ૫માં ગર્જનપુરના બજારમાં ઉપસ્થિતપ્રગટ થયે, રાજમાર્ગમાં ઉભા રહેલા એની આસપાસ અનેક વિપ્રે તેમજ અન્ય લેકેનું જુથ વીંટળાઈ ગયું પણ પેલા મારની એક લાખ ટકા કીમત સાંભળી બધા પાછા પડયા. અને તે પુરૂષ રાજસભામાં આવી પહોંચે. . 1. કુમાર પડ્યોત્તરના હૃદયમાં આ પુરૂષને જોતાં સ્નેહના અંકુરો પ્રગટ થયા. તેણે આ પુરૂષનું સ્વાગત કરતાં સ્થલ કાલ માજરને જોઈ પૂછયું. : હે સુંદર ! આ તમને કયાંથી મલ્યો ? 98 મારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાએ આ માર્જરરત્નની મને ભેટ કરી છે એનામાં ઘણા ગુણ રહેલા છે. એક લાખ દીનાર આપે તેજ આને લઈ શકે છે. પિલા - પુરૂષે-વિદ્યાધરે કહ્યું. એનામાં એવા કયા ગુણે છે તેનું વર્ણન કરે ! રાજાના પૂછવાથી વિદ્યાધર એ “એક તો મહા પ્રામાણિક બીજે ગુણ અન્ય માજરોથી આ અજેય છે અને ત્રીજો ગુણ આ માર જ્યાં રાત્રીએ નિવાસ કરે છે ત્યાંથી મૂષકે બાર જોજન દૂર ભાગી જાય છે. એ તો એના બાહ્ય . ગુણે છે. પણ અત્યંતરના ગુણોનો તો પાર નથી મહારાજ ! માટે વિદ્વાનો પાસે એની કિંમત કરાવે. પછી હું મારે સ્થાનકે જાઉં ? રાજાએ બ્રાહ્મણોને બોલાવી એ માજર હવાલે કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #387 -------------------------------------------------------------------------- ________________ 374 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બ્રાહ્મણેએ મારને એક કણ ખંડિત જોઈ વિદ્યાધરને પૂછયું. “આને એક કણ કયાં ગયે ? 2 માર્ગમાં આવતાં રાત્રી પડી જવાથી એક દેવ મંદિરમાં હું રાત્રી વાસે રહ્યો. નિશા સમયે અમે બને. નિદ્રાવશ થયા તે સમયે એક મૂષક બહારથી ધસી આવી આનો કણ કરડીને નાશી ગયે-પલાયન કરી ગયો, વિદ્યાધરની વાત સાંભળી બ્રાહ્મણે હસીને બેલ્યાજરૂર ત્યારે તો એનો ત્રીજો ગુણ પણ એ સાથે પલાયન કરી ગયે. ) અરે! એવા એકાદ નજીવા દોષથી રત્નની કીંમત કાંઈ ઓછી થતી નથી. દેવતાઓમાં પણ એવું દેખાય છે. તે પછી મારની તો વાત જ શી ?" “દેવમાં તો દૂષણ હોવાનો સંભવ જ નથી. >> વિષે બોલ્યા, જે એમ છે તો તે બ્રાહ્મણે ! હું કહું તે સાંભળે જે બ્રાહ્મણ, ગાય, બાલક અને સ્ત્રીને હણી નાખે છે તે કેવો ગણાય છે ? “તે મહાપાષિષ્ઠ, કૂર, ઘાતકી, એનું મુખપણ જોવા લાયક નથી એવું કહેવાય છે. બ્રાહ્મણે બોલ્યા જે એમ છે તો અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બાળ, ગાય, બ્રાહ્મણ, કે સ્ત્રી કોઈને પણ દહન કર્યા વગર છોડતો નથી. એની ઝપટમાં આવેલ કોઈ સલામત નથી. છતાં એને દેવ બુદ્ધિથી કેમ પૂજે છે ? તમે કહેશે કે તે તેત્રીસકેટિ દેવનું મુખ છે જેથી તેઓની તૃપ્તિને માટે ધી, મધાદિ વડે કરીને એની પૂજા અમે કરીએ છીએ. છતાં એ બરાબર નથી. જે અગ્નિ દેવેનું મુખ છે તે અનિષ્ટ એવાં મૃતક, કલેવરાદિ અસચિને તે કેમ ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવને નેહસંબંધ 375 કરે છે. અસુચિનું ભજન કરનાર દેવતાનું પૂજન કરી તમે પવિત્ર શી રીતે થાઓ છે? આ વિધિને તમે કેમ જાણતા નથી? પાણીને પણ વિષ્ણુની મૂર્તિરૂપ કહીને તેનાથી ગુદા, પાદાદિકનું પક્ષાલન કરે છે તે શું પ્રત્યક્ષ વિરોધ નથી ? તમે કહેશે કે જલ એ વિશ્વનું જીવન છે. વિશ્વનો ઉપકાર કરનારૂં છે તો જલ પણ દેવરૂપ છે. એમ માનશે તો કાર્ય કારિત્વ-કારણwણાએ કરીને કુંભકારને પણ દેવ માનવા પડશે. કારણ કે તે પણ લોકો ઉપર ઉપકાર કરનારા છે. ગાય કે બેકડાના મૂત્ર વગર બ્રાહ્મણના સૂતકની શુદ્ધિ થતી નથી તેમજ જલ વગર દેહની શુદ્ધિ થતી નથી, તો પછી એ મૂત્ર અને જલ બનેને તમારે દેવ માનવા પડશે, પણ ખરી વાત તો એ છે કે જલ અને અગ્નિનું માનો કે ઉપકારપણું છે છતાં એમાં દેવની કલ્પના કરવી યુક્ત નથી મહાદેવે કામને બાળી નાખ્યો છે છતાં તે ગંગા અને ગૌરીમાં આસક્ત થયા છે એમ સાંભળવા છતાં તેમને નિર્દોષ માને છે તો પછી મૂષકના કરડવાથી ખંડિતણું આ માર દૂષિત કેવી રીતે હોઈ શકે ? એ પુરૂષની આ પ્રમાણેની શાયિ વાત સાંભળી બધા બ્રાહ્મણે નિરૂત્તર થઈ ગયા. સુરપતિ રાજા પણ આ પુરૂષની વચનયુક્તિથી દંગ થઈ ગયો. અને બ્રાહ્મણોના મતમાં મંદ આદર વાળ થયો. એ પુરૂષની આવી વાણી સાંભળી પદ્યોત્તર કુમાર પણ વિચાર કરવા લાગ્યો, “શું આ માજરનો વેચનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #389 -------------------------------------------------------------------------- ________________ 376 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર; છે કે! આ કોઈ મહાન પુરૂષ જણાય છે માટે એને જ ધર્મનું સ્વરૂપ પૂછું ? એમ વિચારી કુમાર છે , હે મિત્ર ! રાજહંસ જેમ પદ્મ-વનમાં રમણ કરે છે તેમ તમારું મન કયા દેવ, ગુરૂ અને ધર્મમાં રમે છે તે કહો ) 1. કુમારના પૂછવાથી તે પુરૂષ બે સર્વે દર્શનનાં શાસ્ત્રોને હું જાણું છું. કિંતુ એક જિન દર્શન વગર બીજું કઈ દર્શન વિવેકવંત નથી કે જેને વિશે આદર થઈ શકે. બધા દર્શનવાળા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મ અને સંતોષયુક્ત વ્રત-ધર્મને કહે છે પણ એ પ્રમાણે તેમનું વર્તન જોવામાં આવતું નથી. અન્ય દર્શનના દર્શનીયે કીટકાદિની હિંસા કરે છે, પચન, પાચનાદિક આરંભને પણ કરે છે. કેટલાક કંદ, મૂળ, ફળનો આહાર કરતા તે દયા ધર્મનું વર્ણન કરતા વનસ્પતિમાં જીવ છે તે પણ જાણતા નથી. કેટલાક મૂર્ખાઓ ધર્મને નામે યજ્ઞમાં પશુઓને પણ હોમે છે. એવી રીતે દયાધર્મનું વર્ણન કરતાં છતાં પણ કેટલાક હિંસાને આચરે છે. . દહીં અને અડદના મિશ્ર અન્ન વડે ભજન કરતા કેટલાક કલુષિત અન્નની માફક ધર્મ અધર્મનું મિશ્રણકરી કલુષિત ધર્મનું સેવન કરે છે પણ નિર્દોષ ધર્મ તો જીનેશ્વર ભગવાને કહેલો તે જ છે તેને શુદ્ધધર્મ જાણવે. જ્યાં અઢાર દેષ રહિત છનેં તે જ દેવ કહેવાય છે. પંચ મહાવ્રતને ધારણ કરનારા ગુરૂ કહેવાય છે. અને ધર્મ પણ તે જ કહેવાય છે કે જે દુર્ગતિમાં પડતા પ્રાણીવર્ગોનું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 377 ગુરૂ સમાગમ. શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણીને કુમાર ખુબ પ્રસન્ન થયો. કુમારને પ્રસન્ન થયેલે જાણી હરિવેગ એલ્યો, “હે પદ્યોત્તર ! જૈનધર્મના પ્રભાવથી ઘણા કાળ પર્યત ભગવેલાં ચૈવેયકનાં સુખને પણ શું તું ભૂલી ગયો? એ મણિરત્નોથી નિર્મિત વિમાન, અહંઇપણું, એકને આઠ પ્રતિમાથી યુકત સિદ્ધાયતન એ બધું શું વિસરી ગયે ? હે મિત્ર ! ધર્મને સાંભળવા છતાં તું આચરતો કેમ નથી? ) હરિવેગની પરભવને સૂચન કરનારી વાણી સાંભળી પડ્યોત્તર કુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. ' આશ્ચર્યથી મસ્તકને ધુણાવતો પદ્યોત્તર બોલ્યો, “વાહ! શુ જ્ઞાનનું માહાસ્ય ! કે પરભવનો સ્નેહ ! પરોપકારમાં કેવી પ્રીતિ ! મુક્તાવલીનો જીવ તું અત્યારે મહાન વિદ્યાધરોમાં અગ્રેસર-ચક્રવતી થયો છે. તે મારા બેધને માટે તુ અહીં આવ્યો છે તો હવે માયાનો ત્યાગ કરી તારૂં મૂળ સ્વરૂપે પ્રગટ કર, " કુમારના કથનથી હરિવેગે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું, એ વિદ્યાધરનું મૂળ સ્વરૂપ જોઈ બધા સ્વરૂપથી આશ્ચર્ય પામ્યા છતા એને જોઈ રહ્યા. કુમારે એને આલિં-. ગન આપ્યું. પોતાના અર્ધાસને બેસાડેલે હરિગ બો૯યો. “હે મિત્ર! તને મલવાને ઘણા સમયથી હું ઉસુક હતે. કેવલી ભગવાન પાસેથી આપણા પૂર્વ ભવની હકીકત જાણું ત્યારથી હું એવા વિદ્યાધરના એશ્વર્યમાં સુખી હોવા છતાં પણ ક્ષણ વારે તને ભૂલે નહિ, ને અવસર મેલવી આજે તને મળવા આવી પહોંચ્યો છું. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #391 -------------------------------------------------------------------------- ________________ = 378 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર , હરિવેગનું વચન સાંભળી કુમાર બોલ્યો, “તમારા સરખા સજ્જન પુરૂનું સૌજન્ય કહેવાને કણ સમર્થ છે? પરંતુ મારે તો આજે સુવર્ણનો સૂર્ય ઉદય પામ્ય, અત્યારની જ વેલા સુખકારક થઈ કે જે વેલાએ આપણે. સમાગમ કરાવ્યો. 2 - ઘણા સ્નેહવાળા એ બન્નેને જાણી રાજા સુરપતિ. વિચારમાં પડયો છતો બેલ્યો, “અરે તમારે બનેને. આ સ્નેહ સંબંધ કયાંથી? ) - એ પ્રશ્નના જવાબમાં હરિવેગે પૂર્વના સમગ્ર ભવ. કહી સંભળાવ્યા. કુમારે પણ એ વાતમાં અનુમતિ આપી. , એ કથન સાંભળી બ્રાહ્મણેથી સંયુક્ત રાજા પણ જૈનધર્મમાં પ્રીતિવાળો થયો. નગરમાં પણ ઉોષણા કરવી કે જૈન ધર્મ પૃથ્વી ઉપર જયવંત છે.” એ દરમિયાન શામાનુગ્રામ વિહાર કરતા કેવલી ભગ- . વાન શ્રીગુણસાગર કેવલી એ નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનથી હષીત થયેલા નૃપાદિક સર્વે ગુરૂને. વાંદવાને આવ્યા, કેવલી ભગવાનને બધા નમસ્કાર કરી. ધર્મ સાંભળવાને બેઠા. ભગવાને પણ પાપનો નાશ કરનારી દેશના આપી. " જન્મ, જરા અને મૃત્યુ રૂપી કલ્લોલથી ભયંકર આ સંસાર સમુદ્રમાં આપદારૂપ મગથી પીડા પામી રહેલા તમારા સરખા પ્રાણીઓના રક્ષણ માટે સર્વજ્ઞ ભગ વાને કહેલ ધર્મરૂપ ના-વહાણજ સમર્થ છે. ચિંતામણિ,. કામધેનું, કલ્પવૃક્ષ અને કામકુંભ દુ:ખે કરીને પ્રાપ્ત થયેલી એ વસ્તુઓનું તમે યતનાથી રક્ષણ કરે છે, તે એ થકી પણ અધિક મૂલ્યવાન એવા ધર્મને વિશે ઉદ્યમ કેમ કરતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 379 અરે! કલ્પવૃક્ષનું ઉમૂલન કરી સ્તુતિ (થોર)ને કઈ વાવે? ચિંતામણિને બદલે કેઈ કાંકરા-પત્થરાને ગ્રહણ કરે? તેમજ અમૃતને ત્યાગ કરી તેને બદલે કોઈ વિષપાન કરે ? તેવીજ રીતે કેઈ દુર્મતિ પુરૂષ જ અહંત ધર્મને ત્યાગ કરી મિથ્યાધર્મને અંગીકાર કરે. ગુરૂના ઉપદેશ વગર એવા શુદ્ધધર્મની પ્રાપ્તી થતી નથી. એ તત્વત્રચીના ઉપદેશક ગુરૂ મહારાજ જ હોય છે. જેમ જલ વગર કમલ હોતુ નથી, સૂર્ય વગર દિવસ શું હોઈ શકે ? તેવી રીતે સ્વર્ગ અને મુક્તિને આપના ધર્મ ગુરૂ વગર ન હોઈ શકે, તો ગુરૂના સમાગમે એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર દુર્લભ જૈનધર્મ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી તેને આરાધવાનો હે ભવ્ય પ્રાણીઓ ! તમે પ્રયત્ન કરે ! કેવલી ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામેલા રાજા-. એ પડ્યોત્તર કુમારને રાજ્ય સ્થાપન કરી ભગવાન પાસે, દીક્ષા અંગીકાર કરી, ને પક્વોત્તર રાજાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. વિદ્યાધર ચક્રવત્તી હરિવેગ રાજાએ પોત્તર રાજાને વૈતાઢય પર્વત ઉપર પોતાના નગરમાં તેડી લાવી ખુબ આગતા સ્વાગતા કરી. પૂર્વના અપૂર્વ પ્રેમથી વશ થયેલા હરિવેગની ભક્તિમાં તે શી. ન્યૂનતા હોય? “હે મિત્ર! આ મારૂ બ શ્રેણિનું રાજ્ય અને પરં. પરાથી આવેલી પ્રાપ્ત થયેલી વિદ્યાઓને ગ્રહણ કરી. મને કૃતાર્થ કર! હરિવેગની વાણી સાંભળી પડ્યોત્તર બોલ્યો “તારા ને મારામાં શું અંતર છે? તારું રાજ્ય તે મારૂં છે ને મારૂં તે તારૂં છે. દુર્લભ એવો જૈનધર્મ આપીને તેં મને શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ 380 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, નથી આપ્યું ? એના વડે પ્રાપ્ત થતુ ખુદ મોક્ષનું સામ્રાજ્ય તો તેં મને આપ્યું છે, કારણકે ધર્મને ઉપદેશ કરનારા પુરૂ જગતમાં દુર્લભ હોય છે તો હે મિત્ર ! આપણે સાથે રહીને બન્ને રાજ્યને ભેગવીયે, જ્યારે રાજ્ય ભારને સમર્થ પુત્ર થાય ત્યારે એને રાજ્યમાં સ્થાપન કરી આપણે સાથે જ દીક્ષાને આદરશું.” પદ્યોત્તર રાજાનું વચન હરિવેગે અંગીકાર કર્યું “હે. મિત્ર! મારા મનમાં જે વાત હતી તે જ તમે કહી.” તે પછી બન્ને મિત્રો સાથે જ રહીને રાજ્ય ભેગોને ભેગવવા લાગ્યા, ચારિત્ર ગ્રહણ હરિવેગ અને પર્વોત્તર રાજા બન્ને સાથે રહીને ધર્મ કર્મ પણ પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. મહાવિદેહાદિક ક્ષેત્રમાં, જઈને જીનેશ્વરેને વંદન કરી તેમને ધર્મોપદેશ સાંભળતા હતા, નંદિશ્વરદ્વીપાદિના શાશ્વતા ચમાં તેઓ યાત્રા પૂજાદિક બહુ ભક્તિથી કરવા લાગ્યા, જગતને આશ્ચર્ય કારી એવા બન્ને રાજાને ભેગવતા અને સુખમાં પોતાનો કાલ નિર્ગમન કરતા તેઓ ચિત્ય અને સાધુની પ્રત્યુનીકતાને નિવારતા મોટા પ્રભાવક થયા. ને જેનધર્મની અપૂર્વ સેવા બજાવી ધર્મની પ્રભાવના કરી. શ્રાવક ધર્મના ઉદ્ધાર માટે તેમણે પોતાની સમૃદ્ધિના વ્યય કરી નાખ્યો. જગતભરમાં ગરીબ શ્રાવકની શોધ કરતાં પણ જડે નહિ, પ્રજાને પણ કર વગરની કરી સુખી કરી. એ રામરાજ્યમાં લોકો મહા આનંદને પામ્યા, ચારીy. - જારી વિજારીને ભય નાબુદ થઈ ગયે, બ્રાહ્મણો પણ જન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 381 ધર્મને વિષે આદરવાળા થયા. ધર્મનું આરાધન કરતા જન ધનાઢયોને જોઈ અન્ય લોકો પણ તેમની અનુમોદના કરતા આસન્ન બોધિલાભવાળા ને મત્સર રહિત તે બંને સરળ સ્વભાવી થયા, અન્યદા રાજ્યભારને ધારણ કરવામાં સમર્થ તે બને. મિત્રો ગજનપુર નગરે આવ્યા, ત્યાં શ્રીમંત જેનો જૈન પ્રાસાદને વિષે મહાપૂજાઓને રચાવતા, ગીત, ગાન વાદિંત્ર અને નાટકાદિવડે મહાભક્તિથી મોટો મહોત્સવ કરતા હતા, એ ઉત્સવને જોઈ લકે પણ પરમ આનંદને પામતા હતા, આ બન્ને મિત્રો-રાજાઓ પણ મોટી સમૃદ્ધિવડે જીનભવનમાં આવ્યા. ભગવાનની પૂજાને જોઈ પરમ સંતોષને ધારણ કરનારા થયા થકા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, સ્તુતિ કરીને બન્ને રાજમિત્રો ચૈત્યથકી. પિતાના સ્થાનકે ચાલ્યા ગયા. માગમાં ધુળથી મલીન એવા કેઈ પુરૂષને બાંધીને મારતા અને બિભત્રા શબ્દોથી નવાજતા કેટલાક પુરૂષોને જેઈ રાજાએ હાકોટથા, “અરે મારા રાજ્યમાં આ શું અન્યાય ?' રાજાએ એ પુરૂષને પોતાની પાસે બોલાવી. મંગાથે. " - રાજાની પાસે રહેલા એ પુરૂષને જોઈ એને તાડના. કરનારા પુરૂષો બોલ્યા, “દેવ! નવકોડ દ્રવ્યના સ્વામી, વિરૂણ શેઠનો આ પુત્ર આપણાજ નગરનો એ વ્યવહારિયો, પણ જુગારના વ્યસનમાં રક્ત થયેલા તેને તેના પિતાએ ઘણે સમજાવો છતાં એ વ્યસનમાં આ કુલાંગાર ઘણું: દ્રવ્ય હારી જવાથી પિતાએ એને ઘર બહાર કાઢી મુકે, તો પણ ધૃતના વ્યસનથી એ વિરામ પામ્યો નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ 382 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હાથ અને પગને પણ હેડમાં મુકીને રમતો, ને હારી - જતો ત્યારે કંઇ પણ આપતે નહિ એવી રીતે જુગારીઓથી પીડા પામતા આને સાતવાર એના પિતાએ દ્રવ્ય આપીને છોડાવ્યો અનેક શપથ (સોગાન)પૂર્વક પણ એ ઘુતથી વિરામ પાપે નહિ, જે એ ઘુતમાં જીતી જતો તો કેઈની પાસે કાંઈ પણ રહેવા દેતો નહિ ને હારી જતાં તે નાશી જતો હતો. હાલમાં એક લાખ દ્રવ્યનું પણ કરી રમતાં હારી જવાથી તે અમારા પંજામાંથી છટકી ગયે પણ અમે એને પકડીને અમારા લાખ દ્રવ્યની માગણી કરીએ છીએ. છતાં તે આપતો નથી. માટે હે દેવ ! દુરચારી એવા આને આપ છોડી દ્યો.” - એ લોકોની વાણી સાંભળી રાજા વિચારમાં પડયો. - “અહો ! કર્મનો કેવો પરિણામ છે ? અજ્ઞાનની આવી ચેષ્ટાને ધિક્કાર થાઓ.” એમ વિચાર કરતો રાજ બાલ્યો જે આ પુરૂષ સાથે જુગાર રમશે તેને મહા દંડ થશે.” એક લાખ દીનાર પોતાના ભંડારમાંથી મંગાવી પેલા પુરૂષોને આપી તેમના પંજામાંથી મુક્ત કરી હરિવેગ સાથે રાજા રાજપ્રાસાદ તરફ ચાલ્યા ગયા. વૈરાગ્યવાન રાજા હરિગ વિદ્યાધરેકને કહેવા લાગ્યા “સખે ! આ જુગારી મૂર્ખ છે. જુગારના વ્યસનથી વારેવાર પીડા પામ્યા છતાં તે જુગારને છાડતો નથી. અરે પણ એને શુ શેક કરે એના કરતાં આપણી સ્થિતિ કેટલી સારી છે તે? સંસારની અસારતા જાણવા છત પણ પ્રમાદના વશ થકી અશુચિથી ભરેલા એવા ભેગામ આપણે પ્રીતિ કરીયે છીએ, ઘતકારનું નિંદ્ય કર્મ જેમ જગત નિદે છે તેમ સંસારી પુરૂષોનું વિષયસેવન પણ જ્ઞાન પુરૂષાએ નિંદેલું જ છે. જેમ મેટા કષ્ટથી ઉપાર્જન કરે એમ છતાં એના કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ = = = એકવીશ ભવને સ્નેહસંબંધ 383 દ્રવ્ય જુગારી શીવ્રતાથી જુગારમાં હારી જાય છે તેવી રીતે પૂર્વે ઉપાર્જન કરેલું સુકૃત વિષયના સેવનથી પુરૂષ હારી જતો નથી શું ? આ જુગારીને અનેક રીતે સમજાવવા છતાં તે જુગારને છોડતો નથી. તેમ આપણે પણ ગુરૂ મહારાજને બહુ ઉપદેશ સાંભળવા છતાં પણ વિષચથી વિરામ પામતા નથી. આ જુગારીને આ લોકમાંજ બંધનાદિ કષ્ટ પ્રાપ્ત થાય છે તેવી રીતે આપણને નરકમાં વધબંધનાદિ પ્રાપ્ત થશે. માટે તે વયસ્ય ! આ દુઃખપૂર્ણ સંસારમાં આત્માને ડુબાવ આપણને ચુક્ત નથી.” પદ્યોત્તરનૃપની વિરક્ત વાણી સાંભળી હરિગ બોલે, * હું મિત્ર ! મારી ઇચછા-ભાવના પણ ઘણા કાલથી સંયમ ગ્રહણ કરવાની છે. પણ તમારો સ્નેહ અને પ્રતિબંધ કરે છે. સંયમની ભાવનાવાળા તેઓ બન્નેએ પોત પોતાના પુત્રને રાજ્યપદે સ્થાપન કરી રત્નાકરસૂરિ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તેઓ બાર અંગને જાણનારા થયા. તેમનું ચારિત્ર પાલન મોટા મહર્ષિઓને પણ અનુસરવા થોગ્ય થયું. એવી રીતે નિરતિચાર પણે ચારિત્ર પાલતા ને છડું, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ અને માસક્ષમણની તપસ્યા કરતા તેઓનાં શરીર તદ્દન કૃશ બની ગયાં. અંત સમયે તેમણે–એ બન્ને મહામુનિઓએ સંલેખના કરી-અનશન કરી દીધું. પાપની આલોચના કરતા ને શુભ ‘દયાનમાં પરમેષ્ટીના ધ્યાનમાં તત્પર રહેલા તેઓ મનુષ્યનું આયુ પૂર્ણ કરી મધ્યમ રૈવેયકે-પંચમ રૈવેયકને વિષે સત્તાવીસ સાગરોપમના આયુષ્યવાળા મિત્રદેવ થયા-અહું ઈ૫ણાને પ્રાપ્ત થયા. રૈવેયકના દેવતાઓ પિતાની દિવ્ય ભૂમી છોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ 384 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ય સ્થળે જવાના સ્વભાવવાળા હોતા નથી. પોતાના વિમાનમાં રહ્યા થકા જેના સકળ મનોરા સિદ્ધ થાય છે, આ લોકમાં પણ બાર દેવકથી ઉપરના દેવતાઓનું આવાગમન હેતું નથી. તેમજ સ્વામી સેવક રહિત ત્યાં સર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં સમાન ઋદ્ધિ સિદ્ધિ વાળા હોય છે ગમે તેવી દિવ્ય શક્તિઓ છતાં તેમને શક્તિ ફેરવવાની–પ્રગટ કરવાની જરૂર પડતી નથી. શાસ્ત્રની વાતમાં સંદેહ પડે છે તે વારે પોતાના વિમાનમાં રહ્યા રહ્યા કેવલી ભગવાનને મનેવગણ દ્વારા પૂછીને સમાધાન કરી લે છે. દેવાંગનાઓને સહવાસ ન હોવા છતાં તેમને અનંતગણું સુખ હોય છે. લગભગ બે હાથના શરીરવાળા તે દેવતાઓ પોતાના વિમાનમાં દિવ્ય સુખોને ભાગવતા જતા એવા કાળને પણ જાણતા નથી. - પદ્મોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર પિતાના અપૂર્વ ચારિત્રના પ્રભાવથી એવી અનુપમ સમૃદ્ધિવાળા અહ ઈદ્રના સામર્થ્યપણાને પ્રાપ્ત થયા, એ દેવતાઓના અનુપમ સુખનું વર્ણન આપણે મનુષ્ય શું કરી શકીયે? કેટલું કરી શકીયે? આપણે તો એટલું જ કહી શકીયે કે તેમને એક બીજાથી અનંતગણુ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધ હોય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 85 પરિચ્છેદ 8 મે ગિરિ સુંદર અને રત્નસાર. રાજકુમાર ગિરિ સુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्वितः / वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् // 1 // ભાવાર્થ–તીવ્ર પાપનો નાશ કરનારૂં જેમનું શાસન કાલ જયવંત વતી રહ્યું છે, તેમજ વૃદ્ધિ પામતા ગુણેના સમુદ્ર એવા ચરમ તીર્થપતિ વર્ધમાન સ્વામી જયવંત રહો. પૃથ્વીને વિષે તિલક સમાન મુંદ્રપુર નગરને અધિપતિ શ્રીબલ નામે પરાક્રમી રાજા હતો એ રાજાને શતબલ નામે નાનો ભાઈ યુવરાજ હતો. તેમને સુલક્ષ્મણ અને લક્ષ્મણ નામે બે રાણીઓ હતી. રામ અને લક્ષ્મણની માફક રાજ્ય કરતા તેઓ સ્નેહથી સાથે રહેતા હતા. સુખમાં કેટલોક સમય વ્યતીત થયો ત્યારે પટ્ટરાણી સુલક્ષ્મણાની કુક્ષીને વિષે પક્વોત્તર રાજાને જીવ રૈવેયકથી અવીને ઉત્પન્ન થયો તે સમયે પટ્ટરાણું ઉન્નત એવા મેરૂ ગિરિને જોઈ જાગ્રત થઈ. . રાજાની આગળ સ્વએ નિવેદન કરતાં રાજાએ કહ્યું. મેરૂના જે ગંભિર અને સ્થિરતાવાળે તમારે પુત્ર થશે. ગર્ભનું પાલન કરતાં રાણીને યથાસમયે પુત્રને પ્રસવ થયો. રાજાએ પુત્રનો જન્મોત્સવ કરીને સ્વમને અનુસારે તેનું નામ રાખ્યું ગિરિસુંદર, 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ 386 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર યુવાનવયમાં આવ્યો તે દરમિયાન રાજાના લઘુભ્રાતા શતબલ યુવરાજની રાણી લક્ષ્મણાની કુક્ષીને વિષે હરિવેગને જીવ સ્વર્ગથી ચ્યવી ઉત્પન્ન થયે તે સમયે સ્વપમાં રત્નને ઢગ જોવાથી એ પુત્રનું નામ રાખ્યું રત્નસાર, બને રાજપુત્રો ભણીગણી કળામાં પાવરધા થઈ યૌવનવયમાં આવ્યા, એમનો પરભવનો સ્નેહ સંબંધ પણ અહીંયાં વૃદ્ધિ પામવા લાગ્યો. સાથે ખાતા સાથે પીતા ને સાથે ક્રીડા કરતા તેમજ તેઓ શયન પણ સાથે કરતા ક્ષિણમાત્ર પણ તેઓ એક બીજાનો વિયેગ સહન કરી શકતા નહિ. એ નાના બાળકના અપૂર્વ સ્નેહ સંબંધથી “રાજા અને યુવરાજનો સ્નેહ પણ ઝંખવાણે પડી જતી "હતો કારણ કે ભવાંતરના જે જે સંસ્કારને પોષણ મળ્યું હોય તેને ભવિષ્યમાં સારી રીતે ફાલવાની-ખીલવાની તક મળે છે. * અન્યદા છત્રીસ રાજકુળથી ભતો રાજા સભા ભરી બેઠો હતો ત્યારે નગરલોકેએ આવી પિકાર દીધો, " હું સ્વામી! તમે જયવંત છતે પણ અમને નગરમાં ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. કેઈક ચાર હરજ નગરમાંથી કન્યાઓ અને દ્રવ્યને ચારી જાય છે. છતાં પકડાતો નથી પણ કન્યાઓની કરૂણ ચીસો જ માત્ર સંભળાય છે. આ નાગરિકે પાર સાંભળી રાજાએ કેપથી જાજવલ્ય માન થઈ કોટવાલને હાકોટ. ( અરે, પામર ! તું મારા પગાર ખાઈ મારી નગરીની આવી જ રક્ષા કરે છે ? રાત્રી સમયે તું શુ નિરાંતે ઘેરે છે કે જેથી ચેપ નિડરપણ નગરીને લુંટે છે.” ‘દેવ ! આ વાત સાંભળતાં મને પણ લાજ આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 387 છે. રાત્રીએ સુભટે ખડે પગે નગરીની રક્ષા કરે છે. દરવાજાએ પણ બરાબર બંધ કરવામાં આવે છે. જરાક પકાર સાંભળતાં હું અને મારા સુભટો દોડાદોડ કરીયે છીએ છિતાં તે પકડાતો નથી-નજરે પણ પડતો નથી. " તલા રક્ષકની વાણું સાંભળી રાજા વિચારમાં પડી ગયે, . . રાજા અને રાજસભાની ભારે મુંઝવણ જોઈ રાજ- * કુમાર ગિરિસુંદર હાથ જોડી રાજાને કહેવા લાગ્યો. “દેવ! મને આજ્ઞા આપો તો સાત રાત્રી સુધીમાં એ દુરાચારીને ગમે ત્યાંથી પકડી આપની સામે હાજર કરીશ. “રાજકુમારની વિનંતિ સાંભળી રાજા બોલ્યો, “પુત્ર! તારા જેવા બાલકથી આ હરામી પકડાય નહિ. જે કાર્યમાં અમારા જેવા પ્રબળ પુરૂષે પણ મુંઝાઈ ગયા છે. એવા દુ:સાધ્ય કાર્યમાં તને જ ચુત નથી. 22 છતાં પણ હે પિતાજી! તમે મને આજ્ઞા કરે સિહનસુત બાળપણામાં ગજેનો મદ ઉતારી નાખે છે એ શુ આપ જાણતા નથી? “રાજકુમારને અતિ આગ્રહ છતાં રાજાએ તેને રજા આપી નહિ. તોપણ રાત્રીને સમયે ખગને ધારણ કરી કુમાર ચેરની તપાસ માટે રાજમહેલમાંથી નિકળી ગયો. ગુપ્તપણે નગરમાં અને નગર બહાર ચેરની જેમ તે ભમવા લાગ્યો, નિર્ભયપણે ભમતો ગિરિસુંદર પર્વતની ગુફામાં, ખંડેમાં, જીર્ણ દેવાલયોમાં તપાસ કરતો રખડતો હતો, ત્યારે ‘પર્વતની અંદર અગ્નિ પ્રાલતો જોઈ રાજકુમાર પર્વતની મધ્યમાં ચાલ્યો ગયે. ... પર્વતની મધ્યમાં કોઈક વિદ્યાધર અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટાવી ગુગ્ગલની ગોળીઓ હમતો વિદ્યા સાધી રહ્યો હતો તેની પાસે જઈને “સિદ્ધિરસ્તુ” કુમાર બોલ્યો. જેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ 388 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેના પુણ્યથી આકર્ષાયેલ ક્ષેત્રપાલ વિદ્યાધરની આગળ પ્રગટ થઈને બોલ્યા, “હે વિદ્યાધર ! આ મહાપુરૂષ ભાગ્યવાનનું આગમન ન થયું હોત તો તારી વિદ્યા સિદ્ધ ન થાત બલકે કંઈક તારૂં હું અનિષ્ટ કરત, પણ હવે તો આ પુણ્યવાનના પ્રભાવથી તને હું સિદ્ધ થાઉ છું. યક્ષના વચનથી વિદ્યારે ખુશી થઈને યક્ષની પૂજા કરી. હું જ્યારે યાદ કરું ત્યારે તમારે હાજર થવું ? એમ કહીને યક્ષને રજા આપી, તે પછી વિદ્યાધર રાજકુમારને કહેવા લાગ્યો, “હે મહા સત્ય ! તારે મારી ઉપર મહાન ઉપકાર થયો. તારા પ્રભાવથી મારું કાર્ય સિદ્ધ થયું. તો કહે.. તારું શું કાર્ય કરૂં?વિદ્યાધરની વાણી સાંભળી કુમાર છે. “નગરની રક્ષા કરતાં પર્વતમાં અગ્નિ સળગતે જાણી કૌતુકથી હું તો અહીં આવ્યો હતો છતાં એમાં પણ તમારી મંત્રસિદ્ધિ થઈ તો સારું થયું એ તો ! " ઈચ્છાવગરનો કુમારને જાણી નવાઈ પામતો વિદ્યાધર 9. " એમ ના બોલ ! તું તો મારે ગુરૂ સ્થાનકે છે. માટે કંઈક માગ ! જે કે ગુરૂ આજ્ઞા ખંડન કરવી પાપ છે છતાં મારી પાસેથી રૂ૫ પરાવર્તાની વિદ્યાને ગ્રહણ કર એમ કહીને પાઠસિદ્ધરૂપ પરાવર્તની વિદ્યો રાજકુમારને આપી. એ સમયે " હા તાત ! હા તાત ! હે માતા ! મારૂં રક્ષણ કરે ! એવો કેઈક સ્ત્રીનો રૂદનવનિ કુમારના કણ અથડાયે, શબ્દને અનુસાર કુમાર તે તરફ દોડ્યો ને તપાસ કરી છતાં કોઈપણ દેખાયું નહિ. " અરે ઘણી ગુફાવાળા. આ પર્વતમાં છુપાયેલો પાપી શી રીતે જણાય ? ? વિચાર કરી કુમારે એક નિશ્ચય કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #402 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 39 વિચાર કરી કે ચાર નિગ્રહ પ્રાત:કાળ થઈ ગયો હતોસત્યે આકાશ મંડલમાં પિતાની મુસાફરી શરૂ કરી દીધી હતી. તે સમયે એક નવોઢા મનમોહન સુંદરી નિડરપણે પર્વતની ગુફામાં પરિભ્રમણ કરી રહી હતી. એક ગુફામાંથી બીજી ગુફામાં ભમતી એ રમણીએ વનકુંજની અંદર રહેલા ; દેવમંદિરમાંથી ભયંકર વેશ ધારી કેાઈ કાપાલિકને નિકરીતે જે ફરીથી આવતા એ ભયંકર કાપાલિકને જોઈ વિચાર કરીને એ લલના પથ્થરની શિલા ઉપર વિશ્રામ લેવાને બેઠી. જાણે કાપાલિકના આગમનની ખબર જ ન : હાય એવી રીતે તે મહાદુ:ખી અને ઉદાસ વદનવાળી થઈ છતી રૂદન કરવા લાગી.. મંદમંદ ડગલાં ભરતો ને રૂદન કરતી ચંદ્રવદનાને જતો કાપાલિક એની પાસે આવ્યોએ મનહર બાળાને છે જોઈ એના રૂપના જાદુથી થંભિત થઈ ગયેલે કાપાલિક બોલ્યો, “હે સુંદરી ! દુષ્ટ વિધાતાએ તને દુ:ખી કરીને શી મઝા માણી હશે! આ વનમાં તું એકલી કેમ છે? શા માટે રૂદન કરે છે? કહે તારા સુખને માટે હું શું કરું ? ' 6 ગી! તમારી આગળ સત્ય વાત કહીશ. સુશર્મનગરના રાજાના કુમાર પિતાથી અપમાનિત થઈને પરદેશ ચાલો, તેની પત્ની હું સર્વેની મને છતાં તેની સાથે ચાલી નિકળી ગઈ રાત્રીએ આ શીલા ઉપર અમે સુઈ ગયાં તે સમયે મને નિકિત જાણીને મારે ત્યાગ કરી તે જતો રહ્યો. જતાં જતાં મારે પતિ આ એની તલવાર પણ ભૂલી ગયો, એ દુ:ખથી હું રૂદન કરું છું કે એકાકી 1 કહીશ. મારા પિતાથી દર ચાલે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #403 -------------------------------------------------------------------------- ________________ 390 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરઃ પરદેશમાં મારું હવે શું થશે.” એ રમણીની વાર્તા સાંભળી યોગી છે. “હે સુલોચને ! વરાક જેવા એ તને છેતરીને નાશી ગ, તું તો શાણું અને સમજુ જણાય છે. માટે રૂદન કરીશ નહિ ને મારી સાથે ચાલ, સુંદરીએ કાપાલિકનું વચન અંગીકાર કરવાથી કાપાલિકા એ મનમોહનાને લઈ દેવકુલિકા તરફ પાછા વળ્યો, એ દેવમંદિરમાં બને જણ આવ્યા, મૂર્તિવિનાના શન્ય મંદિરમાં પ્રવેશ કરી કાપાલિકે પાદ પ્રહાર કર્યો ને એક ગુપ્ત દ્વાર ઉઘડી ગયું. દ્વારમાં એક રૂપસુંદરી નજરે પડી, કાપાલિકે પોતાની સાથે આવેલી રમણને કહ્યું, “તું પણ આ સુંદરી સાથે દેવનું આરાધન કર. હું પૂજાનો સરસામાન લઈને થોડી વારમાં આવી. પહોંચીશ.” એ નવીન સ્ત્રીને ગુફામાં પ્રવેશ કરાવી ગુફાનું દ્વાર બંધ કરી કાયાલિક ચાલ્યો ગયો. ગુફામાં પેલી સ્ત્રીઓ એ દુષ્ટના જવાથી આનંદ પામી હૃદય ખોલી વાત કરવા લાગી. " કાપાલિકના જવા પછી દ્વાર ઉઘાડનારી સ્ત્રી બેલી: સખી તું આ રાક્ષસના પંજામાં શી રીતે આવી ? ? * " મારી વાત રહેવા દે, પ્રથમ તે કહે કે સખી ! આ પુરૂષ કોણ છે ? અને તું અહીયાં શી રીતે એના સકંજામાં આવી ? > - “હે સખી ! દંડપાલ નામે આ વિદ્યાવાળા મહાન ચાર દિવસે કાપાલિકના વિષે નગરમાં બધે ભમે છે ને રાત્રીને સમયે આ નગરીના ધનિકેનાં દ્રવ્ય અને રૂપવાન કન્યા ને લુંટી જાય છે. બધુય દ્રવ્ય અને કન્યાઓ આ પાતાલ, ગૃહમાં એ દુઝે એકઠી કરેલી છે તારા સહિત એ ક કન્યાએ એણે ભેગી કરી છેઆ નગરીના ઈશ્વર શેઠની P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Page #404 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 391 હું કન્યા છું. મહાબલવાન રાજા અને યુવરાજની સુખમય છાયામાંથી પણ આ દુષ્ટ અમને ઉપાડી લાવે છે. શું કરીયે દુનિયા બળવાનથી પણ બળવાન છે. 27 એ શ્રેષ્ટીકન્યા સુભદ્રાની વાત સાંભળી રમણ બોલી. “પણ સખી આ બધું પરાક્રમ એ કેની સહાયથી કરે છે? શું કેઇ દેવની સહાય છે કે કોઈ વિદ્યાના બળે નગરીને તે લુંટે છે? એમાંનું હું કાંઈ જાણતી નથી પણ દરરોજ એ દુષ્ટ એક ખડગ રત્નની પૂજા કરે છે. શેઠની કન્યાની વાત સાંભળી પેલી રમણી બોલી. - “એ ખગ મને બતાવ.” તેણીએ કહ્યું : - પછી તો તે બાળા આ નવી રમણીને લઈ પાતાલ ગૃહમાં અંદર ચાલી એ મણી માણેક અને સુવર્ણ તેમજ ધન ધાન્યથી પાતાળ ગ્રહ જોતાં તે બન્ને પેલા ખગરત્ન પાસે આવી પહોંચ્યા. તે ચંદ્રહાસ ખગને જોઈ પેલી નવીન સ્ત્રી ખુશી થઈ તેને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. - સ્તુતિ કરીને તેણીએ એ ખગને ઉપાડી લીધું ને એ. ખગને સ્થાનકે પિતાનું ખગ મુકી દઈ ત્યાંથી પાછી ફરી.. નવીન રમણીનું આ કૃત્ય જોઈ બધી કન્યાઓ હાહાકાર કરવા લાગી. ““સુખી ! આ દુષ્ટને તારા કૃત્યની ખબર પડતાં જ તને યમના મંદિરમાં રવાના કરશે. માટે ખર્ગને પાછું હતું તેમજ મુકી દે. નહીતર તારી સાથે અમારી પણ ઠી વલે થશે.) જ એ કન્યાઓને કલકલાટ સાંભળી આગંતુક રમણીસુંદરી બેલી. “સખીઓ ! ગભરાશે નહિ. આ ખગ સાથેનું મારું કૌતુક જરી જુઓ તો ખરી. ધીરજ ઘરે ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #405 -------------------------------------------------------------------------- ________________ 392 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શું થાય છે તે જરી જોયા કરે.” એ નવી રમણી ધીરજથી બધી કન્યાઓને સમજાવતી હતી તે દરમિયાન યોગી આવી પહોંચ્યો. એ ગુપ્ત દ્વાર ઉઘડતાં તે અંદર દાખલ થયે, ભયભીત થયેલી સર્વે કન્યાએ આતુરતા પૂર્વક નવીન રમણીને જોવા લાગી. નવીન રમણીના હાથમાં પિતાનું દિવ્ય ખગ જોઈયેગી ચમ. રક્ત નેત્રને ધારણ કરી કેપને વરસાવતો યોગી ખર્શ ગ્રહણ કરવાને એકદમ પેલી નવીન રમણી તરફ ધસ્યો, * - પિતાની તરફ ધસી આવતા ચારને નવી રમણીએ હાકટયો, “ખબરદાર ! " શીઘતાથી એનું રૂપ પરાવર્તન થઈ ગયું ને મૂળ સ્વરૂપે રાજકુમાર તરીકે ચંદ્રહાસ અને ધારણ કરેલ પ્રગટ થયે, એ સ્ત્રીમાંથી આ નવજવાન રાજકુમારને જોઈ યોગી ચાંક. “તું કે શું ? - તારો કાળ, " પેલો નવ જુવાન બોલ્યો. આ માયાવીને જોઈ બધી બાળાઓ પણ તાજુબ થઈ ગઈ પછી તો ચાર અને કુમારનું ભયંકર યુદ્ધ થયું. એ. ચુદ્ધમાં કુમારે ચેરને ચંદ્રહાસ ખગના ઘા વડે મારી ના, કુમારના પરાક્રમથી અનિમેષ નયને જેતી કન્યાઓ વિસ્મય પામી. “આ પરાક્રમી કેણ હશે?” ચેરના યુદ્ધમાંથી પરવારી રાજકુમાર બોલ્યો, બાળાઓ ! તમને તમારા સ્થળે પહોંચાડવા માટે કહા હું શું કરું? શ્રેષ્ઠીતનયા સુભદ્રાએ રાજકુમારને ઓળખી સર્વે કન્યાઓ આગળ તે વાત જાહેર કરી દીધી. ચારના નાશથી સર્વે કન્યાઓ રાજી થઈ હતી. તેમાંય પિતાની જ નગરીના રાજકુમારને પિતાની સહાયે આવેલા જાણી અધિક ખુશી થઈ છતી સર્વની સંમતિથી સુભદ્રા બેલી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #406 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 33 “રાજકુમાર ! અમારા સ્વજન વર્ગને મુખ બતાવવામાં અમને શરમ આવે છે માટે અમને બધાને આ નરકાગારમાંથી મુક્ત કરનાર તમારૂં જ અમને શરણ છે, અન્યથા અગ્નિ. પણ અન્યવરને અમે વરશું નહિ. સર્વે કન્યાઓનો નિશ્ચય જાણી કુમાર વિચાર કરવા લાગ્યો. “દુષ્ટ વિધિને ધિક્કાર થાઓ. કે જેણે આ બાળાએને વિટંબનામાં નાખી. આ બધી અગ્નિ શરણ થાય, એ પાપ હું શી રીતે લઈ શકું? બલકે અત્યારે તો એમની ઇચ્છા સફળ થાઓ, એ સર્વે કન્યાઓ સાથે વિવાહ કાર્યથી પરવારી તેમની સાથે વિવિધ કીડા કરતો કુમાર એક માસ પર્યત એ પાતાલ ગૃહમાં રહ્યો. ભાઈની શોધમાં . લધુ બાંધવ રત્નસારને સ્નેહ યાદ આવવાથી એ બધીય પ્રિયાને પાતાલ ગૃહમાં રાખીને બહાર નિકળ્યો, રૂપ પરાવર્તન કરી ગિરિસુંદર નગરમાં આવ્યો. તો શેક વડે, આકુળ વ્યાકુળ નગરીને જોવાથી કેઈને પૂછયું તો. જવાબ મળે કે રાજકુમાર ગિરિસુંદર ચિરનો નિગ્રહ કરવા ગયા તે વાતને એક માસ થયો છતાં એમના કાંઈ સમાચાર નથી. જેથી તેમને શેાધવાને તેમના લઘુ બંધુ રત્નસાર પણ ગયેલા હોવાથી નગરી સહિત બધું રાજકુળ શેક સાગરમાં ડુબી ગયું છે. " એ વાત સાંભળી ગિરિસુંદર પણ બંધુ રત્નસારને શેધવાને ચાલ્યો. અનેક ગામ, નગર, શહેર, પર્વત વગેરે સ્થાનકે ફર્યો, આખી પૃથ્વી ઉલ્લંઘન કરી છતાં રત્નસારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #407 -------------------------------------------------------------------------- ________________ = 394 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સમાચાર ન મળવાથી દુ:ખી થયેલો તે કેઈ નગરની સમીપે રહેલા દેવકુલમાં આવ્યો, અનેક મુસાફરે ત્યાં ઉતરેલા હોવાથી પોતે પણ રાત્રી ત્યાંજ પસાર કરવાને. નિશ્ચય કર્યો. તે રાત્રીને સમયે બધા મુસાફરે એકઠા થઈ સુખદુ:ખની વાતો કરવા લાગ્યા, એ બધામાં એક મુસાફર બે .. “અરે ભાઈઓ! હું એક મજેહની વાત કહું તે સાંભળે : પ્રત્યક્ષ અનુભવેલી એ વાત છે. પરદેશનાં અનેક કુતુહલ જેવાને હું ઘરેથી નિકળ્યો, વનચર જીવોથી ખળભળી. રહેલા કઈ અરણ્યમાં અનુક્રમે આવ્યો ત્યારે ત્યાં મને એક સ્વરૂપવાન નરને ભેટો થયો એ રાજકુમારની સાથે મુસાફરી કરતાં અમે બન્ને મિત્ર બની ગયા, ભ્રમણકરતા અમે એક શૂન્ય નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા અમે રાજમહેલમાં ગયા છતાં કોઈ પણ મનુષ્યપ્રાણી અને મલ્યું નહિ. - નિશા સમય અમે રાજમહેલમાં જ પસાર કર્યો, ભરનિશા જામે છતે હું તો નિદ્રાવશ થઈ ગયો ને રાજકુમાર રત્નસાર જાગ્રતપણે મારું રક્ષણ કરવા લાગ્યો. ત્યારે મધ્ય ત્રીને સમયે એક વિકરાળસિંહ આવી પહોચે, તેણે રાજકમાર પાસે મારી માગણી કરી. “હે સુંદર! સુધાથી મહા પીડા પાખું છું માટે તારી પાસે સુતેલા નરને. ને આપી દે. " રાજકુમારે તે માગણી સ્વીકારી નહિ. “અરે સિહ મારે શરણે રહેલાને અપાય નહિ, પણ જે તું મુખ્ય હોય તો મને ખાઈ જા” રાજકુમાર રત્નસારની વાણીથી વિસ્મય પામેલે સિંહ બે. : “હે મહાસત્વ! ગમે તે હિસાબે પણ પિતાનું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #408 -------------------------------------------------------------------------- ________________ એવીશ ભવને સ્નેહસંબંધ 395 કરવું એ નીતિ છે માટે તારૂં રક્ષણ કરી આ નરેને મને આપી દો સિંહની વાણી રત્નસારે માન્ય કરી નહિ ને કહ્યું કે “તારી સુધાની વેદના તારે દૂર કરવી હોય તો: મારો કોળી કરીને કર !" રાજકુમારના સવથી પ્રસન્ન થયેલો સિંહ બે“હે પરોપકારી ! માગ, કંઈક મારી પાસે વરદાન માગ.” સિંહની વાણીથી તાજુબ થયેલ રત્નસાર બેલ્યો. “કહે તે ખરા ભલા તમે કેણ છે ? ' “હું આ નગરના અધિપતિ દેવ છું.” સિંહની વાણી. સાંભળી કુમાર રત્નસાર 9o. “તમે અધીશ્વર છતાં આ નગરી જનશૂન્ય કેમ છે, તેનો ઇતિહાસ કહો.” કુમારની ઈચ્છાને સંતોષતે સિંહ પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને બોલ્યો : " - “ગાંધારપુર નગરના રાજા રવિચંદ્રને બે પુત્રો હતા, રતિચંદ્ર અને કીર્નિચંદ, અન્યથા વૈરાગ્યવાન રાજા રતિચંદ્રને રાજ્યપદે સ્થાપન કરીને કીર્નિચંદ્રને યુવરાજ પદ આપી વનમાં તપ કરવાને ચાલ્યો ગયે, રતિચંદ્ર પણ પિતાના બંધુ કીર્નિચંદને રાજ્યકારેબાર સમર્પણ કરી ગીત ને ગાનતાનમાં સમય વ્યતીત કરવા લાગ્યું, રાજ્ય. લોભી કીર્નિચંદ્ર સામંત મંત્રીઓને વશ કરી પોતે રાજ્યના માલિક થયો ને રતિચંદ્રને બાંધી પોતાની સામે હાજર કર્યો. મારાઓને બોલાવી તેનો શિરચ્છેદ કરવાનો હુકમ કર્યો- રાજ્યભી કીર્નિચંદ્રને સમજાવવાને રતિચઢે ખુબ પ્રયાસ કર્યો. બાંધવ! પિતાસમાન જેષ્ઠ બંધુને મારી. આપણા નિર્મળ કુળને કલંકિત ના કર. આ રાજ્ય તારૂંજ છે ને તુંજ ભગવ. મને છુટો કર, કે જેથી પિતાના માર્ગે ચાલી તપોવન જઈ તપ કરૂ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #409 -------------------------------------------------------------------------- ________________ 396 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિચંદ્રની વાત કુટબુદ્ધિ કીર્તિચંદ્રને ગળે ઉતરી નહિ, તેણે જ્યારે બ્રાતવધનો પોતાનો વિચાર પણ બદ નહિ ત્યારે રતિચંદ્રે કહ્યું, કે “જો તારે એ વિચાર કાયમ જ હોય તો મારા રૂધિરથી તારા હાથ રંગીશ નહિ, પણ મને કાષ્ટની ચિતા સળગાવી આપ. હું બળીને તારી ઈચ્છા તૃપ્ત કરીશ.” રતિચંદ્રની એ વાત કીર્તિચંને ગળે ઉતરી ગઈ નગરની બહાર ચિતા તૈયાર કરવામાં આવી. તેમાં રતિચંદ્ર પ્રવેશ કર્યો ને ચિતાને પ્રગટાવી દીધી. રતિચંદ્ર - આર્તધ્યાને મરણ પામી ભૂત રમણ નામે યક્ષ થયો. રાજ્ય અને લક્ષ્મીને માટે સગા બાંધવો પણ ભાઈને હણી નાખે છે તો પછી બીજાની તો વાત જ શું ? એ ભૂત રમણ યક્ષ હું પોતે, વિર્ભાગજ્ઞાને જ્યારે મેં પૂર્વભવ જોયો ત્યારે ક્રોધથી ધમધમતા મેં કુટબુદ્ધિ મંત્રી અને સામંતોને ગ્રહણ કરીને દૂર ફેંકી દીધા. રાજા કીત્તિચંદ્ર તો આ ઉપદ્રવ જાણીને પલાયન કરી ગયે પ્રજા - બધી જેને જ્યાં ગમ્યું ત્યાં નાશી ગઈ, ત્યારથી જનશૂન્ય આ નગરમાં મેં તને જોયો. તેને જોતાંજ કોધથી ધમધમતો હું તને મારવાને સિંહ બની આવેલ પણ તારા પુણ્યથી–સથી હું પ્રસન્ન થયો છું–શાંત થયો છું. માટે હે મહાસત્વ ! મારી પાસે કંઇક વરદાન માગ, ' એ યક્ષની વાત સાંભળી કુમાર રતનસાર, બેલ્યો - “હે દેવ ! જે મારા પર આપ પ્રસન્ન થયા હો તો આ - નગરને ફરી વસાવ કારણ કે રોષ પણ તેનો જ ઉત્તમ ગણાય છે કે જે પાછળથી પ્રસન્ન થાય છે.” “હું તારી વાણીથી આ નગરને તો વસાવી આપ, - પણ તું આ નગરને સ્વામી થાય ત્યારે જ તે બની શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #410 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 397 તેમજ ભાઈને શેાધવાને તુ નિકળ્યો છે તે તારે ભાઈ તને મહિનાને અંતે અહીજ મલશે. ભૂતરણ યક્ષની વાણી કુમારે અંગીકાર કરીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો. મારી, પણ નિદ્રાનો નાશ થવાથી હું જાગ્યો ને મેં કહ્યું. “મિત્ર ! હવે તમે સૂઈ જાઓ. રાજકુમાર પણ નિદ્રાવશ થઈ ગયા. તે જ્યારે જાગ્યો ત્યારે પ્રાત:કાળ થઈ ગયો હતો. સવિતાનારાયણે જગ-. તને જાગ્રત કરી પોતપોતાના કર્તવ્યમાં જોડી દીધું હતું, દેવની પ્રેરણાથી મંત્રીઓ ને સામંતો વાદિના નાદ સાથે નગરમાં આવી પહોંચ્યા, પ્રજા પણ ચારેકોરથી નગરમાં પાછી ફરવા લાગી. એ રત્નકુમારનો રાજ્યાભિષેક કર્યો. તેનું નામ રાખ્યું દેવપ્રસાદ, દેવપ્રસાદને મંત્રી સામંતોએ પોતાની રૂપવતી અનેક કન્યાઓ પરણાવી દીધી. એ રાજ્યભગ છતાં રાજાને શાંતિ થતી નહિ. એકદા રાજાએ મને કહ્યું “મિત્ર! આ રાજ તું ગ્રહણ કર. કેમકે તારા સમાગમથી આ પ્રાપ્ત. થયું છે. “હે સ્વામી! એમ ના બોલો. આપના ભાગ્યે જ આ રાજ્ય આપને મલ્યું છે વલી આપને ભાઇનો મેલાપ પણ અહીં થવાનો છે એ વાત શું ભૂલી ગયા ? છતાં હું આપના ભાઈની શેાધ માટે જાઉં છું. મને એમનું નામ. ઠામ વગેરે કહો.” મારી વાણીથી શાંત થયેલા રાજા રત્નસારે (દેવપ્રસાદે) મને એમના ભાઈ સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. તે પછી તરતજ હું રાજકુમાર ગિરિસુંદરની શોધ માટે ત્યાંથી નિકળી ગયો તે આજે ફરતો. ફરતો અહીં આવેલો છું તે હે મુસાફરેતમે અનેક દેશથી આવ્યા છે, તો મારા સ્વામીનો બંધું તમે ક્યાંય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #411 -------------------------------------------------------------------------- ________________ 398 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જોયો છે?? એમ કહી એ મુસાફરે પોતાની વાત પૂરી કરી. બધાય મુસાફરો એ વાત સાંભળીને ખુશી થયા પણ ગિરિસુંદરની ભાળ સમાચાર કેઈ આપી શક્યું નહિ, પણ સામાન્ય વેશમાં રહેલો ગિરિસુંદર બેલ્યો. “હે પથિક ! તને ધન્ય છે. તારી મિત્રતાને ધન્ય છે કે જે મિત્રને માટે તું આટલો બધો કલેશ સહન કરે છે. તું મને એ દેવપ્રસાદ ભૂપનું દર્શન કરાવ, મારા સમાગમથી એ રાજા પિતાના બંધુના વિરહને ભૂલી જશે-સર્વે સારૂં થશે.” : “જે એમ હોય તો ચાલો ઝટ,” તે બન્ને મિત્રો બનેલા ત્યાંથી ગાંધારપુરના રસ્તે પડ્યા. * પરદેશમાં ચંદ્રહાસ ખગના પ્રભાવથી ગિરિસુંદર પિલા મુસાકુર સાથે ગાંધારપુરમાં ખુબ શીવ્રતાથી આવી પહોચ્યો મિત્રો થયેલા તેઓ બન્ને રાજસભામાં આવી પહોંચ્યા - ત્યારે દેવપ્રસાદ પિતાના મિત્રની સાથે આવેલા આ પુરષને જોઈ ઘણે ખુશી થયો એના મિત્રે કહ્યું. “દવ! આપના દર્શનની અભિલાષાવાળા આ પુરૂષ વિદ્યાવાન અને ગુણવાન નર છે.” * દેવપ્રસાદે બનેનું સ્વાગત કર્યું. રાજાને સામાન્ય વેશ ધારી ગિરિસુંદર ઉપર પરમ સ્નેહ થયે રૂ૫, પાવઓંન હોવાથી પોતાના ભાઈ તરીકે એ પુરૂષને રાજા જાણે શકે નહિ. કેટલોક સમય જવા છતાં ગિરિગુંદર ન આવવાથી રાજા વિચાર કરવા લાગ્યો “ભાઈના ' નહી આવવાથી દેવવાણી પણ વ્યર્થ થઈ કે શુ ? અથવા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #412 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 399 એ વિચાર વડે કરીને શું ? બંધુ વિગના દુ:ખથી મુક્ત * કરનાર એક મૃત્યુ શ્રેયસ્કારી છે માટે અગ્નિપ્રવેશ કરૂં એ પોતાનો અભિપ્રાય રાજાએ ગિરિસુંદર અને મિત્રને કહ્યો. એને અભિપ્રાય જાણું ગિરિધર બેલ્યો. તમારે એમ કહેવું વ્યાજબી નથી. ઉજ્વળ એવા તમારા ગુણેએ કરીને વશ થયેલો હું તેને શું તમે હવે મારી નાખવા ધારે છે કે? તમારા સ્નેહને વશ કરીને તો હું . અહીંયાં રહેલો છું, માટે કર્ણને ભૂલ સમાન એ વચન તમારે બેલવું યુક્ત નથી.” “શું કરું? મારે ઉપાય નથી, દેવતાએ કહેવા છતાં પણ મને ભાઈને મેળાપ થયો નહિ. ને ભાઈ વગર હું જીવીશ નહિ માટે મને તમે આજ્ઞા આપો ને આ રાજ્ય તમે સુખેથી ભગવો . “દેવ વાક્ય કદાપિ મિથ્યા થતું નથી. માને કે હું જ તમારો ભાઈ છું. ભાઈને જોવા માટે આખી પૃથ્વીનું ઉલ્લંઘન કરી તેને જોઈ હું સંતોષ પામું છું. તો મને જોઈ તું પણ સંતોષ પામ. - એ પુરૂષનાં વચન સાંભળી રત્નસારે ચિંતવ્યું, “નક્કી - આ મારા જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદર જ છે. રૂપ પરાવર્તન વિદ્યાએ કરી એણે પિતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે. અન્ય રૂપમાં હોવા છતાં મને એના ઉપર પુજ્ય બુદ્ધિ રહે છે ને ગિરિસુંદર જેવા સ્નેહથી હું એને જોઉં છું. કારણ કે તેવા પ્રકારના દેવતાઓની વાણી અન્યથા થતી નથી.” મનમાં વિચાર કરી રતનસાર બે જજો કે તમારી - વાણું સત્ય છે તમારા તરફ મારે પક્ષપાત પણ ખુબ છે છતાં તમારા સામાન્ય વેશથી મને નવાઈ લાગે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #413 -------------------------------------------------------------------------- ________________ 400 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રત્નસારની આતુરતાથી ગિરિસુંદરે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું પિતાના જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદરને જોઈ ખુબ ખુશી થયેલ રત્નસાર વડીલ ભાઈને સારી રીતે મો-ભેટયે વડીલનો મેળાપ થવાથી રાજાએ પોતાની ખુશી પ્રગટ કરવાને વર્યાપન મહોત્સવ કર્યો. ત્યાં સુખમાં કેટલોક સમય પસાર થયો. . દેવતાની અનુમતિથી પેલા મહુસેન નામે મિત્રને ગાંધારપુરનું રાજ્ય અર્પણ કરી સારી રીતે શિક્ષા આપીને સપ્તાંગ તેનાથી પરવરેલા બન્ને ભાઈ પોતાના વતન જવાને નીકળ્યા. માર્ગમાં અનેક રાજાએથી પૂજાતા, દેવતાઓ અને વિદ્યાધરો વડે આકાશમાં જોવાતા તેઓ કેટલીક પૃથ્વીનું ઉલ્લંઘન કરી પૃદ્ધ પુર નગરની સમીપે આવી પહોંચ્યા પોતાના બંને પુત્રોનાં આવાગમન જાણી રાજા ઘણે ખુશી થયો અને તેમનો મેટે પ્રવેશ મહોત્સવ કર્યો. અને કુમારે પોતપોતાના માતાપિતાને મળ્યા. ગિરિસુંદરે પણ પેલા પાતાલમાંથી પોતાની પત્નીઓને તેડાવી લીધી રૂદ્ધિસિદ્ધિ જેની હતી તેને હવાલે કરી દીધી. રાજાના પૂછવાથી ગિરિસુંદરે ચોરનો નિગ્રહ કર્યો ને રત્નસારનો મેળાપ થયે એ બધી ય હકીકત કહી સંભળાવી, ગિરિસુંદરની વાત સાંભળી ચમત્કૃત થયેલો રાજા તેમના અદ્દભૂત પુણ્યની પ્રશંસા કરવા લાગ્યું. બાળક છતાં આવાં મહાભારત કાર્ય કરનારને પૂર્વ ભવ કેક હશે? તે જાણવાની રાજાની જીજ્ઞાસા વૃદ્ધિ પામી. - રાજાની આતુરતા જોઈ પુરોહિત બે , “દેવ! કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી જયનંદન સૂરીશ્વર પધાર્યા છે તે આપની અભિલાષા પૂર્ણ કરશે. પુરોહિતની વાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #414 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 401 સાંભળી રાજા સકલ પરિવાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો. ગુરૂને વાંદી યથાસ્થાને ધર્મોપદેશ શ્રવણ કરવાને બેઠે. ગુરૂએ પણ રાજાની આગળ ધર્મોપદેશ શરૂ કર્યો. “શુભ અને અશુભ કર્મથી પ્રાણીઓ ઉચ્ચ અને નીચકુળમાં જન્મ ધારણ કરે છે. દેવ ને નારકી, રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, સુખી અને દુ:ખી, રૂપવાન અને કદ્દરૂપા, એ બધા શુભ અશુભ કર્મના ભેદ સમજવા, દયાદિક વડે કરીને માણસ પુસ્થ ઉપાર્જન કરે છે જેથી સ્વર્ગાદિક અદ્દભૂત સુખને મેળવે છે તેમજ ચારિત્રધર્મનું આરાધન કરી સ્વર્ગ ઉપરાંત અપવર્ગની લક્ષ્મી પણ શું તે નથી મેળવતો ? માટે શુદ્ધ એવો જીનેશ્વર ભગવાને કહેલો ધર્મ છે પ્રાણીઓ! તમે આરાધો. ગુરૂને ઉપદેશ સાંભળી રાજા શ્રીબલે ગિરિસુંદર અને રત્નસારને પૂર્વ ભવ પૂછો. જેના ઉત્તરમાં ગુરૂએ શંખરાજા અને કલાવતીથી શરૂ કરીને સર્વે ભવ કહી સંભળાવ્યા. રૈવેયકનાં સુખ ભોગવી તેઓ અને તારા કુળમાં ઉત્પન્ન થયા છે. એ બધા ચારિત્રરૂપી વૃક્ષનાં મનેહર ફલ જાણવાં. મુક્તિને આપનારા એ ધર્મનાં રાજ્યાદિક પ્રાપ્તિરૂપ ફલ એ તો સામાન્ય ફલ છે. અનાજને માટે ખેતી કરનારા ખેડતને તૃણની સમાન છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે એક મુનિને શુદ્ધ આહાર આપવાથી, તમને ચોરેને આ અદ્દભૂત રાજ્ય પ્રાપ્ત થયું.” ગુરૂનાં વચન સાંભળી રાજા વિસ્મય પામતો બોલે હે ભગવન! શી રીતે એ બધું થયું ? આપ જરા સ્પષ્ટતાથી કહો. " ગુરૂએ શ્રીબલ રાજાને પૂર્વભવ કહેવા શરૂ કર્યો, પ્રતિષ્ઠાનપુર નગરમાં સુમેઘ નામે કુળપુત્રને વિજય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #415 -------------------------------------------------------------------------- ________________ = = પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શંબર નામે બે પુત્રો હતા. પોતાની દરિદ્રાવસ્થા હેવાથી અને પુત્રો ધન કમાવાને કંઈક ભાતા સાથે કાંચનપુર : તરફ ગયા. કારણ કે સુધાની વેદના જાગે તે વ્યાકરણ ભણવાથી કાંઈ દૂર થતી નથી તેમજ જલની ઈચ્છાવાળાને કાવ્યરસથી પણ તૃપ્તી થતી નથી અને વેદના છંદના સ્તોત્રો વડે કાંઈ કુળને ઉદ્ધાર થતો નથી, માટે જો ધન ઉપાર્જન ન કર્યું તો બધી ય કિયાઓ નિષ્ફળ જાણવી. કે અન્યદા માર્ગમાં ભોજન સમયે એક કદઈની દુકાનેથી મીઠાઈ વગેરે લાવીને કોઈ વૃક્ષ નીચે ભોજન કરવાને બેઠા. ભાગ્યને માપવાસી કૃશ થયેલા મુનિ ધર્મલાભ કહેતા ત્યાં આવી ચડયા. એ મહામુનિને જોઈ ભક્તિથી ભરપુર હૃદયવાલા તેઓએ એ નિર્દોષ મિષ્ટાન્નથી તેમને પ્રતિલાભિત કર્યા. મન, વચન અને કાયાના એકદમ શુભ અધ્યવસાયથી તેમણે ભોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. * તે સમયે યક્ષના મંદિરમાં આવેલી બે રાજ્યકન્યાએ આ દાનને જોઈ તેમની અને દાનની ખુબ પ્રશંસા કરવા લાગી. પ્રશંસા કરતી તે રાજકન્યાઓ પેતાના નગરમાં ચાલી ગઈ એવી રીતે એ ચારે જણે એક સરખુ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પછી બન્ને બ્રાતાએ દાનની અનુમેદના કરતા કાંચનપુરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠા. તે સમયે કાંચનપુરના ચંદ્ર રાજાનો પટ્ટહસ્તિ આ લાન સ્થંભ ભાગીને નગરીમાં રંજાડ કરવા લાગ્યું જેથી લેકે હાહાકાર કરતા નાસભાગ કરવા લાગ્યા, અને બાંધવે આ કેલાહલ સાંભળીને નગરમાં આવ્યા. પહસ્તીને કેઈ વશ કરી શકયું નહિ, ને ગૃહ, હાટ, દુકાન વિગેરે ભાગતો મધ્ય ચેકમાં આવ્યું. રાજાએ ઢંઢેરો પીટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #416 -------------------------------------------------------------------------- ________________ - - - એકવીશ ભવનો સ્નેહસંબંધ 403 છે “જે બળવાન પુરૂષ હાથીને વશ કરશે તેને રાજા મનગમતું ઇનામ આપશે.” . પણ એ ઢંઢેરે સાંભળવાની કેઈને પડી નહોતી, સૌને પડી હતી પિતપોતાનો જીવ બચાવવાની. આ કોલાહલ સાંભળી પેલા પરદેશી અને ભ્રાતાઓમાં વિદ કમર કસી અને તૈયાર થઈ પટ્ટહસ્તી સામે આવ્યો, ગજવિદ્યામાં કુશલ એ વિચે ગજરાજને ખુબવાર કલેશ પમાડી-ભમાડી વશ કર્યો. ને તેને આલાન સ્થંભે બાંદ. ગજરાજ વશ થવાથી લેકે આનંદ પામ્યા. રાજપુરૂએ વિધ્યને રાજા પાસે હાજર કર્યો. રાજાએ પ્રસન્ન ચિંઈ વરદાન આપ્યું. તેમની ઇચ્છાથી રાજાએ બન્નેને રાજસેવામાં રાખી લીધા, તેમની ઇચ્છા કરતાં પણ અધિક ધન આપ્યું. ચિરકાલ ત્યાં સુખ ભોગવીને સમાધિમરણ કરી ત્યાંથી દેવકુરૂમાં અને નર તરીકે ઉત્પન્ન થયા, અનુમોદન કરનારી પેલી નુપપુત્રીઓ પણ સુખ ભેગથી કાલ કરીને દેવકુરૂ ક્ષેત્રમાં તે બને નરની સ્ત્રીઓ તરીકે ઉત્પન્ન થઈ. દશ પ્રકારના કલ્પવૃક્ષથી જેમના મનોરથ પૂર્ણ થાય છે, અને જેઓ અહમિંદ્ર જેવા સુખી, સંતોષી ને ગુણવાન છે. એવા તેઓ ત્રણ પોપમ સુધી સુખ ભોગવીને સૌધર્મ કલ્પમાં દેવ થયા. ત્યાંથી પંદ્રનગરના મહાબલ રાજાની વિલાસવતી પટ્ટરાણી થકી તમે અને પેલી બને તૃપ પુત્રીઓ તમારી સાથે સુખ ભોગવતી દેવકુરૂમાંથી પહેલા દેવ કે તમારી દેવીએ થઈ. ત્યાંથી પહેલી પધખંડ નગરના મહુસેન રાજાની પુત્રી સુલક્ષ્મણ નામે થઈ. તે હે રાજન ! તમારી પત્ની થઇ. બીજી વિજય નગરના પધરથ રાજાની પુત્રી લક્ષ્મણા નામે યુવરાજની પત્ની થઈ એ બને કન્યાએ તમને શી રીતે પાપ્ત થઈ nie.. ... Jun Gun Aaradhak Trust * Hicolo, p.Ac. Gunratnasuri M.s." Page #417 -------------------------------------------------------------------------- ________________ 404 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુરૂ ઉપદેશ. શ્રીબલ અને શતબલ જ્યારે નવીન યૌવનવયમાં આવ્યા ત્યારે એક દિવસે શ્રીગુપ્ત સિદ્ધપુત્ર વિદ્યા સાધન કરવા માટે શ્રીબલકુમારની સહાય માગી. શ્રીબલે તે વાત અંગીકાર કરવાથી તે બન્ને કૃણ ચતુર્દશીની રાત્રીએ મશાન ભૂમિમાં ગયા, ત્યાં મંડલને આલેખી શ્રીગુમ વિદ્યા સાધવા લાગ્યો ને શ્રીબલ હાથમાં ખગને રમાડતો તેની રક્ષા કરવા લાગ્યો, . તે સમયે ભયંકર સ્વરૂપને ધારણ કરનારે એક પિશાચ પ્રગટ થયે તે મંત્ર સાધન કરતા શ્રીગુખના કેશને ખેંચી તેને જંગલમાં ઢસડતો ચા. શ્રીબલ કુમાર તેની પછવાડે દોડ, પિશાચની પાછળ દોડતો શ્રીબલ મહાભયંકર વનમાં આવી પહોંપે પ્રાત:કાળ થયો ત્યારે ન મળે પિશાચ કે ન મળે શ્રીગુપ્ત, આ પણ એક સ્ત્રીનો કરૂણ રૂદન સ્વર સાંભળી કુમાર તેની સમીપે ગયો, ત્યારે વૃક્ષની શાખાએ ગળે ફાંસો ખાતી તે બાળા બેલી, “હે વન દેવતાઓ ! મારું વચન સાંભળે મારા પિતાએ આપેલ એ શ્રીબલ કુમાર આ ભવમાં તે મારા પતિ ન થયે પણ ભવાંતરમાં થજે” ' એ ગળે પાશ દઈને આત્મહત્યા કરતી બાળાના શબ્દો શ્રીખલે સાંભળ્યા કે ત્યાં જઈ તરતજ પાશ છેદી નાખ્યો, આ ભયંકર અરણ્યમાં પોતાને બચાવનાર આ પુરૂષને જોઈ બાળા પોતાના અંગને વસ્ત્રોથી આચ્છાદિત કરતી બોલી, " અરે ! સર્વને સાધારણ એવું મૃત્યુ પણ મારે તો દુર્લભ થયું. >> બાળાને આશ્વાસન આપતો કુમાર બોલ્યો, “બાળા! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #418 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 405 તું કોણ છે? અને શા માટે મૃત્યુને ઉદ્યમ કરતી હતી તે કહે, >> એ પુરૂષના શબ્દોથી રાજી થતી બાળા બેલી, પદ્મખંડ નગરના રાજા મહસેનની હું રાજપુત્રી, મારૂં નામ સુલક્ષ્મણા, મારા પિતાએ મને મહાબલ નરેશના પુત્ર શ્રીબલને આપેલી હતી. એકદા સખીઓ સાથે ક્રીડા કરતાં કોઈ અધમ વિદ્યાધર મારૂ હરણ કરી ગયે તે આ જંગલમાં મને મુકી અપરાજીતા નામની વિદ્યા સાધવાને ગયો છે. તે સમયનો લાભ લઈ એ દુષ્ટ મારા ઉપર બલાત્કાર કરે તે કરતાં મારે મારા પ્રાણેને જ છોડવા એમાં ખોટું શું છે? કુમાર ! બાળા સુલક્ષ્મણોએ પિતાની કથા ટુંકાણમાં કહી સંભળાવીને ઉપરથી પૂછયું, " આપ શ્રીમાન કેણ છો ? આ ભયંકર અરણ્યમાં આપ એકલા ક્યાંથી ?" સુલક્ષણના પ્રશ્નના ઉત્તરમાં કુમારે પોતાની ઓળખાણ આપી. જેથી બાળા પિતાના ભાવી પતિને જાણી રાજી થઈ. એ સમય દરમિયાન વિદ્યા સિદ્ધ કરી શ્રીગુપ્ત પણ નિમિત્તજ્ઞાનથી જાણીને શ્રીબલની પાસે આવ્યો. શ્રીગુપ્તને જોઈ શ્રીબલ અધિક પ્રસન્ન થઈ બોલ્યો, “મિત્ર! પિશાચ ક્યાં ગયે ને તેના પંજામાંથી તું શી રીતે મુક્ત થ. ? ? - “મિત્ર ! એ બધી પિશાચની માયા હતી, મને કાંઈ પણ વિદ્ય વગર વિદ્યા સિદ્ધ થઈ પણ તને ન જેવાથી હું દુિ:ખી થઈને નિમિત્તથી તારો વ્યતિકર જાણી હું આવી પહોંચ્યો છું. નિમિત્તથી એ પણ મેં જાણ્યું કે તારા સત્વથી પ્રસન્ન થયેલો એ પિશાચ તારી પ્રિયાનું રક્ષણ કરવા માટે તને અહીયાં ખેંચી લાવ્યો છે. તો હે મિત્ર! ગાંધર્વ વિવાહથી અત્યારે જ તુ આ બાળા સાથે લગ્ન કર, અત્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #419 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રનું મુહૂર્ત ઘણું જ સુંદર અને ભવ્ય છે.” મનને અનુકૂળ વાર્તા સાંભળી ખુશી થયેલા શ્રી બલે, સુલક્ષ્મણે સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી દીધાં. પછી ત્રણે જણ વટ્ટ વિદ્યાની સહાયથી ક્ષણ માત્રમાં મુંદ્રપુર નગરમાં આવી ગયાં. મહાબલ રાજાએ આ સઘળી હકીકત. મહુસેન રાજાને જણાવવાથી રાજાએ રાજી થતાં પોતાના મંત્રીઆદિને મોકલી વિવાહ મહોત્સવ ઉજવી ખુબ પહે-- રામણી આપી. શ્રીબલના ગુમ થવાથી શતબલ ભાઇને શોધવા સૈન્ય. સહિત ચાલે, તે દેશના સીમાડે વનમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યું, તો શાથી આકુળ વ્યાકુલ તાપસ. અને તાપસીઓને જોઈ શતબલે પૂછયું, “આ બધું શું છે?? - શતબલકુમારને એક તાપસે કહ્યું. " રાજકુમાર ! સાંભળે. વિજ્યપુર નગરના પધરથ રાજાની લક્ષ્મણા’ નામની કન્યા મંત્રી આદિ પરિવાર સાથે શતબલકુમારને વરવા મુંદ્રપુર તરફ જતી હતી. ગઈ રાત્રીએ અમારા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. વાત એમ બની કે કિરાત દેશના આરિમથન રાજાના કુંજર નામે કુમાર એને. પરણવાની ઈચ્છા કરતો હતો. પણ તેની ઈચ્છા સફલ ન. થવાથી રાત્રીને સમયે આ આશ્રમમાં આવી કન્યાને હરા ચાલ્યો ગયો છે. જેથી અમે બધાં શેક કરીયે છીએ. કે શત-- બલમાં પ્રીતિ વાળી એ કન્યા નિશ્ચય વાટમાં જ મરી જશે”. એ વાત સાંભળી શતબલ ક્રોધથી ધમધમતા કુંજરના માર્ગે દોડો. શીધ્ર ગતિએ જતા એણે કુંજરને પકડી પાડશે, તેની સાથે ભયંકર સંગ્રામ કરી કુંજરને હરાવી. લક્ષ્મણને લઈ પાછા ફર્યો. તે દરમિયાન શ્રીગુપ્ત આકાશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #420 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 407 માગે ત્યાં આવી શ્રીબલના સમાચાર જણાવી તેને ખુશી કર્યો. શ્રીગુખની સહાયથી ક્ષણમાં તેઓ મુંદ્રપુર આવી પહોંચ્યા, ત્યાં ભાઇને મળી શતબલ ઘણે રાજી થયો. સારા મુહ તે પણ લમણાને મહોત્સવ પૂર્વક પર, તે પછી અનુકમે તમે બન્ને રાજા અને યુવરાજ થયા. તમે ચારેએ પૂર્વ ભવે કરેલા સુપાત્રદાનથી આ ભવમાં તમને સુખ પ્રાપ્ત થયું. “એ રીતે સુરીએ શ્રીબલ વગેરેનો પૂર્વ ભવ કહી સંભળાવ્યો, પણ પેલા વિદ્યાધરની હકીકત ન આવવાથી રાજાએ પૂછયું, “ભગવાન ! એ વિદ્યા સાધવા ગયેલા વિદ્યાધરનું શું થયું ? " . વિદ્યા સાધતા એ વિદ્યાધરને દેવીએ છળવાથી એનું મગજ ખસી ગયું. ગાંડાની માફક જ્યાં ત્યાં ભટકતો તે અનુક્રમે કાંપિલ્યપુર નગર આવ્યો. ત્યાં અઠ્ઠાવીશ લબ્ધિ યુક્ત એવા મહા મુનિ હરિપેણ ગુરૂને જઈ તેમના તપોબળથી દેવીનો છી દૂર થઈ ગયો. પછી તો પશ્ચાસાપ કરતા તે વિદ્યારે ગુરૂ પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે વિદ્યાધર મુનિ મોક્ષે ગયા, >> ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીબલ રાજાએ ગિરિસુંદરને રાજ્યગાદી સમર્પણ કરી, રત્નસારને યૌવરાજ પદ આપી શતબલ આદિ અનેક રાજ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી. સંયમલક્ષ્મી ન્યાયથી પ્રજાનું પાલન કરતા બન્ને બાંધો (ગિરિસુંદર અને રત્નસાર) પુણ્યનાં મધુર ફલનો અનુભવ કરી રહ્યા હતા. એ રાજ્ય સુખમાં પાણીના પ્રવાહની માફક યુગના યુગ પસાર થઈ ગયા. રમણીય અને મનોહર યુવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #421 -------------------------------------------------------------------------- ________________ 408 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ ડીજ કાંઈ કેઈની કાયમ ટકી રહે છે ? એ યુવાની ગઈ. મસ્તકના શ્યામ કેશ પણ શ્વેત વર્ણ ધારણ કરવાની હરીફાઈ કરી રહ્યા હતા, સુખ અને ભોગે ભેળવીનેય થાકી ગયા હતા. એવા સુખમાં પણ એ ભાગ્યવાનને એક દિવસે વૈરાગ્ય આવ્યો, * પિતાના પ્રતાપ તેજથી પૃથ્વી મંડળના શત્રુઓને જીતી લીધેલા હોવાથી આજે જગત ઉપર શાંતિનું મોજું ફરી રહ્યું હતું. પૃથ્વી મંડળના રાજાએ શું કે સુભટો શું સર્વે રંગ રાગમાં પડી ગયા હતા. લક્ષ્મીના સ૬ વ્યથથી અનેક દારિદ્ર રૂપી વૃક્ષને છેદી દાનનું અનુપમ ફળ ભોગવી રહ્યા હતા, જીનેશ્વરના પ્રાસાદ કરાવી જિન પ્રતિમાઓની સ્થાપના કરી જન શાસનને ઉદ્યત કરી રહ્યા ... ! હતા. દેવ ગુરૂ અને ધર્મની સેવા કરતા તે સાતેક્ષેત્રોમાં ધનને વ્યય કરતા તેઓ બની શકે તે પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરી રહ્યા હતા. - રાજા ગિરિસુંદર એક દિવસે નિશાન ચતુર્થ પ્રહરે સ્વમમાં પર્વતના શિખર ઉપર રહેલે પિતાને જોયો. એ સ્વમ જોઈ જાગ્રત થયેલા રાજાના વિચારો કેવા નિર્મળ અને પવિત્ર હતા. પરમેષ્ટીમંત્રનું સ્મરણ કરતો રાજા પ્રાત:કાલે જાગ્રત થઈ જીનમંદિરમાં ગયો, જીનેશ્વરની સેવા પૂજા કરી નગરની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષની છાયાનો આશ્રય લઈ રહેલા મુનિને ઈ વાંદવા આવ્યો મુનિએ ધર્મને યોગ્ય જાણી તેને ધર્મોપદેશ આપે, - મુનિના ઉપદેશથી વૈરાગ્યવત થયેલા રાજા ગુરૂને નમી ઘેર આવ્યા. દીક્ષાની ભાવનાવાળા ૨જાએ પોતાની અભિપ્રાય રત્નસારને કહી સંભળાવ્યો. રાજાની દીક્ષાની ભાવના જાણું રત્નસારે કહ્યું, “હે બંધો ! મૂર્ખ પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #422 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 408 વિચારી રહ્યા હતા. રાહ એ જ ગઈ વાતનો શેક કરે છે. શ્રમણ્ય સુખના લોભી આપણને તુચ્છ સાંસારિક સુખમાં રાચવું યોગ્ય નથી. ગુરૂનો યોગ પ્રાપ્ત થતાં આ સંસાર કારાગ્રહમાં પૂરાઈ રહેલા આપણે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી મંડલપર વિહરશુ. એ જ ગ્રામ અને નગરને ધન્ય છે કે જ્યાં આપણા ગુરૂ જયનંદનસૂરીશ્વરજી વિચારી રહ્યા છે. ગુરૂરાજના આગમનની રાહ જોતા એ બને બાંધવો કાલક્ષેપ કરી રહ્યા હતા, તે દરમિયાન ગુરૂ મહારાજ ત્યાં આવી પહોંચ્યા, તેની વનપાલકે વધામણિ આપી. રાજા પોતાના બાંધવાદિક પરિવાર સાથે ગુરૂ જયનંદનસરીધરને વાંદવાને આવ્યો ને ગુરૂને વાંદી યોગ્ય આસને બેસી ઉપદેશ સાંભળવા બેઠા, ગુરૂએ પણ રાજાને ચોગ્ય જાણું ઉપદેશ આપે. - હે ભો! દુર્લભ મનુષ્યભવ પામીને વિવેકી એવા : તમારે ધર્મને વિષે યત્ન કરવો જોઈએ, કારણકે પિતા, માતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર અને સ્વામી, કરતાં પણ ધર્મ અધિક શ્રેષ્ઠ છે. આ જન્મમાં કે પર જન્મમાં પ્રાણુને ધર્મ જેવું હિતકારી કોણ છે? દાંત વગર જેમ હાથી શેભા પામતે નથી, ચંદ્ર વગર નિશા શેભતી નથી, સુગંધ વગર પુષ્પ શેભે નહિ, જલ વગર સરોવર ભતું નથી, લવણ વગર અન્ન સુંદર લાગતું નથી, નિર્ગુણી પુત્ર તેમજ ચારિત્રહીન યતિ જેમ શોભતો નથી, તેમજ દેવ વગરનું મંદિર જેમ શોભતું નથી, તેમ માનવી પણ ધર્મ વગર શોભતો નથી. | માટે હે રાજન ! ધંતુરાના ફલના જેવા અસાર સંસારમાં તારે પ્રીતિ કરવી નહિઈદ્રજાલની માફક આંખો મીચાતાં આખરે કાંઈ નથી. કેમકે જન્મ છે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #423 -------------------------------------------------------------------------- ________________ 410 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મૃત્યુને માટે છે, યુવાની જરાવસ્થા માટે રહેલી છે, મેંગે, રોગોને કરનારા છે તો એવી તુછ ને અલ્પ કાળ વાળી. વસ્તુઓમાં કઈ પ્રાણી રાચીમાચીને આસક્ત થાય નહિ, ધર્મની ભાવના વાળા છ જ યત્નથી ધર્મકાર્યમાં જોડાઈ જીવનને સુધારી લે છે. ડાહ્યા જન તો બગડેલી બાજીને પણ છેવટ જતાંય સુધારી લે છે. જેઓ ભેગમાં આસક્ત બનીને પાપકાર્ય આંખ મીંચી કર્યું જાય છે ને ધર્મ કરવા માટે કુરસદ પણ મેળવી શકતા નથી, તેમને આખરે તો ભવાંતરે કુંભી પાકમાં પકાવું પડે છે. પરમાધામીઓની વેદના સહન કરવી પડે છે. મહા રૌરવ નરક દુ:ખના ભોક્તા થવું પડે છે. માટે હે ભવ્ય ! તમે પ્રમાદને. ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કરનારા થાઓ !" શ્રી જયનંદનસૂરીશ્વરનો ઉપદેશ સાંભળી દીક્ષા માટે આતુર થયેલ રાજા નગરમાં આવી રાજકુમારસુસુંદરને રાજ્ય સ્થાપન કરી દીક્ષા લેવાને તૈયાર થયો. રાજાની સાથે રત્નસાર યુવરાજ પણ દીક્ષા લેવાને તૈયાર હેવાથી જીનેશ્વરની પૂજા રચાવી મોટે વર્યાપન મહોત્સવ કર્યો, શુભ મુદ્દત્ત બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. અ૫ દિવસમાં તેઓ અગીયારે અંગના જ્ઞાતા થયા. ઉત્કૃષ્ટ સંયમના રંગથી રંગાએલા, ધ્યાન અને ક્રિયામાં તત્પર લગભગ સમાન તીવ્ર તપસ્યા કરતા તેઓ કુશાગવાળા થઈ ગયા. પૃથ્વી ઉપર વિહાર કરતા અને અનેક રાજાએથી પૂજાતા એ બે મહા મનિઓ અનુક્રમે અણ સણને આરાધી શરીરને પણ વસરાવી દીધું. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા તે બન્ને મહામુનિએ કાલ કરીને નવમા સૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુવાળા અને બે હાથ શરીર પ્રમાણવાળા અહ ઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #424 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 411 દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓનાં ઉત્કૃષ્ટ સુખને ભેગવતા ને પોતાના મણિ રત્ન જડિત દિવ્ય વિમાનમાં સમયને વ્યતીત કરતા, જતા એવા કાળને પણ જાણતા નહિ, ઈર્ષ્યા, વિષય કષાયથી રહિત તેમજ દિવ્ય ભેગ સુખમાં પ્રીતિવાળા તેમના સુખની આપણે કલ્પનાય શી. કરીયે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #425 -------------------------------------------------------------------------- ________________ E: પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિછેદ મે કનકધ્વજ અને જયસુંદર સત્તરમા ભાવમાં બંગાળ દેશમાં આવેલી તામ્રલિપી નગરી પિતાની અનુપમ શાભાથી આજે અલકાપુરીને પણ જીતી ગઈ - હતી, ત્યાં સુમંગલ નામે રાજા ઈંદ્રના જેવો પરાક્રમી હતો. ત્યાંની સ્ત્રીઓની સુંદરતાથી પરાભવ પામેલી અપસરાઓ લજજાથી સ્વર્ગમાં છુપાઈ ગઈ હતી. મનુષ્ય રૂપવાન અને દેવતાની માફક ક્રીડા કરતા સુખમાં સમય પસાર કરતા હતા. એવી મનોહર સ્વર્ગપુરી તામ્રલિમી નગરીના રાજાને શ્રીપ્રભા નામે પટ્ટદેવી હતી. તેની કુક્ષીને વિશે ગિરિસુંદરનો જીવ ઉત્પન્ન થયો. તે સમયે મામાં સિંહથી અંક્તિ અને કુસુમાદિથી પૂજાએલી રત્નમંડિત દંડવાળી આકાશમાં નૃત્ય કરતી દવજાને જોઈ જાગ્રત થયેલી રાણુ ખુશી થતી રાજા પાસે ગઈ. રાજા પાસેથી પુત્ર જન્મની વાત સાંભળી ગર્ભનું પિષણ કરવા લાગી. સારા દોહદે રાણીને પુત્રપ્રસવ થયો તેનું નામ રાખ્યું કનકદેવજ, રાજાની બીજી રાણી સ્વયંપ્રભાની કશ્મીએ રત્નસારના જીવ નવમા દૈવેયકના સુખ ભોગવીને ઉત્પન્ન થયો, તેનું નામ રાખ્યું જયસુંદર, પિતાએ ધનવ્યય કરી બન્ને પુત્રોને જન્મ મહોત્સવ કર્યો. અનુક્રમે વૃદ્ધિ પામતા અને ભણી ગણી કલા વિશારદ થયા. તે સાથે નવીન યૌવનરૂપી વનમાં આવ્યા. ભવાતરના સ્નેહથી આ ભવમાં પણ એમનો સ્નેહ અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #426 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 413 હતો. પાપથી રહિત, નિર્દોષ રમત ગમતમાં તે બન્ને પિતાને સમય પસાર કરતા હતા, રાધાવેધ આદિ અનેક પ્રયોગ કરીને પોતાની કળાને સાર્થક કરી રહ્યા હતા. એવા. નાના છતાં સજજનોને પણ તેઓ માન્ય હતા. ના એક દિવસે નગરીની બહાર ઉદ્યાનમાં મિત્રાદિક પરિવાર સમક્ષ રાધાવેધને પ્રયોગ કરતા હતા તે સમયે બે વિદ્યારે ત્યાં થઈને આકાશ માર્ગ કેઈ કાર્ય પસંગે જઈ રહ્યા હતા તેમણે ભૂમિ તરફ દૃષ્ટિ કરતાં આ બન્નેને રાધાવેધન પ્રવેગ કરતા જે પ્રસન્ન થઈને તેમની ઉપર. પુષ્પવૃષ્ટિ કરીને આગળ ચાલ્યા ગયા. પુષ્પ વૃષ્ટિ જોઈ તેમનો પરિવાર રાજી થયો. વાહ આ બન્નેની દેવતા ઓએ પણ પૂજા કરી. 5 - એકદા રાજા સુમંગલ રાજસભા ભરીને બેઠો હતો. ત્યારે ઉત્તર દિશા તરફ મેટો કોલાહલ થતો સંભળા.. એ જગતને ભકારી ખળભળાટ સાંભળી સભા સહિત. રાજા વિસ્મય પામ્યું. " અરે મટી સેનાવાળે કોઈ રાજા, ચઢી આવ્યો કે શું ? રાજપુરૂષો અને સુભટો પણ ભ પામી ગયા, અનેક પ્રકારના વાર્દિત્રના નાદ સાંભળી બધા. આકાશ તરફ જોવા લાગ્યા, અરે આતો બધુ તોફાન. આકાશમાં જણાય છે ને શું ? દેવતા અને દાનવોનું યુદ્ધ જાગ્યું શું ? - સુંદર સ્વરૂપવાળા બે વિદ્યારે બધી રાજ સભાની. દૃષ્ટિને આકર્ષતા આકાશમાંથી રાજસભામાં ઉતર્યા.. સિહાસને બિરાજેલા સુમંગલ રાજાને બે હાથ જોડી. વિનંતિ કરવા લાગ્યા. હે રાજન ! ઉત્તર દિશામાં અનેક ચામ, નગર અને આરામ (બગીચા)થી શોભતા વૈતાઢય, પર્વતની અને શ્રેણિનું પાલન કરતા સુરવેગ અને સુવેગડ Jun Gun Aaradhak Trust Page #427 -------------------------------------------------------------------------- ________________ - 414 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - નામે બે વિદ્યાધરેશ્વરને સે સે કન્યાઓ છે. એ બને બેચરે એકદા રાધાવેધ કરતા તમારા પુત્રો ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને ચાલ્યા ગયા. ને પોતાની પર્ષદામાં તેમના પરાક્રમની સ્વરૂપની ખૂબ તારીફ કરી તેમજ નિમિત્તિયાની વાણી સાંભળી એ કન્યાએ બન્ને રાજકુમારે પર ગાઢ રાગ વાલી થઈ. - નિમિત્તિયા પાસે વિવાહ દિવસ જોવરાવી એ બન્ને ખેંચરેંદ્રો પોતાના કન્યાદિક મોટા પરિવાર તેમજ અન્વય - સાથે અત્યારે આપના તરફ આવે છે જેની વધામણિ માટે અમને આપની પાસે મોકલ્યા છે. માટે આપ એમના સ્વાગતની તૈયારી કરો. વિદ્યાધરની વિનંતિથી રાજાએ ખુશી થઈને તૈયારી કરવા માડી, મંત્રી, સામંતો ને મોટા મોટા રાજપુરૂષ સહિત સર્વ સામગ્રી સાથે તેમની સામે રાજા સ્વાગત માટે નિમાયો. આખા નગરમાં એ વાત પ્રસરી જવાથી નગરીના લોકે પણ રાજી થઈને એ મહોત્સવમાં ભાગ લેવાને તૈયાર થઈ ગયા. પલકવારમાં સારાય નગરને શણગારી શોભામાં ઈદ્રપુરી સમાન બનાવી દીધું. પોતપોતાની કન્યાઓ સાથે આવેલા ખેચવેંકોનું સારી રીતે રાજાએ માન સન્માનથી આતિથ્ય કર્યું. તેમના ઉતારા માટે વ્યવસ્થા કરી, અનેક રાજપુરૂષો, રાજસેવક એ હેમાનોની સરભરા કરવા લાગ્યા. એક બીજાની મુલાકાતથી રાજા અને વિદ્યાધરેંદ્ર પરમસંતોષ પામ્યા, પછીતે વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી વિવાહની ભારે તૈયારીઓ થવા લાગી, - સારા મુહૂર્ત અને શુભ દિવસે તે બન્ને રાજકુમારાનાં વિદ્યાધર બાળાઓ સાથે મોટી ધામધુમથી લગ્ન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #428 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવને નેહસંબંધ 415 ગયાં, સુરગ વિદ્યાધરે કે પિતાની સો કન્યાઓ કનક વજ રાજકુમારને આપી ત્યારે સુવેગ વિદ્યાધરે પોતાની સો કન્યાઓ જયસુંદર કુમારને આપી, વિદ્યાધરેંદ્રો પિતપોતાની કન્યાઓનો લગ્નોત્સવ ઉજવીને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. સુરકુમારની માફક એ કન્યાઓ સાથે ક્રીડા કરતા બન્ને રાજકુમાર રૂપવતી વિદ્યાધર બાળાઓને આનંદ આપનારા થયા, સિવાય એમના રૂપ, ગુણ અને સૌભાગ્યથી આકર્ષાયેલી અનેક રાજબાળાઓ દૂર દેશથી સ્વયંવરા આવીને તેમને પરણી, એ પ્રમાણે બન્ને રાજકુમારને પાંચસેં પાંચસેં કન્યાઓ થઈ, તેમજ ભરતાર્ધના રાજા એ મળેલા હાથી, ઘોડા, થે રૂદ્ધિ, સિદ્ધિવડે વૃદ્ધિ પામતા તેઓ અનુપમ ભેગેને ભેગવવા લાગ્યા, સુમંગલ રાજાની દીક્ષા પુત્રના પ્રતાપથી અસ્પૃદય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ પામતા રાજા સુમંગલ પુત્રના અદ્દભૂત ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, “અહો ! આશ્ચર્ય છે કે મારા પુત્રના પુણ્યોદય જગતને હેરત પમાડે તેવો છે. જેમના પ્રભાવથી ભૂચર અને ખેચરના નરપતિઓ નિરંતર એમની સેવા કરે છે. વગર આમંત્રણ મોટા મોટા નરપતિઓ અને વિદ્યાધરપતિએ પોતાની કન્યાઓ અને સમૃદ્ધિ આપી જાય છે તો મોટા પુ દય વગર એ બધું શું બની શકે છે? આ તો મારે પણ હવે શું કરવા યોગ્ય છે? આ મેટું સામ્રાજ્ય પુત્રોની તરફેણમાં છેડી હવે મારી વયને ભાગ્ય પરલોક સાધન માટે મારે. આત્મહિત કરવું જોઈએ, ને ધર્મની સેવા વગર આત્મહિત થઈ શકતું નથી.. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #429 -------------------------------------------------------------------------- ________________ 416 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શીઘ્રતાથી આત્મહિત કરે એવા ધર્મનું મારે સેવન કરવું જોઈએ કારણકે સારા ધર્મની સેવા કરનારા તો જગતમાં દુર્લભ હોય છે. ન ધર્મના મનોરથ કરતો રાજા સુમંગલ સારા ધર્મની. ખેવના કરી રહ્યો હતો, મંત્રીને પૂછી પાખંડીઓ પાસેથી ધર્મ સાંભળવાને તૈયાર થયો હતો તે દરમિયાન વનપાલકે રાજાને વધામણિ આપી. દેવ ! દેવરમણ ઉદ્યાનમાં મૂર્તિમાન ઘર્મસમાન શ્રીસ્વયંપ્રભ નામે સરીર પધાર્યા છે તેમને પ્રાત:કાળે કેવલજ્ઞાન ઉuત્ર થયું છે, જુઓ ! આ બધા દેવતાઓ તેમના ચરણની સેવામાં લીન થઈ ગયા છે બધું આકાશમંડળ દુંદુભિના નાદવડે છવાઈ ગયું છે એવા જ્ઞાની ગુરૂ-સૂરિને નમી એમનો ઉપદેશ આપને સાંભળવા યોગ્ય છે.” વનપાલકની અમૃતથી પણ અધિક મીઠી સમયને ઉચિત વાણી સાંભળી રાજા ખુબ પ્રસન્ન થયો. તેનાં દારિદ્ર દૂર કરી મોટા પરિવાર અને ચતુરંગી સેના સાથે સૂરીશ્વરને વાંદવાને ચાલ્યો. ગુરૂ પાસે આવી ગુરૂને નમી તેમની સ્તુતિ કરી બન્ને હાથ જોડી ધર્મ સાંભળવાને બેઠે. ગુરૂએ તેમને દેશના આપી. - “હે ભો! અપાર અને મહા ભયંકર આ સંસાર રૂપી કાંતારમાં મુક્તિની ઈચ્છા કરનારા પ્રાણીઓને શુદ્ધ માર્ગ પ્રાપ્ત થવો ખુબ દુલભ છે. અનેક ઉન્માર્ગમાંથી કેઈક બુદ્ધિમાન શુદ્ધમાર્ગ શોધી કાઢે છે. કારણકે અજ્ઞાન. જો બહુધા એ કુમાર્ગોમાં મુંઝાઈને જાળમાં ફસેલાની માફક ગુંચવાઈ જાય છે છતાં શુદ્ધમાગ પ્રાપ્ત કરી શકતા નથી, આ ભવરૂપી અરયમાં શું નથી? જ્યાં ઠેષરૂપી ત્યાઘ અને રાગરૂપી સિંહ મેહરૂપી રાક્ષસના પ્રેરેલા કાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #430 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 417 પણ પ્રાણીને પિતાના સકંજામાંથી છટકવા દેતા નથી. એ અરણ્યમાં માનરૂપી વિશાળ પર્વત પડેલો છે, ચારેકર ક્રોધરૂપી દાવાનળ સળગી રહ્યો છે. જ્યાં લોભરૂપી કુ પ્રાણીઓને પોતાના ઉદરમાં સમાવી રહ્યો છે ત્યાં માયારૂપી કુમાર્ગમાં ભૂલેલા મુસાફરને શુદ્ધમાર્ગ કયાંથી જડે ? એ બધાય શત્રુઓથી પ્રાણીઓ પરાભવ પામીને વિષયરૂપી વૃક્ષનો આશ્રય લેવા જાય છે. તે ત્યાં પણ વિષયની છાયાથી દબાયેલા તેઓ જડ જેવા બની જાય છે એવી રીતે અજ્ઞાનથી મોહઘેલા થઈ તેઓ દુર્ગતિરૂપી ભયંકર ખાડામાં પડે છે. પણ વિકાંતારના પારને તેઓ પામી શકતા નથી. માટે હે ભવ્ય ! કુમાર્ગને ત્યાગ કરી શુદ્ધ માગે ચાલો કે જેથી તમે પરમ નિર્વાણ નગરે પહોંચી જાઓ. હે રાજન ! સર્વ સાવદ્યનો ત્યાગ કરવો એ જ શુદ્ધ માગ છે, તેમજ શત્રુ અને મિત્રમાં, સુવર્ણ અને કથીરમાં, રાજા અને રંકમાં જે સમાન-મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી, તેને જ ભગવાને ધર્મ કહો છે એ જ મોક્ષનો સત્ય માર્ગ છે. માટે હે ભાગ્યવાન ! મોક્ષમાર્ગને આપના એવા શુદ્ધ ધર્મમાર્ગમાં તે પ્રવૃત્તિ કર.” ગુરૂની વાણી સાંભળી બોધ પામેલે રાજા હાથ જોડી બોલ્યો, “ભગવાન ! રાગદ્વેષથી ભરેલા લૌકિક દેવો સ્વિયાદિથી પરાભવ પામેલા અમારા સરખા છે, તે પ્રાણી ને એકાંત હિત કરનારા થતા નથી તે આજેજ મેં જાણ્યું. આપને યોગ પામી હું હવે સંયમલક્ષ્મીને વરીશ. - રાજાએ નગરમાં આવી કનકદેવજને રાજ્યપદે સ્થાપન કરી જયસુંદર કુમારને યુવરાજની લક્ષ્મીથી અલંકૃત * 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #431 -------------------------------------------------------------------------- ________________ 418 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યો. નવા રાજાએ દીક્ષા મહોત્સવ કર્યો અને રાજાએ અનેક સામંત અમાત્યની સાથે ચારિત્ર અંગિકાર કર્યું. નવા રાજા કનકદેવજ અને યુવરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરતા તેમજ પિતાની દીક્ષાનું મનમાં સ્મરણ કરતા તેઓ રાજ્ય ભાગોમાં પણ આસક્તિ રહિત હતા, અનેક વિદ્યાધર અને કિન્નરની કન્યાઓની પ્રીતિવાળા, ભરતાધના રાજાઓથી પૂજાતા, ગજ, અશ્વ, થ અને મણિ, માણેક તેમજ રત્નોની વિપુલ સમૃદ્ધિ હોવા છતાં ગર્વ રહિત અને ગુરૂના સમાગમની ઈચ્છા કરતા તેઓને મેહરૂપી પિશાચ પોતાના પંજામાં સપડાવી શકતો નહિ, - સમ્યકત્વગુણે કરીને શોભતા તેઓ જીનેશ્વરના ધર્મનું આરાધન કરતા હતા, જૈનધર્મની પ્રભાવના વધારતા તેમણે દિશ યાત્રા શરૂ કરી, પૂર્વ પુરૂષોએ બંધાવેલાં જીનમંદિરોને વંદના કરતા, જીણુમંદિરોને પુનરૂદ્ધાર કરવા લાગ્યા, જીનેશ્વરના ધર્મની હીલના કરનારાઓને શામ, દામ, દંડ અને ભેદથી અટકાવ્યા, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું સન્માન કરવા લાગ્યા, દાનવડે દીન, દુ:ખી અને રંક જનનો ઉદ્ધાર કરવા લાગ્યા, કેટલાય નવીન જિનચૈત્યો બંધાવ્યાં, ' રાજા કનકદવજ અનુક્રમે સાકેતપુર નગરે આવ્યા, ત્યાં નગરના ઉદ્યાનમાં અરિહંત ભગવાનનું વિશાળ અને મનોહર ચિત્ય જોઈ ખુશી થયેલા રાજાએ ભગવાનની પૂજા કરી સ્તુતિ કરી, જીનેશ્વરને પૂછ તેમની સ્તુતિ કરી રાજા ચૈત્યગ્રહથી બહાર નીકળ્યો. તે એક મોટા વૃક્ષની નીચે મુનિ પરિવારે યુક્ત સૂરીશ્વરને જેમાં હર્ષથી ગુરૂને ન, સૂરીએ તેમને ધર્મોપદેશ આપે તે સમયે ત્યાંના રાજા પણ પોતાના પરિવાર સાથે ગુરૂની દેશના સાંભળવા આવ્યો હતો. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #432 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 419 સાકેતપુરમાં “હે ભવ્ય ! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, દીર્ઘ આયુષ્યને ધર્મસામગ્રી એ બધુ પામીને સર્વશક્તિથી તમે ધર્મને વિશે ઉદ્યમ કરે કે જેથી એ બધી સામગ્રી વૃથા ન થાય, ન્યાધવૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે, સ્વાતિનાં જળ તેથીય દુર્લભ હોય છે, દેવદર્શન પણ દુર્લભ હોય છે, તેથી મનુષ્ય જન્મ પણ પ્રાપ્ત થ દુર્લભ છે. એ દુર્લભ માનવભવ મોટા પુણ્યથી તમે પ્રાપ્ત કરી પ્રમાદના વશમાં પડી ધર્મકર્મ ભૂલી હારી જશે નહિ, ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને કાગડાને ઉડાડવા ફે કે તે કે કહેવાય! માણસ પૂણ્યથી અનેક રત્ન મેળવી શકે છે. વૈભવ, એશ્વર્ય, ઠકુરાઈ ઋદ્ધિ, સમૃદ્ધિ, સુખ, સાહેબી મેળવી શકે છે. છતાં ગયેલી મનુષ્યાયની ક્ષણ કોટી રત્ન આપવા છતાં મેળવી શકતા નથી. તે એવું દુર્લભ મનુષ્યભવનું આયુ પ્રમાદના વશમાં પડી શા માટે હારી જવું? ન ધર્મના અથી મનુષ્યને તો ગુરૂજનની પૂજા, દયા, દીન, જપ, તપ, તીર્થયાત્રા, શાસ્ત્રશ્રવણ અને પરોપકાર એ આઠે કૃત્ય મનુષ્ય જન્મના ફળ સમાન અહોનિશ કરવા ગ્ય છે કારણકે આ જગતમાં મેહઘેલા માનવને ઘડી પછી શું થવાનું છે તેની કાંઈ ખબર પડતી નથી. >> 2. ધર્મ દેશના સમાપ્ત થતાં પુરૂષોત્તમ રાજાના પુરોહિત કપિલે ગુરૂને પૂછયું. “હે સૂરીન્દ્ર! જીવન સદ્દભાવ હોય તો તમે કહો છો તે બધી વાત સત્ય કહેવાય. જતાં કે આવતાં જીપને કેઈએ જે છે કે તમે તેના સદ્દભાવ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #433 -------------------------------------------------------------------------- ________________ 420 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આટલી બધી વ્યાખ્યા કરે છે ? વસ્તુત: તો કેઈપણ રીતે જીવ દેખાતો નથી. શંખ શબ્દની માફક સંભળાતો નથી. રસ વડે કરીને પણ જણાતો નથી. એવી રીતે કોઈ પણ પ્રમાણુ વડે આત્માની સિદ્ધિ થતી નથી માટે વસ્તુતઃ તો. જીવ જ નથી. પાંચ ભૂતથી ઉત્પન્ન થયેલી શક્તિનેજ વિદ્વાન જીવ એવું ઉપનામ આપે છે. ગુડાદિક દ્રવ્યથી જેમ મદ શકિત ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે મનુષ્ય અને તિર્યંચમાં જેને તમે જીવ કહો છો તે માત્ર પંચભૂતનું જ પરિણામ છે બીજુ નહિ. ) એ પિતાને વિદ્વાન મનાવતા કપિંજલે પોતાના જ્ઞાનનો ઘડો ઠાલવી દીધો. નાસ્તિક બ્રાહ્મણ કપિંજલની વાણી સાંભળી જ્ઞાની ગુરૂ બોલ્યા, “હે ભદ્ર! છદ્મસ્થ જી અરૂપી જીવને દેખી શકતા નથી. છતાં જ્ઞાને કરી ભવનું સ્વરૂપ સમજી શકાય છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, કાષ્ટ્રમાં અગ્નિ, દેખાતી નથી છતાં જાણી શકાય છે તેમ શરીરમાં રહેલો આત્મા પણ જાણી શકાય છે, છતાં કેવલજ્ઞાનથી જ તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હે કકિંજલ ! તું જે પંચ ભૂતની વાત કરે છે તે બરાબર નથી. કેમકે એ પંચભૂતને તે સચેતન માને છે કે અચેતન? જે સચેતન માનીશ તો સિદ્ધ, એકૅકિયાદિ બધા જીવ છે એ સિદ્ધ થયું. જે અચેતન માનીશ તો અચેતન એવા એ પંચભૂત સમુદાયમાં પણ ચેતન શક્તિ શી રીતે પ્રગટ થશે ? જે વસ્તુ એકમાં નથી તે સમુદાયમાં પણ રેતીના સમુહની માફક ન સંભવે. કારણકે રેતીના એક કણુમાં જેમ તેલ નથી તેમ સમુદાયમાં પણ નથી.” | ઇત્યાદિક અનેક યુક્તિઓ વડે સરીશ્વરે કપિંજલને નિરૂ ત્તર કરી દીધો ત્યારે પિતાને કંઇપણ યુક્તિ ન આવડવાથL P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #434 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 421 કપિંજલ મૌન થઈ ગયો, છતાં જ્ઞાની એવા સરીધર મોહ રૂપી મિથ્યાત્વાંધકારમાં ભૂલા પડેલા આ પામર જીવપર કરુણા લાવીને બોલ્યા, “હે કપિંજલ ! તારો આ કુબોધ સ્વભાવજન્ય નથી, પરંતુ પોતાના પાપે કરીને જાત્યંધ થયેલા તારા મામા કેશવે તને દઢ મિથ્યાત્વ તરફ ખેંચે છે-મોહથી તને ભ્રમિત કર્યો છે. " કેશવની વાત સાંભળી અનેક વિચારવમળમાં પડેલે પુરૂષોત્તમરાજ હાથ જોડી બોલ્યો, “ભગવાન ! એ કેશવે પ્રાપ્ત થયું તે આપ કહો. ) રાજાના પૂછવાથી પર્ષદાના બોધને માટે ગુરૂએ કેશવનું ચરિત્ર કહેવું શરૂ કર્યું. ' મેહનના ભવમાં વસંતપુર નગરમાં પૂર્વે વીરાંગદ નામે રાજા હતો. ગુણવાન અને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળ છતાં એ રાજા મૃગયાનો બહુ શેખીન હતો. એક દિવસે અધારૂઢ થઈ અ૮૫ પરિવાર સાથે મૃગયા ખેલવાને નિકળ્યો. જંગ- લમાં ભ્રમણ કરતા વનચર પશુઓ તરફ પોતાના અને દોડાવતો સેવકના કહેવાથી તે રાજા એક શુકરની પછવાડે દોડયો અને શરસંધાન કર્યું. બાણની પછવાડે રાજા પણ વેગથી ધસી આવ્યો, રાજાએ શુકરને તો નહિ પણ પોતાના બાણથી ચાર ને વીધાયેલા એવા દયાનીમુનિને જોયા. દયાનમાં ઉભેલા મુનિને કલેશ પમાડવાથી રાજા પશ્ચાત્તાપ કરતો મુનિના ચરણે નો. ઇ ભગવાન ! મારે અપરાધ ક્ષમા કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #435 -------------------------------------------------------------------------- ________________ 422 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપના જેવા નિરપરાધી મુનિને નાહક મેં પીડિત કર્યા ઘોરાતિઘોર નરકમાં પણ મને સ્થાન નહી મલે. એ મહા. પાપ મારાં દૂર કરો, હું તમારા શરણે આવ્યું છું. ) રાજા મુનિના ચરણમાં પડી ખુબ પશ્ચાત્તાપ કરવા લાગે મુનિએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી રાજાને ધીરજ આપતાં કહ્યું. “રાજન ! ભય રાખીશ નહિ અપરાધીજને ઉપર પણ મુનિઓ કેપ કરતા નથી તો પછી તારા જેવા પશ્ચાત્તાપ પરાયણ ઉપર તો ક્રોધ શી રીતે કરી શકે ? છતાં કંઈક હિતોપદેશ સાંભળ ! - દૂધનું પાન કરનારો માજર લાકડીના ઘાને જેતે નથી તેવી રીતે પાપાસત માનવી પણ નરકના ભયને મનમાં લાવતો નથી. ને દુર્લભ મનુષ્યપણું વ્યર્થ ઘર્મકર્મ વગર ગુમાવે છે. દિવસે દિવસે આયુ ક્ષીણ થતું જાય છે ને મૃત્યરૂપી રાક્ષસ પકડવાને ધસી રહ્યા છે તો જ્યાં સુધી એ રાક્ષસે પકડો નથી તેટલામાં મૃગયારૂપી પાપનો ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કર, - નરકાદિક આપવાનું મૂળ કારણ તેમ જ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મીને દૂર કરનાર, દુ:ખની પરંપરાને આપનારી એ જીવહિંસાનો હે રાજન ! તું ત્યાગ કર, વિષનું પાન કરી પોતાનું જ અનિષ્ટ કરી રહ્યા છે. જે મહા પાપ રૂપી વ્યાપાર કરી પોતાના કુટુંબી જનોનું પોષણ કરે છે. તે આ ભવમાં દુ:ખી દુ:ખી થવા છતાં તેનું કે રક્ષણ કરી શકતું નથી. માટે હે રાજન ! ધર્મ માર્ગમાં પ્રીતિ વાળો થા, કે જે ધર્મ શરીરનો નાશ થાય તોપણ પરભવમાં આત્માને સુખ આપનારે થાય છે.) મુનિના ઉપદેશથી પ્રતિબધ પામેલો રાજા વીરાંગદ સમ્યકત્વ મુળ બારવ્રતને યથાશક્તિ ગ્રહણ કરી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #436 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 423 નગરમાં ગયો. તે દિવસથી પ્રતિ દિવસ ધર્મની આચરણ કરતો રાજા અનુક્રમે શુદ્ધ શ્રાવક થયો. એ વસંતપુર નગરમાં જીવાજીવાદિક તત્વને જાણકાર જનપ્રિય નામે શ્રાવક રહેતો હતો. કદાગ્રહ રહિત અને માર્ગાનુસારી એવો તે શ્રાવક પ્રતિ દિવસ રાજા પાસે આવી શાસ્ત્રની વાત સંભળાવી રાજાને ધર્મમાં સ્થિર કરતો હતો. રાજા પણ એ શ્રાવકનું બહુમાન કરતો હતો. એ શ્રાવકની સહાયથી સામાયિક, પૌષધ, જીનપૂજાદિક કાર્ય નિરંતર શુદ્ધપણે કરતો હતો, કારણકે સંસારમાં સાધર્મિષણાની સગાઈ તે જ ખરી સગાઈ છે કે જે સગાઈ ભવાંતરમાં પણ આત્માને સુખ આપે છે. તે નગરમાં સ્વજન પરિવારથી રહિત, નિર્ધન, મોહન નામે કેઈ વિપ્ર રહેતો હતો. તે નાસ્તિક હોવા છતાં આજીવિકા ખાતર જૈન ધર્મને પાળતો, લોકોને જૈન ધર્મને ઉપદેશ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એણે જીન પ્રિય સાથે કપટ મૈત્રી કરી, એકદા એની સાથે તે રાજાની પાસે આવ્યો. રાજાની આગળ જનધર્મની પ્રશંસાના પુષ્પોને વેરતો રાજાના વિશ્વાસનું પાત્ર થયો. રાજાએ તેને પોતાના મુખ્ય જીનમંદિરમાં પૂજારી તરીકે રાખ્યો કે જેથી નગરના મહાજનોને પણ તે માનને યોગ્ય થયે સંસાર૫ર વૈરાગ્યવાન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાને નિશ્ચય કરી મેહનને કહ્યું. “હે ભદ્ર! ગુણવાન એવા કાઈક ધર્માચાર્યને તેડી લાવ કે જેમની પાસે હું પરલોકમાં હિતકારી એવા વ્રતને ગ્રહણ કરૂં, તેમની સેવા કરી સંસાર સમુદ્ર તરી જાઉ. >> - રાજાની વાત અંગીકાર કરી મોહન ચાલ્યો ગયો. પણ તે મનમાં વિચાર કરવા લાગ્યો. " આ રાજા જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #437 -------------------------------------------------------------------------- ________________ 424 ... પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દીક્ષા લેશે તો મારી આજીવિકા તુટી જશે નો રાજા કેણ જાણે પછી શું કરશે.” એમ વિચારતો કેટલાક દિવસ પછી રાજાની પાસે આવીને કહેવા લાગ્યો. “દેવ ! મેં નગરમાં તેમજ બીજે સ્થળે ગુરૂની બહુ શેાધ કરી પણ એવા ગુણવાન અને રાનીગુરૂ મેં જોયા નહી. કેઈ પરિગ્રહધારી તો કઈ શિથિલાચારી તો કઈ કષાયના ભરેલા. કેઇ માયા કપટ વૃત્તિથી બાહ્ય આડંબર વાળા જોયા પણ જેમના ચરણ રૂપી યાનપાત્ર વડે સંસાર સમુદ્ર તરી શકાય એવા કોઈ મેં જોયા નહી. માટે હાલમાં તો આપ પુણ્યવાન એવા ગ્રહવાસમાં રહો, જ્યાં દાન, શીલ, તપ અને ભાવથી ધર્મ સાધી શકાય છે. હું પણ દીક્ષાની ભાવના વાળ છું પણ તેવા ગુરૂના અભાવે દુ:ખે દુ:ખે સંસાર નિભાવી રહ્યો છું, >> | મોહનના શબ્દો સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો. અહો ! આ પાપી વ્રતની સ્થાપના કરે છે. યતિધર્મ તો મુક્તિની લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શીધ્ર ઉપાય છે માટે જીન પ્રિયને પૂછવા દે. 25 એમ વિચારી મોહનની પાસે જીનપ્રિયને બેલાવી મોહનની વાત અને પિતાને અભિપ્રાય કહી સંભળાવ્યો. જીનપ્રિય મોહનને ઉદ્દેશી બોલ્યો, તું મોહન છે તે તારું નામ સત્ય છે, કે આ રાજાને પણ તુ મુંઝવી નાખે છે. પણ સાંભળ–સાહસિક પુરૂષને ચપળ ચિત્ત પણ શું કરી શકે તેમ છે ? દુજય એવા ઈદ્રિના વિકારે પણ તેને કાંઈ કરી શકતા નથી. પ્રમાદનો ત્યાગ કરી સાવધાન પણ તેઓ વ્રત પાળે છે. સ્વાધ્યાય, દયાન, તપમાં ઉદ્યમવાળા મુનિએનું ચિત્ત કદાપિ ચલાયમાન થતું નથી. અઢાર હજાર શીલાંગ રથના ભારને વહન કરનારા મુનિ એ રથને કયારે પણ અર્થ માગે છેડતા નથી. કર્મના દોષ થકી. તેમનું ચિત ભારતે વકીના .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #438 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 425 કેઈન રથ ખલિત થઈ જાય તેથી શું અન્ય જનોએ પ્રવૃત્તિ ન કરવી ? કેઈક પ્રમાદીનું વહાણ સમુદ્રમાં ભાગી ગયું જેથી શું બીજાએ ધન કમાવા સમુદ્રની મુસાફરી ન કરવી ? જવરના રોગવાળા કેઈક ઘી ખાવાથી મરી ગયો જેથી બીજા રોગ રહિત જનોએ પણ ધી ન ખાવું શું ? તેં કહ્યું કે સંસાર થકી તારનાર એવા કેઈ ગુરૂ આજે દેખાતા નથી તે તારૂં પ્રગટ નિવપણું અને ગુપ્ત મિથ્યાત્વ જણાય છે સર્વસંગ રહિત, પંચ મહાવ્રત પાળનાર, પંચ સમિતિ અને ત્રણ ગુદ્ધિથી શોભતા, જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન ગુરૂઓ આજે પણ જોવાય છે છતાં તારા જેવાને એવા ગુણવાન મુનિઓ દેખાતા નથી. કારણકે અંધ માણસ નજર સમક્ષ રહેલા ઘટાદિક પદાર્થો પણ જોઈ શકતો નથી. અરે મૂર્ખ! નિગ્રંથ, સ્નાતક, પુલાક, બકુશ અને કુશીલ એ પાંચ પ્રકારના સાધુઓ તીર્થમાં હોય છે તે પણ શું તું જાણતો નથી ? નિગ્રંથ સનાતક અને પુલાક એ ત્રણ હાલ વ્યુ છેદ છે પરંતુ બકુશ અને કુશીલ જ્યાંસુધી તીર્થ છે ત્યાં સુધી કાયમ રહેશે એ ભૂલીશ નહી, માટે હે મોહન ! જે અનંત ભવભ્રમણને ડર હોય તો આ પાપનું તું પ્રાયશ્ચિત્ત કર-તારા આત્માને નિર્મળ કર.” ( જીનપ્રિયનો મોહનને એ પ્રમાણે ઉપદેશ છતાં મોહને પોતાનું પાપ આલેચ્યું નહિ. જેથી રાજાએ મેહનને રજા આપી પોતાની પાસેથી દૂર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #439 -------------------------------------------------------------------------- ________________ 426 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુણધર અને સુમિત્ર મોહનને દૂર કર્યા પછી જીનપ્રિય રાજાને કહેવા લાગ્યા. દેવ ! આપને ધન્ય છે કે આપ નિર્ચથ થવાને ઈચ્છો છો, સુખમાં આવા મનોરા ઉત્તમ જીવોને જ થાય છે તો ગુરૂનો જગ પામી આપના મનોરથ સફળ થાય. હું પણ આપને સહાયકારી થઈશ. આપના પુણ્ય પ્રતાપે આપના નગરના ઉદ્યાનમાં ગઈ કાલે શ્રી જયકાંત મુનીશ્વર પધાર્યા છે તેમની પાસે જઈને આપણે આપણું હિત સાધીયે. જીનપ્રિયની વાણી સાંભળી પ્રસન્ન થયેલા રાજા ઉદ્યાનમાં આવી મુનિને નમ્યો ને તેમની ધર્મ દેશના સાંભળી. “હે ભવ્ય ! આ દુ:ખમય સંસારના દુ:ખની શુ વાત. કરીયે ? પુરૂષને જન્મતાં પ્રથમ તે ગર્ભવાસમાં દુ:ખ સહન કરવાં પડે છે. જમ્યા પછી બાલકયણનાં દુ:ખ કયાં ઓછા છે? મલીનપણું ગંદાપણું, વિષ્ટાથી લેપાવું તેમજ મલીન. શરીરવાળા સ્ત્રીના સ્તનમાંથી સ્તનપાન કરવું એ બધું જ્ઞાનીની નજરે ખુબ વૈરાગ્યનું કારણ છે. તારૂણ્યમાં રેગ; શેક, સંતાપ ધન કમાવાનું, અને વિરહજન્ય દુઃખ વગેરે અનેક દુ:ખો રહેલાં છે. અને વૃદ્ધાવસ્થા તો નરી દુ:ખથી ભરેલી છે, તો તે મનુષ્યો! મનુષ્ય ભવમાં પણ સ્વલ્પ જેટલુંય સુખ નથી તે પછી નરક અને તિર્યંચ ભવની આપદાએનું શું વર્ણન કરીયે? મનુષ્ય ભવમાં પણ રંક, ગરીબ અને નિર્ધનને દ્રવ્ય. કમાવાની ચિંતા, ધનિકને ધનના રક્ષણની ચિંતા, વાંઢા નરને સ્ત્રીની અભિલાષા, ત્યારે પરણેલાને પુત્રની ચિતાપુત્ર કે પુત્રી થાય તે પછી એને લગતી ચિંતાને કાંઈ પાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #440 -------------------------------------------------------------------------- ________________ = એકવીશ ભવન નેહસંબંધ 427 આવે છે? એક ચિંતા દૂર થઈ કે બીજી ચિંતા એનું સ્થાન લઈ લે છે માટે એ બધી ચિંતાનો ત્યાગ કરી મુક્તિને માગે જવાનો પ્રયત્ન કર, ગુરૂની વાણી સાંભળી મુક્ત થવાની અભિલાષા વાળા રાજાએ નગરમાં આવી વીરસેન કુમારને રાજ્યપદે સ્થાપન કરી જીનપ્રિય તેમજ મંત્રી, સામંત અને શ્રેષ્ટિની સાથે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપસ્યા કરતો ને અગીયાર અંગો જ્ઞાતા રાજા વીરાંગદ મુનિધર્મને સારી રીતે પાલવા લાગે, - સાધુધર્મની દશવિધ સમાચારીનું આરાધન કરતા ને મુનિગણની વૈયાવચ્ચ કરતાં ખુબ પુણ્ય ઉપાર્જન કર્યું. પ્રાણાતે અનશનપૂર્વક કાળ કરી મહાશુક દેવલોકે ઈદ્રપદને પામ્યો. જીનપ્રિય શ્રાવક પણ એ ઈકનો મહર્ષિક એવો સામાનિક દેવ થયો. બન્ને મહાશુકદેવપણાનાં દિવ્ય સુખો. ભેગવવા લાગ્યા. પેલો ધિગ જાતિ મોહન ત્યારથી સાધુ હી થઈ સાધુ-- એનાં છિદ્ર જેવા લાગ્યા. અભિનિવેશ મિથ્યાત્વવાળા તે પૌષધ, પ્રતિકમણના બહાને ઉપાશ્રયમાં જઈ સાધુએનાં ઝીણામાં ઝીણાં છિદ્રને મેટું સ્વરૂપ આપી લોકની. આગળ સાધુઓની નિંદા કરતો પણ તેમના ગુણને ગ્રહણ કરતો નહિ, " અરે જુઓ તો ખરા આ સાધુ તો મુખ આડે મુહપત્તિ રાખ્યા વગર બેલ બોલ કરે છે. આ સાધુ. બહાર જાય છે ત્યારે હાથમાં દાંડો જ રાખતા નથી. અમુક સાધુ તો દિવસે પણ નિકા કરતા આળસુ બની ગયો છે.. ને પેલા સાધુ તો વિસ્થા કરવામાંથી નવરા જ પડતા નથી. પર્વતથિએ પણ ઉપવાસ ન કરે એ શું સાધુધર્મ છે ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #441 -------------------------------------------------------------------------- ________________ 428 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમુક સાધુ તો સૂત્ર પણ બરાબર વાંચતા નથી. કેટલાક સ્વાધ્યાય વગર પોતાનો પ્રમાદમાંજ કાલ વ્યતીત કરે છે. ) એ રીતે અનગાર મુનિઓના પ્રતિદિવસ અવર્ણવાદ - બોલતાં મુગ્ધ શ્રાવકોનાં મન તેણે સાધુ ધર્મથી ભષ્ટ કરી દીધાં. . એ મોહન-સાધુ નિંદન પ્રતિદિવસ સાધુ ધર્મની હીલના કરીને સમય નિગમન કરતાં તેણે મહા પાપકર્મ ઉપાર્જન કર્યું. એ પાપના જોરે તેને આ ભવમાં મુખપાકનો રેગ થયે એ રોગમાંજ મૃત્યુ પામીને વિંધ્યાચળની તળેટીમાં હાથી થયો. ભિલ્લોએ હાથીને પકડી નગરીમાં વેપે તેને વણકે એ ખરીદ કર્યો. વણીકમહાજને રાજાને અર્પણ કર્યો. આ શૂરવીર હાથી યુદ્ધમાં ઉપયોગી થશે એમ જાણી રાજાએ એને વૃદ્ધિ પમાડયો. ભવાંતરના - સ્વભાવથી હાથીના ભાવમાં પણ તે યતિઓને દ્વેષી થયો, એક દિવસે મનમાં સ્વાધ્યાય કરતા સાધુઓનો શબ્દ સાંભળી ક્રોધથી ધમધમતો હાથી આલાન સ્તંભ તોડી - સાધુઓને હણવાને દેડિયો પણ માગમાં એક ખાઈમાં પડયો. જેથી એનો દેહ ભાગી ગયો. એના કુંભસ્થળમાંથી મેતી કાઢવા માટે રાજપુરૂષોએ એનું મસ્તક ફાડી નાખ્યું આ * ધ્યાને ત્યાંથી મરણ પામી રત્નપ્રભા નામે પહેલી નરકને અતિથિ થયે, ત્યાં ખુબ પાપનાં ફળ ભોગવી ચેન પક્ષી થયે એ ભવમાં ખુબ પાપ કર્મ કરી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી નિકળીને સિંહ થા. એ ભવમાં ખુબ જીવહિંસા કરી પંકપ્રભા નરક પૃથ્વીમાં ગયા ત્યાંથી નિકળી ધનપુર નગરમાં કામલી વણીકના ઘેર પુત્ર - પણે ઉત્પન્ન થાય તેનું નામ સુમિત્ર - તે સમયે જીનપ્રિય સાતમા દેવલોકથી આયુક્ષયે તે જ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #442 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 429 નગરના વિનયંધર શ્રેણીની ગુણવતી સ્ત્રીને પુત્ર થયો તેનું નામ ગુણધર, ગુણધર પણ અનુક્રમે મનોહર એવા યૌવન વયમાં આવ્યું. પૂર્વભવના અભ્યાસથી ગુણધરને સુમિત્ર સાથે મૈત્રી. થઈ પણ સુમિત્ર ગુણધર સાથે કપટી સ્નેહ ધારણ કરવા. લાગ્યો. જો કે ગરીબ સુમિત્ર અને તવંગર ગુણધર વચ્ચેને. સ્નેહ અસામાન્ય હતો છતાં ગુણધર સુમિત્રને માનની નજરથી જોતો હતો. અન્યદા માતાપિતાના મૃત્યુ પછી દરિદ્રી સુમિત્ર હવે તદ્દન કંગાળ બની ગયે હતો લોકોમાં પણ તે કંગાલપણાથી હાંસીપાત્ર થયે, લોકમાં હાંસીપાત્ર થયેલા સુમિત્રે ધન કમાવા માટે પરદેશ જવાનો વિચાર કર્યો, તે માટે સુમિત્રે ગુણધરસાથે. પરદેશ સંબંધી વાતચિત કરવા માંડી. સુમિત્રની વાત સાંભળી એની ઉપર દયા ચિંતવતે ગુણધર પોતાની સહાયથી સુમિત્ર ધન પેદા કરે તેથી પોતે પણ એની સાથે પરદેશ જવાને તૈયાર થયો. સારા મુહૂર્ત ગુણધર કરીયાણાનાં ગાડાં ભરી સુમિત્રની સાથે દેશાવર નિકો , અનુક્રમે કેઈક અટવીમાં આવી સાથે ઉતારો કર્યો.. * વનની શેભાને જોતા ગુણધર અને સુમિત્ર ફરતા. ફરતા એક મોટા પીપળાના વૃક્ષ નીચે આવ્યા, ત્યાં નિરાંતે બેસી બન્ને જણ વાતો કરવા લાગ્યા. વનની શીતલ પવનની લહરીઓથી ગુણધર ત્યાં જરીક આડે પડખે. થયો ને નિશ્ચિત થઈ ગયો. ગુણધરને નિદ્રામાં પાણી સુમિત્રે વાતાનું કૌટિલ્ય પ્રગટ કર્યું, ત્યાંથી એકદમ નાઠે ને સાર્થમાં આવી “નાસે! ના ! ગુણધરને ભિલ્લે લઈ ગયા ને. બીજાઓ અહી લુંટવા આવે છે PPSAC. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #443 -------------------------------------------------------------------------- ________________ 430 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રની વાણી સાંભળી બધા નાસભાગમાં પડ્યા. સુમિત્ર પણ એ સાર્થને સંકેલી લઈને ઝટપટ ત્યાંથી નાશી ગયો. પછી તો એ કરીયાણાના શકટ-ગાડાનો માલેક , બની સુમિત્ર રાજી થયો. બીજે દિવસ થયો તે દિવસના મધ્યાહ્ન સમયે સુમિત્રના પાપથી પ્રેરાયેલ દાવાનળ પ્રગટ થયો. દાવાનળથી ભય પામેલ સાથે બૂમ પાડતો નાશવા લાગ્યો, માલ ભરેલાં ગાડાં દાવાનળથી દગ્ધ થઈ ગયાં ને ચાકરો પણ નાશી ગયા, સુમિત્ર નશીબને હાથ દેતો નાઠે તે એક ગુફામાં પેસી ગયો ત્યાં તેને ભિલ્લોએ પકડ્યો ત્રણ દિવસ રાખીને એને છોડી મુકયો મહાકષ્ટથી તે પોતાને ઘેર ગયો. સાયંકાળે મૃગયા રમવા નિકળેલો શેખરનામે પેલીપતિ ત્યાં આવી ચડ્યો, ગુણધરને પિતાના માણસેદ્વારા જાગૃત કરી તેની હકીકત જાણું પોતાના સ્થાનકે તેડી લાવી ખાન, પાનથી તેની આગતા સ્વાગતા કરી. પિતાના માણસો મોકલી શેખર પદ્ધપતિએ ગુણધરના સાથેની તેમજ તેના મિત્ર સુમિત્રની તપાસ કરાવી પણ તેનો પત્તો લાગ્યો નહી. બીજે દિવસે પલ્લી પતિએ ગુણધરને સિદ્ધ રસનું તુંબડું આપીને રવાને કર્યો, પોતાના બે માણસો ગુણધરની સાથે તેને યોગ્ય સ્થાનકે પહોચાડવાને મોકલ્યા. ગુણધર પદ્ધીપતિને આભાર માનતે તેના - સ્નેહ અને સૌજન્યનાં વખાણ કરતાં અનુક્રમે વીરપુર નગ- રમાં આવ્યો ત્યાં જીણું વણીકને ઘેર સુખપૂર્વક રહેવા લાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #444 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબધ 431 કેશવની કર્મકથા ભુપે હવાલે ભીખ માગી પેટ ભરતો સુમિત્ર રખડતો રખડત એક દિવસે વીરપુર નગરમાં આવ્યો ત્યાં ગુણધરને તેને ભેટે થતાં તેને ઓળખી ગયે. પછી તો કપટ નાટકને ભજવતો ગુણધરને છેડો પકડી સુમિત્ર રૂદન કરતો બે, “હે મિત્ર! સાથેનો કલાહી સાંભળી તને જગાડયા વગર હું સાર્થમાં આવ્યું તો આપણા માલને ચેરતા ભિલ્લ લેકને જોઈ આપણા સુભટો સાથે હું તેમની જોડે યુદ્ધ કરવા લાગ્યો પણ મને તેઓએ પકડો. આપણે માલ બધો ચેરીને તેઓ જતા રહ્યા, ત્યાં પોતાની પલ્લીમાં તેની ઉપર બીજા ભિલ્લ લોક ચઢી આવ્યા. તેમની સાથે તેઓ લડ્યા એ સમયનો લાભ લઈ હું મારે જીવા બચાવી મુઠીઓ વાળી ભાગ્યો. વનેવન તમને શોધતો અનુક્રમે અહીં આવ્યું તો તમને જોઈ હું ખુશી થયો, હે બંધુ! પિતાને ઘેર સુખે રહેતા તમને મેં નાહક કલેશ પમાડ્યો. સુમિત્રનાં વચન સાંભળી તેને ઓળખી ગુણધર પોતાને મકાને તેડી લાવ્યો, ખાન, પાનથી તેને સંતોષ પમાડી પોતાની વાત પણ તેને કહી સંભળાવી, પેલી સિદ્ધ રસની વાત પણ સરળ સ્વભાવવાળા ગુણધરે કહી દીધી. | સુમિત્રની પ્રેરણાથી એ રસ બી વણીકને ત્યાં થાપણ મુકી બન્ને મિત્ર સંકેત કરી ખુબ ધન કમાવા પરદેશ ચાલ્યા. તેઓ તામ્રલિપી નગરીએ આવ્યા, ત્યાં સમુદ્ર કિનારે કટાહદ્વીપથી વહાણે આવેલાં હતાં. આ બન્ને મિત્રો તે જોવાને કૌતુકથી ત્યાં આવ્યા. ગુણધરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #445 -------------------------------------------------------------------------- ________________ 432 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઉત્તમ નર જાણી વહાણના માલીકે બધો માલ બતાવી તેની સાથે સોદો કર્યો, પણ પોતાનો માલ થોડાક સમય સુધી ત્યાં વહાણમાં રહેવા દેવા વહાણના માલેક સાથે શરત કરી, ગુણધર નગરમાં જવાની તૈયારી કરવા લાગ્યો. . નગરમાં ખબર પડતાં વ્યાપારીઓ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા ને માલધણીની તપાસ કરવા લાગ્યા ત્યારે વહાણના માલીકે ગુણધર તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું. “માલધણી તો આ ગુણવાન-ભાગ્યવાન છે.” વ્યાપારીઓ ગુણધર સાથે સેદ કરી માલ પિતપિતાને ઘેર લઈ ગયા, તેમને નાણાં પણ ગણી દીધાં ગુણધરે એ નાણું વહાણના માલેકને આપી દીધાં. એ કય. વિક્રયમાં ગુણધરને કેટી દિનારનો લાભ થયો. “સમુદ્ર મારી ઉપર પ્રસન્ન થયે આજે એમ બેલતા. ગુણધરે એ કેટી દિનાર સુમિત્રને આપી દીધા, તોપણ લોભી સુમિત્રની ઇચ્છા તૃપ્ત થઈ નહિ, ને તેણે ચીન દ્વીપ જવાનો વિચાર કર્યો. ગુણધર પણ તેની સાથે કરીયાણાનાં વહાણ ભરી ચીનીષ ચાલ્યો. - ગુણધર ત્યાં પણ પુષ્કળ લાભ પ્રાપ્ત કરી સુમિત્રના સાથે પાછો ફર્યો. માર્ગમાં દુષ્ટ સુમિત્રે રાત્રીને સમયે ગુણ-- ધરને સમુદ્રમાં નાખી દેવાનો વિચાર કર્યો. મધ્યરાત્રીને અંધારી રાત્રીએ દિગ ભ્રમથી પોતે જ સમુદ્રમાં પડી ગયો પ્રાત:કાળે સુમિત્રને ન જોવાથી ગુણધર વિલાપ કરવા લાગ્યો. પણ સેવકેએ તેને સમજાવી શાંત કર્યો. અનુક્રમે તે તામ્રલિપી નગરીએ આવ્યો. થોડા દિવસ ત્યાં મુકામ કરી સુમિત્રની શેધ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ પિતાનાં કરીયાણાં વેચી સાર્થની સાથે ગુણધર વીરપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #446 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો. નેહસંબંધ 433 આવ્યા. ત્યાં જાણે શેઠને ખુબ ધન આપી રાજી કર્યો. ત્યાંથી પિતાનું સિદ્ધરસનું તુંબડું લઈ ધનપુર નગરમાં આવ્યો. માતપિતાના ચરણમાં નમી સ્વજન અને જ્ઞાતિજનને માનવા યોગ્ય થયે રાજાએ પણ તેનો સત્કાર કર્યો, સુમિત્રને યાદ કરતો ગુણધરે કાલાંતરે પણ સુમિત્રને ભૂલી શકે નહિ. ઉદ્યાનમાં રહેલા જ્ઞાની ગુરૂ સુધર્મ મુનિને એક દિવસે ગુણધર વાંદવા ગયો તે સમયે ગુરૂએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણી કહ્યું, “હે સૌમ્ય ! મેહથી મૂઢ થયેલાની માફક મિત્રને માટે તું શેક શું કરવા કરે છે? મિત્ર અને શત્રનું સ્વરૂપ તું જાણતો નથી. " એમ કહી જિનપ્રિય અને મેહનનો સંપૂર્ણ ભવ તેને કહી સંભળાવ્યું. તે પછી ગુણધર અને સુમિત્ર સુધીની સર્વ કર્મકથા કહી દીધી. પૂર્વભવના અભ્યાસથી આ ભવમાં પણ તારી સાથે તે કપટ મૈત્રીથી રહેતો હતો, તેને જંગલમાં સુતો મુકી નાસી ગયો ને તારા સાર્થને માલીક થઈ બેઠો તેમજ સમુદ્રમાં તને નાખી દેવા તૈયાર થયેલ તે પોતે જ સમુદ્રમાં પડી ગયેલી - નામે સુમિત્ર છતાં કુમિત્ર એવો પાપ બુદ્ધિવાળે તે તને વારંવાર કષ્ટમાં નાખવાના પ્રયત્ન કરતો હતો છતાં ધર્મના પ્રભાવથી તારૂં અહિત તે કરી શકતો નહિ. જે ધર્મના પ્રભાવથી અનેક આફતો તરી પાર થયો છે તે ધર્મમિત્રને જ તે સાચો મિત્ર જાણ, એની સાથે મિત્રાઈ કરી તું ભવસાગર તરી જા. જે મૂઢ જી ગુરૂ ઉપર શ્રેષ કરે છે તે જી રીબાઈ રીબાઈ અકાળમરણે મરી દુ:ખી દુ:ખી થઈ સંસારમાં રડવડે છે. પોતાની આજીવિકાના ભયથી મોહને સાધુઓની નિદા કરી અનેક પાપયુકત મહાગાઢ મિથ્યાત્વ બાંદડ્યું, RCP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #447 -------------------------------------------------------------------------- ________________ 434. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જેથી આ ભવારણ્યમાં તે ઘણે કાળ ભમશે, દુ:ખ દારિદ્રય દૌર્ભાગ્ય, રેગ, શાક અને સંતાપથી પરાભવ પામી અનેક દુ:ખો ભેગવશે. જન્મ, જરા અને મરણના અનેક કલેશેને સહન કરશે, પણ તું તો ચારિત્ર અંગીકાર કરી છે ભાગ્યવાન ! ભવસાગર તરી જા, 20 સુધર્મ ગુરૂની વાણી સાંભળી ગુણધર સંસારથી ભય પામતે બેલ્યો “હે ભગવન ! સમુદ્રમાં પડેલા સુમિત્ર હાલ ક્યાં છે તે કહે. 22 સમુદ્રના જલમાં તરફડતાં તેને મોટા જલચર જીવોએ ફાડી ખાધો, ત્યાંથી મૃત્યુ પામી સાકેતપુર નગરના દરિદ્ર બ્રાહ્મણની દુર્ગાના નામે સ્ત્રીથી પુત્રપણે ઉત્પન્ન થયે. - એક વર્ષ પછી મહાદુ:ખે એ બ્રાહ્મણીએ પુત્રને જન્મ ; આપો. પૂર્વના પાપકર્મથી જન્મ થતાં તે અંધ થયે, તેના માતા પિતાએ કેશવ નામ રાખ્યું. ધાસ, કાસ કંડ ચક્ષુ આદિ અનેક રોગથી ચુત કેશવ માતા પિતાને પણ ઉદ્વેગ કરનારે થયો છતાં તે વૃદ્ધિ પામે છે.” સુમિત્રની ભવ પરંપરાથી ઉદ્વેગ પામેલા ગુણધરે માતાપિતાની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર શાસ્ત્રના અધિષ્ઠાતા થઈને તે અનુક્રમે સૂરિ પદના ધારક થયા, એવા તે ગુણધર મુની રૂડી રીતે ચારિત્રને પાલતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા, તે જ હ. વિહાર કરતા કરતા હાલ તમને પ્રતિબોધવાને અહીંયાં આવેલું છું. વીરાંગદ રાજા ચારિત્રને પ્રભાવે સાતમા સ્વર્ગે ગયેલા ત્યાંથી આવી આ સાકેતપુર નગરમાં તમે પુરૂષોત્તમ રાજા થયા છો તો હે રાજન ! તમારે પણ હવે આરાધન કરવું તે જ એગ્ય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #448 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 435 કનકધ્વજ રાજાની દીક્ષા. ગુણધર મુનીએ કેશવની કર્મકથા કહી સંભળાવી, જેથી પુરૂષોત્તમ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એણે : પોતાનો પૂર્વ ભવ જેગુરૂના કહેવા પ્રમાણે પિતાને - ભવ જાણું ગુરૂને નમી બેલ્યો, “હે ભગવન ! ભવાંતરની જેમ આ ભવમાં પણ અમને બોધ કરવાને આપ પધાર્યા એ અમારાં અહોભાગ્ય છે. સંસારથી વિરકત થયેલ હું હવે આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.” - રાજ પુરોહિત કપિંજલ પણ જાતિ સ્મરણથી પિતાને - ભવ જાણી ગુરૂને નમી બે “ભગવાન ! મેં પણ દુનીતિનું ફલ જોયું છે તો સંસારથી ભય પામેલા મને દીક્ષા આપી મારો ઉદ્ધાર કરે.” - કપિંજલની વાણિ સાંભળી રાજાએ ગુરૂને પૂછ્યું, ભગવન! કપિંજલે દુર્બયનું ફલ શી રીતે ભગવ્યું તે કહો. ) “રાજન ! કપિંજલને પૂર્વભવ સાંભળ. વસંત'પુર નગરમાં તું જ્યારે રાજા હતો ત્યારે શિવદેવ નામે આ શ્રાવક હતો, તે અણુવ્રતને ધારણ કરનારો ને સામાયિક પષધમાં પ્રીતિવાળે, બ્રહ્મચારી હતો સાધુઓની વૈયાવચ કરનારો હોવા છતાં મેહને એની મતિ ફેરવી નાંખી જેથી સમતિને વમી તે પણ સાધુઓની નિંદા કરવા લાગ્યો, ગુરૂને વંદન કરવાનું તેમજ તેમને આહારપાણી આપવાનું છોડી દીધું. વૈયાવચ્ચ કરવા અથવા દર્શન કરવા પણ તે ગુરુ પાસે જતો નહિ, બલકે મેહનની જેમ - સાધુઓની નિંદા કરતો ને તેમની આજ્ઞાની વિરાધના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #449 -------------------------------------------------------------------------- ________________ 436 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો મિથ્યાત્વી એ તે પિતાને શુદ્ધ શ્રાવક માનતે. અનુક્રમે કાળકરી કિલિબષિક થયો. દૌર્ભાગ્ય નામ કર્મના ઉદયથી ત્યાં પણ સમૃદ્ધ દેવતા-- એ એને પંક્તિ બહાર કર્યો. તેથી તેણે સ્મશાનાદિકમાં રહીને પિતાનો કાલ નિર્ગમન કર્યો. ત્યાંથી ચંડાલના. કુળમાં અવતર્યો. અનેક પાપકર્મ કરી ત્યાંથી ધૂમપ્રભામાં નારકી થયે એ નારકીની મહાવ્યથા અનુભવી તારે પુરહિત કપિંજલ થયો, ભવાંતરના સંબંધથી આજે પણ કંપિંજલને કેશવ સાથે પ્રીતિ થઈ. એ કેશવની સંગતથી. કુલને ઉચિત કિયાનો પણ ત્યાગ કરી કપિંજલ નાસ્તિક થયો છતાં પણ હજુ રૂજુ પરિણામી હોવાથી શિવદેવના: ભવમાં તીવ્ર મિથ્યાત્વ ન બાંધવાથી અત્યારે એને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવ જાણી. તે પ્રતિબોધ પામ્યું છે પણ કેશવ તે ગુરૂદ્રોહ કરવાથી. તીવ્ર અભિનિવેશને ધારણ કરતા ઘણા કાળ ભવારણ્યમાં. ભટકશે. ફોન, ધ્યાન, તપ અને ઉપધાનની વિધિથી શાસનની, ઉન્નતિ કરનારા શુદ્ધ સંયમ ધારી ગુણીજન એવા. સાધુઓની જે અલ્પ બુદ્ધિવાળા પુરૂષો હીલના કરે છે તે આત્માને વારંવાર નરકાગારમાં પાડે છે. બ્રહ્મચર્યને ધરનારા શુદ્ધ મુનિવરેના અવર્ણવાદને બેલે છે તે ભવાતરમાં કાણા, અંધા, બહેરા,ડુંઠા, મુંગા, દુર્ભાગી દરિદ્વી અને દુ:ખી થયા છતાં સંસારમાં ઘણે કાલ ભમે છે. જેને શ્વરના ધર્મને પામીને પણ તે ભાવમાં ડુબી જાય છે. માટે વિવેકી જનોએ તો સાધુ-મુનિરાજની અવશ્ય આરા1 ધના કરવી, કારણ કે આ દુષમ કાલમાં તરવાને માટે. ગુરૂ એ એકજ સાધન વિદ્યમાન છે. ભગવાનની વાણીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #450 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 437 - - જણાવનારા પણ એ જ્ઞાની ગુરૂઓ પોતે જ છે. તેમની વિરાધના લેશ પણ ન થઈ શકે.” ગુણધર મુનિએ એ પ્રમાણે કહી પોતાની દેશના સમાપ્ત કરી. તે પછી પુરૂષોત્તમ રાજાએ પોતાના પુત્ર પુરૂષચંદ્ર કુમારને રાજ્યપદે સ્થાપન કરી કપિંજલ વગેરેની સાથે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી, દિયાત્રા કરવા નિકળેલા કનકદેવજ નરપતિ પોતાના બંધુ જયસુંદર વગેરે પરિવાર સાથે ગુણધર સૂરીશ્વરની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા ને જયસુંદરને રાજ્યપદે સ્થાપન કરી દીક્ષા લેવાને તેમને મનોરથ થયો. જેથી તેમણે ગુરૂને વિનંતિ કરી. “ભગવાન ! હું પણ મારા લધુ બાંધવ જયસુંદરને રાજ્ય આપી આપની પાસે દીક્ષા. ગ્રહણ કરીશ.” - " બાળકે રચેલા ધુલીગ્રહને થોડીવાર રમીને પછી તે તેનો ત્યાગ કરી દે છે તેમ તમારા જેવા ઉત્તમ નરને મુકિતની વરમાળ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. માટે તમારે હવે ક્ષણભર પણ પતિબંધ ન કરવો. ગુરૂનું વચન સાંભળી રાજાએ પોતાના લઘુ બાંધવ જયસુંદરને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું “હે વત્સ ! તું રાજ્ય ગ્રહણ કર, જેથી 'હું સંયમને આદરું. - રાજાની વાણી સાંભળી ગદગદિત સ્વરે જયસુંદર બેલ્યો “હે નરેશ્વર ! પોતાના પ્રિય જનને કેદખાનામાં ઝીકી પલાયન કરી જવું એ ઉત્તમ નરની રીતિ ન કહેવાય. ગુરૂની વાણીથી વૈરાગ્યવંત હું પણ આપની સાથે દીક્ષા ગ્રહણ કરીશ. જયસંદરને દીક્ષાનો નિશ્ચય જાણી કનેકધ્વજ રાજાએ પિતાની છાવણીમાં સામંત, મંત્રી, સેનાપતિ આદિ સર્વની સમક્ષ કમાર કનકકેતુનો રાજ્યાભિષેક કરી દીધો. .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #451 -------------------------------------------------------------------------- ________________ 438 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રી, સામંત, સેનાપતિ, મંગ્લેશાદિ સાથે કનકધ્વજ રાજા અને જયસુંદર યુવરાજે ગુણધર ગુરૂની પાસે મહેત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. નોરાજા કનકકેતુ પણ પૂજ્ય એવા પિતાના વડીલોને વાંદી શેકગ્રસ્ત થયે છતાં પિતાના. પરિવાર સાથે પોતાને નગરે ગયો. કનકધવજ અને જય-. સુંદર નિર્મળ ચારિત્રને પાળતા, સમિતિ અને ગુપ્તિને ધારણ કરતા રૂડી રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવા લાગ્યા. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી પ્રાણાંતે અણશણપૂર્વક સમાધિમરણવડે વિજય નામના અનુત્તર વિમા: નમાં બને બાંધ બત્રીશ સાગરોપમના આયુવાળા ઉત્તમદેવ થયા. એક હાથના શરીરવાળા તે ઉત્પાદ. શયામાં સુતા સુતાં પોતાનો સર્વ સમય સુખમાં નિગમન કરે છે. ને ચંકુવાના મોતીના ઝુમખામાં થતા નાટારંગને જોતા જતા કાલને પણ જાણતા નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #452 -------------------------------------------------------------------------- ________________ = = એક્વીશ ભવને નેહસંબંધ પરિચ્છેદ 10 મો કુસુમાયુધ અને કુસુમકેતુ અંગાધિપતિ શ્રી જયરાજા રીયાત સંવેશ્વરઃ વાર્થ-નાથી વિથોપવેદાર भूत-भावी-भवद्भाव-विभासनकभास्वरः॥९॥ ભાવાર્થ–બધા જગત ઉપર ઉપકાર કરનારા, તેમજ ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભાવને જણાવવામાં અદ્વિતીય સૂર્ય સમાન શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ જગતમાં જયવંતા વર્તા, જય પામો. આ ભરતાર્ધમાં અંગદેશની રાજ્યધાની ચંપાનગરી સ્વર્ગપુરી સમાન રમણીય અને મનહર હતી, નગરીના રાજા શ્રીજયે શત્રુઓના સમુહને છતી પિતાનું શ્રી જય નામ સાર્થક કર્યું હતું. એના અંત:પુરની અનેક રાણીઓમાં પ્રિયમતીનામે પટ્ટરાણી હતી. અંગદેશની લક્ષ્મી રમા અને રામાને પ્રાપ્ત કરી નરપતિ શ્રીજય સર્વ રીતે સુખી હતો. | કનકધ્વજ રાજાને જીવ વિજય વિમાનમાંથી પોતાનું આયુ પૂર્ણ કરી પ્રિયમતીના ઉદરમાં ઉન્ન થયો. તે સમયે પટ્ટરાણીએ મનોહર સ્વપ જોયું. જાણે કે “સિંહાસન પર બેઠેલી પટ્ટદેવીના મસ્તક ઉપર રાજાએ પોતાના મુગુટ આરેપણ કર્યો.” સ્વમાવસ્થામાંથી જાગૃત થયેલી રાણીએ રાજા આગળ પ્રાત:કાળે સ્વમ નિવેદન કર્યું, તે સાંભળી રાજાએ કહ્યું. Jun Gun Aaradhak Trust AC.Cunrarthalsum TV Page #453 -------------------------------------------------------------------------- ________________ 440 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “તમારે મનોહર અને રાજ્યભાર ઉપાડવાને સમર્થ પુત્ર થશે.” - રાજાના શબ્દ સાંભળી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પટ્ટદેવીને જે જે દેહદ થયા તે રાજાએ પૂર્ણ કર્યા. અન્યદા ગ્રીષ્મ ઋતુના કલેશકારી દિવસે આવી પહોંચ્યા. એ ગ્રીષ્મ રૂતુના એક દિવસે આત્માને શાંતિ આપવા રાજા પટ્ટરાણી સાથે સર્વ રૂતુ ફલદાયી ઉદ્યાનમાં ગયે. કપૂર અગરૂ, કસ્તુરી મિશ્રિત શીતલ વાવનાજીમાં કીડા કરી દ્રાક્ષના માંડવામાં પરિશ્રમ ઉતારતો બેઠો. તે પછી હાથમાં વીણાને વગાડતો કિન્નરોના મનને મોહ પમાડે તેવાં એક પછી એક મનોહર ગીત શરૂ કર્યા. પટ્ટદેવીના આનંદને માટે રાજા શું શું કરતો નહિ? આ સ્વરૂપવાન, ગુણવાન અને શુરવીર રાજા શ્રીજયના ગુણથી પ્રસન્ન થયેલી વનદેવી એની સાથે રમવા મનેહર રમણીનું સ્વરૂપ કરી રાજા આગળ પ્રગટ થઈ. હા, ભાવ અને ચારૂ વચનવડે રાજાની પ્રાર્થના કરી, પરસ્ત્રીના નિયમવાળા રાજાએ એનો તિરસ્કાર કરી એની નિર્ભ સના કરી. રાજાને સમજાવતાં તે સ્ત્રી બોલી. “હે સ્વામિન ! હું પરસ્ત્રી નહિ પણ તમારા ગુણોથી અનુરક્ત થયેલી વિનદેવી છું, તો મારી ઉપર પ્રસન્ન થઈ મને અંગીકાર કરે, પટ્ટરાણી પ્રિયમતીને સમજાવી મેં નગરમાં મોકલી દીધી છે. રાજન ! કેવી રૂપાળી એકાંત શાંતિ છે?” મા રે દુઝે ! નિલજે ! પાપિનિ ! તુ સુરજાતિને પણ લજવનારી છે. ધિગ છે તારી જાતને ! દૂર થાય છે કે નહિ મારી નજર આગળથી? રાજાનો રોષ જાણી દેવી અત્યારે તો અદશ્ય થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #454 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 41 કોપાયમાન થયેલી દેવી બળવાન અને પુણ્યવાન રાજાનું બીજુ તે શું અપ્રિય કરી શકે? પણ વનદેવીએ મધ્યરાત્રીને સમયે પટ્ટદેવીનું નિદ્રાવસ્થામાં હરણ કરી તેને ઘર અરણ્યમાં છોડી દીધી. પ્રાત:કાળે રાજા નગરમાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરી રાજા પટ્ટદેવીના વાસભુવનમાં આવ્યો તો પટ્ટદેવી હાવ ભાવ કરતી રાજાની પાસે આવી કામ વિકારમય ચેષ્ટા કરવા લાગી. એની આ ચેષ્ટા જોઈ રાજા તાજુબ થઈ ગયે. આ પટ્ટદેવી ન હોય, નકી પેલી વ્યતીની આ માયા છે હજી પણ તે મારો પીછો છોડતી નથી. ક્રોધાયમાન રાજાએ મુષ્ટિનો પ્રહાર કરી તેના કેશ ખેંચીને વાસભુવનમાંથી બહાર ખેંચી કાઢી, ફાળથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક દેવી-પટ્ટદેવી થયેલી તેણી અદશ્ય થઈ ગઈ રાજાએ પટ્ટદેવીની શોધાશોધ કરી પણ કયાંય પત્તો લાગે નહી, જંગલમાં, વનમાં, ઉપવનમાં ઘોડેશ્વારે પટ્ટદેવીનો પત્તો લાગ્યું નહિ. નિરાશ થયેલો રાજા દેવીનું એ કૃત્ય જાણી ધીરજ ધારણ કરી રહ્યો. - સંસારનું સ્વરૂપ ચિતવતો રાજા સાવધાનપણે બ્રહ્યુંચર્યને પાળતો મનમાં વિચાર કરવા લાગ્યો “અરે, પુત્ર સહિત કુશળક્ષેત્રે હું દેવીને જઈશ કે તુરતજ હું તે પછી આ અસાર સંસારનો ત્યાગ કરી સંયમ આદરીશ. એ છા વનદેવીએ હરણ કરી મારી પ્રિયાને એણે ગમે ત્યાં મુકી હોય ત્યાં એ ઘર્મપ્રસાયે ગર્ભસહિત કુશલ રહે.” શેથી આકળ વ્યાકુળ રાજા ભેજનનો પણ ત્યાગ કરીને રાજકાર્યથી પરાભુખ થઈ ગયે ત્યારે મંત્રીઓએ P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust Page #455 -------------------------------------------------------------------------- ________________ - 442 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાને ખુબ સમજાવ્યો. મંત્રીઓએ નિમિત્ત જાણનારને રાજા સમક્ષ હાજર કરી દેવીનો વૃત્તાંત પૂછયો. પ્રશ્ન લગ્ન અને નિમિત્ત જોઈ નિમિત્તજ્ઞ પણ . “દેવ આપનાં પટ્ટદેવી પુત્ર સહિત આપને કાલાંતરે મલશે. માટે આપ ચિંતા કરશે નહિ.” નિમિત્તકના વચનથી શાંત થયેલો રાજા ભેજન કરી દેહને ટકાવતો સમય નિર્ગમન કરવા લાગ્યો. કુસુમાયુધ ભયંકર અટવીમાં સાવધ થયેલી પટ્ટદેવી પ્રિયમતીએ શું જોયું? ચારેકેર ઘેર જંગલ જોઈ એના હૈયામાં ધ્રાસ્ક પડશે. “અરે! આ શું ! આ તે જાણે છે કે ભ્રમણા ! મારૂં વાસભુવન કયાં ને આ ઘોર જંગલ કયાં ! રાણું વિલાપ કરવા લાગી. “અરે ! શું વિના અપરાધે રાજાએ મારે ત્યાગ કર્યો ! આ ઘોર જંગલમાં મારું શું થશે! નક્કી પરભવનાં મારાં પાપ ઉદય આવ્યાં, કે આ દારૂણ દુ:ખ મને પ્રાપ્ત થયું.” - પટ્ટદેવી વિલાપ કરતી ને શ્વાપદાદિથી ભય પામેલી મનમાં “નમો અરિહંતાણનો જાપ જપતી મહાકણે ઉભા થઈ ચારે તરફ અરણ્યની ભયંકરતા જેતી “હવે કયા જાઉઝ વિચાર કરતી પદવી દક્ષિણ દિશામાં ચાલી, સિહ, વ્યાધ્ર અને શિયાળવાના શબ્દથી ભયભીત થયેલી રાણીની ચરણ ઉન્માર્ગ ગમન કરવાથી કાંટા કાંકરા વગેરેથી વધાવી લાગ્યા. કષ્ટના આવેશથી મૂછિત થઈ જતી પટ્ટદેવી વનના શીતલ વાયુથી સાવધ થઈ, વળી દુ:ખેદુ:ખે માગ કાપતા. આગળ ચાલી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #456 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 443 ભૂખ અને તૃષાની વેદનાથી એ કારમો દિવસ પસાર થ, એ પદવીના કષ્ટથી દુ:ખિત સર્ય પણ અસ્ત થવાની . તૈયારી કરતો હતો તે સમયે તેણીને ભાગ્યયોગે કેઈક તાપસીને ભેટે થયો, ભયંકર અરણ્યમાં મનોહર અંગવાળી, સ્ત્રીને જોઈ તાપસી તેણીને આશ્વાસન આપી પોતાના - આશ્રમમાં લઈ ગઈ. આશ્રમની વૃદ્ધ ગુરૂણીએ રાણીને આવાસન આપી એના દુ:ખનું કારણ પૂછયું. પટ્ટરાણીએ પોતાની સર્વ કથા કહી સંભળાવી, વૃદ્ધ તાપસીએ આશ્વાસન આપેલી પટ્ટદેવી ભગવાનનું સ્મરણ કરતી ત્યાં આશ્રમમાં પોતાને સમય વ્યતિત કરવા લાગી. એ વૃદ્ધ તાપસીએ આશ્રમના કુળગુરૂને વાત કરી પ્રિયમતીને પોતાના વતન મેલવાની વ્યવસ્થા . કરવા જણાવ્યું - કુલપતિએ કેટલાક વૃદ્ધ તાપસની સાથે એક દિવસે પ્રિયમતીને રવાને કરી. ગર્ભના ભારથી ધીરે ધીરે ચાલતી પ્રિયમતી શ્રીપુર નગરમાં આવી. નગરના ઉદ્યાનમાં આરામ લેવા તે સહકારના વૃક્ષ નીચે બેઠી. સમીપે રહેલા જીનમંદિરમાં પૂજા સ્તવના જાણી રાણું જીન ભુવનમાં . આવી જીનેશ્વરને નમી. ભગવાનની સ્તવના કરવા લાગી. - તે સમયે જીનસુંદરી નામે શ્રાવિકા આ વિદેશી સાધર્મિકાને જાણી જીનપ્રાસાદથી બહાર નિકળ્યા પછી પૂછયું, “હે બહેન ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ??? : . પ્રિયમતી એને જોઈ રૂદન કરવા લાગી “બહેન ! મારા દુિ:ખની શી વાત કહું ?" ડુસકાં ભરતી ગદગદિત પટ્ટદેવી કંઠ રૂંધાવાથી કાંઈ બોલી શકી નહિ, તેણીને ધીરજ - આપતાં જીનસુંદરી બેલી. “હે ભાગ્યવતી ! આ સંસારનું સ્વરૂપ જ એવું છે જગતમાં નિરંતર કણ સુખી છે? પ્રિય શ્રીહકારની રચના કરવી P.P.AC. Gunra' n suri M.S. Jun Gun Aaradhak Trust Page #457 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હે સુશ્રુરડીશ નહિ, આ દુ:ખ પૂર્ણ સંસારમાં ડગલે ને પગલે મનુષ્યને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. માટે એમાંથી છુટવા તું એક ધમનું જ આરાધન કર, ધર્મ કરવાથી દુ:ખમાં પણ પ્રાણીને શાંતિ વળે છે–દુ:ખનો નાશ થાય છે. રોગીને ઔષધની માફક દુ:ખીને ધર્મ એ પરમ ઔષધરૂ૫ છે. જીનસુંદરી આશ્વાસન આપી રાણીને પોતાને ઘેર - તેડી લાવી. તેના માતાપિતાને આ દુ:ખી સ્ત્રીએ બધી વાત કહી સંભળાવવાથી જીનસુંદરીના માતા પિતાએ * તેણીને પોતાની પુત્રીની માફક રાખી. અનુક્રમે શુભ દિને રાણીને પુત્રનો પ્રસવ થયો, એ રાજપુત્રને નિરખી પ્રસન્ન થયેલા ધનંજય શ્રેષ્ઠીએ રાજાને પ્રસન્ન કરી કેદીઓને છોડાવ્યા તેમજ મોટો જન્મ મહાસવ કર્યો. પુત્રનું નામ કુસુમાયુધ રાખ્યું. બાલકુસુમાયુધ એ ધનંજય શ્રેણીના ઘેર વૃદ્ધિ પામતો અનુક્રમે બે વર્ષને થયો. તે સમયે એ શ્રીપુરનગરનો વાસવદત્ત નામે સાર્થવાહ ચંપાનગરી તરફ જવાને તૈયાર થયો. એ વાત જાણીને ધનંજય શ્રેણીઓ સાર્થવાહને પોતાની પાસે બેલાવી સર્વે હકીકત સમજાવી, પ્રિયમતીને પુત્ર સહિત વિશ્વાભરણથી સત્કાર કરી વાહન તથા માણસનો બંદોબસ્ત કરી તેના સાથે ચંપા તરફ રવાને કરી. - વાસવદત્ત સાર્થવાહ શ્રીપુરથી પ્રયાણ કરતો અનુક્રમે શિવવર્ધનપુર નગરમાં આવ્યું અને નગરના ઉદ્યાનમાં પડાવ નાખે, સાર્થવાહની સાથે આવેલી પ્રિયમતીએ પણ ત્યાં જ આ વૃક્ષની નીચે મુકામ કર્યો. ને એ સમયે શિવવર્ધનનગરનો શ્રી સુંદર રાજા ગુરે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #458 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભાવનો સ્નેહસંબંધ 445 પાસે ધર્મ સાંભળી દીક્ષા લેવાને તૈયારી કરી રહ્યો હતો. રાજાને લઘુ બાંધવ યુવરાજ પુરંદર પણ રાજ્યને નહિ ઇચ્છતો વડીલબંધુ સાથે દીક્ષા લેવા તૈયાર થયો હોવાથી રાજ્ય કોને અર્પણ કરવું તે માટે બધા રાજપુરૂષો વિચારમાં પડી ગયા હતા. રાજાએ કંઈક નિશ્ચય કરી પંચદિવ્ય કર્યા. મંત્રી આદિપરિવાર સહિત રાજા પંચદિવ્યની પાછળ ચાલ્યો. એ પંચદિવ્ય નગરીમાં ભમીને ઉદ્યાનમાં જ્યાં સાર્થવાહનો પડાવ હતો ત્યાં આવ્યાં, બાળક કુસુમાયુધ જ્યાં રમત કરી . રહ્યો હતો ત્યાં આવી સ્થિર થઈ ગયાં, ગજરાજે કલશનું. જળ એ બાળકુમાર ઉપર નામી કુમારને પોતાની સંઢ વડે ઉચકી અંધ ઉપર મુકી દીધો. પછીતો રાજા અને યુવરાજ એની માતા સહિત બાલકુમારને મહોત્સવપૂર્વક નગરમાં લાવ્યા. રાજમંદિરમાં કુમારને ઉચ્ચ પદે સ્થાપન કરી એ . બને બાંધવે પ્રિયમતીને કહેવા લાગ્યા, “હે માતા ! તમે. આ રાજ્યને ગ્રહણ કરો કે તમારી સહાયથી અમે દીક્ષા ગ્રહણ કરીએ, એ અવસરે સાર્થવાહે આવી રાજાને અરજ કરી . “હે મહારાજ ! અંગદેશના અધિપતિ શ્રી જય રાજાનાં . આ પટ્ટદેવી, મારે ચંપામાં જઈને મહારાજને સોંપવાં એવી મને ભલામણ છે તો આપ એમને મુક્ત કરે છે. રાજન! કલિંગાધિપતિની રાજકુમારી પ્રિયપતીને પણ શું ? આપ જાણતા નથી ? | સાર્થવાહની વાણી સાંભળી અને રાજપુરૂષ-બાંધે પ્રિયમતીના ચરણમાં પડી બેલ્યા. “ત્યારે તમે તો અમારાં માશી થાઓ. - ૨૧એ', Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #459 -------------------------------------------------------------------------- ________________ 446 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ' રાજાએ સાર્થવાહને સર્વે હકીકત સમજાવી શ્રી જયરાજાને જણાવવાનું કહીને માન સન્માન સહિત ચંપાનગરી તરફ રવાને કર્યો. મંત્રી, સામંત, સેનાપતિ આદિ રાજપુરૂષ અને પ્રજા સમક્ષ કુસુમાયુધને રાજ્યાભિષેક કરી અને બાંધવોએ દીક્ષા ગ્રહણ કરી, શિવવર્ધનપુરમાં રાજા કુસુમાયુધ પૂર્વભવના પુણ્યોદયથી મંત્રી, સામંત : અને સેનાધિપતિના પ્રતાપે અખંડિત શાસનવાળે થયે. એકદા બાળરાજા કુસુમાયુધ રાજસભામાં બેઠેલો હતો, મંત્રીઓ આદિ રાજપુરૂષે રાજસભામાં બેઠાબેઠા બુદ્ધિ પ્રતાપથી રાજ્યશાસન સ્થિર કરી રહ્યા હતા, તે સમયે અવંતિ દેશના રાજા રાજશેખરને દૂત રાજસભામાં હાજર થઈ કુસુમાયુધને કહેવા લાગ્યો. તેમણે મને શ્રીમુખે તમને કહાવ્યું છે કે હાથી, ઘોડા રથાદિક સમૃદ્ધિ અને સમર્પણ કરી તમે મારી તરફ ભક્તિભાવ બતાવે, કારણ કે મારે આશ્રય કરવાથી અન્ય કોઈ - રાજાઓ તમને હેરાન કરશે નહિ ને સુખેથી તમે રાજ્ય કરશે.” * દૂતનાં વચન સાંભળી મુખ્ય મહામંત્રી શાલ બેલ્યો “અરે વાચાળ ! તું જેમ તેમ શું બાકી રહ્યો છે? પણ - બાલ સ્વભાવી કુસુમાયુધ સેવા કરવાનું જ જાણતો નથી. * હય, ગાજ, રથાદિક સાથે ક્રીડા કરવાની ઈચ્છાવાળે આ રાજા તને ગજાદિક શી રીતે મોકલી શકે ? છતાં તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #460 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 447 હાદિકની જરૂર હોય તો તમારો ધનભંડાર મોકલો એટલે ખરીદ કરી મોકલીયે.” - શાલમંત્રીની વાણી સાંભળી જાણે આ રાજ્ય સત્વ વગરનું હોય તેમ સામાન્ય મનુષ્યના જેમ કોપને ધારણ કરી દૂત બેલ્યો, “આવા મંત્રીઓથી જ કુસુમાયુધ ચિરકાલ પર્યત રાજ્ય કરશે શું ? દીર્ઘદશી મંત્રીઓથી રાજા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે, તમારા જેવાથી નહિ હે મંત્રી! પોતાનાથી બલવાનને કંઇક ઉપહાર આપી અથવા તો નમસ્કાર કરી પ્રસન્ન કરવો, પણ અભિમાની વચનો બેલી ક્રોધાયમાન કરવાથી શું ફાયદો ? જે પ્રણામથી વશ થાય તેને કોપાવવામાં ખરાબી જ થાય. કારણકે નખછેદ્ય કાર્યને પરશુથી છેદવાનો આરંભ ન કરો. આ રાજશેખર રાજા નમસ્કાર કરનારને કલ્પવૃક્ષ સમાન છે, ત્યારે અભિમાનીને તો યમના જેવો ભયંકરે છે માટે એની સેવાનો સ્વીકાર કરી તમે વૃદ્ધિ પામો. >> : “બહુ દોઢ ડાહ્યો છે કંઈ, નફટાઇની તે કંઈ હદ છે જે એનો સ્વામી તે સેવક, જાણે કે એ રાજાની મહેરબાનીથી જ કુસુમાયુધ રાજ્ય કરતો હોય ને શું પણ રે મૂઢ! બાળ એવા આ કુસુમાયુધને વશ કરવા જતાં તારે સ્વામી ક્યાંય એનું રાજ્ય ના ગુમાવે, કારણકે બાલક એવો પણ સિંહનો શિશુ કાંઈ મેંઢાંના ટોળાથી પરાભવ પામતો નથી. શાલ મંત્રીએ કોધથી ધુંવાપુવા થઈ દૂતને રાજસભામાંથી કાઢી મુકાવ્યો . અપમાનની આગથી જલતા દૂતે અવંતીમાં આવી પિોતાના સ્વામીની આગળ સર્વ હકીકત વિસ્તારથી કહી સંભળાવી બળતામાં ઘી હોમ્યું. રાજશેખર રાજાના શાંત હદયને ખુબ ડાળી-વલોવી નાખ્યું. . . . . . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #461 -------------------------------------------------------------------------- ________________ 448 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “આહ ! એક નાના બાળકનો આ મિજાજ ! નક્કી ઘે મરવાની થાય ત્યારેજ વાઘરીવાડે જાય છે. વિનાશકાળે પાસે આવે છે ત્યારેજ બુદ્ધિમાં વિકાર-ફારફેર થાય છે. રાજા તો નવે ને બાલક છે પણ એના મંત્રીઓ પણ શું સ્વપરના બલથી અજ્ઞાત છે કે ઉદ્ધતાઈ કરી રહ્યા છે–નાહક પિતાને ક્ષય કરાવી રહ્યા છે.” એમ બોલતો રાજા રાજશેખર ચતુરંગી સેનાથી પરવારેલે, ક્રોધથી અધરને હસતો, મહામંડલને ધ્રુજાવતો કુસુમાયુધ ઉપર ચડી આવ્યો, - શિવવર્ધનપુરમાંથી નિકળેલ સાર્થવાહ વાસવદત્ત શીધ્રગતિએ ચંપામાં આવી ચંપાપતિને નમ્યો. “દેવ! દેવી, રાજકુમાર અને નવીન રાજ્યના આવાગમનવડે. આપ વૃદ્ધિ પામે ! ચંપાનરેશ આગળ ભેટ ધરી સાર્થવાહ બેલો. - સાર્થવાહના વચનથી વિસ્મય પામેલે રાજા બોલ્યો. “શેઠ! જ સ્પષ્ટતાથી કહે. તમારા કથનનો ભાવાર્થ શું છે?” સાર્થવાહે દેવીની પુત્રની અને રાજ્ય પ્રાપ્તિની વાત નરપતિને કહી સંભળાવી. તે પોતાના કુટુંબની કુશળતાની વધામણિથી પ્રસન્ન થયેલા રાજાએ સાર્થવાહને ખુબ ધન આપી રાજી કર્યો અને સાર્થવાહનો કર માફ કર્યો. ' સાર્થવાહને રાજી કરી ચંપાપતિ તરતજ મંત્રી સામંત સેનાપતિ આદિ પરિવાર સાથે શિવધનપુરમાં આવી પ્રિયા અને પુત્રને મળ્યો. પ્રિયમતીએ પોતાના પિતાને પણ સમાચાર મોકલવાથી માનતુંગ રાજા પણ પોતાના પરિવાર સાથે પુત્રીને મળવા આવી પહો ! ! ! . કે ચરમારફતે અવંતીપતિને માર્ગમાં આ સમાચાર મલતાં એના હૈયામાં મેટ. ધ્રાસ્ક પડ્યો, “અરરર! અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #462 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો નેહસંબંધ : 448 શું થઈ ગયું! શ્રીજયરાજા તો મારો મિત્ર! એના જ બાળ પુત્ર સામે લડાઈ! અંગ અને કલિંગના એ બન્ને રાજાએને હવે હું શું મુખ બતાવું ?" પોતાના અવિચારી કાર્યથી અવંતીપતિને બહુ પશ્ચાત્તાપ થયો, “અરે! મારે શી ન્યનતા હતી ! અવંતીદેશનું વિશાળ સામ્રાજ્ય છતાં મેં લેભથી બીજાનું રાજ્ય પડાવી લેવાની ઈચ્છા કરી. મારી એ લાભ વૃત્તિને ધિક્કાર હે ! પૂર્વના પુણ્યથી રાજ્ય પ્રાપ્ત કરનારને ગમે તેવો ફોધી ને બળવાન પણ શું કરી શકે ? દેવ તુષ્ટમાન થાય તોય નિર્ભાગીને તે શું આપી શકે તેમ છે! માટે હવે તો એ બન્ને રાજાઓને ખમાવું. કારણકે બાજી બગડી ગઈ હોય તો પણ અધવચથી પણ ડાહ્યા માણસે સુધારી લે છે. વિચાર કરી અવંતી રાજ પિતાના સુંદર નામે મંત્રીને સમજાવી એ રાજાઓની પાસે મોકલ્યો, ' સુંદરમંત્રી શિવવર્ધનપુરમાં આવી શ્રીજય અને માનતુંગ નરપતિને નમ્યો અને પોતાના સ્વામી વતી બે મહારાજ ! અમારા સ્વામીએ આપના પુત્ર ઉપર જે કટક આરહ્યું છે તે અપરાધને આપ ખમે ! જયભૂપતિએ સુંદર મંત્રીનું સ્વાગત કરી વસ્ત્રાલંકારથી એનું સન્માન વધાર્યું, “તમારા સરખા સજ્જનને તે ચોગ્ય છે કારણકે સજજન પુરૂષો અવિચારી કાંઈપણ કરતા નથી. ભુલેચુકે જો કદાચ અકૃત્ય થઈ જાય તો સત્ય સ્થિતિ સમજાતાં તરતજ અટકી જાય છે ને તેમને કરેલા અકાર્યને પસ્તાવો થાય છે. અમને એ રાજા સાથે મલ્યાને ઘણે સમય થયો છે તો અવંતીપતિ ભલેને અહીં આવે ને અમારા મહેમાન થઈ જાય. એમ કહી જયભૂપતિએ પિતાના મંત્રી આદિ પરિવારને સુંદર મંત્રી સાથે મોકલી 29. A02 ( Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #463 -------------------------------------------------------------------------- ________________ 450 * પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજશેખર રાજાને પણ તેડાવ્યા. રાજાને ખુબ માન આપ્યું. ત્રણે રાજાઓના મેલાપથી એ નગરનું નામ ત્યારથી રાજપુર-રાજનગર થયું. રાજા રાજશેખરે કુસુમાયુધને જોઈ પ્રસન્ન થઈ તેના પુણ્યથી આકર્ષાઈ રૂપવાન એવી પોતાની બત્રીશ કન્યાઓ પરણાવી. ત્યાર પછીના એક દિવસે શિવવર્ધનપુરના ઉદ્યાનમાં શ્રીગુણસાગર કેવલી ભગવાન સમવસર્યા. વનપાલકે નગરમાં આવી જયભૂપતિને વધામણિ આપી. “હે નરરાજ ! સહસ્ત્રા વનને વિષે સુરાસુર અને મનુષ્પોથી પૂજાતા શ્રી કેવલી ભગવાન પધાર્યા છે–સમવસર્યા છે.” - વનપાલકની વધામણિથી રાજાએ તુષ્ટમાન થઈ વનપાલકને ખુબ દાન આપી રાજી કર્યો, પ્રભુ ઉપર ભક્તિવાળા ત્રણે નરપતિએ પોતપોતાના પરિવાર સાથે ગુરૂને વાંદવા ઉદ્યાનમાં આવ્યા. ભગવાનને નમી વાંદી દેશના સાંભળવા હાથ જોડી તેમની સન્મુખ બેઠા, કારણકે ઉપદેશ આપનારા ગુરૂ પણ જ્ઞાની હતા, જ્ઞાનથી આ ત્રણે નરપતિઓને ધર્મને યોગ્ય જાણી ગુરૂમહારાજે પણ દેશના શરૂ કરી. ' , મહરાજાનું સામ્રાજ્ય. હે ભ ! આ મનુષ્ય ભવના જલના પરપોટાની માફક ચપળ જીવિતવ્યમાં આત્મહિત કરી લેવું એજ સાર છે. કામદેવની પીડાથી મુક્ત રહી ક્રોધાદિકને ત્યાગ કરે અને ધર્મને વિષે પ્રીતિ કરવી. 2) : . . . . * .... “ભગવાનની વાણી ગંભીર હોવાથી મૂઢ, એવા Jun Gun Aaradhak Truss P.P. Ac. Gunratnasuri M.S. Page #464 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવનો સ્નેહસંબંધ 451 ) અમે એના પરમાર્થને સમજી શકતા નથી. : માનતુંગ નરપતિએ વચમાં કહ્યું. . મોહરાજાએ અજ્ઞાનરૂપી મદિરાપાન તમને કરાવેલું હેવાથી શાસ્ત્ર વચનને પરમાર્થ તમારાથી સમજાતે નથી. કેવલી ભગવાનનાં વચન સાંભળી કંઈક હસીને રાજશેખર રાજા બો. " “ભગવાન ! આપે મોહરાજા કહ્યો તો હવે આપ સ્પષ્ટતાથી કહે કે એ મહરાજ કેણ છે? એનો રાજ્યાદિક પરિવાર પણ અમને સમજાવો.” * અવંતીરાજનાં વચન સાંભળી મોહનની વ્યાખ્યા કરતા કેવલી ભગવાન બોલ્યા. પરમહંત ધર્મરૂપી નરપતિને સુબોધ નામે દૂત સુદર્શન નામે ચુર્ણ તમને આપશે ત્યારે શાસ્ત્રની વાતન સત્ય પરમાર્થ તમારાથી સમજાશે. એ સુબોધ નામે દૂત હવે શીઘ્રતાથી તમારી પાસે આવશે. પણ તે પહેલાં પ્રથમ તમે મહરાજનું સ્વરૂપ જરા સાંભળો. - " અનેક પ્રકારના આશ્ચર્યથી ભરેલા આ સંસાર રૂપ નગરમાં સુર, અસુર અને નરનાથ પર અખંડિત આજ્ઞા પ્રવર્તાવનાર કર્મ પરિણામ નામે રાજા મોટા વિસ્તારવાળા રાજ્યનો માલિક હતો, તેને કાલપરિણતિ નામે રાણુ સ્વામીના સિદ્ધાંતને અનુસરનારી હતી. અનાદિ કિાળથી સુખ ભોગવતાં તેમને મોહ નામે કુમાર થયો. ત્રિણ જગતપર મોટો પ્રભાવ પાડનાર તે સારી આલમ પર પોતાના પરાક્રમથી રાજ્ય કરતો હતો. રાગદ્વેષાદિક તેના સુભટ હતા . મોહ સિવાય બીજાપણુ સાત વ્યસન રૂપ સાત કુમાર હતા, પિતા ઉપર ભક્તિવાળા એ પુત્રો નિરંતર ભવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રાણીઓને પોતપોતાના પંજામાં જકડીને સંસારમાં સ્થિર કરતા હતા. પુત્રના પરાક્રમથી પ્રસન્ન થયેલે રાજા કર્મ પરિણામ એક દિવસે પોતાની પ્રિયા કાલપરિણતિને કહેવા લાગ્યો. મોહકુમારને રાજ્ય પર સ્થાપન કરી આપણે હવે સુખે સુખે કાળ નિર્ગમન કરીએ, કાલપરિણતિએ પણ તે વાત અંગીકાર કરવાથી મેહકુમારને રાજ્યપર સ્થાપન કરી બાકીના કુમારને તેમની શક્તિ યોગ્ય અધિકારપદે સ્થાપન કરી કર્મપરિણામ રાજા રાજ્ય ભાસ્થી નિવૃત્ત થઈ નારાજ મેહનાને શિખામણ આપવા લાગ્યું “હે વત્સ ! પહેલાં યુવરાજપણમાં પણ તું જગતપર સર્વ સત્તાધિકારી હતો. ને હવે તો રાજતેજથી વધારે પ્રતાપવાળે થઈ સામ્રાજ્યનું રક્ષણ કર કે જેથી કોઇપણ પ્રાણું આપણા સામ્રાજ્યમાંથી છટકી શકે નહિ. 2 જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય એ રીતે સારી રીતે જામે છે. એક દિવસે સંસાર નગરમાં બૂમાબૂમ મચી રહી. મોટા કેલાહલ થયો, “હે સુભટ ! દોડો! દોડો! આ ચારિત્રરાજાનું-ધર્મરાજાનું સૈન્ય ધસી આવ્યું છે તે પ્રજાના લોકેને-આપણી પ્રજાને હરી શિવનગરીમાંપોતાની નગરીમાં લઈ જાય છે.” મોહરાજાની સભામાં આ પોકાર પડવાથી ક્રોધથી ધમધમતો મહારાજા ધર્મરાજની સામે યુદ્ધ કરવાને તૈયાર થયો. દરે મંત્રી ! આ શુ જુલમ ! એ કેણ બે માથાને છે કે મારી છાયામાંથી મારી પ્રજાને હરી જાય છે ? હે. રાગદ્વેષ સુભટ ! અદ્વિતીય પરાક્રમવાળા તમે તમારી સેના સાથે તૈયાર થાઓ ! હે મિથ્યાત્વ મંત્રી ! રાજની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #466 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૪પ૩ કારોબાર તું કે ચલાવે છે? તું મંત્રી છતાં આ ચારિત્ર મારી પ્રજાને હરી જાય છે તે જોત-જાણતો નથી શું ? મેહરાજાનો કલકલાટ સાંભળી અવિવેક રૂપી મંત્રી બે “હે દેવ ! આપ પ્રસન્ન થાઓ, ખેદને દૂર કરી મારી વાત સાંભળો. પૂર્વે તમારા પિતાએ ચિર સ્થિતિ નામની તમારી માસીના વિવાહ સમયે જગતપુરમાંથી કન્યાદાનમાં એસે સીત્તેર નગર ભેટ આપેલાં હતાં, એ બધાંય તમારી માસીએ ધર્મરાજાના આશ્રય-આધિપત્ય નીચે મુક્યાં, ત્યાંના જે જે પ્રજાજનેએ ધર્મરાજાને આશ્રય લીધો તેમને ધર્મરાજા સુખ સમૃદ્ધિ આપવા લાગ્યા. જે લેકે અધિકાધિક ધર્મરાજાની સેવા કરવા લાગ્યા તેમને ખુબ આપવા માંડયું. ધર્મરાજાએ અહંત ચકી, બળદેવ, વાસુદેવ વગેરેની સમૃદ્ધિ પણ આપવાથી લેકે ધર્મમાં ઉજમાળ થવા લાગ્યા. સુખની ઇચ્છાએ પણ લેકે ધર્મની સેવા કરવા લાગ્યા. હે નરપતિ! મિથ્યાત્વ દર્શનાદિક તમારા મંત્રીઓએ દુર્ગતિમાં કે કેલા તમારા પ્રજાજને પણ ત્યાંથી કાળસ્થિતિ પૂરી કરી નિકળેલા તે પણ દુ:ખથી ખેદ પામેલા છતાં ધર્મરાજાની સેવા કરવા લાગ્યા, ધર્મરાજાનું રાજ્ય અનુક્રમે આ રીતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યું. - ચિરકાળ પર્યત રાજ્ય ભગવી ધર્મરાજાએ પોતાના યેષ્ઠ પુત્ર યુવરાજ ચારિત્રને રાજ્યપદે સ્થાપન કર્યો. પરેપકાર રસિક ચારિત્ર નૃપને દીનજને વિનંતિ કરવા લાગ્યા, “હે સ્વામીન ! મહારાજાના ભોથી પીડા પામેલા અમને તમારા શરણમાં 9. અમને નિર્ભય સ્થાનક બતાવો કે જ્યાં મોહ રાજાના સુભટે અમને પીડે નહિ.” એમની દીનવાણી સાંભળી ચારિત્ર ભૂપ બેલ્યા, “હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #467 -------------------------------------------------------------------------- ________________ 454 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકી જ! મારે આશ્રય કરી મુક્તિ નગરીમાં જાઓ, ત્યાં તમને કઈ હેરાન કરી શકશે નહિ. એ મુક્તિનગરી (નિર્ભય નગરી)માં જવા માટે તમારે નિ:સરણીની ખાસ જરૂર છે પણ આજે નિ:સરણી (ક્ષપકશ્રેણિ)નો વિરહ હોવાથી તમે વિવેકરૂપ પર્વત ઉપર ચઢી જાઓ કે ત્યાં તમને મેહના સુભટો હેરાન કરશે નહિ” એ પ્રમાણે કહી ચારિત્ર ભૂપતિએ સદાગમની સાથે વિવેકપર્વત ઉપર ચઢાવ્યા, પછી તો વિવેકારૂઢ થયેલા એ પ્રજાજનને જોઈ આપણા સુભટો પાછા પડવા લાગ્યા. વિવેકારૂઢ થયેલા તે પુરૂષ કેવલજ્ઞાનથી મુકિતનો માર્ગ જોઈ ત્યાં ચાલવા લાગ્યા. તે વારે નામ, ગોત્રાદિક ચારે તમારા બાંધવા એમને પકડવા ધસ્યા પણ તેય નિરાશ થઈને પાછા ફરી ગયા છે તેમને આ બધો પોકાર છે, તો હે દેવ ! અત્યારે વ્યર્થ પ્રયાસ કરવાથી શું ? અવિવેકની વાણી સાંભળી મહારાજા ઝંખવાઈ ગયો. * . અરે ! અરે ! આટલી બધી વાત આગળ વધી ગઈ છે? તો પણ તું હવે બધા પ્રાણીઓને અજ્ઞાન રૂપી. મદિરાનું પાન કરાવ, કે જેથી તેઓ અધર્મમાં પણ પ્રીતિ. વાળા અને મોહનૃપની વાણી અંગીકાર કરી અવિવેકે" તુરત જ એ વાતનો અમલ કરી રાજાને સમાચાર આપ્યા છતાંય મહારાજ અવિવેકને સાથે લઈ નગરેનગર ભમવા લાગ્યો તો લોકોને અજ્ઞાનરૂપી મદિરાથી નષ્ટ ચેતના વાળા થઈને યોગ્ય કે અયોગ્ય શું ? ખાવા યોગ્ય શુ કે અભક્ષ્ય શું ? ધર્મ શુ કે અધર્મ શું ? એવા કાર્યાકાર્યોથી રહિત જેયા, પણ પોતાની માસીના નગરમાં લેકેને ધર્મ ધર્મ કરતા જોઈ મુખ મચકોડતો મેહપ' એ “અરે ! શુ આ લેકેને તેં મદિરાપાન કરાવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #468 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાવી રહ્યા છે ફક્ત ધર્મના એકવીશ ભવનો સ્નેહસંબંધ 455 નથી કે, ધર્મ ધર્મ કરતા આ બધા શું બબડી રહ્યા છે ? જ મેહની વાણી સાંભળી અવિવેક હાથ જોડી બો.. દેવ ! આ બધા પણ અજ્ઞાન મદિરાના પાનથી ભાન ભૂલે-- લા જ છે. જો કે આ બધા ધર્મની વાત તો કરી રહ્યા છેલ્લેકને ધર્મને નામે રમાડી રહ્યા છે. એ બહાને તેઓ પોતપોતાના વાડા બનાવી રહ્યા છે ફક્ત જનરંજન માટેજ આ બધું થઈ રહ્યું છે બાકી તેમનાં હૈયાં તો ધર્મના પરમાર્થથી ઉલટી દિશામાં જ ફફડી રહ્યા છે. સત્ય સ્વરૂપથી તો તે બિચારાઓ ઠગાયેલા છે. હે દેવ! આપ જરા સુક્ષ્મતાથી આ ધમને પોકારનારાઓ તરફ જશે તો તેઓ વિવેકપર્વત ઉપર હજી ચઢેલા નથી સમાદિક મિત્રોની ઓળખ વગરના વાત વાતમાં લડી ઝઘડા કરનારા ઈષ્ય. દિક દોષવાળા છે. શુદ્ધ ચારિત્રની સેવાથી રહિત તેમજ સમિતિ અને ગુતિ વગરના આપને જણાશે. અવિવેકે આ લોકોની વસ્તુ સ્થિતિ સમજાવવા છતાં મોહ નરપતિ 9 . ' “અરે! આ બધું તું શી રીતે જાણી શ? મેહ રાજાને એ પ્રશ્નનો જવાબ આપતો અવિવેક બોલ્યો, “રાજન ! મિથ્યાદર્શન મંત્રીની આજ્ઞાથી જીવોને હરવા હું એક દિવસે વિવેક પર્વત તરફ ચાલો જો કે વિવેકપર્વત ઉપર ચઢવાને હું સમર્થ તો થયો નહિ. પણ વ્યદ્ર ગ્રહ, કદાગ્રહાદિક સુભટને મોકલી શુદ્ધાગમની વિધિને બોલતાં કેટલીક વાતો મેં સાંભળી છે તેમના અંતરની પરીક્ષા પણ કરી છે. જેથી હું કંઈક જાણું છું દેવ! “એ તો બધું ઠીક છે પણ મારી માશીના નગરેમાંય મારા ભક્તો છે કે નહિ? મેહરાજાએ અવિવેકને પૂછયું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #469 -------------------------------------------------------------------------- ________________ 456 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “વિવેકપર્વતની નીચે રહેલા બાય ત્યાં તમારી જ આજ્ઞા માને છે રાજન ! પર્વત પર રહેલાઓમાં પણ ઘણા જો તમારી આજ્ઞાનો ત્યાગ કરી શકતા નથી.” અવિવેકની એ વાત સાંભળી પ્રસન્ન થયેલ મોહ જગત પુરમાં રમવાને ચા-રમવા લાગ્યો. અનેક ચિત્રવિચિત્ર વેશ કરતો તે ગાયન ગાવા લાગ્યો, નૃત્ય કરવા લાગે પિતાની સાથે લેકેને પણ રમાડવા લાગ્યો-નચાવવા લાગ્યો કલેશ કરાવવા લાગ્યો કયારેક વાજિંત્ર વગાડતો સ્વય હસતો અન્ય જિનેને હસાવવા લાગ્યો. જગતપુરમાં એ રીતે અનેક પ્રકારના લેકે પાસે ખેલ કરાવતા પુત્રોને પિતા કહેવા લાગ્યો, માતાને સ્ત્રીની જેમ આલિંગન કરવા લાગ્યો, સુતાને માતા કહેવા લાગ્યો, પિતાને શa કહેવા લાગ્યો માતાને વૈરિણી સમજવા લાગ્યો, સ્ત્રીને મા કહેતો તેના પાદે પથા, ક્ષણમાં લાજ વગરને થઈ વશ્વને દૂર ફેંકી નૃત્ય કરતો. પાપી લેકેનીજબરા લોકોની ખુશામત કરતો વળી દેવ, ગુરૂની નિદા કરતો. એવી અનેક ચેષ્ટાઓ કરતે હતૃપ પોતાના પરિવાર સાથે નવ નવા રસવાળાં નાટક કરતો પોતાના પિતાને ખુશ કરવા લાગ્યો ને માતાને સંતોષ આપવા લાગ્યો. હે ભલે ! એવી રીતે પોતાના શૌર્યથી પ્રમાદની સહાયથી જીતેલા સર્વ લેકેને મોહરાજાએ હણી નાખ્યા છે તેમજ મોહના કલમાં ઉત્પન્ન થયેલા ઈદ્રિયોના વિષય વિકારેએ જગતને પરાધિન-પિતાને આધિન બનાવ્યું છે. માટે એ વિષય વિકારોને જીતીને હે ભો! તમે અક્ષય એવા મોક્ષના સુખને મેળવો. રાગાદિ રિપુઓને જિતનારા સંયમને તમે આદરે, બાહ્યથી રસાસ્વાદરહિત છતાં તત્વથી સુખ આપનારા ચારિત્રમાં જ તમે પ્રીતિવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #470 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો નેહસંબંધ 457 થાઓ. ગુરૂ મહારાજે મહરાજાનું તેમજ તેમના કુટુંબનું ટુકમાં વર્ણન કહી સંભળાવ્યું, રાજશેખર રાજાએ માનતુંગ રાજાની સંમતિથી ગુરૂ મહારાજને દીક્ષા આપવાની પ્રાર્થના કરી, જેથી કેવલી ભગવાને કહ્યું. “તમને એ ગ્ય છે માટે વિલંબ કરશે નહિ. બન્ને રાજાઓએ જયભૂપતિને પોતપોતાના રાજ્ય સંભાળવા વિનંતિ કરી ત્યારે જયભૂપાળે કહ્યું. “મારો અભિગ્રહ પૂર્ણ થવાથી હું પણ દીક્ષા લઈશ.” ત્રણે રાજાઓએ દીક્ષાનો નિશ્ચય કરી પુણ્યવાન કુસુમાયુધને ત્રણે મહારાજે અર્પણ કરી કેવલી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા માટે તૈયાર થયેલી પ્રિયમતીને પિતા અને પતિએ સમજાવી દીક્ષા લેતાં અટકાવી બાળરાજાને પાલન પોષણ કરવાની ભલામણ કરી, જેથી તેણીએ દક્ષિાને વિચાર છેડે સમય મુલતવી રાખ્યો, કુસુમકેતુ - કુસુમાયુધ રાજા યોગ્ય ઉમરને થતાં પિતાના રાજ્યમાં આવ્યો, ત્યાં રહીને સર્વ રાજ્ય સમૃદ્ધિને ભેગવવા લાગ્યો. સામંત આદિ પરિવાર વડે વૃદ્ધિ પામતો પુણ્યના ફળરૂપ સુખને ભોગવવા લાગ્યો, ચાર ચાર રાજ્યને ધણી તેમજ સંસારના દિવ્ય સુખોને ભોગવનાર છતાં એ ભાગોમાં એનું મન લીન થતું નહિ કે જેવું મન પિતાએ આચરેલા માર્ગમાં લીન થતું હતું, જેથી તે શ્રાવકનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #471 -------------------------------------------------------------------------- ________________ 458 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ધર્મ આચરતાં અહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્રાદિક મહોત્સવ કરવા લાગ્યો. સંસારના ભાગો, ગીત, ગાન, નૃત્યાદિમાં એટલી બધી પ્રીતિ તેને થતી નહિ. જેવી પ્રીતિ જીનેશ્વરના ધર્મ ઉપર રાજાને હતી. એના રાજ્યમાં સર્વે આબાલગોપાલ. જીનેશ્વરના ધર્મને યથાશક્તિએ આચરનારા હતા એમની જીહુવા જીનેશ્વરના ગુણોની સ્તુતિ કરવામાં જ સાવધાન થતી પણ બીજી મલીન વાસનામાં પ્રીતિ ધરતી નહિ, નિષ્કલંક એવા આ નરપતિ રૂ૫ અપૂર્વ ચંદ્ર ઉદય. પામે છતે જગત ભરમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર નાશ. પામી ગયો હતો. એવા આ કુસુમાયુધ નરેશ્વરને રાજ-. શેખર રાજાની સુલક્ષણવંતી સુરૂષા પુત્રી કુસુમાવલી નામે પટ્ટરાણી હતી. રાજવૈભવ સાથે રમણીનાં સુખ ભોગવતા આ નરરાજને ઘણો સમય ચાલ્યા ગયા છતાં જતા એવા સમયની તેમને ખબર પડી નહિ. ' * વિજય વિમાનનાં સુખને ભોગવતો જયસુંદરને જીવ આયુ પૂર્ણ થયે ત્યાંથી એવી કુસુમાવલીના ઉદરમાં ઉત્પન્ન થયે તે સમયે નિશાના સામ્રાજ્યમાં પટ્ટદેવીએ સ્વપ્નામાં ધુમાડા વગરને અગ્નિ જોયો. જાગ્રત થયા પછી એ સ્વપ્ન રાજાને જણાવતાં રાજાએ કહ્યું તમારે મનેહર પુત્ર થશે. રાજાના વચન સાંભળી રાણી ગર્ભનું પાલન કરવા લાગી. - યથા સમયે પટ્ટદેવીએ મનોહર અંગોપાંગવાલા પુત્રને' જન્મ આપે રાજાએ પુત્રનો જન્મોત્સવ કરી મોટી. આડંબર પૂર્વક પુત્રનું નામ રાખ્યું કુસુમકેતુ. આ કુસુમકેતુ વૃદ્ધિ પામતો કલામાં પાવરધો થઈ અનુક્રમ નવીન રમણીય યૌવનમાં આ યૌવન વયમાં આવત” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #472 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 459 એ કુમારની કીર્તિગાથાઓ જગતના ખુણે ખુણે ફરી . વળી. પુષ્પની સુવાસની માફક એની યશ રૂપી સુવાસ: દુનિયા પર ચારેકેર પ્રસરી રહી અન્યદા રાજસભામાં બીરાજેલા કુસુમાયુધ નરપ તિની આગળ મથુરા નગરીમાં રાજા મહાકીર્તિને મંત્રી વિનંતિ કરવા લાગ્યો હે નરેશ્વર ! અમારા સ્વામીને મનોરમાદિક આઠ કન્યાઓ છે તે પોતાના રૂપ, ગુણ અને કળાથી ઉદ્ધત થયેલી કોઈપણ કુમારને ઈચ્છતી નથી. એકદા રાજાની, આગળ તમારા કુમારની પ્રશંસા થતી તેમણે સાંભળી. એ વર્ણન સાંભળી પ્રસન્ન થયેલો રાજા મહાકત્તિ. એ કવિને કહેવા લાગ્યો “અહી તમે જેની આટલી બધી પ્રશંસા કરી તે કોણ છે? રાજાના પ્રશ્નના જવાબમાં કવિ બોલ્યો “પ્રભો ! મહારાજ કુસુમાયુધ નરેશ્વરના કુળરૂપી આકાશમંડલમાં ચંદ્રમા સરખા સલલાના પારગામી કુસુમકેતુ નામે રાજકુમાર જેનાં વર્ણન અનેક કિન્નર કિન્નરીઓ સ્વમુખે ગાયા. કરે છે એ કવિની વાણી સાંભળી એ આઠે રાજકુમારીઓ કુમાર કુસુમકેતુ ઉપર રાગવાળી થઈ, રાજાએ પુત્રીઓને અભિપ્રાય જાણી પોતાનો મહા. મંત્રી મહાબુદ્ધિનામા, તેને બધી બાબત સમજાવી આપની પાસે મોકલ્યો છે, જે હું આપને અરજ કરૂં છું કે રાજ-- કુમાર કુસુમકેતુને આપ મારી સાથે મોકલો.” - મહાબુદ્ધિ મંત્રીની વાત સાંભળી રાજા કુસુમાયુધ. બે , “હે મંત્રીશ! તમારા રાજાએ કહ્યું તે બધું બરા-- બર છે પણ આ રાજકુમાર યૌવનવયમાં આવેલો છતાં વિકારરહિત છે. હાસ્યથી વચન બોલવામાં પણ આળસુ'. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #473 -------------------------------------------------------------------------- ________________ 460 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. અંગોપાંગમાં યુવાનીના હાવભાવ પણ જણાતા નથી. સ્ત્રીઓ તરફ નજર સરખીય કરતો નથી વિષ તરફ વૈરાગ્યવૃત્તિવાળે આ કુમાર કેવળ ભેગીની માફક શાસ્ત્રના વાંચનમાં જ પ્રીતિવાળે છે જેથી તેની ચિત્તની વૃત્તિઓ કેવી છે તે તો અમેય જાણતા નથી છતાં વડીલની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી કદાચ અમારી આજ્ઞાથી કુમાર તમારા નગર તરફ આવશે ખરો, - કુસુમાયુધ મંત્રીને સમજાવતો હતો તે દરમિયાન પ્રતિહારીથી આજ્ઞા કરાયેલો સાકેતપુર નગરના રાજાના સુગુપ્ત નામે દૂત રાજસભામાં પ્રવેશ કરીને બોલ્યો, “દેવ! અમારા રાજા રવિસેન નરપતિને આઠ સુંદર કન્યાઓ છે. નરરિણી એવી તે કન્યાઓએ અનેક રાજકુમારનાં ચિત્ર“પટ જોયા છતાં તે રંજીત થઈ નહિ પણ રાજકુમાર કુસુમ-કેતુનું ચિત્રપટ જોતાં બધીય રાગપીડિત થઈ આકુળ - વ્યાકુળ થઈ ગઈ. જેથી રવિસેન રાજાએ મને આપની પાસે મોકલ્યો છે કે હે સ્વામી! કૃપા કરી રાજકુમારને - અમારા નગર તરફ મેલે. સુગુમનામાં મંત્રીને રાજા કુસુમાયુધ કંઈ પણ જવાબ આપે તે દરમિયાન વન્સ દેશના અધિપતિએ મોકલેલે સુભણિત નામે દૂત રાજાને નમી હાથ જોડી બે . દેવ! જયતું. રાજાએ આપને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે પેતાને રૂપવાન અને ગુણવાન સેળ કન્યાઓ છે તેમના પતિ માટે એક દિવસે નિમિત્તકને પૂછતાં કહેલું કે “આ કન્યાઓને પતિ કુસુમકેતુ થશે. જેથી રાજાએ કહ્યું છે કે કૃપા કરી કુસુમકેતુ રાજકુમારને આ તરફ મેકલી!” - ત્રણે દૂતોની વાણી સાંભળી રાજા કુસુમાયુધ વિચા૨માં પડી ગયો કુમારને હવે કયાં મોકલવે, કારણકે એકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #474 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 461 રાજી કરી બેનાં અપમાન કરવા યોગ્ય નથી. એના કરતાં તો ત્રણેને ના પાડવી એજ ઠીક છે. વિચારવાન રાજાએ પોતાના મહાબુદ્ધિ મંત્રી સામે જોયું. મંત્રીએ મહારાજની ચિંતા જાણી તરતજ હાથ જોડી અરજ કરી. દેવ ! બાર દિવસ પછી લગ્ન શુદ્ધિને એક દિવસ આવે છે જે દિવસ બાર વર્ષે પણ આવનાર નથી. તો ત્રણે નરપતિઓ પોતપોતાની કન્યાઓને અહીંયા મલે કે જે દિવસે બધી કન્યાઓ સાથે એકી વખતે લગ્ન થઈ જાય. માટે કન્યાઓને અહીં મોકલવા દરેક રાજાઓને જણાવે મંત્રીની વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. વાહ મંત્રી! વાહ! જેવું મહાબુદ્ધિ તારું નામ છે તેવુંજ તારૂં કામ.” મંત્રીની વાત સાંભળી બધા મંત્રીઓ “સાધુ! સાધુ! કહી તેની પ્રશંસા કરવા લાગ્યા રાજા કુસુમાયુધે પણ એ ત્રણે દૂતોને એ વાત કહી સંભળાવી, રાજાની વાત અંગીકાર કરી એ ત્રણે દૂતોએ પિતપોતાના નગરમાં આવી પોતપોતાના સ્વામીને તે વાત કહી સંભળાવી. પ્રસન્ન થયેલા તે રાજાઓએ અનેક હાથી, ઘોડા, રથ, સુભટે, દાસ, દાસીઓ મણિ, રત્નો, સુવર્ણ દિક સમૃદ્ધિપૂર્વક પિતાપિતાની કન્યાઓ મોકલી દીધી. - પેલા શુભ દિવસે પિતાની આજ્ઞા અંગીકાર કરી કુસુમકેતુ તે બત્રીસે કન્યાઓ સાથે મોટી ધામધુમપૂર્વક પરણી ગયો ને દગન્તુકદેવની માફક સુખસાગરમાં કીડા, કરતાં જતા એવા કાળને પણ જાણતો નહિ. સુખમાં ઘણે. કાળ ચાલ્યા ગયે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #475 -------------------------------------------------------------------------- ________________ = = 462 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - ઉપકારી ગુરૂ શિવવર્ધનપુર નગરના રાજા શ્રી સુંદરે કુસુમાયુધને રાજ્યપદે સ્થાપન કરી પોતાના બંધુ પુરંદર તથા મંત્રી સામંત સાથે દીક્ષા ગ્રહણ કરેલી તે ભણી ગણી આચાર્ય પદે સ્થાપન થયા. પુરંદરાદિક પાંચસે મુનિઓની સાથે વિહાર કરનારા સુંદરાચાર્ય પૃથ્વી મંડલને પાવન કરતા ભવ્યજનોને બોધ કરવા લાગ્યા. અનુક્રમે સુંદરાચાર્ય અવધિરાની થયા. જ્ઞાનથી કુસુમાયુધને તોદય જાણી વિહાર કરતા ચંપાનગરીના ઉદ્યાનમાં આવ્યા, વનપાલકના મુખથી વધામણિ સાંભળી રાજાએ દાન આપી તેને રાજી કર્યો. - રાજા મોટી ઋદ્ધિસમૃદ્ધિપૂર્વક અંત:પુરાદિક પરિ વાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો શાંત રસના સાગર સમાન રિને જોઈ ભક્તિપૂર્વક નમી ગુરૂની આગળ રાજા બેઠે, આચાર્ય પણ રાજાને ઉદ્દેશી ધર્મ દેશના દેવા લાગ્યા - “હે રાજન ! જગતના સંગે છે તે વિયોગના કરનારા છે. માતા, પિતા, પુત્ર, કલત્રના સંબંધો સ્વમ સરખા જાણી લેવા, તો આ સાર સંસારમાં ધર્મનું સેવન કરવું એજ શ્રેયસ્કારી છે. દંતશૂદ્ર વગર જેમ ગજરાજ શેભા પામતો નથી, વેગ વગરનો અ% જેમ કિમત વગરનો છે, ચંદ્ર વિનાની રજની શેભા પામતી નથી, સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, જળ વગરનું સરોવર જેમ શેભતું નથી, છાયા વગરનું વૃક્ષ શેભા વિનાનું છે, ચારિત્ર વગર સાધુ, અને પ્રતિમા વગરનું ભવન જેમ નકામું છે, તેમ ઘમ વિનાને માનવી જગતમાં નકામા છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #476 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સનેહસંબંધ 463 - હે રાજન ! ચિરકાલ પર્યત તેં ભેગોને ભગવ્યા. જગત પર અશ્વર્ય ભગવ્યું તો હવે એ રાજ્ય અને ભેગોનો ત્યાગ કરી તારે વ્રતને વિષે યત્ન કરવો જોઈએ. સુંદરાચાર્યનો ઉપદેશ સાંભળી કુસુમાયુધરાજા મનમાં વિચાર કરવા લાગ્યો. ' “અહો ! આ પૂજ્ય મને એકાંતે હિત કરનારા છે. અથવા તો પરોપકાર વતવાળા સજન પુરૂષો જગતમાં આવાજ હોય છે. વરસાદ પોપકાર માટે વરસે છે. સૂર્ય પરોપકાર માટે અંધકારને હરે છે. ચંદ્રમા પરોપકાર માટે અમૃતને કરે છે. માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, સ્વામી, ભ, હાથી, ઘોડા, રથ જરઝવેરાતાદિ ભવસાગરમાં ડબતા જીવને રક્ષણ કરવા માટે કઈ સમર્થ નથી, ફક્ત એક ગુરૂજ ધમ પમાડવાવડે કરીને આત્માને દુર્ગતિ ગમન કરતાં અટકાવે છે. તેમાંય આ ગુરૂ તો મારે વિશેષ ઉપકારી થયા છે બાળપણમાં જેમણે પોતાનું મોટું રાજ્ય મને આપી દીધુ અત્યારે મુક્તિના રાજ્યને અપાવવા તૈયાર થયા છે. આવા ઉપકારીને મેલાપ છતાં મને ધિકાર છે કે આ વિષયોમાં આસક્ત થઈ પિતાએ આચરેલા માર્ગને હું અંગીકાર કરતા નથી, પ્રિયાના મોહબંધન અને રાજ્ય બંધનથી બંધાયેલા મારા સરખા મોહાંધ પુરૂષોને મૃગલાની માફક પાશમાં બંધાવાની હવે શી વાર છે? હજી પણ જો જાગૃત નહી થાઉ તો આ ભવસાગરમાં મનુષ્યજન્મ પામ્યા છતાં નક્કી હું હારી જઈશ. . વિચાર કરી રાજા ગુરૂને હાથ જોડી છે . આ અસાર સંસારમાં ભાગ્યેગે મળેલ આપનો ઉપદેશ સાંભળી મને મનુષ્ય ભવની કિંમત સમજાઈ ગઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #477 -------------------------------------------------------------------------- ________________ 464 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અકારણ બંધુ એવા આપનો આદેશ હું અવશ્ય અંગીકાર કરીશ, ગુરૂનું વચન અંગીકાર કરી રાજા નગરમાં આવ્યો રાજાએ મંત્રીઓની સમક્ષ કુસુમકેતુ કુમારને આસન ઉપર બેસાડી પૂછયું, “હે કુમાર ! જગતમાં એવી નીતિ છે કે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાએ રાજ્યભાર સમર્પણ કરી મુક્ત થયું. રાજ્યભાર ઉપાડવાને સમર્થ તારા જે પુત્ર મને રાજ્ય ચિંતાથી મુક્ત કરે તો હું પાછલી અવસ્થામાં ગુરૂને જગ પામી આત્મહિત કરૂ. કારણ કે તે જ ખરા. પુત્ર છે કે જેમની સહાયથી પિતા ધર્મ સાધન કરી શકે. “હે પિતા ! રાત તત્વવાળા આપ જેવાને એ વાત. યુક્ત છે, હું એ ધર્મકાર્યમાં આપને અંતરાય કરતો નથી. કિંતુ પ્રા:તકાળે શય્યાનો ત્યાગ કરતાં પ્રથમ જે હું તમારું મુખ દર્શન કરૂં તો જ રાજ્ય, વૈભવ, સુખ બધુંય સફળ થાય. જે તમારૂં દર્શન ન થાય તો આ રાજ્ય, વૈભવ ઐશ્વર્યનું પણ મારે શું કામ છે ? બાપુ! જે રાજ્યમાં રહેવા છતાં ચંદ્રમા સમાન સૌમ્ય આપનું મુખ વારંવાર જોવામાં ન આવે એવા રાજ્યવડે પણ શું ? * પ્રજવલતા મકાનમાં પ્રિય એવા પુત્રને ત્યાગ કરી પલાયન કરી જવું તે હે તાત! તમને શું યોગ્ય છે? ભયંકર અરણ્યમાં મુગ્ધ એવા મૃગબાલ સમાન મારે ત્યાગ કરી જતા રહેવું તમને શેભતું નથી. સંયમની. અભિલાષાવાળા પુત્રને જાણી રાજા બોલે. - “હે વત્સ! તું હજી આશા ભરેલ નવયુવાન સંયમને શી રીતે આચરીશ ? ઇંદ્રિયોનું દમન, કષાયેનું વશપણે અને વિષયોને યૌવનવયમાં સ્વાધિન કરવા તે કાંઈ સરળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #478 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો નેહસંબંધ 465 સુગમ નથી. ચપળચિત્તવાળી યુવતીનો વિશ્વાસ છે? કાલે ઉઠીને વિચાર કરી જાય, માટે અત્યારે તો રાજ્યનું પાલન કરી વિલાસ કર, સમય આવે ત્યારે તું પણ મારી જેમ દીક્ષા ગ્રહણ કરજે.” રાજાએ રાજકુમારને સમજાવવા માંડ્યો. પિતાનાં વચન સાંભળવા છતાં પણ દીક્ષા લેવાની દઢ ભાવનાવાળો કુસુમકેતુ છે. “પિતાજી! મંદ મંદ ગતિએ ગમન કરનારા તારાઓ પણ મોટી તારાઓને આશ્રય પામી આકાશ પાર કરે છે. શૂરવીરની નિશ્રાએ રહેલા કાતરપુરૂષો પણ શું યુદ્ધ કરતા નથી? સાર્થવાહના સાથમાં રહેલા નિ:સત્વ પુરૂષ પણ મહા અરણ્યને પાર પામી જાય છે. તેવી રીતે હે તાત ! આપને આશ્રય લઈને દુર્ગમ એવા શીલરૂપી શૈલ ઉપર હું ચઢી જઈશ, પૃથ્વી રૂપી ઉદ્યાનમાં ભમી રહેલા મનરૂપી વાંદરાને યોગીઓ વાનરૂપી શ્રૃંખલાથી બાંધી શું સ્થિર નથી કરતા ?" કુસુમકેતુની સંયમની ભાવના જાણી કુસુમાયુધ રાજાએ દેવસેનકુમારનો રાજ્યાભિષેક કર્યો. અઠ્ઠાઈ ઉત્સવ તેમજ મોટીમોટી જીનપૂજાઓ રચાવી, દીન, અનાથ અને રંકજનોને પુષ્કળ દાન આપી તેમનાં દારિદ્રય દૂર કર્યા. શાસનની પ્રભાવના કરી. એ વૈરાગ્યરંગવાળા રાજાએ કુસુમકેતુ તેમજ પાંચસો પુરૂષોની સાથે, બત્રીસ રાણીઓ તેમજ પુત્રીઓની સાથે, દેવસેન રાજાએ મહોત્સવ કરેલો છે એવા તેની સાથે મહા આડંબરપૂર્વક સૂરીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, - કુસુમાયુધ અને કુસુમકેતુ વૈરાગ્યરંગથી રંગાયેલા તો હતા જ ભવોભવના ચારિત્ર પાલવાના અભ્યાસી હેવાથી આ ભવમાં પણ એમને અભ્યાસ વૃદ્ધિ પામવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #479 -------------------------------------------------------------------------- ________________ 466 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાનનો અભ્યાસ કરતા ને તપને આચરતા તેઓ સંયમ રૂપી વૃક્ષને ખુબ વૃદ્ધિ પમાડવા લાગ્યા, ફાલીલીને એ સંયમરૂપી વૃક્ષને તેમણે એવું તો વૃદ્ધિ પમાડયું કે જેનાં ફલ હવે અલ્પ સમયમાં જ મેલવવાને તે ભાગ્યશાળી થશે. પખંડના વિજયથી તેમજ અભિમાનથી ઉદ્ધત થયેલા રાજાઓને જીતી પૃથ્વીમંડલમાં જેમનો યશ વિસ્તાર પાપે છે એવા ચક્રવતીને પખંડની સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેમજ ચેસઠહજાર અંતેઉરીના વિલાસમાં જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ અધિક આત્મસુખના તે અધિકારી થયા, સ્નેહ બંધન. ચારિત્રની આરાધના કરતા એ બને મુનિએ સંયમ તેજવડે શોભતા, જે તપ પિતા કરતા હતા તે જ તપ પુત્ર કરતો હતો. બન્ને મુનિઓ સાથે વિહાર કરતા હતા તેમજ સાથે રહેતા હતા. સાધુપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરવા છતાં એકબીજાનો વિયોગ તેઓ સહન કરી શકતા નહિ દેહની છાયાની માફક પિતા અને પુત્રનો એક સાથે નિવાસ એ સ્નેહબંધન સાધુપણામાં અજુકતુ ગણાતું હતું. તેમના આવા સંબંધથી એક દિવસે ગુરૂએ તેમને શિખામણ આપી. “હે મુનિઓ ! સંસારરૂપી કેદખાનામાંથી નિકળેલા તમારે સ્નેહ બંધનથી બંધાઇને મુક્તિમાર્ગમાં અર્ગલા ઉભી કરવી તે યોગ્ય નથી. કારણ કે સ્નેહ એ તો જીવને સંસારમાં બાંધી રાખવા માટે સાંકળ સમાન છે પ્રાણીએને સ્નેહ જેવું પીડાકારી આ જગતમાં બીજુ કોણ છે? - સ્નેહપણાથી જ દહીને મંથાવુ પડે છે. સ્નેહ થકી તલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #480 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ - 467 અને સરસવને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના વિશે મજીઠ ને કેટલી પીડા ભેગવવી પડે છે ? માટે હે સાધુ! ભારે કમ એવા ધર્મરહિત જીવોના સ્નેહની વાત તો દૂર રહો પણ આસન્નસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કેવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્ત્રી અને પુત્રાદિક જે મિત્રગણ તેમજ જે શત્રુસમુદાય એ એકએકની સાથે અનંતીવાર શત્રુમિત્રના સંબંધે ભેગા થયા. ભુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું ભક્ષણ થયું. કેટલાકને રેષથી મારી નાખ્યા. સ્નેહથી કેટલાકનું પાલન કર્યું, માટે સંસારનું સ્વરૂપ જાણનાર એ રાગ અને રોષ કર યુક્ત નથી.” ગુરૂની શિખામણ સાંભળીને તે બન્ને મુનિએ બાલ્યા. “હે ભગવન! સંસારના સર્વે સંબંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાધના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસનો સ્નેહ જતો નથી એનું કારણ શું? તે આપ કહો, બન્ને મુનિઓની વાણી સાંભળી ગુરૂએ તેમનો પરભવનો સંબંધ મૂળથી અત્યાર સુધીનો કહી સંભળાવી કહ્યું, “તમે જન્મજન્મ સ્નેહને ખુબ પોષે છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુસ્યાજ્ય છે છતાં તમારા જેવાએ એ બંધન તે તોડવાં જ જોઈએ. મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ સ્નેહબંધન તમારી ભવ૫રં૫રા વધારશે. માટે તમારે એને ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ.” ગુરૂના મુખથી પોતાના પૂર્વભવે જાણી બને મુનિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરૂના કહ્યા પ્રમાણે પોતાના પૂર્વભવ જોયા, જેથી મનમાં અધિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #481 -------------------------------------------------------------------------- ________________ 468 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિરક્ત થયેલા અને સંસારભાવથી ઉદાસ વૃત્તિવાળા તે અને મહામુનિઓ ત્યારથી સ્નેહબંધન તોડવા પૃથ... પૃથગ વિહાર કરવા લાગ્યા. ને સ્નેહ બંધનને તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મહાસત્વ કુસુમાયુધ મુનિરાજ પણ ગુરૂની વાણી સાંભળી એકાકી વિહાર કરવા લાગ્યા, તેઓ પ્રતિમા સ્મશાનમાં કે અન્ય ખંડેરમાં, પર્વત ઉપર કે વૃક્ષની નીચે સિંહ અને વ્યાઘના ભયથી રહિત થઈ પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં રહેવા લાગ્યા, જે જગ્યાએ સૂર્ય અસ્ત થતો તે જગ્યાએ જ કાયાને વોસિરાવી કાઉસગ્ગ ધ્યાને રહેતા નાના કે મોટા કેઈ પણ ભયની તે પરવાહ કરતા નહિ. તપને પારણે ગમે તેવો નિરસ આહાર મલતો તો પણ તેઓ રાગદ્વેષ ધારણ ન કરતાં સમભાવે આહાર કરતા શમ, સંવેગ અને નિર્વેદ વડે કષાયેનો નાશ કરતા એ મહામુનિ ધ્યાનરૂપી અગ્નિવડે કર્મોને નિરંતર બાળવા લાગ્યા. મેરૂની માફક દયાનમાં સ્થિર રહેલા તે નાના મોટા કેઇપણ ઉપદ્રવોથી પણ ચલાયમાન થતા નહિ. એકાકીપણે ગુરૂઆશાએ વિહાર કરતા એ મહામુનિ કુસુમાયુધ એક દિવસે સુભૌમ નામના ગામે આવ્યા, તે ગામના એક શન્ય ગૃહમાં રાત્રીને સમયે પ્રતિમા ધારણ કરી દેધ્યાનમાં સ્થિર રહ્યા. મધ્યરાત્રીને સમયે કેઈક પ્રમાદીએ એ ગામમાં કેઈના મકાનમાં અગ્નિ મુકો. તે અગ્નિ ગામને બાળતો અનક્રમે ધર્મધ્યાનમાં સ્થિર રહેલા મુનિવાળા ગૃહને પણ બાળવા લાગ્યો, એ અગ્નિના ઉપસર્ગમાંય મુનિ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તો પછી દયાન છેડી પલાયન થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #482 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 468 જવાની તો વાત જ શી ? જેઓ ભયંકર ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી તેવા મહામુનિને ધન્ય છે, - શન્ય ગૃહનો ભાગ લેતો અગ્નિ મુનિને પણ બાળવા લાગે, ધર્મધ્યાનમાંથી એ મહામુનિ શુકલ ધ્યાનમાં આવ્યા, શુકલ ધ્યાનને ધ્યાતા એ મુનિએ અગ્નિને ઉપસગ સહન કર્યો પણ ધ્યાન કે ચિત્તની સ્થિરતાનો ત્યાગ કર્યો નહિ. શુભ ભાવનામાં આસક્ત એ મુનિ અગ્નિનો ઉપસર્ગ સહન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ એવા દેવ થયા. પ્રાત:કાલે એ મહામુનિને અગ્નિથી દગ્ધ થયેલા જોઈ ગામ લોકે હાહાકાર કરવા લાગ્યા. પોતાના દુ:ખને ભૂલી જઇ શેક કરવા લાગ્યા, “અરે આ મહામુનિને કેઈએ ઘરમાંથી કાઢયા નહિ. આ ઘોર મુનિહત્યાના પાપથી આપણે બધા કલંકિત થયા. એ પ્રમાણે શેક કરતા તેમણે મુનિની ઉચિત ક્રિયા કરી, તે પછી ધીરે ધીરે શેકને ભૂલી જતા પિતપોતાના કાર્યમાં તેઓ પ્રવર્યા કારણ કે ગમે તેવો શેક પણ કાલે કરીને ભૂલી જવાય છે, એ સમયે શ્રી સંદરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી આસન્ન રહેલા દેવતાઓ તેમની પૂજા કરવા લાગ્યા, ને શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં દેવતાએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસી દેશના દેવા લાગ્યા. દેશના સમાપ્ત થયે સમય મેલવી કુસુમકેતુમુનિ ઉસુકતાથી બેલ્યા, “હે ભગવન ! અત્યારે કુસુમાયુધમુનિ કયાં વિચરતા હશે ?" કેવલી ભગવાને કુસુમાયુધ મુનિને વૃત્તાંત જ્ઞાનથી જાણી તેમની પ્રશંસા કરતાં કહ્યું, “તે કુસુમાયુધ મુનિના જીવિતને ધન્ય છે કે જે મહર્ષિએ અગ્નિને ઉપસર્ગ સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #483 -------------------------------------------------------------------------- ________________ = 470 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરી આત્મહિત સાધી લીધું. હે મુને ! સંયમ લેવું એ તે સહેલું-સુગમ છે પણ તેની આરાધના કરવી-નિર્વાહ કરવો એ દુર્લભ છે. પછી કેવલી ભગવાને કુસુમાચુધ મહામુનિને વૃત્તાંત કહી સંભળાવી કુસુમકેતુ મુનિને કહ્યું, “હે ભાગ્યવાન ! જેમણે પોતાનું સ્વહિત સાધી લીધું છે એવા એ મહામુનિને શેક તું કરીશ નહિ. તું પણ એમને અલ્પ સમયમાં જ મલીશ, એટલું જ નહિ પણ તમે અને હવે થોડાજ કાળમાં ભવસાગર તરી પાર થશે. >> કેવલી ભગવાનનાં વચન સાંભળી કુસુમકેતુ મુનિ અધિક ઉદાસવૃત્તિથી સંસાર ઉપર અધિક વૈરાગ્યવાળા થયા છતાં ગુરૂ આજ્ઞા પ્રાપ્ત કરી સંલેખના કરી. દ્રવ્ય અને ભાવશલ્ય દૂર કરી તે મહામુનિએ પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. સિદ્ધોના ધ્યાનમાં તત્પર એવા એ મુનિ પચ્ચીશ દિવસને અંતે કાલકરીને સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવ થયા. સર્વાર્થસિદ્ધ મહાવિમાન | સર્વાર્થસિદ્ધ મહા વિમાન અહિંથી લગભગ સાત રાજ ઉગે અને સિદ્ધ શિલાથી બાર જોજન નીચે અનુત્તર વિમાનોનો એક પ્રતર આવેલ છે. ત્યાં ચારે દિશાએ ચાર શીગડાના આકારનાં વિજયાદિક વિમાન રહેલા છે ત્યારે મધ્યમાં ગોળ અને લક્ષયજનના પ્રમાણુવાળુ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આવેલું છે. એ વિમાનનું પૃથ્વીદલ એક વીસસો જેજનનુ શાસ્ત્રમાં કહેલું છે ત્યારે વિમાનના ઉંચાઈ અગીયારસે જનની છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #484 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 471 એ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં પૂરા એક હાથ પ્રમાણ શરીરવાળા દેવ ઉત્પાદુ શય્યામાં અંત:મુહૂર્ત માત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાંના દેવતાઓનું આયુષ્ય સંપૂર્ણ તેત્રીસ સાગરોપમ હોવાથી તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છાવાળા ને તેત્રીસ પખવાડીએ શ્વાસોશ્વાસ લેનારા એક અવતારી હોય છે સંખ્યાત વર્ષના યુવાળા સંયમો મનુષ્ય જ ત્યાં જઈ શકે છે. ઉત્પાદશયામાં ઉત્પન્ન થતા એ દેવાને પોતાના અથાગ અનંત સુખમાંથી પરવારી શય્યા પરથી નીચે ઉતરવાનીય ફુરસદ નથી–જરૂર પડતી નથી. શયામાં પિહેલા થકા તેમને તેત્રીસ સાગરોપમનેય કાલ સમાપ્ત થઈ જાય છે. અલબત ઘણે કાલે જરૂર જણાય તો તેઓ એક પડખેથી બીજે પડખે થઈ શકે છે એવા એ સુખી દેવો મંદકષાય વાળા, સમકિતવંત અને એકજ અવતારી હોવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં આવી સીધા મેક્ષે ચાલ્યા જાય છે. અહમિંદ્ર જેવા એ દેવતાઓ અવધિજ્ઞાને કરી કંઈક ન્યૂન ચૌદ રાજલક સુધી જોઈ શકે છે એટલે ઉપર વિમાં નની દવાજા સુધી ને નીચે લોકનાલિકા સુધી તેઓ જોઈ શકે છે–જાણી શકે છે. નીચેના દેવતાઓથી અનંત સુખ સાહ્યબીવાળા એ દેવતાઓના સુખ સૌભાગ્યની તે વાત જ ' શી કરવી! - મણીરત્નોથી વિભૂષિત એ વિમાનમાં ઉત્પાદુ શયા ઉપર વિશાળ ચંદરવો હોય છે એ ચંદ્રવાની મધ્યમાં એક ચાસઠમણુના પ્રમાણનું મોટું મેતી હોય છે તેની ચારે બાજુએ બત્રીસ બત્રીસ મણનાં ઝગઝગતાં ચાર મોતી હોય છે તેની પછી સોળમણનું એક એવાં આઠ મોતી ઝગઝગે છે, તેની પાખતીએ આઠ મણનાં સેવળ મેતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઝળકી રહ્યાં છે તે પછી ચાર ચાર મણનાં બત્રીસ મોતી વિમાનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પછી બે બે મણનાં ચોસઠ મેતી આવેલાં છે. એ મોતીના ઝુમખા પછવાડે એક એક મણનાં એક અઠ્ઠાવીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદવામાં બસેને ત્રેપન મોતીનો ઝુમખો રહેલો છે. એ મતીમાં વિવિધ પ્રકારના નાટારંગ સ્વાભાવિક જ થયા કરે છે. દરેક મોતીમાં જુદી જુદી જાતના થતા શાશ્વતા એ નાટારંગને જોતાં ઉત્પાદુ શયામાં રહેલા દેવને શયાથી નીચે ઉતરવાની પણ જરૂર પડતી નથી-કુરસદ નથી, પવનની મંદમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફળાય છે એક બીજાના સંઘર્ષથી અનેક રાગ રાગણી ઉત્પન્ન થાય છે મનહર દેવતાઈ વાર્દિત્ર કરતાં પણ અનંત ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મેતીની અંદર થતા નાટારંગને જોતાં જોતાં તેમને બધે કાળ ચા જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ઇચ્છા થાય છે ત્યારે પણ ઈચ્છા થતાંની સાથે જ તે તૃપ્ત થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કર- - વાનીય જરૂર પડતી નથી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પોતાના એ દિવ્ય સુખમાં એવા તો લયલીન છે કે એટલું બધું દીર્ઘ આયુ પણ પસાર થઈ જાય છે તેમની તેમને ખબર પડતી નથી. ફક્ત છટ્ઠના તપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મનુષ્ય એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તો મોક્ષે જ પહોંચી જાય એવા એ લવસમમ દેવતાઓ કહેવાય છે. અગીયા૨માં ગુણસ્થાનકે જે કાળ કરે તો પણ અનુત્તર વિમાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #486 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ * 473 જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાઓ મુક્તિથી ફક્ત બાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઈ શકતા નથી. ચંદરવામાં વલયાકારે રહેલા એ મેતીના ઝુમખાના સુખનો આસ્વાદ તો મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઈ શકે. એમને કેવુંક સુખ હશે એની કલ્પના પણ આપણે તો શી કરી શકીયે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #487 -------------------------------------------------------------------------- ________________ 474 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચછેદ 11 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. એકવીશમા ભવમાં वर्धमानजिनो जीयाद्, वर्धमानगुणान्वितः / वर्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् // 1 // ભાવાર્થ—અનેક ગુણવડે વૃદ્ધિ પામેલા-ભરેલા તેમજ પાપને નાશ કરનારૂં જેમનું શાસન વર્તમાન કાલમાં જયવંતુ. વર્તે છે એવા શ્રી વર્ધમાન સ્વામી જયવંતા વર્તા, જય પામો ! આ જંબુદ્વીપના દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં રમણીય કોશલ નામે દેશ આવેલ છે. લક્ષ્મીને કીડા કરવાનું સ્થાન એવા એ મનહર દેશમાં સ્વર્ગપુરીની શેભાનો પણ તિરસ્કાર કરે એવી શત્રુઓથી અછત અયોધ્યાનગરી. આવેલી છે જેની રચના પ્રથમ જીનેશ્વરના રાજ્યકાળ હરિના વચનથી દેવતાઓએ કરેલી છે. એવી અજીત. અધ્યા નગરીમાં સિંહસમાન પરાક્રમી હરિસિંહ નામે. રાજા હતો. પ્રજાનું પિતાસમાન પાલનકરનારે, અથીજનને ખુબ દાનથી સંતોષ આપનારા આશ્રિતને ક૯૫. કુમ સરખો ને શત્રુઓનું નિકંદન કરનારો એ રાજા રાજ કરતે છતે પ્રજા સુખી અને સમૃદ્ધિવાન હતી. આ રાજાને પદ્મ સમાન લોચનવાળી, રૂપવાન અને. ગુણવાન પદ્માવતી નામે પટ્ટરાણી હતી. રાજા, દિવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #488 -------------------------------------------------------------------------- ________________ એક્વીશ ભવનો સ્નેહસંબંધ 475 ભોગોની જેમ દેવતાની માફક સુખ ભોગવતો પિતાનો કાળ સુખમાં નિર્ગમન કરતો હતો. અન્યદા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી કુસુમાયુધ રાજાને જીવ ચ્યવી પદ્માવતીના ઉદરમાં ઉત્પન્ન થયો તે સમયે રાત્રીના પાછળના પ્રહરે દેવીએ સુર અને દેવીથી ભરેલું મહાવિમાન સ્વપ્રામાં જોયું. સ્વમ જઈ જાગૃત થયેલી રાણીએ રાજા આગળ સ્વપ્નની વાત નિવેદન કરતાં રાજાએ કહ્યું. “તમારે મનહર પુત્ર થશે.” - રાજાના વચનથી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પોષણ કરતી સમય નિગમન કરતી હતી. નવમાસ વ્યતીત થયા ત્યારે પટ્ટરાણીએ મનહર કાંતિને ધારણ કરનારા પુત્રનો જન્મ આપે. રાજાએ પુત્ર જન્મને માટે વર્યાપન મહોત્સવ કર્યો. સગાંકુંઢબાદિકની સંમતિથી કુમારનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર. પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૃથ્વીચંદ્ર કલાઓને પારંગામી થઈ અનુક્રમે યૌવનવયમાં આવ્યો, નવીન યૌવનના ભાગ્યોદયવાળા હોવા છતાં કુમાર વયને. ઊંચિત કીડા કરતો નહિ. હાસ્ય કે વિલાસ પણ કરતો નહિ.. વીતરાગની માફક પ્રશાંત મનવાળા તે આયુધ રમવાને . પણ અભ્યાસ કરતો નહિ કે ગજ અથવા અશ્વ પર સ્વારી. પણ કીડાની ખાતર કરતો નહી. કેવલ વ્યવહારની ખાત જ સ્નાન, અલંકાર કે માલાને ધારણ કરતો હતો તેમજ અલ્હન, ચૈત્ય, સાધુ, સાધર્મિકને માતાપિતામાં તે ભક્તિવાળેા હતો. રાજકુમાર પૃથ્વીચંદ્રની વિરક્તાવસ્થા જોઈ રાજા, વિચારમાં પડ્યો “આ વૈરાગી રાજકુમારને ભેગાસક્ત. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #489 -------------------------------------------------------------------------- ________________ 476 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શી રીતે કરવો ? એને પરણાવ્યો હોય તો સ્ત્રીઓના મેહમાં ખેંચાતાં સ્વયમેવ એ કદાચ ભેગાસક્ત થાય ખરે, કારણ કે જગતમાં પુરૂષ ત્યાં લગીજ ધમી રહી શકે છે કે જ્યાં - લગી મનોહર એવી રમણીએ એને છો નથી. બળવાનને પણ પુરૂષ યુક્તિથી વશ કરતા નથી શું ? મદોન્મત ગજરાજ પણ અંકુશથી વશ થઈ જાય છે, તોફાની અશ્વ લગામથી કેવો સિદ્ધોદર થઈ જાય છે. તેમજ માતેલા બળદ પણ નાથ નાખ્યા પછી ડાહ્યા થઈ જાય છે તેવી જ રીતે આ વૈરાગી પુત્ર પણ પરણાવ્યા પછી જરૂર ભાગમાં પ્રીતિવાળ થઈ વૈરાગ્યમાં ઢીલો થઈ જશે. મનમાં કંઇક નિશ્ચય કરી હરિસિંહ રાજાએ કુમારના મામા વિજયદેવ પાસે પિતાના ચતુર મંત્રીને જયપુર નગરે મોકો જેણે પોતાની લલિતસુંદરી નામે કન્યા પૂર્વે પૃથ્વીચંદ્રને આપેલી હતી. રાજમંત્રીએ વિજયદેવ પાસે આવી કન્યાની પ્રાર્થના કરવાથી વિજયદેવ રાજાએ પોતાની બીજી સાત કન્યાઓ સાથે લલિતસુંદરીને સર્વ સામગ્રી સાથે અયોધ્યા તરફ મોકલી. રાજમંત્રી કન્યાદિક પરિવાર સાથે એ કન્યાઓના મામાની રાજધાની રાજપુર નગરે આવ્યો. રાજપુર પતિએ પણ પોતાની કનકવતી આદિ આઠ કન્યાઓ સર્વ સામગ્રી સાથે પૃથ્વીચંદ્ર કુમાર માટે મોકલી. સેળ કન્યાઓ હાથી, ઘોડા, થ, ઝર, ઝવેરાત, સુભટ, દાસદાસી આદિ પરિવાર સાથે રાજ મંત્રી અનુક્રમે અધ્યા આવી પહારો, રાજાએ મંત્રીનું સન્માન કરી કન્યાઓના ઉતારાની વ્યવસ્થા કરી. - તે પછી રાજાએ કુમારને પોતાની પાસે બોલાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #490 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 477 કહ્યું. “કુમાર ! બન્ને મહારાજાએ તરફથી તારે માટે આવેલી આ સોળ કન્યાઓ સાથે તું વિવાહ કરી એમની સાથે તારી યુવાની સફલ કર, અમને પણ આ મોટી ચિંતામાંથી તું મુક્ત કર, લગ્ન કરવાની ખાસ ઈચ્છા ન છતાં પિતાનું વચન કુમારે માન્ય કર્યું જેથી રાજાએ સારૂં મુહૂર્ત જોઈ એ સોળે કન્યા કુમાર સાથે પરણાવી. મોટા મહોત્સવ પૂર્વક વિવાહ થતો જોઈ પૃથ્વીચંદ્ર, મનમાં વિચાર કરવા લાગ્યું, “અરે ! જગતના મોઘેલા માનવીની પ્રવૃત્તિ તો જુઓ ! મોહઘેલાઓ કેટલી બધી. કદર્શન પામે છે. છતાં પણ એ કદર્થનાનું તેમને જરાય. ભાન થતું નથી. આ હાડ માંસ અને રૂધિર ભરેલા શરીરને બહારથી કેવું મનોહર બનાવે છે, શણગારે છે, છતાં પણ સ્વભાવથી અસુંદર એવો આ દેહ કાંઈ સુંદર થતો. નથી. જે માલા, વસ્ત્રાલંકારાદિક સુંદર પદાર્થો દેખાય છે તે પણ મલમૂત્રથી ભરેલા આ દેહના સંસર્ગથી ઉલટા. મલીન અને અશુચિમય થઈ જાય છે, - આ અસાર સંસારમાં કોણ કોનો પુત્ર છે? કઈ કઈ બંધુ નથી. સ્વામી શું કે સેવક શું ? એ બધા ક્ષણીક ભાવે છે. જેને માટે લોકો આનંદિત થયા છતા રમે છે, એવો. માતાપિતાનો સ્નેહ પણ ક્ષણીક છે. સ્નેહથી મુંઝાયેલાં મારાં માતા પિતા અત્યારે મારે માટે કેટલું બધું કરી રહ્યા છે ? અરે આ સ્ત્રીઓ પણ મૂર્ણ છે કે પોતાના માતાપિતાને ત્યાગ કરી મારે માટે અહીયાં આવી, તો જ્ઞાનીજનોએ તો આવા મોહમાં રમવું યોગ્ય નથી. છતાં પણ જે હું આ બાલાઓની સાથે વિવાહ કરવાની ના પાડે તો મારા માતાપિતા કેટલાં બધાં દુઃખી થાય, દૂરથી આવેલી આ બાળાઓ પણ મારા વિશે દુ:ખી દુ:ખી થઈ જાય, Jun Gun Aaradhak Trust Page #491 -------------------------------------------------------------------------- ________________ 478 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર == દીક્ષા લેવાની ભાવનાવાળા મને તાતે આ મહા સંકટમાં નાખી દીધો તો મારે હવે શું કરવું? જે માતા પિતા અને આ પ્રિયાને બંધ કરી દીક્ષા ગ્રહણ કરાવું તો તો બધાં સારાં વાનાં થાય. એ બધા ઉપર મહાન ઉપકાર થાય. એ પ્રમાણે વિચાર કરતો પૃથ્વીચંદ્ર કુમાર માતાપિતાની આજ્ઞાથી લગ્નકાર્ય પરિપૂર્ણ કરી પિતાના - વાસભુવનમાં આવ્યો. દિવસના કાર્યથી પરવારી રાત્રીની શરૂઆત થયે છતે ભદ્રાસન ઉપર કુમાર બેઠે. એની આસપાસ રત્નપટ્ટક ઉપર સોળે સુંદરીઓ ફરી વળી. રાજકુમારને રીઝવવાનો પ્રયત્ન કરવા લાગી. તારાઓની મધ્યમાં કૌમુદીપતિ ઝળકી રહે તેમ રાજકુમાર શેભાને પામતો વિરક્તતાને જ અનુભવવા લાગ્યો. એ લલિત લલનાઓમાંની એક પણ એ વૈરાગીને પિતાના નેત્રકટાક્ષથી વધી શકી નહિ. શમરૂપી બખ્તરને ધારણ કરનારે કુમાર પિતાની મધ્યમાં હોવા છતાં તેમને એક વૈરાગી સાધુ જેવો જણાય. ( રૂપગર્વિતા લલિતસુંદરી પણ પતિની આ ચેષ્ટાથી જરા લજિત થઈ ગઈ “અરે! શું પોતાનો હાવભાવ કે કટાક્ષ પણ સ્વામીને કંઈ અસર કરી શકતો નથી એનું કારણ શું ? એમના જેવાના ચિત્તને સ્પર્શ કરવા માટે શું - હું અયોગ્ય છું ? ત્યારે ? “એ બધી બાળાઓએ ખુબહાવ ભાવ કરવા માંડયા, છતાં ક્ષાર ઉપર લીંપણની જેમ તે * તદ્દન વ્યર્થ ગયા, કુમારે તો નેહભરી દૃષ્ટિથીય તેમને જોઈ નહિ. ત્યારે વિષ્ણુનામે બઢક છે ““અરે ! આ - બાળાઓ બધીય વ્યર્થ કર્થન ભેગવી રહી છે તે હે - સ્વામી ! આ બધાનાં મન શાંત થાય તેમ કરો. અને કની વાણી સાંભળી કુમાર બલો, મક પરીતિ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #492 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 478 હે બટુક ! સંસારમાં તે જ્ઞાનીને ડગલે ને પગલે વૈરાગ્ય જણાય છે. પણ કેશવ બટુકની માફક કદર્થના ખમવા છતાંય આમને વૈરાગ્ય ન આવે તો પછી દોષ કોને? એ કેશવ કેણ?” બટન પૂછવાથી કુમારે કેશવનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું. કેશવ બટુક પૂર્વે મથુરાનગરીમાં દરિદ્રી એ કેશવનામનો બટુક (વિપ્ર) રહેતો હતો, તેને કપટી, કુશીલા, કુરૂષા અને કલહ કરનારી કપિલા નામે પ્રિયા હતી. કુનારીનાં લક્ષણને ધારણ કરનારી એ કપિલાનારી શાસ્ત્રમાં કહેલા કુલક્ષણોથી ભરેલી હતી, પિંગલ નેત્રોવાળી, કર્કશ શબ્દ- . વાળી, ઉંડા કલવાળી, સ્થલ જઘાવાળી, ઉદર્વ કેશવાળી, લાંબા છુવાલી, લાંબા મુખવાળી, દીર્ઘ નાસિકાવાળી તેમજ જેનાં તાલુ, હવા અને હોઠ (8) શ્યામ છે એવી દુર્બળ અંગવાળીને વિષમ કચયુગલવાળી નારી પતિ અને પુત્રથી રહિત હોય છે એવી ભ્રષ્ટ શીલવાળી નારીને પુરૂષોએ ત્યાગ કરો, - ત્યાગ કરવા યોગ્ય નારી કપિલા સાથે પાનુ પાડી કેશવ બટુક દુ:ખે દુ:ખે દિવસે પસાર કરતો હતો. અન્યદા કપિલા ગર્ભવતી થઈ ત્યારે કેશવને કહેવા લાગી. “ધી, ગેળાદિક પદાર્થ મારે માટે ખરીદ કરવાને તમે દ્રવ્ય લઈ આવે. કપિલા ધડાકો સાંભળી કેશવનું હૈયું ધડક્યું. કપિલાનાં વચન સાંભળી કેશવ બોલો.” દ્રવ્ય ઉપાર્જન કરવાનું તો હું કાંઈ પણ જાણતો નથી. તું કાંઈ જાણતી હે તો ઉપાય બતાવ. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #493 -------------------------------------------------------------------------- ________________ 480 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર લાવાલાનાં વેચાનક ઈક સ્વર્ણ ભૂમિમાં જઈ મહેનત કરી સુવર્ણ કમાઈ લાવો. જાઓ કમાઈ ઝટ વહેલા આવો, " કપિલાએ કહ્યું, - કપિલાનાં વચન સાંભળી કેશવ સ્વર્ણભૂમિ તરફ ચાલો ત્યાં ધન ઉપાર્જન કરી પોતાના વતન તરફ પાછા ફર્યો ત્યારે કેશવને માર્ગમાં એક ઈદ્રજાલીયો મધે, એ પ્રપંચીના સરદાર ઈદ્રજાળી કે પૂછવાથી કેશવે મૂર્ખતાથી પિતાની બધી વાત કહી દીધી. પોતે સુવર્ણ કમાવી લાવે તે પણ જણાવી દેવાથી ઇંદ્રજાલિકે કેશવને ઠગી સુવર્ણ પડાવી લેવાનો વિચાર કર્યો. ઈજાલિકે પોતાની ઈંદ્રજાળવિદ્યા ફેલાવી કેશવ. અને ઈજાલિક સાથે મુસાફરી કરતાં નગરની સમીપે એક વૃક્ષ નીચે વિસામો લેવાને બેઠા. તે સમયે એક સળ વરસની માયાવી વિપ્ર કન્યા સાથે તેના માતાપિતા પણ એજ વૃક્ષ નીચે આવી એક બાજુએ વિસામો લેતાં બેઠાં. એ સોળ વર્ષની વિપ્રકન્યાની મનહરતા જોઈ કેશવ લભાઈ જતો વારંવાર એના સામે જોવા લાગ્યો. નિર્લજ થઈ કેશવે એ કન્યાની એના માતાપિતા પાસે માગણી કરી. જવાબમાં એના પિતાએ સહસ્ત્ર દિનારની માંગણી કરી. પછી કેશવ હજાર દીનાર આપી એ કન્યા સાથે પરણું ગયે. લગ્નને યોગ્ય ખાન પાનની. સામગ્રી પણ પેલાની માયાથી ત્યાં આવી હાજર થઈ, એ નવીન કન્યાને પરણી બટક ખુશી થયે, ઈજાલિક એની પાસેથી સઘળું સુવર્ણ એ રીતે તફડાવી પલાયન કરી ગયો તે સાથે પિતાની ઈંદ્રજાળ માયા પણ સંહરી લીધી. પછી તો ન મળે નારી કે ન મળે કાંઇ સામગ્રી. આ બધી લીલા જોઈ બટુક આભ બની ગયો “અરે ! આ શું ! સુવર્ણ પણ ગયું ને નવેઢા P.P. Ac. Gunqatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #494 -------------------------------------------------------------------------- ________________ E એકવીશ ભવને સ્નેહસંબંધ 481 નારી પણ!? દુ:ખથી બહેબાકળો બનેલો તે નવી પત્નીને શેાધતો ઘણી ભૂમિ ફરી વળ્યો. પણ ક્યાંથી જડે આકાશ પાતાળ એક કરવા પ્રયત્ન કર્યો, પણ એ તે કોઈનાથી બન્યું છે કે તે બનાવી શકે, જગલમાં તાપ, ભૂખ, તરસ સહન કરી થાકે ત્યારે પાછી પેલી કપિલા સાંભળવાથી પુન: વતન તરફ ફર્યો. “અરે! મૂઢ બુદ્ધિવાળા મેં બધું સુવર્ણ વ્યર્થ ગુમાવી દીધું કેમકે કહ્યું છે કે જડ પુરૂષે ખુબ કલેશ કરી પેદા કરે છે ત્યારે ભાગ્યશાળી જ એનાં ફલ તો ભેગવે છે. દાંત બિચારા દળી દળીને થાકી જાય છે તેને જીવા એક લીલા માત્રમાં ગળા નીચે ઉતારી નાખે છે. મેં પણ ખુબ કષ્ટ વેઠી સુવર્ણ પેદા કર્યું તેને ગુમાવી દેતાં કંઈવાર લાગી? ધન વગર કપિલાને હું મુખ પણ શું બતાવું. - “સુવર્ણ માટે ત્યારે ફરી હું શું સ્વર્ણ ભૂમિ તરફ જાઉં કે વિરહાતુર પ્રિયા પાસે? એ પ્રમાણે વિચાર કરતો તે અનુક્રમે કઈ ગામે આવ્યો ત્યાં તેને કેઈએ દહિથી મિશ્રિત ભાતનું ભોજન કરાવ્યું. - તે રાત્રીને સમયે ત્યાં વડના વૃક્ષ નીચે સૂતેલા તેણે સ્વમામાં જોયું કે પોતાના ઘરમાં ખેદ કામ કરતાં રત્નથી ભરેલું આખુ ભૂમિગૃહ જોઈ ખુશી થતા તેણે ગામમાં વર્ધાપન મહોત્સવ કર્યો. સ્વજનોને ભેજન કરાવી આખાય નગરને માનિત થયો રાજાએ પણ એનું સન્માન વધાર્યું એક નવી કન્યા સાથે લગ્ન કરી સુખી થયો. કપિલા પણ રાજી થઈ તેની સેવા કરવા લાગી.” - એ મધુરા સ્વમની મીઠી લહેરોમાં વિહાર કરતો કેશવ બટુક રાસભાના ભુકવાથી એકાએક જાગ્રત થયો. જાગ્રત થયેલ કેશવ વિચાર કરવા લાગ્યો અરેમારા 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #495 -------------------------------------------------------------------------- ________________ 482 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મકાનમાં આખું ભૂમિગ્રહ રત્નોથી ભરેલું છતાં હું પરદેશમાં નાહક કલેશ ભોગવું છું માટે હવે તો ઘેર જઈ એ રત્નોને બહાર કાઢી હું હવે સુખી થાઉ. એ પ્રમાણે વિચાર કરતો ને મનમાં મેટામેટા હવાઈ મહેલ બાંધતો ઘેિર આવ્યો. . . . કેશવનું હસમુખુ વદન જોઇ કપિલાએ વિચાર કર્યો. “નક્કી આ ઘણું અણું લઈ આવ્યો છે. કપિલાએ પણ સ્નાન વિલેપનથી એને સારી રીતે સત્કાર કર્યો, જ્યારે એની પાસે કાંઈ જોવામાં આવ્યું નહિ ત્યારે આક્રોશ કરતી બ્રાહ્મણ બોલી, “અરે! ક્યારનાય આવ્યા છે તે શું લાવ્યા છે. મને બતાવો તો ખરા ? . . કપિલાનાં વચન સાંભળી શાંતિથી કેશવ બે ધીરી થા! ધીરી થા! તારૂં મુખ હું ઉજ્વલ કરીશ, સ્વજન, કુટુંબમાં તને શિરોમણિ બનાવીશ! પહેલાં વણકની દુકાનેથી ઉધારે ગોળ ઘી વગેરે લાવી સારી રસવતી કરી આવતી કાલે આપણા સ્વજનોને જમાડી તેમની સમક્ષ કંઈક ચમત્કારપૂર્વક હું મારી સમૃદ્ધિ પ્રગટ કરીશ.” : - કેશવની વાણીથી ચમકેલી કપિલા બેલી. પણ એ દ્રવ્ય કયાં છે? પ્રથમ મને એ દ્રવ્ય બતાવો ? એ ધન જોઈ શાંતિથી હું બધું તમારા કહેવા પ્રમાણે કરૂં!પિતાની સ્ત્રીને વિશ્વાસ પમાડતો કેશવ ફરીથી બે . : -“અત્યારે એ દ્રવ્ય વ્યવસ્થિત પડેલું છે. સ્વજનોની સાક્ષીએ હું તેને પ્રગટ કરીશ, તો હે પ્રિયે! જે તને લક્ષ્મીની ઇચ્છા હોય તો મારા વચન ઉપર વિશ્વાસ રાખ” . કેશવના વચનમાં વિશ્વાસ ધારણ કરતી કપિલાએ સ્વજનોને આમંત્રણ આપી ભેંજન માટે નેતર્યા ઉંવાર માલ લાવી સર્વને ભોજન કરાવ્યું. લેકમાં ખ્યાતિ પ્રચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #496 -------------------------------------------------------------------------- ________________ તે તો જોયું કે અહીવની વાણીમાં એકવીશ ભવનો નેહસંબંધ 483 લિત થઈ કે દેશાંતરથી ધન કમાવી લાવેલ કેશવ મોટો વપન મહોત્સવ કરે છે. લોકો પણ કૌતુક જોવા એના ઘર આગળ એકત્ર થયા. સ્વજને ભેજન કાર્યથી નિવૃત્ત થયા કે તેમની સમક્ષ કેદાળે લઈ કેશવે સ્વમની જોયેલી ભૂમિ પ્રમાણે પિતાનું ઘર ખોદવા માંડયું. અરે! આ તું શું કરે છે? સ્વજનેના પૂછવાથી 'કેશવ બોલ્યો. મારૂં સારભત દ્રવ્ય આ ઠેકાણે ગુપ્ત પડેલું છે તેને તમારી સાક્ષીએ હું પ્રગટ કરું છું. કેશવની વાણીથી ચમત્કૃત થયેલા સ્વજનો બોલ્યા, “તારૂં દ્રવ્ય અહીયાં કોણે સ્થાપન કરેલું છે? ક્યારે સ્થાપેલું છે?” ' તે તે હું જાણતો નથી. પણ અમુક ગામે મને રૂમ આવેલું તેમાં મેં જોયું કે અહીયાં ધન છે તે ઉપરથી હું અહીયાં ખોદકામ કરી રહ્યો છું. કેશવની વાણી સાંભળી 'સ્વજનેએ જાણ્યું કે આ મહામૂઢ શિરોમણિ છે, એમ વિચારતા તેની ચેષ્ટા જેવા લાગ્યા. ઘર આગળ એકઠા થયેલા લોકોએ તેની આ વાત જાણી ત્યારે માંહોમાંહે હાથ તાલી દેતા એની મશ્કરી કરવા લાગ્યા, . કેશવે પોતાના મકાનમાં ચારેકોર બેદી નાખ્યું પણ કાંઇ નિકળ્યું નહિ. બધુંય મકાન ખોદીને થાક્યો તોય કિાંઈ ન નિકળવાથી કપિલાએ પણ માટીની મુઠી ભરી એના માથા ઉપર નાખી ધિક્કારી કાઢો, સ્વજન આગળ પણ લજ્જાતુર થયેલો તે ખુબ હસીને પાત્ર થશે. - કપિલાએ આ મૂર્ખ શિરોમણિ કેશવની મુખતાથી કિશવને ગાળ દઈ ઘર બહાર કાઢી મુક્યો. સ્વજનેએ હિસેલો, તેમજ લોકવડે ખુબ વગોવાતો મશ્કરી કરાતો એ કેશવ બટુક ભારે દુર્દશાને પ્રાપ્ત થયો. એ પ્રમાણે PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #497 -------------------------------------------------------------------------- ________________ 484 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુમારે કેશવનું વૃત્તાંત કહ્યું તે સાંભળી સર્વે સ્ત્રીઓ એની મૂર્ખતા પર ખડખડ હસી પડી. - . પૃથ્વીચંદ્ર કુમાર બેલ્યો. હે બટે! આ કેશવનું - ચરિત્ર હાસ્યાસ્પદ છે કે નહિ; તે કહે. “બટુક બેલો. આ વૃત્તાંત જરૂર હાસ્ય. કરનારૂંજ છે સ્વામિન ! પણ. એના જેવા શું બધા હશે કે ? | પ્રિયાઓને પ્રતિબોધ “હે બઢકં! તું કહે છે કે બધા શુ આવાજ હોય છે તો સાંભળી બટક વિષ્ણુના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્રકુમાર બેલ્યો. “આ સંસારી જીવ કેશવ બના જ છે. મોહમાં મુંઝાઈ ગયેલ હોવાથી જ્ઞાનીની નજરમાં જડ, તેમજ કાર્યાકાર્ય હિતાહિતના ભાન વગરને હોવાથી ચેરાસી લાખ જીવનિમાં ભમી રહ્યો છે. કેશવ જેમ કપિલાના આદેશથી સ્વર્ણભૂમિમાં ધન કમાવા ગયો તેમ જીવ કર્મ પરિણતિના વશ પડેલો તેના આદેશથી સ્વર્ણભૂમિ રૂ૫ મનુષ્યભવમાં આવ્યું. કેશવે જેમ સ્વર્ણભૂમિમાંથી મહેનત કરી સ્વર્ણ પેદા કર્યું તેમ જીવે પણ અકામ નિર્જરા વડે કરી કંઈક સુકૃત રૂપ કાંચન ઉપાર્જન કર્યું. કેશવનું ધન ઈંદ્રાલિકે માયા વડે કન્યાની લાલચ બતાવી હરી લીધું તેમ જીવે મનુષ્ય જન્મમાં ઉપાર્જન કરેલું સુકૃત માયામાં માહિત થઈ વિષયમાં લુબ્ધ બની અઢારે પાપસ્થાનક આચરીને હારી દ•િ કેશવ જેમ ફરીને સ્વણુ મેલવવા દેશદેશ ફરવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #498 -------------------------------------------------------------------------- ________________ ---- એકવીશ ભવનો સ્નેહસંબંધ તેમ જીવ પણ વિષયવિલાસમાં બધુ હારી નારક, તિર્યંચ આદિ નિરૂપ અનેક દેશમાં ભ્રમણ કરવા લાગ્યો, ભ્રમણ કરતાં કેશવ જેમ કઈ ગામમાં દહિ સહિત ભાત ખાવા લાગ્યો તેમ જીવને કેઈક ભવરૂપ ગામમાં ધર્માચાર્યને મેલાપ થયો. તેમણે તપરૂપી દહિ સહિત એદનનું દાન કરાવવાથી–આપવાથી કઈક સ્વસ્થ થયો. કેશવે જેમ મોટા વડલાના વૃક્ષ નીચે નિદ્રા લેતાં સ્વમામાં રત્નોને સમુહ જે તેમ જીવ પણ એ તપના. પ્રભાવથી કઈ મોટા કુળમાં-ધનાઢયના કુળમાં જન્મ: ધારણ કરી શક્તિને દુરૂપયોગ કરતો મેહરૂપી મદિરામાં મસ્ત બનેલે મોહનિદ્રામાં પોઢી ગયે-ક્ષણ ભર વિભાગ સોમાં રાચી ગયે. આત્માનું ભાન ભૂલી ગયો. કેશવ જેમ કપિલનું સ્મરણ કરતે પોતાને ઘેર ગયો તેમ જીવ પણ કર્મ પરિણતિને સંભારતાં પાછો . મનુષ્ય ભવમાં આવ્યો કેશવ જેમ નહિ હોવા છતાં પોતાના.. ઘરમાં લક્ષ્મીના અસ્તિત્વને માનતો ઘેર આવી. ઉધારમાલ લાવી ખાવામાં તેમજ સ્વજનોને જમાડવામાં આનંદ. માનવા લાગે તેમ જીવ પણ હાથી, ઘોડા, રથ, સેવક, દાસ, દાસી, ભંડાર, ભૂમિના પાલનથી શ્રમિત થયો હોવા છતાં પોતાને અનન્ય. સુખી માને છે તેમજ હાડ, માંસ, રૂધિર અને મલમૂત્રની કયારી જેવી છતાં બહારથી. મનોહર એવી યુવતીના સંગમાં આસક્ત થઈ. રમે છે. કામીજનની નફટાઈને તે કેશવની માફક કાંઈ પાર છે ? હાડ, માંસ, રૂધિર અને સ્નાયુથી બંધાયેલ સદા અસાર એવા કામિનીના વદનને કામીજને શરદ રૂતુના ચંદ્રમાની ઉપમા આપે છે. : લાળ પડતા અને દુર્ગધ યુક્ત તેમજ મલિનતંતવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #499 -------------------------------------------------------------------------- ________________ 486 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કામિનીના અધરોષ્ટને કામીજનો અમૃત સમાન ગણે છે. તેમજ વિષયના લાલચુજન કામિનીના હાડકાના દાંતને દાડમની કળી સમાન કહે છે. માંસના લોચા સમાન સ્ત્રીના સ્તનને લઘુ એવા સુવર્ણકલશની ઉપમા આપે છે. હાડ, ચરબી અને માંસ યુક્ત ભૂજાઓને કમલદંડની. ઉપમા આપે છે. હાડ, માંસયુક્ત સ્થલ જંઘાને વિષયના લાલચુ કેળના સ્થંભ સમાન ગણે છે. અલંકારથી વિભૂષિત એવા કામિનીના દેહને કામુકજનો સુરસુંદરીદેવીની ઉપમાથી નવાજે છે. જ્ઞાનીને મન જે નારી નરા વૈરાગ્યના કારણભૂત છે, તે નારીને કામીજન જુદી જુદી દૃષ્ટિથી નિહાળે છે. પૃથ્વીચંદ્રકુમારે કેશવ બટુકને ઉપનય જીવ સાથે સરખાવી બતા, - કુમારનો ઉપદેશ સાંભળી એ રૂપવતીઓના રૂપમદનો ની ઓસરી ગયો, વૈરાગ્યના રંગને ધારણ કરનારી એડ રમણીએ વિચારવા લાગી. “અહો ! કુમારની વાણી સત્ય છે. અમારા સરખી સ્ત્રીઓના અંગની શું લાલિત્ય છે ?" જેવું અમારું અંગ હાડ માંસ અને રૂધિરથી વ્યાપ્ત છે તેવું પુરૂષનું પણ ! છતાંય આર્યપુત્ર સ્ત્રીઓના જ અંગની : નિંદા કેમ કરે છે? પોતાની સ્ત્રીઓને ગહન વિચારમાં પડેલી જાણી કુમાર બ૯ોપુરૂષો જેમ સ્ત્રીઓના અંગોપાંગને જોઈ મોહ પામી જાય છે તેવી રીતે સ્ત્રીઓ પણ પુરૂષોના મનહર અવયવો જેઈ આસક્ત થાય છે. છતાં એમાંય રૂધમ, . દુ:ખે કરી ગર્ભધારણ, દુ:ખે કરી પ્રસતિ, અને કામની અતિ આસક્તિથી સ્ત્રીઓ અધિક નિંદાને પાત્ર છે. મહેઘેલો જીવ શરીરરૂપી ઘરમાં અશ૬ એવા વિષયસુખને જોઈ રાચે છે. કે કેશવ જેમ પોતાના ઘરમાં અસદુ એવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #500 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 487 રતને જોઈ રાયે હતો, બાંધવોએ સમજાવવા છતાં કેશવ સમજ્યો નહિ તેમ બાંધવ સમાન સાધર્મિકની શિખામણ છતા જીવ સમજતો નથી. કેશવે બધુ ઘર ખોદી નાખ્યું તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદા રૂપી મકાન ખોદી નાખે તે કેશવની માફક બેઆબરૂ થઈ લકે વડે નિંદાય છે. ને કપિલાની માફક કર્મપરિણતિથી જીવની કાંઈ ઓછી હીલના થતી નથી. વિષયના પાપથી જીવ અનેક દુઃખોને ભોક્તા થાય છે, એવાં નિવિવેકી જનોનાં ચારિત્ર ઈ કોના ચિત્તને વૈરાગ્ય થતો નથી ? 5 પૃથ્વીચંદ્રકુમારની વાણી સાંભળી સંસારની અસારતા ચિંતવતી સંવેગના રંગે રંગાયેલી એ લલનાઓ બેલી. “હે સ્વામી! તમે કહ્યું તે બધું સત્ય છે. સંસાર બધો એજ છે. સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચુ જીવ પોતાને ભૂલી ગયો છે પણ હવે એને ત્યાગ શી રીતે કરે ? તમે ગુરૂને આરાધી ધર્મસેવન કરો. ગુરૂ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાગી હોય, મોક્ષના ઉદ્યમી હોય. કુમારે કહ્યું. “હે પ્રભે ! અમને સદ્ધ આપી વૈરાગ્ય પમાડનારા તમે અમારા ગુરૂ છો અમે તમારી ગૃહિણી શબ્દથી કૃતાર્થ થઈ હવે અમારી ભેગ તૃષ્ણા આપના ઉપદેશથી નાશ પામી છે. તો અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરે. હે આર્યપુત્ર ! તમારે પણ અગ્નિથી પ્રદીપ્ત એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તે તમને અમે વિશેષ શું કહીયે ? તમે તો તત્વના જાણકાર છે. સ્ત્રીઓનાં એ પ્રમાણેનાં વચન સાંભળી હર્ષિત થયેલ કુમાર બ૯, .' .. ... ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #501 -------------------------------------------------------------------------- ________________ 488 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “તમે અત્યારે વિવેકરૂપ પર્વત ઉપર આરૂઢ થયેલી હેવાથી હવે તમારે ધર્મ પ્રાપિત દુર્લભ નથી. જે આસ્તિક -સમક્તિવંત છે તેનુ મનુષ્યપણું, સારૂ કૂળ, કુટુંબ પરિ-- વાર, સમૃદ્ધિ આદિ સામગ્રી સફળ થાય છે. અર્થાત તે એ બધી સામગ્રીને સદ્દઉપયોગ કરે છે અને મુક્તિ પણ તેને દુર્લભ નથી. હાલમાં તો ત્યાં સુધી તમે સંતોષને ધારણ કરી નમસ્કારમંત્રનું સ્મરણ કરતી, જીવદયા પાળવામાં પ્રીતિવાળી તેમજ સત્યવાણી ઉચરવા પૂર્વક ધર્મ આરાધન કરતાં છતાં ઘરમાં રહો કે જ્યાં લગી ગુરૂમહારાજનો જોગ પામી યોગ્ય ધર્મ આરાધવાને અવસર પ્રાપ્ત ન થાય.” પૃથ્વીચંદ્ર કુમારની વાણી એ બધી સ્ત્રીઓએ અંગીકાર કરી. યથાશક્તિ ધર્મનું આરાધન કરતી સમય નિગમ મન કરવા લાગી. પૃથ્વીચંદ્ર રાજા વિષ્ણુબટુક થકી સર્વે વૃત્તાંત જાણી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું “અરે ! મેં તો ધાર્યું હતું કે કુમારને પરણાવવાથી સ્ત્રીઓના મોહમાં લપટાઈ બદલાઈ જશે પણ સ્ત્રીઓ તો આને કાંઈ પણ વશ કરી શકી નહિ. પરંતુ કુમારે સ્ત્રીઓને પ્રતિબોધી વૈરાગી બનાવી દીધી. હવે શું કરવું ? હાં ! એક ઉપાય છે રાજ્ય ઉપર સ્થાપન કરૂ, એ રાજ્યકાર્યમાં વ્યગ્ર થવાથી ધર્મનો ત્યાગ કરશે.” રાજાએ એ પ્રમાણે વિચાર કરી પોતાને એ વિચાર પટ્ટદેવીકુમારની માતાને કહી સંભળાવ્યો, રાજાની વાત સાંભળી પટ્ટદેવી બોલી, “સ્વામી! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #502 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ = = મને પણ ગઈ રાત્રીએ સ્વમ આવ્યું કે આપે રાજીખુશીથી કુમારને મોટા મહત્સવ પૂર્વક રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. ત્યારે તે દેવતાની માફક ત્યાંથી ઉડી પ્રાસાદના અગ્ર ભાગ ઉપર બેઠે ત્યારે આપે પિતાના હાથે તેને ત્યાંથી પાછા સિંહાસન પર બેસાડે ને હું જાગ્રત થઈ.” - પટ્ટરાજ્ઞીનાં વચન સાંભળી રાજા વિચારમાં પડે. મોટા ઉદયને સુચવનારું આ સ્વમ છે તો હવે મારે, વિચાર અમલમાં મુકવા દે. એટલામાં પ્રાત:કાલ થવાથી પિતાના ચરણમાં નમવાને કુમાર પૃથ્વીચંદ્ર આવ્યો. પિતાએ આસન આપી તે ઉપર બેસાડો. આસ્તેથી રાજાએ કુમારને સમજાવવા માંડ્યો. “રાજકુમાર ! જેને ઘેર તારા જે ગુણવંત કુમાર છે એવા અમને ધન્ય છે. ઉદુમ્બરના પુષ્પની માફક દુર્લભ એવા તને અમે મોટા પુણ્યથી–પ્રેમથી જોઈએ છીએ. હે પુત્ર! તને જોઈને અમે રેજને રે જ ખુબ ખુશી થઈએઃ છીએ કે જેવી રીતે શશીને જોઈ સાગર હરખાય છે. હે નંદન ! તું અમારી એક અભિલાષા પૂર્ણ કર કે જેથી અમારા આનંદનો પાર ન રહે, કે જે અભિલાષા. પૂર્ણ થવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. રાજાની વાણી: સાંભળી રાજકુમાર પિતાના વદન તરફ જતો મનમાં વિચાર કરી રહ્યો હતો. પિતાની શી અભિલાષા હશે, શું રાજમુગુટની ?" કુમારને વિચારવંત જાણી રાજાએ આગળ ચલાવ્યું, ‘‘કુમાર ! જે વેત છત્ર, ચામર આદિ સમૃદ્ધિથી વિભૂષિત ગજરાજ ઉપર આરૂઢ થયો છતો સલ સેનાથી પરવરેલ, તરૂણીવાની સાથે રાજમાર્ગો વિહાર કરતો. જ્યારે હું તને જોઈશ ત્યારે મારા આત્માને. હું ધન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #503 -------------------------------------------------------------------------- ________________ 490. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માનીશ-મારું જીવન સફળ થયું માનીશ, તો આ રાજ્યનો સ્વીકાર કરી અને સુખી કર.” રાજાની સ્નેહયુક્ત વાણી સાંભળી કુમાર વિચારમાં પડ્યો. “આ તો દીક્ષામાં મોટી કાંસ ઉભી થઈ.” - “અરે! વિષય વિકાર રહિત એવા વૈરાગ્યવંતને રાજ્યપ્રાપ્તિ એ અસંભવિત-વિરૂદ્ધ વાત છે. કેમકે દક્ષિણ દિશા તરફ ગમન કરનાર શું હિમવંતગિરિ પહોંચી શકે છે? તો આવા વિષમ સંગોમાં મારે શું કરવું ? ' ઘણા સ્નેહવાળા માતાપિતાનો એ અનુગ્રહ છે અને એ અનુગ્રહને ઉપાય પણ ખુબ દુલભ-દુ:ખે કરી કરી. શકાય છે, છતાં વિચક્ષણ જનાએ માતાપિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહિ. જે કે હું પણ માત્ર ગુરૂના આવાગમનની માર્ગપ્રતીક્ષા કરી રહ્યો છું તો તે સમય દરમિયાન પિતાનું વચન ભલે પ્રમાણ થાઓ. ગુરૂના આગમન પછી મને જેમ લેંગ્ય લાગશે તેમ કરીશ. ખુબ ડાહપણનો વિચાર કરી કુમારે કહ્યું. “પિતાજી ! આપની આજ્ઞાને હું સ્વીકાર કરું છું. પણ મારા જેવા. કાયર પુરૂષે રાજ્યભાર ઉપાડવા સમર્થ થતા નથી. છતાં આપનો આદેશ મારે પ્રમાણ છે.? * કુમારની વાણી સાંભળી. “શું વિનયવાન છે. તારા જેવા પુત્રોથી રાજાઓના યશ ઉર્વલ છે.” એમ બેલતા રાજાએ કુમારના મસ્તક ઉપર પોતાનો હાથ મુકી સકાર કરી તેની પ્રશંસા કરી. તે પછી સારા મુદ્દ રાજાએ પૃથ્વીચંદ્ર કુમારને. રાજ્યાભિષેક કર્યો. તે નિમિત્તે રાજાએ મેટે મહેસવ આરં. આખાય નગરમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #504 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 491 - સિંહાસનારૂઢ નવા રાજાને મંત્રી, સામંત આદિ મોટા મેટા રાજપુરૂષો ભેટછુ ધરી નમ્યા, નવા રાજા. પૃથ્વીચંદ્રને જોઈ એમના માતા પિતા પણ અતિ હર્ષ વંત થયા, ના પિતાની આજ્ઞાથી ઈચ્છા નહિ છતાં રાજ્યારૂઢ થયેલા રાજા પૃથ્વીચંદ્ર રાજ્યલક્ષ્મીમાં અનાસક્ત પણે રાજ્યનું પાલન કરવા લાગ્યા. નવા રાજાએ પોતાના રાજ્યમાં, હિંસાનાં સાધન બંધ કરાવી અમારી પ્રવર્તાવી, ખોટા કર માફ ક્ય. કેદીઓને કારાવાસમાંથી મુક્ત કરી સર્વત્ર રાજ્યમાં શાંતિ પ્રસરાવી. રાજાની માફક રાજ્યની પ્રજા પણ વિથા-કુથલી છડી નીરંતર ધર્મકથા કરવા લાગી. જૈનશાસનની શભા વૃદ્ધિ પામે તેવાં અનેક કાર્યો થયાં : પ્રજાએ પણ રાજાના માર્ગને અનુસરી “યથા રાજા તથા પ્રજાએ જગતની કહેવત સાચી પાડી. એવી રીતે ધર્મમય રાજ્યને કરનારા પૃથ્વીચંદ્ર નરપતિ એકદા રાજ્યસિંહાસન ઉપર બેઠા હતા, ત્યારે દ્વારપાલે આવી નમસ્કાર પૂર્વક વિનંતિ કરી. “દેવ ! આપના દર્શનને અભિલાષી સુધનનામે શ્રેષ્ઠી–સાર્થવાહ હાથમાં ઉપહાર લઈ દ્વાર આગળ. ઉભો ઉભો સભામાં પ્રવેશ કરવાની રજા માગે છે.” પ્રતિહારીની વાણી સાંભળી રાજાએ તેને પ્રવેશ કરવા માટે આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા પામી દ્વારપાળ ચાલ્યો ગયો. . - પ્રફુલ્લિત વદનવાળા સુધન શ્રેણી હાથમાં ભેંટણ. સાથે રાજસભામાં પ્રવેશ કરી, રાજા આગળ ભેટશું મૂકી, પ્રણામ કરી બે હાથ જોડી આગળ ઉભો રહ્યો. , રાજાએ એનું સન્માન કરી પૂછયું, “ક્યાંથી આવે છો? રાજસભામાં કેમ આવ્યા છો ? શુ કાંઈ નવીન સમાચાર લાવ્યા છો ? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #505 -------------------------------------------------------------------------- ________________ 492 92 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાનાં વચન સાંભળી શ્રેષ્ઠી બેલ્યો. “દેવ ! મારા નગરમાં આશ્ચર્યને કરનારૂં એક ઉત્તમ ચારિત્ર જેઈ વિસ્મયથી મારું હૃદય ફાટી જતું હોય તેવી રીતે હું તેને કહેવા પણ સમર્થ નથી. તે પણ આપના દર્શનને અભિલાષી ને એ ઉત્તમ ચરિત્રનો વિચાર કરતો હું અહીંયાં આવ્યો છું મહારાજ ! જે કે એ સર્વેને કહેવા તો અસમર્થ છું છતા હું એમાંથી સારભૂત કંઇક તત્વને કહીશ.. સુધન સાર્થવાહની વાણી સાંભળી રાજા સહિત બધી સભાને કંઇક નવાઈ લાગી. “અરે ! કેવું હશે એનું એ ઉત્તમ ચરિત્ર ?' રાજાએ ધિરજથી કહ્યું. “તમે જે ચરિત્ર જોયું તે અહીંયાં આ રાજસભા આગળ કહે.” એ ચરિત્ર અવશ્ય આપની આગળ કહીશ, દેવ !' જેવું એ અદ્દભૂત અમારા નગરમાં બન્યું છે, તેવું જ બીજું અદ્દભૂત આશ્ચર્ય અહીંયાં બનવાનું છે સ્વામી! જ સુધનની વાત સાંભળી બધા નવાઈ પામ્યા, ને રાજાએ પૂછ્યું “હે શ્રેષ્ઠી ! એ કેવુંક અદ્દભૂત છે તે કહે !" રાજાની આજ્ઞાથી સુધન શ્રેષ્ઠીએ તે અદ્દભૂત ચરિત્ર શરૂ કર્યું. 5 ગુણસાગર “આ ભરતાર્ધમાં કરદેશને વિષે ધનધાન્યથી ભરપુર, સુખી અને સમૃદ્ધ એવું હસ્તિનાપુર-ગાજપુર નામે નગર આવેલું છે. એ નગરને હું રહેવાસી હોવાથી અમારા. નગરમાં બનેલું એ કૌતુક હવે સાંભળો, કારણ કે જે. કૌતુક સાંભળવાથી ભવ્યજીને બોધ થાય ને વૈરાગ્ય પામે એ. કૌતુક પણ મહાન અને ઉદાર સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #506 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 43 એ ગજપુરમાં અનેક રત્નોને સંચય કરનારો નામ પ્રમાણે ગુણવાળે રત્નસંચય નામે શ્રેષ્ઠી રહેતો હતો તેને સતીઓમાં શિરોમણિ અને સારા લક્ષણ વડે યુક્ત સુમન ગલા નામે પત્ની હતી. બન્ને એક બીજાને યોગ્ય હોવાથી. સુખી, સંતોષી હતાં, ભાગ્યની અનુકૂળતાથી આ યુગલે પિતાનો કેટલોક કાળ સુખમાં પસાર કર્યો. ત્યારે તેમને ત્યાં લક્ષ્મીને યોગ્ય એવા એક ભાગ્યવંત પુત્રને જન્મ થયો એ નશીબવાળા સ્વરૂપવાન પુત્રના અદ્ભૂત ભાગ્યને જોઈ પ્રસન્ન થયેલા શ્રેષ્ઠીએ નગરમાં આશ્ચર્યકારી જન્મ મહોત્સવ કર્યો, ગર્ભ ધારણ સમયે માતાએ સ્વપ્નામાં શ્રેષ્ઠ એવા સાગરનું પાન કરેલું હોવાથી એ સ્વપ્નથી સૂચિત માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું ગુણસાગર, પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો ગુણસાગરા વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને પોતાની કાલી ભાષામાં આનંદ પમાડતો તેમજ નગરની નારીઓથી રમાડાતો. ગુણસાગર કલા અભ્યાસને કરતો સ્ત્રીજનને પ્રિય એવા. યૌવનમાં આવ્યો. સ્વરૂપે સુંદર ગુણસાગર નવીન યૌવન વયમાં તે અધિક સ્વરૂપવાન-તેજસ્વી થયો, નગરની બાળા. શું કે તરૂણી શું. દરેક યુવતીઓ ગુણસાગરને સ્નેહની નજરે જોવા લાગી. તો પણ જળથી કમલ જેમ અલિપ્ત રહે તેમ ગુણસાગર સ્ત્રીઓની દષ્ટિરૂપી બાણથી યુવાનીમાં પણ વીંધાય નહિ. એક દિવસે એ ગુણસાગરને તે નગરના રહેવાસી. કેઈ શ્રેષ્ઠીઓની ગુણસુંદરી આદિ આઠ કન્યાઓએ માર્ગમાં જતાં જે, પોતાના મિત્રની સાથે જતા ગુણસાગરને જોઇ તેમની મનહર શરીરકાંતિથી મોહ પામેલી એ આઠે કન્યાઓની દૃષ્ટિ ત્યાંજ ગુણસાગરમાં સ્થંભી ગઈ. “જગ Gun Aaradhak Trust Page #507 -------------------------------------------------------------------------- ________________ == == જજ ખાય અને વયાગર ઉમે ઉભે ન કરી રહી છરમ ભ્રમ 494 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તમાં સ્ત્રીઓને જે આવો પતિ ન મલે તો એમનો અવતાર એળે ગયો સમજ આપણે પણ પરણશું તો આ નવજવાનને, નહી તો અગ્નિ , શરણ, પણ અન્ય વરને વરશું નહિ.” એ આઠે કન્યાના માતા પિતાએ કન્યાને નિશ્ચય જાણી 'પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓને નિશ્ચય રત્નસંચય શ્રેષ્ઠીને જણાવ્યો. એ શ્રેષ્ઠીઓની વિનંતી રત્નસંચય શેઠે સ્વીકારી લીધી ને આઠે કન્યાઓ સાથે વિવાહ નક્કી થયા. પિતાના વિશાળ અને રમણીય મહાલયની અટારીયે ઉભે ઉભે ગુણસાગર કુમાર ત્યાર પછીના એક દિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે તપથી કૃશથયેલા એક મુનિને ગેચરી અર્થે નગરમાં ભ્રમણ કરતા જોઈ "ગુણસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાંજ ભી ગઈ. “આ મુનિનો વેષ કેવો આનંદકારી છે. ભૂમિ તરફ દૃષ્ટિને સ્થાપન કરતા તેઓ ઇંદ્રિયોને ગેપવી મંદ ગતિએ કેવા ગમન કરી રહૃાા છે? આવું મુનિપણે મેં પણ કયાંક અનુભવેલું છે. મુનિને જોઈ વિચાર કરતો ગુણસાગર ત્યાં જ એકદમ મૂચ્છિત થઈ ગયો . માતાપિતાદિક પરિવાર ઝટ દોડી આવી મૂછ વાવાના અનેક પ્રયત્ન કરવા લાગ્યો, કઈ શિતલ જલથી સિંચન કરવા લાગ્યા. કઈ વીંઝણ વડે પવન નાખવા લાગ્યા. એવી રીતે અનેક ઉપચાર વડે જ્યારે ગુણસાગર સ્વિસ્થ થયો ત્યારે દુ:ખી થયેલા તેના પિતાએ પૂછયું. “િહે પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું ? નગરમાં વિહાર કરતી કેઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને સૂચ્છ આવી કે શું ? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #508 -------------------------------------------------------------------------- ________________ : - એકવીશ ભવનો સ્નેહસંબંધ 5 જોઈ તારી આ હાલત થઈ? તારા હૃદયમાં જે થયું હોય તે કહે તો અલ્પ સમયમાં જ તે તને મેળવી આપું.” : પિતાની વાણી સાંભળી કુમાર-ગુણસાગર બોલ્યો. “પિતાજી ! એવી મોહની રમતમાં મને કાંઇ મઝાહ નથી આવતી. સ્ત્રીયાદિકના વિષયભોગને તો હું રોગોની માફક જાણું છું. જેથી મારું મન તેમાં રમતું નથી કારણ કે ભવાંતરમાં દેવગતિમાં મેં દેવલોકનાં સુખ સારી પેઠે ભોગવ્યાં છતાં જીવને તૃપ્તિ થઈ નહી તો મનુષ્યના આ તુછ ભોગેથી જીવને તૃપ્તિ શી રીતે થશે? ' અત્યારે તે મારું મન દેવના ભાગોમાં પણ પ્રતિ ધારણ કરતું નથી તો બીભત્સ એવા મનુષ્યના ભેગેની તે વાત શી ? જેને અમૃતનાં પાન કરવાની પણ ઈચ્છા થતી નથી તે શું વિષ પાન કરે કે ? છતાં પણ હે પિતાજી! તમે જો મારા મનોરથ પૂર્ણ કરવાને પ્રસન્ન થયા હો તો મને શ્રમણપણું અંગીકાર કરવાની રજા આપે, કારણ કે ઝરૂખામાં–ગોખમાં ઉભેલા મને મુનિદર્શનથી પૂર્વભવમાં ચારિત્ર પાળેલું યાદ આવ્યું. સાવધ થયેલા ગુણસાગરે જિાતિસ્મરણ જ્ઞાનની પોતાને પૂર્વભવ જાણી પિતાની પાસે ક્ષા લેવાની રજા માગી. . પુત્રની વાત સાંભળી કંઇક લાનિ પામીને શ્રેષ્ઠી બોલ્યો, ““પુત્ર ! આ નવીન તારૂણ્યમાં અત્યારે તારે દીક્ષાને સમય નથી. કારણ કે પંડિતોએ અનુક્રમે કરી ત્રણે. વર્ગ સાધવાની આજ્ઞા ફરમાવેલી છે તે પ્રમાણે પહેલી અવસ્થામાં વિદ્યાભ્યાસ કરી ને બીજી વયમાં ઘન ઉપાર્જન કરી ગૃહસ્થ ધર્મનું આરાધન કરવું અને ધર્મ તો ત્રીજી અવસ્થામાં સેવ કહ્યો છે. * . . હે પુત્ર! તારે પણ ભુક્ત ભેગી ક ત્રીજી અવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #509 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્થામાં ધર્મ સાધન કરવું શ્રેષ્ઠ છે, માટે અત્યારે તારે ધર્મસાધનનો વિચાર કરે નહિ. પિતાનાં વચન સાંભળી પુત્ર છે. “પિતાજી! ધર્મ થકી જ સુખ થાય છે. ઘણાકાલ પર્યત ભેગવેલા અર્થ અને કામથી તો ફક્ત પાપ જ પેદા થાય છે. હે પિતાજી! અનાદિકાળથી આજપર્યત ષડ રસા'દિક જે ભોજન કર્યા તે જો એકત્ર કરી ઢગલે કરવામાં આવે તો મેરૂથી પણ અધિક થઈ જાય, આજ સુધીમાં જે જળનું પાન કરેલું તે એકઠું કરતાં સાગરના સાગર છલકાઈ જાય, જે ફળનો આહાર કરેલ છે તે બધાં જ એકત્ર કરીયે તો સમગ્ર વૃક્ષ ઉપર પણ સમાઈ શકે નહિ, આ સંસારમાં એવા કેઈ ભેગો નથી કે જે ભેગો આ જીવે અનંતીવાર ન ભોગવ્યા હોય, તો પણ એવા ભાગેથીય રંકને સ્વમામાં મળેલા રાજ્યની જેમ જીવને તૃપ્તિ થઈ નહિ. ભૂતકાળમાં એ બધાં ભાગવેલાં સુખો આ ભવમાં જીવને પ્રાય: સ્વમાની માફક થઈ જાય છે. જેથી જીવની લાલસા વૃદ્ધિ પામતી નથી. માટે એવા ભેગોમાં ન લયટાતાં હે પિતા ! બેધ પામો, મેહમાં મુંઝાએ નહિ. એ ભેગને ભેગવવા છતાં સંતોષ થતો નથી. મુક્તિમાં રક્ત વિવેકીજને ભેગને માટે કોઈ ધર્મ કરતા નથી, અને એ મુક્તિની વરમાળ પણ બતારા ધન વિના પ્રાપ્ત થતા નથી, તો આપ સમજુ અને વિવેકી થઈ મને એમાં વિન્ન કરશે નહિ, આ ભવસાગરમાં ભ્રમણ કરવાથી શ્રમિત થયેલો હું હવે જરૂર દીક્ષા લઇશ. - પુત્રને દીક્ષાને નિશ્ચય જાણી પિતા રત્નસંચય શેઠ મૌન થઈ ગયો. જ્યારે તેનો કોઈ પણ ઉપાય રહ્યો નહિ ત્યારે એની માતા રૂદન કરતી પુત્રની પાસે આવી કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #510 -------------------------------------------------------------------------- ________________ - -- એકવીશ ભવનો સ્નેહસંબંધ 497 લાગી, “હે વત્સ! તારા જેવા વિનયવાન પુત્ર માટે અમારા કંઈ કંઈ મનોરથો હતા જે આજે પ્રતિકૂળ વાયુ વડે તું નિષ્ફળ કરીશ નહિ, તારા વગર પાકેલા ફલની માફક મારું હૃદય ફાટી જશે. તો હે કુમાર! જરાવડે જર્જરીભૂત થયેલા એવા અમારૂં તું પાલન કર, ને અમારા મૃત્યુ પછી તું તારી ઈચ્છા પૂર્ણ કરજે.” * માતાનાં વચન સાંભળી ગુણસાગર બે, “મોહને આધિન થયેલા તમે જે વાત કરી તે ઠીક છે છતાં મૃત્યુ કાંઈ કમ નથી, ક્યારેક એ બાળકને હણી ને વૃદ્ધનું રક્ષણ કરે છે. મૃત્યુ તે કેઈનું મિત્ર થયું છે વારૂ! જે એમ જાણે કે મૃત્યુ એનું મિત્ર છે અથવા પોતે પોતાને અમર માનતો હોય તે જ સંયમને વિષે પ્રમાદ કરે છે, હું એ ન હોવાથી માતા ! હું તો અવશ્ય સંયમને આદરીશ, આ અસાર સંસારમાં છ અનંતીવાર પુત્રપણાને પામે છે. અનંતીવાર માતાપણાને કે પિતાપણે ઉપન્ન થાય છે. કર્મને આધિન સ્થિતિવાળા છે સ્ત્રી, પુત્ર, માતા, પિતા, મિત્ર, ભગિની ભાઈ, શત્ર, કે સ્નેહીપણે ઉખન્ન થાય છે એવા સંસાર સ્વરૂપને વિચાર કરનારી હે માતા! તુ મારે માટે ખેદ શું કરવા કરે છે? જે હું જ તને ઈષ્ટ છું તો મરણથી ભય પામેલા મને દીક્ષા લેતાં તારે અટકાવ નહિ. અંધ કુવામાંથી કે અગ્નિમાંથી, સમુદ્રમાંથી કે રોગ, શાક અથવા દારિકથી બહાર નિકળતા અને મુક્તિની રાજ્યલક્ષ્મીને ઉપન્ન કરતા પુત્રને કચી માતા અટકાવી શકે? માટે હે માતા ! ભવસાગરમાંથી બહાર નિકળતા એવા મને તું રજા આપ, સંસાર તરવા માટે તું મને સહાય કરનારી થા, માતા! 32 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #511 -------------------------------------------------------------------------- ________________ 488 પૃથવીચંદ્ર અને ગુણસાગર શુભલગ્ન સાવધાન ' ગુણસાગરનું વચન સાંભળી પુત્રને સમજાવતી માતા બોલી, “હે વત્સ ! જરી તારી પોતાની તરફ તો જો! કેમળ અંગવાળો અને નવીન તારૂણ્યના ઉદયવાળે તું દીક્ષા ગ્રહણ કરી વ્રતોનાં કષ્ટ શી રીતે સહન કરીશ? પુત્ર! ચારિત્ર તો દોહ્યલુ-દુષ્કર છે ત્યારે તું અસમર્થ બાળક સુકુમાર છે માટે ગૃહસ્થ ધર્મ સુખે આરાધન કર, તને વિશેષ શું સમજાવું ? ' માતાનાં કમળ અને ભીરૂ વચન સાંભળી જાતિ સ્મરણ જ્ઞાનથી પિતાના ભવોની પરંપરા જાણનાર ગુણસાગર મુખ મરકાવતો બોલ્યો, “માતા ! આ જીવે દુનિયામાં અનંતીવાર મહાન કષ્ટ સહન કર્યા છેપૂર્વે મેં નરકને વિષે વૈતરણીનાં દુ:ખ ભેગવ્યાં છે. શામલી વૃક્ષનાં કરવત સમાન પત્રથી વીંધાઈ રહ્યો હતો, તપેલી વાલુકારેતીમાં મને પરમાધામીઓએ ચલાવ્યો હતો. કુંભીપામાં અગ્નિની ભઠ્ઠીની જેમ વારંવાર પકાયો છું, વારંવાર નરકમાં શુલિકા પર ચઢયો છું, કરવતથી પરમાધામી વડે વારંવાર છેદન ભજન કરાય છું, ત્યાં ભાલા અને તલવારવડે છેદાઈ રહ્યો હતો, મુદગરના મારથી ત્રાસ્ત્રાહ્ય પોકારી રહ્યો હતો, અસિવનમાં ભ્રમણ કરતાં શ્વાન આદિકનો શિકાર-રાક થઈ રહ્યો હતો એવાં અસંખ્ય દુ:ખે નરકમાં ભાગવી રહ્યો હતો અને તેય કેટલો બધો કાળ ? સાગરોપમનાં સાગરેપમ સુધી એ બધાં દુ:ખે મેં વારંવાર ભેગાવ્યાં, માતા ! . તિર્યંચ ભવમાં બળદનો અવતાર ધારણ કરી અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #512 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 49 ભાર ભરેલા ગાડામાં જોડાયે, ખેતીને માટે હળ લઈ ગજા ઉપરાંત વૈતરૂ કર્યું. ને ઉપરથી ચાબુક, પરેણાના માર સહન કર્યા. ભૂખ, તરસ, તાપ, ટાઢ આદિ મેં સહન કર્યા, હાથી, ધોડા, ગાય, ભેસાદિક દરેક ભવમાં એવાં અનંતીવાર દુ:ખ સહન કર્યા, માતા ! પરાધિનપણે દુ:ખ સહન કર્યાને કાંઈ પાર નથી. એવાં તે કેટલાં દુખે વર્ણવું, માતા !" મનુષ્ય ભવનાય દુ:ખો કાંઈ ઓછાં છે? માતા! પ્રથમ તો ગર્ભાવસ્થાનાં દુ:ખ કાંઈ જેવાં તેવાં નથી. તે પછી જન્મ, જરા, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અનિષ્ટને સંયોગ અને ઇષ્ટનો વિયોગ તેમજ શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખો અનેકવાર ભગવ્યાં એ બધાં દુઃખને સંભારતો સુખને માટે સાધુપણું અંગીકાર કરું તો એમાં ખોટું શું માતા ! એ બધાંય સંસાર જન્ય દુ:ખો આગળ મુનિપણનાં સ્વાધિનતાપૂર્વક ભાગવાતા કષ્ટ એ તે કાંઈ દુ:ખ કહેવાય માતા!ગુણસાગરે ભવદુ:ખનું વર્ણન કરી પોતાની મક્કમતા જાહેર કરી, . પુત્રને નિશ્ચય જાણી એની માતા એશીયાળી થઈ - ગઈ, ગગ કંઠવાળી થઈ પુત્રના ચરણ પકડી બોલી. દિકરા ! તારો નિશ્ચય અપૂર્વ છે, મારી આટઆટલી - કાકલુદી છતાં તારા નિશ્ચયમાં ફરક પડતો નથી તો જેવી દેવની મરજી ! મારા જેવી સત્વ વગરની તારી માતાને તું કંઇક અવલંબન તે આપ. મારી એક વાત તું માન્ય કર, તારા વિવાહને માટે જે કન્યાઓ આવેલી છે તેમની સાથે વિવાહ કાર્ય કરી મને વહુઓનાં મુખ બતાવ, તને પરફોલો જોઈ કતાર્થ થયેલી હું તને અનુમતિ આપીશ.” * માતાની એ મોહ ઘેલછા જાણી પુત્ર બોલ્યો. પરણીને હું તરતજ દીક્ષા અંગીકાર કરનાર હોવાથી Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #513 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એવાં લગ્નથી લાભ શું ? છતાં પણ હે માતા ! તું મારે માન્ય છો જેથી તારૂં એ વચન હું અંગીકાર કરું છું, કન્યાઓ સાથે લગ્ન કરી તારી ઈચ્છા પૂર્ણ થયા બાદ તારે મને બીજુ કેઈ કારણ બતાવી અટકાવવો નહિ. કારણકે વ્રતગ્રહણ કરવાનો નિશ્ચયવાળે હું વ્રતને તે જરૂર ગ્રહણ કરીશ અને તેથી જ કન્યાના માતાપિતાને પણ મારી દીક્ષાની વાત જણાવવી. જેથી તેમને ઠગવાપણું રહે નહિ.” પુત્રે માતાની વિનંતિ માન્ય કરી. રત્નસંચય શેઠે કન્યાના પિતાને પોતાના મકાને તેડાવી તેમને સ્પષ્ટ વાત જણાવી દીધી, “શેઠ ! આપણે પ્રથમ વિવાહ સંબંધી વાતચિત થતાં જે સારુ કબુલ કર્યું છે તે વાત છે કે સત્ય છે તથાપિ એક વાત તમે સાંભળો, લગ્ન થયા પછી તરત જ મારે પુત્ર દીક્ષા ગ્રહણ કરશે માટે જે તમારી ઈચ્છા હોય તો લગ્ન કરો યા તો વિવાહ તોડી નાખો. શેઠની આ વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, સૌ કોઈ પોતપોતાને ઘેર આવી પોતપોતાની કન્યાને પૂછવા લાગ્યા. તે સમયે કન્યાઓએ પોતાનો નિશ્ચય કહી સંભબાજો, કન્યા એકવાર અપાય છે, બે વાર નહિ. માટે તાકીદે વિવાહ કરી નાખો. અમે પણ એની ગૃહિણી–સ્ત્રી શબ્દથી સફળતા માની એની સાથે સંયમ આદરશું. જો તમે દાગ્રહ રાખી લગ્ન નહિ કરશે તો પરણ્યા વગર પણ અમે તેની પાછળ દીક્ષા ગ્રહણ કરશુ એ અમારે નિશ્ચય છે? કન્યાઓએ પણ પોતાનો નિશ્ચય સંભળાવી માતપિતાને ચેતવી દીધા. * માતાપિતાએ રાજી થઈ રત્નસંચય શ્રેષ્ઠીને એ સમાચાર જણાવ્યા ને વિવાહની તૈયારી થઈ ગઈ, કુલાચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #514 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવન નેહસંબંધ 501 પ્રમાણે ગુણસાગર કુમાર મોટા આડંબરપૂર્વક પરણવાને આવ્યું જ્યારે કુમાર તોરણે આવી ઉભા રહ્યો ત્યારે મંગલમય વાજિંત્ર વાગવા લાગ્યા, સૌભાગ્યવંતીએ મંગળ ગીત ગાવા લાગી. ભાટચારણે બિરૂદાવલી બોલવા લાગ્યા. દાન, માનવડે લોકોને સત્કાર કરાતો હતો, કન્યા અને વરપક્ષના કુટુંબીજને જ્યારે બાહ્ય વિવાહકાર્યના આનંદમાં મશગુલ હતા, અન્ય લોકો પણ વરઘોડાના આનંદની મોજ મેળવી રહ્યા હતા ત્યારે તોરણે પખવાને ઉભેલો વરરાજા ગુણસાગર જુદા જ વિચારોમાં મશગુલ હતો વિવાહની સામગ્રીને લેકે જ્યારે બાહ્ય દૃષ્ટિથી જોતા હતા ત્યારે ગુણસાગર અંતરદષ્ટિથી તેની તુલના કરવા લાગ્યો. અરે આ બન્ને બાજુના વૈવાહિક પુરૂષના નામ સાર્થક છે. જો કહેતાં નિશ્ચય અને વારિ વાહનત સંસાર સારે પતના વહિવટ એ રીતે વૈવાહિકા શબ્દ થયે. સેપારીના આરોપણ વડે તેઓ પુણ્યને વિષે પાપનું આરોપણ કરે છે. શરાવ સંપુટના ભાગવા વડે હવે તારાથી ધમ સાધી શકાશે નહિ એ ધર્મને તું અત્યારથી જ હવે ભાગી નાખે છે, એ સૂચવે છે. શેરડીથી પિખવા વડે હવે તારે ગૃહસ્થધર્મ ચલાવવા માટે જીવહિંસા કરવી પડશે. મુશલથી પખવા વડે તારે હવે આ મુશલની માફક સંસા૨માં જીવેને ખાંડવા પડશે. ધોંસરૂ-યુગ વડે કરીને આજથી આ નારીરૂપી જોતરૂ તારે ગળે વળગે છે તે તારે સહન કરવું પડશે અને તકલીથી સૂચવે છે કે તારે હવે કર્મરૂપી સત્રને કાંતી એકઠા કરવા પડશે –પાપના ભારથી ભારે થવું પડશે, ; માયરામાં પ્રવેશ કરતાં એમ સૂચવે છે કે આજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #515 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા તુ હવે માયારૂપી ગૃહમાં પડે છે. સ્ત્રી એ માયાનું મંદિર છે. ચેરીમાં બેસી જે વેદિકા પછવાડે ચારવાર ફેરા ફરવા પડે છે તે કહે કે સ્ત્રીરૂપી માયાગ્રહમાં પ્રવેશ કરવાથી તારે ચારે ગતિમાં ભ્રમણ કરવું પડશે. રાત્રીને વિષે સર્વ સમક્ષ એક બીજા કંસાર ખવડાવે છે તે શું સૂચવે છે. નારીના સમાગમમાં આવી હે જીવ! તું આજથી લાજ અને કુલાચાર બધું ગુમાવી બેઠે. બ્રાહ્મણ કહે છે કે પુણ્યાતું, પુણ્યાતું, સાવધાન, સાવધાન, એ શું કહે છે ? એ કહે છે કે આજ સુધી તારે પુણ્ય દિવસ હતો. હવેથી તારે પાપદિન આવવાનો છે માટે સાવધાન-હજી પણ સમય છે માટે ભાગી જા, નાશીછુટ.” આ બધુ સમજાવવા છતાં મૂર્ખ જીવ સમજતા નથી ત્યારે વરમાળા વરના ગળામાં નાખી તેને સંસારને વિષે પાડવામાં આવે છે. એવી એ વિવાહ વિધિ સાક્ષાત્ વિડંબનારૂપ હોવા છતાં ભારે કમ જીવ તેને કોઈ પણ પરમાર્થ સમજી શકતો નથી, પણ રાજી થાય છે. કર્મથી લેપાય છે. અંતર્દષ્ટિથી વિચાર કરતા ગુણસાગરને વિવાહ વિધિ એ રીતે સમાપ્ત થઈ ગયો. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ હજાર પુરૂષે વહન કરે તેવી શિબિકામાં આઠે કન્યાઓ સાથે આરૂઢ થયો. સ્વજન પરિવારની સાથે મંગળમય. વાદિત્રોથી સત્કાર કરાતો તેમજ સૌભાગ્યવતી સ્ત્રીએથી સ્તુતિ કરાતો ગુણસાગર પોતાના મકાન તરફ ચાલ્યો પુત્રના લગ્નથી માતા પિતાના હર્ષનો તે કાંઈ પાર નહોતા ગુણસાગરને કેવલજ્ઞાન થાય છે. ' આઠ કન્યાથી શુભતા વરરાજાના ભાગ્યની પ્રશંસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #516 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 503 કરતા કેટલાક ગુણસાગરને વખાણતા હતા. કેટલાક કહેવા લાગ્યા કે રતિના રૂપને જીતનારી આઠે કન્યાઓને ત્યાગ કરી ગુણસાગર દીક્ષા ગ્રહણ કરશે. એવા એના આત્માને ધન્ય છે. ત્યારે કેટલાક કહેતા કે દીક્ષા લેવાને ઉસુક થયેલા ગુણસાગરને માતા પિતાએ કન્યારૂપી બેડીઓ પહેરાવી દીધી કે જેથી વ્રત લેવા તે હવે તૈયાર થશે જ નહિ. કેટલાક કહેવા લાગ્યા કે આ મૂઢ સ્ત્રીઓ-કન્યાઓ શું જાણુને આ વૈરાગ્યવાન સાથે પરણી હશે. સુવર્ણની છુરી શુ કાંઈ પેટ ઉપર મરાય છે? એવી રીતે ભિન્નભિન્ન નારીઓનાં વચનને સાંભળતો ગુણસાગર પ્રિયા સાથે પોતાના મકાને આવ્યો, પોતાના વિશાળ મકાનમાં ભદ્રાસન ઉપર ગુણસાગરને બેસાડી આજુ બાજુ તેની માતા તથા પિતાદિક પરિવાર બેઠે કુમારની પાસે એની સ્ત્રીઓ-નવીન પત્નીઓ બેઠી. તે પછી એ વરરાજા આગળ વીણાના તાર સાથે પોતાના કંઠને મેળવતી તેમજ ચરણના ઠપકા વડે મનને રંજન કરતી પણ્યાંગનાઓ અદ્દભૂત નત્ય કરવા લાગી આ બધો પરિવાર જ્યારે એ અદ્દભૂત નાટક જોવામાં સાવધાન હતો ત્યારે તરતને પરણેલે ગુણસાગર શું વિચાર કરતો હતો? બાહ્યથી સંસારના બંધનમાં બંધાયેલો ગુણસાગર તો સમતારસમાં લીન થયો છતો સંસારની અસારતા ચિંતવતો હતો, “અરે ભવરૂપી વૃક્ષનું મૂળ આ સ્ત્રી જ છે, એનો સમાગમ કરવાથી પુત્રાદિક સંતતિ ઉત્પન્ન થાય છે. એ કુટુંબના પરિવાર માટે જીવને પાપ રૂપી આજીવિકા કરવી પડે છે. એવી સ્વાર્થ પુરતો જ સ્નેહ દર્શાવનારી વિરક્ત સ્ત્રીયોની કેણ ડાહ્યો માણસ ઇચ્છા કરે ? રાગી ઉપર પણ વૈરાગી થતાં આ સ્ત્રીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #517 -------------------------------------------------------------------------- ________________ 504 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાર લાગતી નથી તો હું તો વૈરાગી ઉપર નિરંતર રાગવાલી એવી મુક્તિ રૂપી કન્યાની જ હવે પ્રાર્થના કરીશ. - “માતાની અભિલાષા પૂર્ણ થવાથી હવે પ્રાત:કાલે હું ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરીશ. ગુરૂન વિનયવૈયાવચ્ચ કરીશ, જ્ઞાન, ધ્યાનમાં સાવધાન રહી ભવસાગર તરી પાર ઉતરીશ. એ પ્રમાણે આત્મચિંતવન કરતો ગુણસાગર જાતિસ્મરણજ્ઞાન વડે પૂર્વના ભવને સંભારતો ને ચારિત્રની આરાધનાનું સ્મરણ કરતો ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાને ચડ. એ શુકલધ્યાન આરૂઢ થયેલા ગુણસાગર ક્ષપકશ્રેણિએ ચઢી અનુક્રમે ત્યાંજ કેવલજ્ઞાન પામ્યા મોહના મંદિરમાં જ તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. - દાંત અને શાંતસમાં નિમગ્ન ગુણ સાગરને-પોતાના સ્વામિને નિશ્ચલ-સ્થિર દષ્ટિવાળા જોઈ લજજાથી અવનત મસ્તકવાળી એ સર્વે નવોઢા વિચારમાં પડી. “ગૃહસ્થ અને મોહના મંદિરમાં રહેવા છતાં આ અમારા સ્વામીને ધન્ય છે કે જેઓ શાંતરસમાંજ માત્ર લીન છે, પાપકર્મના નિધાન સમાન અમારે વિષે એમને જરા પણ રાગ નથી. આવા મુક્તિવધુની વરમાલ ગ્રહણ કરનારા અમારા સ્વામીને ધન્ય છે ને આવા સ્વામીની વધુ કહેવડાવવા માટે અમનેય ધન્ય છે કે જેથી અમે પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામશું. ધર્મધ્યાનમાં શુભ ભાવનારૂઢ થયેલી આઠે કન્યાઓ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાને આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ ચઢી ચાર ઘનઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાનને પામી કારણ કે સાચી સ્ત્રીઓ તો એજ કે જે પતિના માર્ગને અનુસરે. છે. તે સમયે આકાશમંડળમાં નૃત્ય કરતા દેવતાઓ દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #518 -------------------------------------------------------------------------- ________________ - - એકવીશ ભવને સ્નેહસંબંધ 505 દુંદુભિ વગાડવા લાગ્યા. સુગંધિત જલની એના મકાન આગળ વૃષ્ટિ કરવા લાગ્યા. પંચવર્ણ યુક્ત પુષ્પના ઢગ આંગણામાં પડવા લાગ્યા, દેદીપ્યમાન કુંડલોવાળા દેવોથી ગુણસાગરનું ભવન આચ્છાદિત જોઈ નગરીના લોકે આશ્ચર્ય પામતા છતા બાલવા લાગ્યા. “અહો ! અહા ! ગુણસાગરના વિવાહમાં તે એના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓ પણ વર્યાપન મહોત્સવમાં ભાગ લેવા આવ્યા ને શું ? જ્યારે દેવતાઓ એના ભવન ઉપર આકાશમંડળમાં રહીને નૃત્ય કરતા ને દેવદુંદુભિ વગાડતા શું ચિંતવતા હતા ? બોલતા હતા કે “અહો ! આશ્ચર્ય! આશ્ચર્ય ! મોહના રાજ્યમાં રહેલા આ આત્માઓએ મેહરૂપી મહામલ્લનો નાશ કરી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ કરી. તે પછી દેવતાઓએ તેમની સમક્ષ પ્રગટ થઈ–હાજર થઈ સાધુનો વેષ આપે. સાધુ વેષધારી તેમને નમસ્કાર કરી દેવતાઓએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો આ વૃત્તાંત જોઈ-જાણી ગુણસાગરનાં માતાપિતાને પણ ધર્મયાનની ભાવના આવતા ધર્મધ્યાનથી વધતાં વધતાં શુકલધ્યાન પ્રગટ થયું ને કર્મને નાશ થતાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, આ બધા વૃત્તાંતની રાજાને ખબર પડતાં શ્રીશેખર રાજા આશ્ચર્ય પામતો ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક કેવલજ્ઞાનીને નમસ્કાર કરી તેમની આગળ હાથ જોડી બેઠે, તે સમયે હે દેવ ! હે પૃથ્વીચંદ્ર નરેશ ! હું તમારા નગર તરફ આવવાની તૈયારી કરી રહેલા વાહન, નૃત્ય વગેરે રવાને કરી નિકળવાની તૈયારીમાં હતા તે દરમિયાન આ વૃત્તાંત જાણવાથી આશ્ચર્ય પામેલે હું ત્યાં ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #519 -------------------------------------------------------------------------- ________________ 506 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમને વાંદીને તર્ક વિતર્ક કરતે હું તેમની આગળ બેઠો શું આમને કેવલજ્ઞાન થયું હશે ? જ્ઞાની જાણે, સત્ય શું હશે.” | મારા મનના વિતકને જવાબ આપતા હોય તેમ તુરતજ ગુણસાગર કેવલી બોલ્યા, “હે સૌમ્ય ! હે સુધન ! તું સ્વયં અયોધ્યા તરફ જવાની તૈયારીમાં હતો પણ કૌતુક જોવા માટે અહીં આવ્યો છે. સાથે દૂર જવાથી હવે તું અહી આવ્યા પછી બેસવા કે જવાને શક્તિવાન નથી. પણ હે સુધન ! આમાં શું આશ્ચર્ય છે! આ થકી વધારે આશ્ચર્ય તો તે અયોધ્યામાં રાજસભામાં જઈશ.” કેવલજ્ઞાનીનાં એ વચન શ્રવણ કરી હર્ષ પામેલ હું ત્યાંથી શીધ્રગતિએ અહીંયાં આવી હે દેવ ! આપની સમક્ષ હાજર થયો છું. “સુધનશ્રેષ્ટિએ એ રીતે પોતાની આશ્ચર્ય વાર્તા-ગુણસાગરની કથા પૂર્ણ કરી. પથ્વીચંદ્ર રાજાને કેવલજ્ઞાન થાય છે એક્વીશ ભવના સાથી ગુણસાગરનું વૃત્તાંત સાંભળી રાજસભામાં સિંહાસનારૂઢ રાજા પૃથ્વીચંદ્ર અજબ વિચારમાં પડી ગયા. એમની વિચાર શ્રેણિ પલટાઈ ગઈ. નિસ્તબ્ધ થઇ શુભ ભાવનારૂઢ થઈ ગયા, એજ ખરા મહા મુનિ એજ સત્ય મહાત્મા ગુણસાગર છે કે જેમણે મોહને જીતી પિતાનું કાર્ય સાધી લીધું છે. નિરીહ એવા મહાત્મા પુરૂષોને ગમે તેવી મહાન ભેગ સામગ્રી પણ ધર્મમાં અંતરાય કરી શકતી નથી. જેથી તેઓ ભવસાગરપાર તરી ગયા અને હું ? હું તો જાણતાં છતાં પણ માતા પિતાની દાક્ષિણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust Page #520 -------------------------------------------------------------------------- ________________ એક્વશ ભવનો સ્નેહસંબંધ 507. તાથી વિકટ એવા રાજ્યરૂપ યંત્રના ચક્રમાં પડી ગયા.. હા! તે દિવસ કયારે આવશે. કે ગુણોએ ગરિષ્ઠ એવા. મુનિજનનાં દર્શન કરી તેમના ચરણે નમીશ ગુરૂની ભક્તિ કરતાં રત્નત્રયીને ધારણ કરનારે હું કયારે થઈ ? : મારા શરીરરૂપી મકાનમાં ક્ષમારૂપ લક્ષ્મી કયારે કીડા કિરશે ? શુન્ય ગૃહમાં કે ખંડેરમાં, સ્મશાનમાં કે પર્વતના અગ્ર ભાગ ઉપર, વનમાં કે સરિતાના તટ ઉપર સમતા, રસને ઝીલતો ને ધ્યાનમાં એકાગ્ર એવા કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભે હોઉં એ દિવસ મારે ક્યારે આવશે? - શુભ ભાવના ભાવતા પૃથ્વીચંદ્ર રાજા સંવેગના રંગથી શેભતા અપૂર્વ કરણથી ક્ષેપક શ્રેણિએ આરૂઢ થયા શિવ મંદિરમાં પહોંચવા માટે ત્યાંથી અનુક્રમે પગથીયાં ચઢવા લાગ્યા. અનક્રમે તે ક્ષીણ મોહનામા બારમા ગુણસ્થાનકે પહોંચી ગયા. ત્યાં અંત સમયે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ઘનઘાતિ કર્મને નાશ કરી નાખ્યો. જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પાંચ એરૂપ ર્ચોદ પ્રકૃતિ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણ સ્થાનકે આવ્યા. રાજા પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાની પૃથ્વીચંદ્ર થયા. તે સમયે સૌધર્મ ઈ દેવતાઓ સાથે ત્યાં આવી મુનિવેષ અર્પણ કરી કેવલજ્ઞાનનો મોટો મહોત્સવ કર્યો. સુવર્ણ કમલ ઉપર બીરાજમાન પૃથ્વીચંદ્ર કેવલ. જ્ઞાનીને મસ્તક નમાવી નમસ્કાર કરતા ઈંદ્ર તેમના ચરણને સ્પર્શ કરતા ભક્તિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા. ““હે નિર્દોહી ! હે મોહને જીતનારા ! તમે જય પામો ! હે રાજ્ય રૂદ્ધિમાં નિસ્પૃહ વૃત્તિવાળા ! હે રોષને ત્યાગ કરના ! હે દોષ રહિત એવા તમે જયવંતા રહો ! સંસાર AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #521 -------------------------------------------------------------------------- ________________ 508 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સાગરમાં રહ્યા છતાં પાપરૂપી પંથી અલિપ્ત એવા આપ જયવંતા વત્તો કે જેમનું ચારિત્ર ભુવનને વિષે આશ્ચર્ય કરનાર છે. ' ઈદ્ર એ પ્રમાણે સ્તુતિ કરી બે હાથ વડે કરસંપુટ કરી ભગવાન આગળ બેઠા તે સમયે હરિસિંહ રાજાપણ પદ્માવતી દેવી સાથે ત્યાં આવ્યો ત્યારે મુનિના વેષમાં, તેમજ કેવલજ્ઞાની એવા વિશ્વને આનંદકારી પોતાના નંદનને જોઈ ખુબ હર્ષથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. “કુલકર્મ કરી તેમને રાજ્ય સ્થાપન કરી ધર્મને યોગ્ય એવા અમે દીક્ષા લેવાને યોગ્ય હતા. તે દીક્ષા તમે શી રીતે પામી ગયા? અરે ! સંસારમાંથી નિકળવાને આતુર થયેલા તમને મેહથી મૂઢ થયેલા અમે જર્જરી - ભૂત થયેલા રાજ્યપિંજરમાં નાખ્યા એ મિથ્યા દુષ્કૃત ." રાજા કેવલીની સ્તુતિ કરતા ને પિતાની નિંદા કરતા હતા. તે દરમિયાન સ્વામીનું અદ્દભૂત ચરિત્ર જાણી પેલી સોળે નવોઢાઓ ત્યાં આવી પહોંચી. પતિના ચરિત્રથી વિસ્મય પામેલી તે કેવલીને નમસ્કાર કરી પદ્માવતી દેવીની પાછળ બેઠી. કેવલી ભગવાનની પ્રશાંત મુદ્રાને વિલોકતી એ સ્ત્રીઓની વિચાર શ્રેણિ ભાવીને યોગે પલટાઈ ગઈ. ભવ ઉપર ઉદાસ થઈ ગયેલી તે બાળાઓ સંસારની અનિત્યતાનું સ્મરણ કરતી શુભ ભાવનામાં આરૂઢ થઈને તરતજ કેવલજ્ઞાન પામી. ઈકે તેમને સાદેવીનો વેષ આપી નમસ્કાર કર્યો તેમની સ્તુતિ કરી. ઈવની પાછલ સકલ પરિવારે પણ ' નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી. આ બધું જોઈ સુધન શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો, આ આશ્ચર્ય પણ કાંઈ જેવું તેવું નથી, ગુણસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #522 -------------------------------------------------------------------------- ________________ -- એકવીશ ભવને નેહસંબંધ 509: કેવલીએ કહ્યું હતું તેમજ થાય છે. આહા! કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જનારા ભવ્ય આત્માનો પરિવાર પણ કે હોય છે. પતિની પછવાડે પત્નીઓ પણ કેવલજ્ઞાને પ્રાપ્ત કરી એમના માર્ગને અનુસરનારી હોય છે. સુધન. સાર્થવાહ પિતે મનમાં જ કેવલીની સ્તુતિ કરવા લાગે.. પિતાના નગર કરતાં પણ અધિક આશ્ચર્ય જોઈ તાજુબ: થઈ ગયો, - એકવીસ ભવના સંબંધવાળા પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ ગયાકેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્મા તે જ ભવમાં શેષ આયુ પૂર્ણ કરી શિવમંદિરમાં ચાલ્યો જાય છે. પૃથ્વીચંદ્ર કેવલીની દેશના રાજા હરિસિંહના કથન બાદ પર્ષદાની આગળ પૃથ્વીચંદ્ર કેવલી ધર્મોપદેશ આપવા લાગ્યા, “હે ભવ્ય જ ! સંસારની મોહમાયામાં મુંઝાઈ તમે પ્રમાદી થાઓ નહિ, જે તમારે ભવસાગર તરી પાર થવું હોય તો સંયમરૂપી રથમાં આરૂઢ થઈ જાઓ, કારણકે જન્મ, જરા, 29, રોગ, શેકાદિ નીર જેમાં ખળભળી રહ્યાં છે, કપાયરૂપી તુછ મ જ્યાં કુટુંકુદા કરી રહ્યા છે. રાગ અને દ્વેષ રૂપી ઉકેગ જેમાં ઉછાળા મારી રહ્યા છે. એવા સંસારરૂપી સમદ્રમાંથી તરી પાર જવું હોય તો સંપૂર્ણ પનરૂપી નાવિકની સહાયથી ચારિત્રરૂપી : વહાણમાં ભારે થાઓ તો તમે પાર પામશે, અન્યથા એ સમુદ્રને પાર પામી શકાશે નહિ. એ ચારિત્ર મનુષ્યભવ સિવાય પ્રાપ્ત થઈ શકતું Jun Gun Aaradhak Trust Page #523 -------------------------------------------------------------------------- ________________ 510 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર - નથી. ચોરાસી લાખ છવાયોનિમાં ચારિત્રને અનુકૂળ સામગ્રી માત્ર મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. માટે ધર્મને 'ચોગ્ય સામગ્રી મનુષ્ય ભવમાં પ્રાપ્ત થવા છતાં જે પ્રમાદી - બનીને હારી જશે, ધર્મ કરવાની ઉપેક્ષા કરશે-તો ધનદના પુત્રોની માફક એવી તક તમને ફરી મેલવી દુર્લભ થઈ પડશે, તાપ્રલિપ્તી નામે નગરીમાં પ્રજા વત્સલ ન્યાય નીતિને જાણ શ્રી કીર્તિનામે રાજા હતો. તે પોતાની નગરીમાં અનેક ધનાઢયોને જોઈ પ્રસન્ન થતો હતો. પ્રજા પણ આવા અમીમય દૃષ્ટિવાળા રાજાને જોઈ રાજી થતી હતી. - નગરીના ધનાઢય જનો જેની પાસે કેટી દ્રવ્ય હોય તે પોતાના મકાન ઉપર વિજા ચડાવે એવી રાજ આજ્ઞા હોવાથી નગરમાં અનેકના મકાન ઉપર દવાઓ ફરકતી - હતી તેમજ કોઈ કેઈના મકાન ઉપર એક કરતાં પણ અધિક દવાઓ જેવાતી હતી. એ દવાઓ ઉપરથી એના દ્રવ્યની સંખ્યા પણ મપાતી હતી. એવું એ શહેર સુખી - અને આબાદીવાળું હતું. - એ નગરમાં ધનદ નામે મોટો શાહુકાર રહેતો હતો, ધનદ ધનવડે કુબેર ભંડારી સમાન હોવા છતાં પોતાના મકાન પર ધ્વજા ધરકાવતો નહિ. જેની કીંમત થઈ શકે નહિ એવાં અનેક રત્ન એના ભંડારમાં પડેલાં હતાં. તોપણ પિતાના મકાન પર દવજા ફરકતી કરવાનું તેને મન થતું નહિ. - ત્યારે ધનદના પુત્રોના વિચારો જુદા હતા. પોતાના મકાન ઉપર દવજ ફરકતી જેવાને તે ખુબ આતુર હતા. પણ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન તેમનાથી ન થતું હોવાથી પિતાની ઈચ્છા તેઓ પાર પાડી શકતા નહિ, ius : P.P. Ac. Gunratnasuri M.S. Page #524 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ 511 . બીજા કોટી દવજેની ફરતી દવાઓથી રાજા તેમનું "માન સન્માન સારી રીતે કરતો હતો. ભાટ-ચારણે એમની બિરૂદાવલી બેલી લોકમાં તેમને ઉજવલ યશ ફેલાવતા હતા. નગરીના લોકો પણ એમનું બહુમાન સાચવતા હતા, કેટિ ધ્વજોને એ પ્રમાણે સત્કાર થતો જોઈ માન ભૂખ્યા ઘનના પુત્રોના મનમાં કંઈ કંઈ વિચારો થઈ આવતા હતા. પોતાના પિતાની મૂર્ખતા ઉપર તેઓ ખૂબ ઉચા નીચા થતા હતા. પણ પિતા આગળ કંઈ ચાલતું ન હોવાથી એક દિવસે તેમણે પૂછયું, “પિતાજી ! આપણી પાસે વિપુલ ધન સામગ્રી હોવા છતાં શા માટે ધ્વજા ફરકાવવા દેતા નથી ? ' પુત્રોની વાણી સાંભળી પિતા બ૯ “હે પુત્રો!. આપણા ધનની સંખ્યા થઈ શકે તેમ નથી, કે એ કરોડોની સંખ્યામાં છે કે અબજોની! ' ને ગણતરી કર્યા વગર મૃષા બોલવું એ સજ્જન પુરૂષોને યોગ્ય નથી. વળી ધર્મકાર્ય વગર બાહ્ય આડબર કરવો એય સારૂં નથી લોકમાં કહેવત છે કે પોતાને ગળ પોતેજ કુલડીમાં ચેરી ખાવ. એ પ્રમાણે પુત્રોને સમજાવવા છતાં પણ તેઓ કદાગ્રહથી વિરમ્યા નહિ. ને અવારની રાહ જોતા તેઓ કાલક્ષેપ કરવા લાગ્યા. એ પછી કેટલેક સમય ચાલ્યો ગયો. - એક દિવસે વિવાહ કાર્યમાં સ્વજનોના આગ્રહથી ધનદ પુત્રોને સમજાવી બહાર ગામ ગયો ત્યારે પુત્રોએ અવસર પ્રાપ્ત થવાથી પિતાનાં સંચય કરેલાં રત્ન ભંડાર માંથી કાઢી બજારમાં વેચી નાખ્યા. બહારગામના વ્યા પારીઓ ખરીદી લઈ. દ્રવ્ય આપી ચાલ્યા ગયા. . . .: . એ બધું દ્રવ્ય કોટિ સંખ્યામાં થવાથી પુત્રોએ સુવ- . P. Ac Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #525 -------------------------------------------------------------------------- ________________ 512 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ના દંડથી સુશોભિત દવા પિતાના મકાન ઉપર ઉભી કરી. તે વારે બંદીજને એમની બિરૂદાવલી બેલવા લાગ્યા. ને કેવડે સત્કાર કરાતા તે પુત્ર પરસ્પર કહેવા લાગ્યા. “એ ! આપણા પિતાની બુદ્ધિ વૃદ્ધાવસ્થામાં બહેર મારી ગઈ છે આટલા સમય સુધી તેણે નાહક આપણને ઠગ્યા છે. ધનદ પણ પોતાનું કામ આપી પોતાના નગરમાં આવી પહોંચ્યો. પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાના મકાન પર વજા જોઈ એ સંબંધી વૃત્તાંત પુત્રને પૂછવાથી પુત્રએ સમસ્ત વાત કહી સંભળાવી. - પુત્રની વાત સાંભળી ક્રોધથી ધમધમતો ધનદ પુત્રોને આકાશતો બોલ્યો, અરે કુલાંગરે ! કુપુત્રો ! કુબુદ્ધિવાળાઓ! કુલક્ષણવેત્તાઓ! મુનક્ષત્રમાં જન્મેલાઓ! તમે આ શું કર્યું ? બધાં રત્નો વેચી તમે માત્ર આટલુંજ દ્રવ્ય મેળવ્યું? પણ આ કેટિ દ્રવ્ય કરતાં મારા એક રત્નની કિંમત પણ વધારે હતી. મારાં બધાં ને તમે પાણીના મૂલ્ય વેચી દીધાં. જાઓ, નિકળો મારા મકાનમાંથી, એ બધાં રત્નો લઈ આવે ન મળે તો મને તમારૂં મુખ બતાવશે નહિ. પછી તો પિતાએ તિરસ્કાર કરી પુત્રને ઘરમાંથી કાઢી મુક્યા . પિતાનો તિરસ્કાર પામી ઘર બહાર નિકળેલા એ પુત્ર રત્નોના ગ્રહણ કરનારા વ્યાપારીઓને શેઘવા લાગ્યા પણ તેઓ પોતપોતાના નગરે ગયેલા હોવાથી તેમને પત્તો મલે નહિ ને પૃથ્વી ઉપર ભ્રમણ કરી મહાદુ:ખ પામ્યા, તો હે ભવ્ય ! ધર્મને આરાધવાને મનુષ્ય ભવમાં બધી સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરૂનો જેગ પામી જે સંયમની આરાધના કરશે નહિ તો પાપકર્મથી લેપાયેલા તમે એ ગુમાવેલી તક વારંવાર પ્રાપ્ત કરી શકશે નહિ. yn Aaradhak Trust Page #526 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 513 એ પ્રમાણે કેવલજ્ઞાની ભગવાન પૃથ્વીચંદ્ર રાજર્ષિની દેશના સાંભળી પોતપોતાની શક્તિ પ્રમાણે કેઈએ સાધુધર્મ તો કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો, તે વારે કેવલી ભગવાનની માતા પદ્માવતી દેવી બોલ્યાં, “હે ભગવન! અહંદુધર્મના જાણકાર એવા અમારે તમારે વિષે આટલો બધો નેહ કેમ છે? , - તેમના પ્રશ્નના જવાબમાં કેવલી ભગવાન બોલ્યા, પૂર્વ ભવને વિષે આ મારા પિતા જય નામે રાજા હતા. 'તમે પ્રિયમતી નામે માતા ને હું કુસુમાયુધ નામે તમારે પુત્ર હતો. ત્યાં સારી રીતે સંયમની આરાધના કરવાથી તમે વિજયનામે અનુત્તર વિમાનમાં દેવપણે ઉપન્ન થયાં ને હું સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધ નામે મહા વિમાનમાં દેવ થયો. ' . ' - એ વિજય વિમાનમાંથી ચ્યવી તમે બન્ને અહીયાં પણ પૂર્વના ક્રમ પ્રમાણે મારા માતા પિતા થયાં. જેથી ભવાંતરનો તમારે સ્નેહ આ ભવમાં પણ વૃદ્ધિ પામતો રહ્યો છે. કેવલીના વચનથી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે પોતાના પાછલા ભવ જોયા ને વૈરાગ્યની તીવ્ર ભાવના જાગ્રત થઈ. આ શુભ ભાવના જાગ્રત થતાં એ રાજારાણીને પછી તો ત્યાંજ કેવલજ્ઞાન પ્રગટ થયું. ભક્તિમાન એવા સુધમે છે એ કેવલજ્ઞાન નિમિત્ત મહોત્સવ કર્યો, ને પોતાની ભક્તિ બતાવી. આ સમયે અયોધ્યા નગરીમાં મહા આનંદ આનંદ પ્રસરી રહ્યો એટલું જ નહિ પણ બધા વિશ્વમાં આનંદ પ્રસરી રહ્યો, કારણકે બધા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરે તેવે એ પ્રસંગ હતો, , સુધન સાથે વાહ કેવલી ભગવાનને નમી બે Jun Gun Aaradhak Trust Page #527 -------------------------------------------------------------------------- ________________ 514 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર , “હે ભગવન ! તમારામાં તેમજ ગુણસાગર કેવલી માં આટલી બધી સરખાઈ કેમ જણાય છે ? . એ સુધનના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્ર કેવલીએ પર્ષદાની આગળ શુંખરાજા અને કલાવતી રાણીના - ભવથી શરૂ કરી બન્નેને આ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યાં લગીનો તમામ વૃત્તાંત કહી સંભળાવ્યો, એ એકવીશે ભવનો બન્નેનો સંબંધ સાંભળી પર્ષદા તાજુબ થઈ ગઈ ' છેવટે ઉપસંહાર કરતાં કેવલી બોલ્યા, “હે સુધન ! અમે બન્ને દરેક ભવમાં લગભગ પુણ્યાનુબંધી પુણ્ય સરખું જ મેળવતા હતા. જેથી અમે સરખી સુખ સંપત્તિ ભાગવતા હતા. હે શ્રેષ્ઠિન ! આસન્ન સિદ્ધ થનારા તત્વવેદી જીવોનાં મનવિષની માફક વિષમાં રમતા નથી. પૂર્વભવની આ મારી સ્ત્રીઓ પણ સંયમની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉતન થઈ ત્યાંથી આ ભવમાં પણ મારી સ્ત્રીઓ થઈ. મારી પછવાડે તે પણ કેવલજ્ઞાનને પામી. જગતમાં પ્રાય: કરી સરખા ગુણવાળા પ્રાણીઓમાં જ પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સ્ત્રી મરાલી કાગની સાથે કાંઈ રમતી નથી. એ પ્રમાણે કેવલજ્ઞાનીની વાણી સાંભળી સુધી પણ પ્રતિબંધ પાયે છતો ધર્મ પામ્યો. બીજા પણ અનેક ભવ્યજનો ધર્મને પ્રાપ્ત કરી યથાશક્તિ ધર્મનું આરાધન કરવા લાગ્યા. એવી રીતે ભવ્યજનોને ધર્મ પમાડી પૃથ્વીચંદ્ર કેવલી પરિવાર સાથે અયોધ્યાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. * અયોધ્યાની ખાલી પડેલી જ્યગાદી ઉપર સૌધ કે હરિસિંહરાજાના દ્વિતીય પુત્ર હરિફેણને રાજ્યાભિષેક કર્યો. તે પછી તે પિતાના સ્થાનકે ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #528 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 515 10 મોક્ષગમન અને છેવટ. તેરમાં ગુણસ્થાનકે રહેલ પૃથ્વીચંદ્ર રાજર્ષિ અને : ગુણસાગર કેવલી પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્યજનોને - પ્રતિબંધ કરતા ભવ્યજને પર ઉપકાર કરવા લાગ્યા. કેવલજ્ઞાન અને કેવલદર્શનથી લોકાલોકના સ્વરૂપને જાણ - નારા એ બન્ને મહામુનિ હવે કૃતકૃત્ય થયા હતા. ને પૃથ્વીમંડલ ઉપર વિહાર કરી ભવ્યજનો પર ખુબ ઉપકાર - કરતા અનેક જીવને ભવસાગરથી ડુબતા બચાવવામાં સહાયકારી થતા હતા. ભવ્ય જને ઉપર ઉપકાર કરતા તેમનો નિર્વાણ સમય હવે નજીક આવ્યું જાણું મન, વચન અને કાયાના વેગોને રાધતા તેરમા ગુણસ્થાનકને અંતે નામકર્મની ઓગણત્રીસ ને વેદનીયની એક એમ ત્રીસ પ્રકૃતિનો ઉદયમાંથી ક્ષય કરતા ને શુકલધ્યાનના ત્રીજા પાદનું ધ્યાન કરતા એ ચૌદમે ગુણસ્થાનકે આવ્યા. ચૌદમાં ગુણસ્થાનકને કાલ પાંચ - હસ્વ સ્વરનું ઉચ્ચારણ કરતા એટલે કાલ જાય તેટલે છે. તેરમાં ગુણસ્થાનકે મન વચન ને કાયાના યોગોનો - રોધ કરી શૈલેશીકરણ–ચૌદમાં ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ થયા. - એ ગુણસ્થાનકના ઉપાંત્ય સમયે સત્તામાં રહેલી બહોતેર પ્રકૃતિનો ક્ષય કરી અંત સમયે શેષ રહેલી તેર પ્રકૃતિનો - ક્ષય કરી નાખી તેમજ ઉદયમાં રહેલી પ્રકૃતિએનો પણ ક્ષય થઇ જતાં એ મહામુનિએ શિવવધુના ભરથાર થયા. પોતપોતાનું આયુ પૂર્ણ કરી મુક્તિ પુરી ચાલ્યા ગયા. " અંત સમયે પોતાના આત્મપ્રદેશ વડે જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશની સમશ્રેણીએ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #529 -------------------------------------------------------------------------- ________________ 116 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અવગાહન કરતા માત્ર એક જ સમયમાં લોકાંત પર્વત ચાલ્યા ગયા, ધર્માસ્તિકાય આદિની સહાયતાથી આત્માની ગમનાગમનાદિ ક્રિયા થઈ શકે છે. ને લોકાંત પર્યંત ધર્માસ્તિ- કાયાદિ હોવાથી ત્યાં જઈ અટકી જાય છે પરન્તુ આગળ છેધર્માસ્તિકાયાદિકનો અભાવ હોવાથી ત્યાંથી આત્મા આગળ - જઈ શક્તો નથી. કેમકે ચૌદ રાજલોક ધર્માસ્તિકાયાદિ | ષ દ્રવ્યથી ભરેલો છે, તે સિવાય અલાકમાં તો આકાશ સિવાય બીજુ કોઈ દ્રવ્ય નથી. ચૌદ રાજલોકની આજુબાજુ અલોક અનંત છે. એ અલોકનો પાર પામવાને તો કેઈ સમર્થ નથી. જ્ઞાની પણ જ્ઞાનથી અલોકનો અંત દેખી શકતા નથી, સંસારમાં જન્મ મરણ કરતા આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં અનેક સમય લાગે છે ત્યારે મુક્તિ જનારો આત્મા અનંત શક્તિનો ધણી હોવાથી એક સમયમાં જ લેકાંત પહોચી જાય છે. - અનંતસુખનો ધણી–ભક્તા હેવાથી સર્વથા કર્મ રહિત થતાં જીવ સ્વાભાવિકરીતે જ ઉદર્વગમન કરી લોકાંતે જઈ અટકી જાય છે. કુંભારના ચાકની માફક કે હિંડેલાની મા અથવા તો ધનુષ્યથી છુટેલા બાપુની માફક પૂર્વ પ્રયોગ વડે જેમ તેમની ગતિકિયા થાય છે તેમજ કર્મથી મુક્ત થયેલા જીવની પણ એ સિદ્ધગતિમાં ગમનરૂપ ક્રિયા થાય છે. જળમાં માટીના ભારથી દબાયેલું તુંબડ જેમ માટીથી મુક્ત થતાં નીચેથી ઉપર આવે છે . તેમ કર્મરૂપ લેપથી રહિત થતાં જીવ પણ ઉદર્વગતિ કરે 1. છે કારણ કે જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્વ રહેલી છે તેથી તેની ઉદર્વગતિ થાય છે, અને લેકાંતે જઈ અટકી જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #530 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 517 સામાન્ય રીતે જીવનું ઉત્પત્તિસ્થાન નિગોદ છે. નિગોદમાંથી નિકળેલો જીવ સંસારમાં ચારે ગતિરૂપ હૃવસાગરમાં-ચૌરાસી લાખ જીવનિમાં ભમ્યા કરે છે. મુક્તિમાં જતો નથી ત્યાં સુધી આ સંસારમાં એને સુખદુ:ખનો અનુભવ કરતાં ભમવાનું જ રહે છે. જ્યારે એ મુક્તિમાં જાય છે ત્યારથી એના ભ્રમણનો અંત આવી જાય છે, અને સાદિ અનંત ભાંગે મુક્તિમાં એની સ્થિતિ કાયમી થઈ જાય છે. . દેહથી રહિત હેવાથી આત્માને ત્યાં કમજન્ય સુખ દુ:ખને અનુભવ નથી. જે શરીરમાંથી નિકળી તે મુક્તિમાં ગયેલો હોય છે, તે શરીરના ત્રીજા ભાગ જેટલી અવગાહના પ્રમાણ લોકાંતના આકાશપ્રદેશને અવગાહીને રહે છે. રેગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ બધાં કર્મજન્ય હોવાથી ત્યાં અશરીરી આત્માને એમાંનું કાંઈ પણ નથી. ભુખ તેમજ તૃષા તેમને બાધા કરતી નથી. શીત કે ગરમી તેમને પીડી શકતી નથી. વેદનીયકર્મને ક્ષય થવાથી શરીરજન્ય શાતા અશાતા મુક્તિ માં નથી કિંતુ આત્મિક સુખનો પોતે લેતા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી લોકાલોકના ત્રણે કાલના સ્વરૂપને જાણનારે ને જોનાર આત્મા જ્ઞાનસુખ અને દર્શનના સુખોને અનુભવી રહ્યો છે. સુખ એ આત્માનો સહજ ગુણ હોવાથી જગતમાં અનુભવાતું ગમે તેવું સ્વરૂપ પણ મુક્ત આત્માને તે સુખરૂપે જ પરિણમે છે એવા અવ્યાબાધ અને અનંતસુખનો ભોગી છે. ચૌદ રાજલોક રૂપી પુરૂષના લલાટ સ્થાને સિદ્ધશિલ્લા છે. એ સિદ્ધક્ષેત્ર અઢીદ્વીપના પ્રમાણ સરખું પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે. એટલે અઢીદ્વીપના ગમે તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #531 -------------------------------------------------------------------------- ________________ 518 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્થાનકથી આત્મા સમશ્રેણીએ સિદ્ધિગતિમાં જઈ શકે છે. ત્યાં ગયા પછી આ લોકમાં તેને પાછુ ફરવાપણું રહેતું નથી જેથી ત્યાં ગયા પછી કાળના કાળ વહી જાય તે પણ ત્યાં પિતાના અનંત સુખમાં રહે છે. પીસ્તાલીશ લાખ ભોજનની સિદ્ધગતિને ઇષતપ્રાગભારા પણ કહે છે. અર્જુન જાતિના સુવર્ણ સમી ઉજ્જવળ વર્ણવાળી મધ્યમાં આઠ જન જાડી અને તે પછી પાતળી થતી છેવટે માખીના પાંખ સમાન છેડે છે. એવી એ સ્વચ્છ, નિર્મળ, સુગંધમય, શંખ જેવી સફેદ, ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધિગતિ કયા જ્ઞાનીના આકર્ષણને માટે થતી નથી? - જ્યાં ઉત્કૃષ્ટથી પાંચસેં ધનુષ્ય પ્રમાણુ શરીરવાળા તેમજ જઘન્યથી બે હાથ પ્રમાણુવાળા જઈ શકે છે. તે પિોતપોતાની અવગાહના ત્રીજા ભાગે ન્યૂન આકાશક્ષેત્રને અવગાહી લેકાંતે રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા છે છતાં એક બીજાને ત્યાં વ્યાક્ષેપ-અડચણ થતી નથી, ને સુખરૂપે રહે છે. તે . સર્વાર્થસિદ્ધ મહાવિમાનની દવાથી બાર જોજન દૂર રહેલી સિદ્ધગતિ-એ સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્માના સુખનો તે કાંઈ પાર ! - લોકના અંતે રહેલા એ અનંત શક્તિસંપન્ન સિદ્ધ ભગવાન ત્યાં રહ્યા છતા કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ? ચૌદ રાજલોકનું નાટક જુએ છે ભુવનપતિ, વ્યાર, આ જ્યોતિષીનાં પાર વિનાનાં સુખો, બારે દેવલોકના દેવતાએનાં સુખ-નાટક, નવ રૈવેયક અને અનુત્તર વિમાનમાં. એ દિવ્ય નાટારંગ તેમજ અનેક રાગરાગિણીપૂર્વક થતા " મધુરા આલાપનાં સુખો લોકાંતે રહેલા તે જી જાણી થાર, સુખ, બારે સુખો-નાટકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #532 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 519 રહેલા છે. મનુષ્યલોકનાં સુખે ચક્રવર્તી વાસુદેવાદિના નાટારંગ વગેરેનાં સુખો પણ સાત રાજ દૂર રહેલા સિદ્ધ ભગવાન જાણી રહ્યા છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનાં સુખો કેવલજ્ઞાનથી જાણી રહ્યા છે કેવલદર્શનથી દેખી રહ્યા છે પરંતુ તેઓને તો વેદનીયકર્મને ક્ષય થયેલો હોવાથી આત્મિક અનંત સુખનો અનંતકાળ પર્યત અનુભવ હોય છે. ' અનંત કાળ જાય તો પણ ત્યાંથી પાછુ સંસારમાં આવાગમન નહિ હોવાથી એમના એ સુખોને કયારે પણ અંત આવતો નથી. જેથી સાદિ અનંત ભાંગે તેમનું સુખ શાસ્ત્રમાં કહેલું છે. કર્મના ક્ષય થકી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ તેમજ પારિણામિકભાવ એ બે ભાવ સિદ્ધભગવાનમાં રહેલા છે. સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધને ઓછામાં ઓછી એક હાથને આઠ આંગળ જગ્યા જોઈએ છે અર્થાત એટલી જગ્યામાં તે સમાઇ શકે છે જ્યારે વધારેમાં વધારે 333 ધનુષ્ય 1 - હાથ ને 8 અંગુલ જેટલી જગામાં પણ સિદ્ધનો જીવ : સમાઈ શકે છે તે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા શરીરને આશ્રીને સમજવું. એવી રીતે પીસ્તાલીસ લાખ જોજન લાંબી પહોળી સિદ્ધગતિમાં લોકાંતના છેલ્લા જનને અંતે ઉપર કહ્યા મુજબ અવગાહનાએ સિદ્ધ) જીવો રહે છે એ સિદ્ધગતિમાં સિદ્ધના જીવો ખીચોખીચ' પણે ભરેલા છે ત્યાં એ ખાલી આકાશ પ્રદેશ નથી કે : જે ઠેકાણે સિદ્ધના જીવો ન હોય, એક બીજામાં સંક્રમીને રહેવા છતાં તેમને જરાય બાધા થતી નથી. * આ સંસારમાંથી જીવો કાયમ એ સિદ્ધગતિમાં ગમન કરી રહ્યા છે. એમાં. જે ઉત્કૃષ્ટ અંતર પડે તો છ માસનું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #533 -------------------------------------------------------------------------- ________________ 520 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એ અનંત સુખસાહ્યબીથી ભરેલા સિદ્ધક્ષેત્રનું વર્ણન પંડિતમાં પંડિત પણ કેટલું કરી શકે ! એનું વર્ણન એના સુખની વાનગી તો સર્વજ્ઞ જ્ઞાની જ બતાવી શકે. એવા અન ત સુખ સાહ્યબીના પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભોક્તા થયા. આત્માનું જે કાયમી સ્થાન તેના અધિષ્ઠાતા થયા. અનંત કાળચક વહી જાય તો પણ એ સુખ એમનું સંપૂર્ણ થવાનું નથી ને ત્યાંથી પાછા ફરવાપણું પણ નથી. ( યુગના યુગ જવા છતાં આજે પણ મુક્તિમાં રહ્યા છતા એ જગતની લીલા જોઈ રહ્યા છેઆપણે જ્યારે એમનું ચરિત્ર શ્રવણ કરી આપણા આત્માને નિર્મળ બનાવી એમના પગલે ચાલવાનો વિચાર કરી રહ્યા છીએ ત્યારે ત્યાં રહેલા એ આપણા મનોગત ભાવને જાણતા ને ચૌદ રાજલોકનું નાટક જોતા છતાં આત્મસુખમાં રમણ કરી રહ્યા છે એવા તે ભવસાગર પાર તરી ગયા છે. કૃતકૃત્ય થયા છે. ત્યારે આ ભવસાગરમાં જન્મ મરણ કરતા ને સંસારના આકર્ષણોમાં લેભાઈ રહેલા એવા આપણું શું ? એમની માફક આપણે પણ આ જન્મમરણને અંત લાવવો કે નહિ? - શંખરાજા અને કલાવતીના ભવમાં એ બન્ન આત્માએ આપણું સરખા આત્મા હોવા છતાં એમનામાં ધર્મ ભાવના જાગ્રત થઈ. ગુરૂના સમાગમે સમકિતતત્વની પ્રાપ્ત થતાં સત્યદેવ, ગુરૂ અને ધર્મની ઓળખ થતાં તેઓની દિશા ફરી ગઈ, ને મુક્તિની ભાવના જાગ્રત થઈ . પછી તો સંસારની રૂદ્ધિ સિદ્ધિ કે રમણુઓના ભેગોમાં ન લોભાતાં એક મુક્તિની જ તમન્ના તેમનામાં જાગ્રત હેવાથી અવસર પ્રાપ્ત થતાં તૃણની માફક ભાગોને પણ તજી દઈ બે ચારિત્રની આરાધના કરવા લાગ્યા, એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #534 -------------------------------------------------------------------------- ________________ એકવીશ ભવને નેહસંબંધ પર૧ રીતે ભવભવ સંયમનું આરાધન કરતાં એમનું ધર્મવૃક્ષ ખુબ ફાલીકુલી વૃદ્ધિને પામ્યું. જેમાં કુલ એકવીશમાં ભવમાં એમને પ્રગટ રીતે પ્રાપ્ત થયાં તે આપણે સારી પેઠે જાણ ગયા. એવી રીતે ધર્મવૃક્ષનું શરણ અંગીકાર કરવાથી એ તો તરી પાર થયા. પણ એમનું ચરિત્ર વાંચી આપણે એમને માર્ગે જવા તૈયારી કરીયે તો ઠીક, શુભ ભવતુ? ?? : સંપૂર્ણ ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #535 -------------------------------------------------------------------------- ________________ 522 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિટાલિયું - દોહા શાસન નાયક સુખ કરૂં, વંદી વીર જીણું, પૃથ્વીચંદ્ર મુનિ ગાઈશું, ગુણસાગર સુખકંદ; 1 ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, વાત ઘણું વૈરાગ્યની, સાંભળજે મનરંગ; 2. શંખ કલાવતી ભવથકી, ભવ એવીસ સંબંધ, ઉત્તરોત્તર સુખ ભોગવી, એક્ટીશમે ભવે સિદ્ધ; 3 પણ એક્ટ્રીશમા ભવતણે, અલ્પ કહુ અધિકાર, સાંભળજો સન્મુખ થઈ, આતમને હિતકાર; 4 ઢાળ 1 લી (કત તમાકુ પરિહર-એ દેશી) * નયરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ , મેરે લાલ છે પ્રિયા પદ્માવતી તેહને, સુખ વિલસે ગુણદાહ છે મેરેલાલ, ચતુર સ્નેહી સાંભળે છે એ આંકણી છે સર્વારથથી સુર ચવી, તાસ કુખે અવતાર છે મેરે લાલ ! રૂપ કળા ગુણ આગળ, પૃથ્વીચંદ્ર કુમાર મેટ ચતુર૦ મેરા સમ પરિણામી મુનિ સમે, નિરાગી નિરધાર મે૦ પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠે ઉદાર મેટ ચતુડા. ગીત વિલાપની સમગણે, નાટક કાય કલેશ મે૦ આભૂષણ તનુ ભાર છે, ભોગને રોગ ગણેશ મેવ ચતુવાલા હું નિજ તાતને આગ્રહે, સંકટ પડી જેમ મે૦ પણ પ્રતિબંધુ એ પ્રિયા, માતપિતા પણ એમ મેટ ચ૦ 5. જે સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર મે૦ એમ શુભ ધ્યાને ગુણનિલે, પહોત્ય ભવન મોઝાર મેચ૦૬: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #536 -------------------------------------------------------------------------- ________________ ત્રિઢાલિયું પ૨૩ નારી આઠને ઈમ કહે, સાંભળે ગુણની ખાણ પામેન્ટ ભોગવતાં સુખ ભોગ છે, વિપાક કડવા જાણ મેવ ચ૦ 7. કિપાક ફલ અતિ મધુર છે, ખાધે છેડે પ્રાણ મે૦ તેમ વિષય સુખ જાણજો, એહવી જીનની વાણ મેટ ચ૦ 8, અગ્નિ જે તૃપ્તિ ઇંધણે, નદીએ જલધિ પૂરાય મે૦ તો વિષય સુખ ભાગથી, જીવ એ થાય મેવ ચ૦ 9 ભવોભવ ભમતાં જીવડે , જે આરોગ્યાં ધાન પેમેન્ટ તે સવિ એકઠાં જે કરે, તો સવિ ગિરિવર માન મે, 2010: વિષય સુખ પરલોકમ ગવીયાં ઘણજીવ મેહ તોપણ તૃપ્તજ નહિ થયો, કાળ અસંખ્ય અતીવ મે 2011. ચતુરા સમ સુંદરી, મુમત વિષયને કાજ મે૦ સંસાર અટવી ઉતરી, લહીયે શિવપુર રાજ મે, 2012 . કુંવરની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ મે૦ લઘુકમી કહે સાહેબા, ઉપાય કહો ગુણખાણ મેટ ચ૦ 13. કુમાર કહે સંયમ ગ્રહો, અદભૂત એહ ઉપાય મે૦ નારી કહે એમ વિસર, સંયમે વાર ન થાય મેવ ચ૦ 14: કુમર કહે પડખો તુમે, હમણાં નહી ગુરૂ જગ મે૦ સદગુરૂ જોગે સાધશું, સંયમ છાંડી ભાગ મેવ ચ૦ 15. માતા પિતા મન ચિંતવે, નારીને વશ નહિ થાય પમેન્ટ ઉલટી નારી વશ કરી, કુમરનું ગાયું ગાય મેવ ચ૦ 16 જે હવે રાજા કીજીયે, તો ભળશે રાજ્યને કાજ મે૦ નરપતિ ઈમ મન ચિંતવી, થાપ કુમારને રાજ પેમેન્ટ ચ૦ 17. પિતા ઉપરાધે આદરે, ચિતે મોહના ઘાટ પેમેન્ટ પાળે રાજ્ય વૈરાગીયો, જોતો ગુરૂની વાટ મેટ ચ૦ 18 રાજ્ય સભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સેહંત ! મે. ઇણ અવસર વ્યવહારિયો, સુધને નામે આવંત મેઢ 2010: 2. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૨૪. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું રાજા પૂછે તેહને, કણકણ જોયા દેશ છે મે૦ આશ્ચર્ય દીઠું જે તમે, ભાખે તે વિશેષ છે મેટ ચ૦ 20 શેઠ કહે સુણ સાહિબા, એક વિનોદની વાત છે મેન્ટ સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત મેટ ચ૦ 21 | (દેહરા) કૌતુક જોતાં બહુ ગયો કાળ અનાદિ અનંત પણ તે કૌતુક જગ વડ, સુણતાં આતમ શાંત, 1 કૌતુક સુણતાં જે હવે, આતમને ઉપકાર, વક્તા શ્રેતા મન ગહબહે, કૌતુક તેહ ઉદાર છે 2 ઢાળ 2 જી . (ગિરિ વૈતાઢચની ઉપરે–એ દેશી.) આવ્યા ગોજપુર નયથી, તિહાં વસે વ્યવહારીરે લે છે અહો તિહાં વસે વ્યવહારી રે લે છે રત્નસંચય તસ નામ છે, સુમંગલા તસ નારીરે લો ! અહો સુમંગલા | 1 | ગુણસાગર તસ નંદને વિદ્યા ગુણનો દરિયો રે લે અહે વિદ્યા છે ગોખે બેઠે અન્યદા, જુએ તે સુખ ભરિયેરેલો અરે જુએ તે સુખ૦ 2 રાજપંથે મુનિ મલપતો, દીઠે સમ ભરિ લે છે અહો દીઠે સમ૦ તે દેખી શુભ ચિંતવે, પુરવ ચરણ સાંભરિચોરે લો અહો પૂરવ૦ 3 માતા પિતાને એમ કહે સુખીયે મુજ કીજેરેલો છે અમુક સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લે છે ': , તો અહી આજ્ઞા 0 i 4 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #538 -------------------------------------------------------------------------- ________________ ત્રિઢાલિયું 525 માતપિતા કહે નાનડા, સંયમ ઉમારે લો . અ૦ પાસા. તોપણ પરણે પદમણી, અમ મન હરખાવો રે લો . અહો ! અમ૦ 5 છે. સંયમ લે તે પછી, અંતરાય ન કરશું રે લો . અહો અંત૦ છે. વિનયી વાત અંગીકરી, પછે સંયમ વરશુરેલ છે અહો પછેતે 6. આઠ કન્યાના તાતને, ઇમ ભાખે વ્યવહારીરેલો છે અહો એમ 0 છે. અમસુત પરણવા માત્રથી, થાશે સંયમ ધારીરેલો છે ' અહી થાશે | 7 | ઈમ સુણીમન ચમકિયાવર બીજે કરશુરે લો અહો વરવા કન્યા કહે નિજ તાતને આ ભવ અવર ન વરશું રે લો ના અહો આભ૦ 81. જે કરશે એ ગુણનિધિ, અમે તેહ આદરશું રે લોલ અહો અમે૦ રાગ વૈરાગી દોયમેં તસ આણા શિરે ધરશું રે લે છે અહો તસ કાા . કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારીરે લો છે ' અહો હરખ૦ છે. વિવાહ મહોત્સવ માંડીયા, ધવલ ગાવે નારીરે લો 1 અહો ધવલ 0 10. ગુણસાગર ગિરૂઓ હવે, વરઘોડે વર સેહેરે લો . અહો વર૦ છે ચોરીમાંહે આવીયા, કન્યાનાં મન મોહે લો છે હાથ મેલાવો હરખશુ, સાજન જન સહુ મલીયારે લો રે , અહે સાજન છે હવે કુમાર શુભ ચિંતમેં, ધર્મધ્યાન સાંભરિયરે લો છે અહો ધર્મ 0 12.; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #539 -------------------------------------------------------------------------- ________________ પરદ પં૨૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું સંયમ લેઈ સુગુરૂ કને, મૃત ભણશું સુખકારી અહો મૃત સમતા રસમાં ઝીલશું કામ કષાયને વારીરે લે છે અહો કામ છે 13 દોષ બેતાલીશ ટાળશું, માયા લોભ નિવારીરે લે છે અહો માયા૦ છે. જીવિતમરણે સમપણું, સમ તૃણમણિગણશું રેલો છે અહો સમ૦ મે 14 સંજમ જગે થિર થઈ, મોહ શિપુને હણશું રે લો છે અહો મોહ૦ છે ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવલનાણુંરે લે છે અહો થયા૦ | ૧પ છે નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણીરેલો છે અહી વરીયેન્ટ છે અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથેરે લે છે અહો નાથ૦ મે 16 એમ આઠે થઈ કેવલી, કર પિયુડા હાથેરે લે છે અહો કર૦ અંબર ગાજે દુંદુભિ, જય જય રવ કરતારે લો છે અહો જય૦ 17 છે - સાધુ વિશ તે સુરવર, સેવાને અનુસરતા લે છે અહો સેવા૦ || ગુણસાગર મુનિરાજના, માત પિતા તે દેખીને રે લો. અહો માત૭ 185 શુભ સવેગે કેવલી, ઘાતી ચાર ઉવેખીરે લો અહોઘાતી - નરપતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણી રે લે છે અહો મન૦ 1 શંખ કલાવતી ભવ થકી, નિજ ચારિત્ર વખાણિરેલા અહો નિજ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #540 -------------------------------------------------------------------------- ________________ * ત્રિઢાલિયું : 527 ભવ એકવીશ સાંભળી, બુઝીયા કઈ પ્રાણીરેલો છે અહો બુઝીયા મેરા સુધન કહે સુણે સાહ્યબા, અત્ર આવ્યો ઉમાહીરેલ છે અહો અa૦ || પણ તે કૌતુક દેખવા, મનડે મુઝ હરખાયેરે લે છે અહો મનડો૦ 21 કેવલજ્ઞાની મુજ કહે, શું કૌતુક ઉલ્લાસરે લો છે - અહો શું કૌતુક0 એહથી અધીક દેખશે, અયોધ્યા નામાં ગ્રામેરે લે અહો અધ્યા૦ રજા તે સુણિ મુનિવચનથી, આ ઇણ ઠામેરેલ છે અહો આવ્યોપારકા કૌતુક તુમ પ્રસાદથી જોશું સુજશ કામીરે લો અહો જશુ 'એમ કહી સુધન તિહાં, ઉભે શિરનામી રે લો છે અહો ઉભ૦ 24 * . (દોહરા) - પૃથ્વીચ તે સાંભળી વા મન વૈરાગ, ધન ધન તે ગુણસાગરૂ, પામ્ય ભવ જળ તાગ. " હું નિજ તાતને દક્ષિણે, પડીયો રાજ મઝાર 'પણ હવે નિસરણું કદા, થાશુ કબ અણગાર; રા ઢાલ 3 જી ! (પૂજ્ય પધારો હો નગરી અમતણી–એ દેશી.) ધન ધન જે મુનિવર બેધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ મુ. 'રાજા ચિંતે સદ્દગુરૂ સેવના, કરશુ નિર્મળ બુદ્ધ ' ધન ધન જે મુનિવર દધ્યાને રમે એ આંકણી 'કબહ સમ દમ સુમતિ સેવશું, ધરશું આતમ દયાન મુ. ઈમ ચિંતવતા અપૂરવ ગુણ ચઢે, શ્રેણિયે શુકલધ્યાન મુદ્ર દયાન બળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #541 -------------------------------------------------------------------------- ________________ 528 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - હર્ષ ધરી સેહમપતિ આવીયા, વેશ વંદે બહુ માન મુર સાંભળી માતપિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ મુ. એ શું એ શું એણીપેરે બોલતા, હરિસિંહ હર્ષ ઉલ્લાસ દયિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય મુ. સંવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવલી થાય મુહ સારથ સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્દભુત દીઠ મુ નરપતિ પૂછે મુનિ ચરણે નમી, સ્નેહનું કારણજિઠું મુઠ કેવલી કહે પૂરવભવ સાંભળે, નયરી ચંપા જયરાય મુવ સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સુત થાય મુહ સંયતિ સંયમ પાળી શુભમના, વિજય વિમાન તે જાય મુદ્ર અનુત્તર સુખ વિલસી સુરતે ચવ્યાં, થયાં તમે રાણીને રાય કુસુમાયુધ પણ સંયમ સુર ચવી, થ તુમ સુત તણે નેહ મુ9 માતપિતા પણ પૃથ્વીચંદ્રના, સુણી થયાં કેવલી તેહ મુ૦ સારથ પૂછે પૃથ્વીચંદ્રને, ગુણસાગર તમે કેમ છે મુનિસર૦ મુનિ કહે પૂરવ ભવ અમ નંદને, કુસુમકેતુ તસનીમ મુ. એહી જ દયિતા દોયને તે ભવે, સંયમ પાળી તે સાર મુ૦ સમધમેં સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર મુ૦ સાંભળી સુધન શ્રાવકવ્રત લીયે, બીજા પણ બહુ બોધ મુક પૃથ્વી વગેરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુ. નિતનિત ઉઠી હું તસ વંદન કરૂ, જેણે જગ જી રે મેહ ચડતે રંગે હે સમસુખ સાગરૂ, કરતો શ્રેણિ આરેહ મુહ જગ ઉપકારી હે જગ હેતુ વચ્છલુ, દીઠે પરમ કલ્યાણ મુ. વિરહ મ પડશે હે એહવા મુનિતણ, જાવ લહુ નિર્વાણ મુ૦ મુનિવર દયાને હે જન ઉત્તમ પદ વરે, રૂ૫ કળા ગુણજ્ઞાન મુદ્ર કીર્તિ કમળા હે વિમળા વિસ્તરે, જીવવિજય પરે ધ્યાન મુહ મુનિસર ધન ધન જે મુનિવર ધ્યાને રમે છે 15 ઇતિ. | | સંપૂર્ણ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust