SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ * 473 જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાઓ મુક્તિથી ફક્ત બાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઈ શકતા નથી. ચંદરવામાં વલયાકારે રહેલા એ મેતીના ઝુમખાના સુખનો આસ્વાદ તો મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઈ શકે. એમને કેવુંક સુખ હશે એની કલ્પના પણ આપણે તો શી કરી શકીયે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy