________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 399 એ વિચાર વડે કરીને શું ? બંધુ વિગના દુ:ખથી મુક્ત * કરનાર એક મૃત્યુ શ્રેયસ્કારી છે માટે અગ્નિપ્રવેશ કરૂં એ પોતાનો અભિપ્રાય રાજાએ ગિરિસુંદર અને મિત્રને કહ્યો. એને અભિપ્રાય જાણું ગિરિધર બેલ્યો. તમારે એમ કહેવું વ્યાજબી નથી. ઉજ્વળ એવા તમારા ગુણેએ કરીને વશ થયેલો હું તેને શું તમે હવે મારી નાખવા ધારે છે કે? તમારા સ્નેહને વશ કરીને તો હું . અહીંયાં રહેલો છું, માટે કર્ણને ભૂલ સમાન એ વચન તમારે બેલવું યુક્ત નથી.” “શું કરું? મારે ઉપાય નથી, દેવતાએ કહેવા છતાં પણ મને ભાઈને મેળાપ થયો નહિ. ને ભાઈ વગર હું જીવીશ નહિ માટે મને તમે આજ્ઞા આપો ને આ રાજ્ય તમે સુખેથી ભગવો . “દેવ વાક્ય કદાપિ મિથ્યા થતું નથી. માને કે હું જ તમારો ભાઈ છું. ભાઈને જોવા માટે આખી પૃથ્વીનું ઉલ્લંઘન કરી તેને જોઈ હું સંતોષ પામું છું. તો મને જોઈ તું પણ સંતોષ પામ. - એ પુરૂષનાં વચન સાંભળી રત્નસારે ચિંતવ્યું, “નક્કી - આ મારા જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદર જ છે. રૂપ પરાવર્તન વિદ્યાએ કરી એણે પિતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે. અન્ય રૂપમાં હોવા છતાં મને એના ઉપર પુજ્ય બુદ્ધિ રહે છે ને ગિરિસુંદર જેવા સ્નેહથી હું એને જોઉં છું. કારણ કે તેવા પ્રકારના દેવતાઓની વાણી અન્યથા થતી નથી.” મનમાં વિચાર કરી રતનસાર બે જજો કે તમારી - વાણું સત્ય છે તમારા તરફ મારે પક્ષપાત પણ ખુબ છે છતાં તમારા સામાન્ય વેશથી મને નવાઈ લાગે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust