SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ 366 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પામ્યો પણ મનથી એણે ત્યાગ કર્યો નહિ, એકદા પિતાએ મેકલેલા પુરૂષોના કહેવાથી કુમાર રાજાની રજા લઈ પોતાની આસન્ન પ્રમ્રતા પત્નીની સાથે પોતાના નગર આ તરફ ચાલે, તે પ્રયાણ કરતાં આ તાપસાશ્રમની નજીક - આવી પહો. અનેક વનચર પશુઓને કિલકિલાટ કરતાં જોઈ શકો કુમારની મૃગયાવૃત્તિ સતેજ થઈ, તે પિતાના અશ્વને એ પશુઓ તરફ દેડા, દૈવયોગે માર્ગમાં તૃણથી આચ્છાદિત એક ખાઈમાં અવ પડી ગયે અશ્વના દબાણથી કુમાર મહાવ્યથાને પાયે, એના સુભટ હાહાકાર કરતા આવી પહોંચ્યા તેમણે કુમારને ખાઈમાંથી બહાર કાઢયો. પતિના દુ:ખની વાત સાંભળી ગુણમાલા પણ હાહાકાર કરતી પિકાર કરવા લાગી, એની માતા અને પિતાને સમાચાર મલવાથી તે પણ ત્યાં આવી પહોંચ્યા છતાંય બે દિવસ મહાવ્યથા ભેગવી કુમાર ઘાની પીડાથી મૃત્યુ પામી ગયે મૃગયારૂપી પાપનું ફળ એ રીતે એને તરતજ પ્રગટ થયું, ગુણમાલા પતિની સાથે બળી મરવાને તૈયાર થઈ પણ એના માતાપિતાએ એને સમજાવી શાંત કરી, એ રૂદન કરતી પુત્રીના દુ:ખથી દુ:ખી થયેલાં રાજારાણી - આ તપોવનમાં કુલપતિની પાસે આવ્યાં, કુલપતિએ તેમને વૈરાગ્યને ઉપદેશ કરી શાંત કર્યા. એ ઉપદેશથી સંસાર પરથી ઉદાસ થઈ ગયેલાં રાજારાણીએ તાપસી દીક્ષા લેવાને વિચાર કર્યો, મોટા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તે પછી વસંતરાજ, પુષ્પમાલા અને આસન્ન પ્રસતા ગુણમાલાએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક દિવસ પછી ગુણમાલાએ મનહર પુત્રીના જન્મ આપ્યા બાદ ફૂલ રાગની વ્યાધિથી પીડાતી તે કાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy