________________ એકવીશ ભવને નેહસંબંધ 263 રાજાના રેષથી ભયથી ધ્રુજતી કુટિની સુમિત્રના પગમાં નમસ્કાર કરતી બોલી, “મને માફ કર, તારે મણિ ગ્રહણ કરીને પણ મને રાજાના ભયમાંથી મુક્ત કર.” - સુમિત્રે રાજાને સમજાવવાથી રાજાએ એને ભય મુક્ત કરી, ડોસીએ મણિ લાવીને સુમિત્રને સ્વાધીન કર્યો. સુમિત્રે રતિસેનાને સજજ કરી, રતિસેના પિતાની માતાના સ્વરૂપને જાણી સુમિત્રમાં ગાઢ પ્રીતિવાળી થયેલી હોવાથી અકાએ રતિ સેના સુમિત્રને આપી. રાજાના આદેશથી રતિસેનાને મેળવી સુમિત્ર આનંદ પામે. રાજાએ સુમિત્રને પોતાના મહેલની બાજુએ મનહર અને ગગન ચુંબિત રંગમહેલ નિવાસ માટે આ ત્રણે પ્રિયા સાથે મોજ કરતો સુમિત્ર રાજાના પ્રસાદથી મિત્રમાંથી મંત્રી , એક દિવસે રાજા સુમિત્રને કહેવા લાગ્યું, “હે મિત્ર! તને મણિનો લાભ શી રીતે થયો? તેમજ મને મુકીને તું કેમ જતો રહ્યો? આટલો બધો વખત તું ક્યાં રહ્યો ? શું સુખદુ:ખ ભાગવ્યું ? તે તમામ વૃત્તાંત મને કહે.” રાજાની જીજ્ઞાસા તૃપ્ત કરવાને સુમિત્રે મણિ સંબંધી તેમજ બીજો પણ પિતાનો સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, જે સાંભળીને આશ્ચર્ય પામેલો રાજા 9. જગતમાં લક્ષ્મી ઉદ્યમ થકી મલે છે. પચ્યાહારથકી શરીર નિરોગી નથી રહેતું શું ? પુણ્યથી સ્વર્ગ કે અપવર્ગ પણ મલેજ, હે પ્રભો ! પુણ્ય વિના વ્યવસાય પણ ફોતરાંની માફક નિષ્ફળ જાય છે. જગતના પરમ પદાર્થ તો પુણ્ય વગર નથી મલી શકતા, આપને વિના ઉદ્યમે રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ તે પણ પુણ્યના ઉદયથીજ સમજવી.” સાંભળીને આમાં લક્ષ્મી પુણ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust