SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 251. = સંસારમાં મનુષ્યજન્મ ધારણ કરી જપ જ છે કે તપ કરો, ધ્યાન કરે કે ઇન્દ્રિયનું દમન કરે, પણ રંભા સમાન આ મનહર બાળાઓ સાથે જે ભાગ ન ભેગવ્યા તો બધુંય વ્યર્થ. આ સંસારમાં સારંગલોચના એ એક જ માત્ર સારભૂત છે. એ સારંગ લોચનાથી કે ક્ષોભ નથી. પામ્યુ ? દેવાંગનાઓથી બ્રહ્મા, ગંગા અને ગૌરી થકી મહાદેવ તેમજ ગોપાંગના થકી ગાવિંદ, તો પછી મારા. જેવો આવી સુંદર સુંદરીઓને ઈ ચલાયમાન થાય એમાં. નવાઈ પણ શી ?" સુંદર ભેજનને ત્યાગ કરીને વ્યગ્ર ચિત્તવાળા પરિ. વ્રાજકને મારા પિતાએ પૂછયું, “આપ શું તત્વ ચિત્વ- . નમાં પડી ગયા, ભેજન ઠંડુ પડી જશે તો પછી એમાં મઝા નહી આવે. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિ.. ત્રાજક ભોજન કરવામાં મંદ આદરવાળે થઈ ગયો, દુ:ખથી દગ્ધ થયેલાને સુંદર ભેજનથી પણ શું ?" એમ કહેતે એ દબુદ્ધિ હાથ ધોઈને ઉઠી ગયો. તેને એકાંતમાં શ્રેષ્ઠીએ પૂછયું. “હે તપસ્વી ! તમારે શું દુ:ખ છે ?' શ્રેષ્ઠીની વાણી સાંભળીને તાપસ બેલ્યો “સંસારની. મોહમાયાનો ત્યાગ કરેલો છે એવા અમારે તમારા જેવાને સંગ દુ:ખદાચી છે છતાં એકાંત ભક્ત એવા તમારા જેવા સજન જનનું દુ:ખ જેવાને હું શક્તિમાન નથી, પણ એ. વાત હાલમાં તમને કહીશ નહિ.” એમ કહીને પરિવ્રાજક પોતાના મઠમાં ચાલ્યો ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy