SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વરની આત્મકથા , આ વિજયમાં રત્નપુર નામે નગરનો રહીશ નામ પ્રમાણે ગુણવાળા સુધી નામે માતબર અને તવંગર શેઠ રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે સુંદર પુત્ર થયે, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ બત્રીસ રૂપવતી કન્યાઓ પરણાવી. એ બત્રીસે પત્નીનવોઢા નારીઓ સાથે દેવસમાન સુખને ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરતો હતો. * અન્યદા એનાં માતાપિતા આ સંસારની મુસાફરી પુરી કરી ચાલ્યાં ગયાં. તેમના મરણની ચિંતાથી વ્યાકુળ થયેલે સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરેપરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિંતા કરવા લાગ્યા. એ -વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એને શાક નષ્ટ થયો. એ કારણ કે પ્રિયજનનો વિયોગ થવાથી કઈ મરી જતું નથી અથવા તો ઘરબારને ત્યાગ કરી કેાઈ સાધુ થતું નથી, એ હદયને ઘા પણ ધીરે ધીરે ઘસાઈ-ભુસાઈ જાય છે, અત્યંત રોગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર શાક રહિત થઈ ગયો, છતાં સ્ત્રીઓના વ્યભિચારની -શેકાવાળો તે યત્નથી પણ સ્ત્રીઓનું રક્ષણ કરવા લાગ્યો, તેમને તેમના પિતાને ઘેર પણ જવા દેતો નહિ. તેમજ પોતાને ઘેર કેઈ અન્ય પુરૂષ તો શુ પણ સ્વજન સંબં * વધારે શું કરું? એક ઈર્ષાલુપણાથી તેણે બહાર જવાનું 'પણ છોડી દીધું ને કદાચ જવું પડે તે મકાનને દરવાજે તાળું લગાવી સ્ત્રીઓને મકાનમાં પૂરીને બહાર જતા હતા, Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy