Page #1
--------------------------------------------------------------------------
________________
-
જૈ ન ધ મે. આ
(Jainism નામની જમીન ગ્રાથનું
ગુજરાતી ભાષાંતર).
હતા)
છiી
છે
પ્રકાશક | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા,
| ભાવનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
|
..
.
જૈન ધર્મ.
图图乐园-Q乐园,
( Jainismus નામના જર્મન ગ્રંથનું
ગુજરાતી ભાષાંતર )
મૂળ લેખકપ્રેસર હેસ્ર્ ગ્લાજેનાપ
બર્લિન (જર્મની)
ગુજરાતી ભાષાંતર કરનાર નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ
આણંદ (ગૂજરાત.)
Q乐区位于园四区图乐园经历
પ્રકાશકશ્રી જૈન ધર્મ પ્રસારક સભા,
ભાવનગર. --
- વીર સંવત ૨૫૭. BRIJIT
વિક્રમ સંવત ૧૯૮૭. SITE :: :
Page #3
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રકાશક:જિન ધર્મ પ્રસારક સભા,
શ્રી મુંબઈનિવાસી માનવંતા શેઠ કીકાભાઈ પ્રેમચંદના. ધર્મપત્નિ અસૌ. લીલાવતી બહેનના તરફની
ઉદારદિલની આર્થિક સહાયથી.
મુદ્રકશા, ગુલાબચંદ લલ્લુભાઈ. આન પી. પ્રેસ-ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
-
ઉદાર દીલની સખાવત.
આ બુકનું ભાષાંતર કરાવવામાં તેમજ છપાવવામાં એ હજાર રૂપીઆ જેટલી મોટી રકમની સખાવત શ્રી મુંબઇ નિવાસી. સુપ્રખ્યાત શેડ પ્રેમચંદ રાયચă જેએ અદ્વિતીય સખાવતી હતા . અને જેમનું નામ આખા હિંદુમાંજ નહીં પણ યૂરાદિ દેશમાં પણ સુપ્રસિદ્ધ છે. તે ખરી રીતે જીવત શેઠજીના સુપુત્ર નરરત્ન સર્ કીકાભાઇએ આ કાયપરત્વે કરી છે તેને સદુપયેાગ અમે અમારાથી બનતી રીતે કર્યાં છે. આ જર્મન ભાષામાં લખાયેલા ગ્રંથ બહુજ ઉપયાગી જણાતાં તેનુ ભાષાંતર રૂ ૫૦૦) આપીને કરાવ્યા બાદ તે છપાવીને બહાર પાડવામાં બનતા પ્રયાસ કર્યો છે. એવા સખાવતબહાદુર નરરત્નની ઉદારતા માટે અમે પૂર્ણ આભારી છીએ..આ પુસ્તક સાથે તેમની ધર્મ પત્ની લેડી લીલાવતીનું નામ જોડીને અમે કાંઇક અન્રણી થયા છીએ. એ નરરત્ને આવા અનેક શુભ કાર્યો તન મન ધનથી કર્યાં છે. શત્રુંજય મહાતીર્થની સમાધાનીમાં પણ અગ્રણી તરીકે ભાગ લઇ સારા લાભ લીધા છે. હજુ પણ બીજા અનેક શુભ કાર્યો કરવાના ઉત્સાહ ધરાવે છે. પર્મકૃપાળુ પરમાત્મા એમની સત્તુદ્ધિમાં વૃદ્ધિ કરી અને તેમાં તેઓ ફળિભૂત થાએ તથાસ્તુ.
Page #6
--------------------------------------------------------------------------
________________
અ.સૌ. શ્રીમતિ લીલાવતી હેન.
TICO
=rrrrr ce
સુપ્રસિદ્ધ શેઠ કીકાભાઈ પ્રેમચંદના ધર્મપત્ની-મુંબઈ.
આનંદ પ્રેસ-ભાવનગર.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
-
પ્રાસ્તાવિક એ બોલ.
શ્રી જનધર્મ પ્રસારક સભાએ, પ્રેફેસર ગ્લાજેનાપના “નીઝમ્સ” (Jainismus) નામના જર્મન બૃહદગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી પ્રકટ કરવા જે પ્રયાસ કર્યો છે તે જિજ્ઞાસુ જનસમાજ તરફથી ઉચિત આદર પામશે એવી આશા છે.
આ ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવવામાં અને છપાવી પ્રકટ કરાવવામાં આ પ્રસ્તાવનાના લેખકની જ મુખ્ય પ્રેરણા હતી તથા અનુવાદ વગેરેની વ્યવસ્થા પણ આ જનહસ્તકજ થઈ હતી. તેથી આ પુસ્તક સાથે બે બોલ લખી આપવા માટે સભાના પ્રાણ-પ્રતિષ્ઠાતા તથા જૈનગ્રંથોના પ્રકાશનને પ્રાણવાન વેગ આપનાર શ્રાવકર ધર્મબંધુ શ્રી કુંવરજીભાઇની આદરભરેલી આજ્ઞા થવાથી આ બે શબ્દ લખવામાં મને મારૂં કર્તવ્ય જ, લાગે છે..
જૈનધર્મની સંસ્કૃતિ અને સાહિત્યને લગતા છૂટા છૂટા વિષયો ઉપર તે અત્યાર સુધીમાં શેધક વિદ્વાન તરફથી, યૂરોપમાં અને આપણા દેશમાં અંગ્રેજી, જર્મન, કેન્ચ, ઇટાલીયન વગેરે ભાષાઓમાં નાના મોટા સેંકડો નિબંધે અને લેખ લખાયા છે અને પ્રકટ થયા છે. પરંતુ એક જ પુસ્તકમાં જૈનધર્મના જિજ્ઞાસુને પ્રારંભિક પરિચય કરવા માટે જોઈતી બધી બાબતેને સર્વ સામાન્ય સંગ્રહ મળી આવે તેવું એકેય પુસ્તક અત્યાર સુધી લખાયું નહોતું. એવા એક પુસ્તકની પુરતી કરવા માટે પ્રોફેસર ગ્લાજેનપે પ્રસ્તુત ગ્રંથ લખવા પયત્ન કર્યો છે. ગ્રંથકારને ઉદેશ, આ ગ્રંથમાં કઈ ખાસ નવી નવી શોધ પ્રકટ કરવાનો નથી, પરંતુ જૈનધર્મીય ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય આદિ વિષયમાં, પશ્ચિમમાં અને ભારતમાં જે કંઇ શેપળે અત્યાર સુધીમાં પ્રકટ થઈ છે, અને તેના પરિણામ રૂપે જે કંઇ વિચાર વિવેચક દૃષ્ટિએ પ્રકાશિત થયા છે તેમને એકત્ર સંકલિત રૂપમાં સંગ્રહિત કરવાને છે. ગ્રંથકાર, સાહિત્યના મહાન
Page #9
--------------------------------------------------------------------------
________________
અભ્યાસી છે. હર્મન પાકેબીના ખાસ શિષ્ય છે અને જૈન સાહિત્યના ઘણું સારા અભ્યાસી છે. કર્મગ્રંથ જેવા સૂક્ષ્મ અને તે સાથે શુષ્ક ગણુતા વિષયને ખાસ અભ્યાસ કરી એમણે પોતાના યુનિવર્સિટીના અભ્યાસક્રમની પૂર્ણાહૂતિ કરી હતી, અને “ કર્મ વિચાર” ઉપર Die Lehre Vom Karman in der Philosophic der Jainas (ga 79જ્ઞાનમાં કર્મ સિદ્ધાંત) એ નામનો એક વિસ્તૃત નિબંધ (Thesis) યુનિસિટી આગળ રજુ કરી સ્નાતક પદવી (Doctorate ) મેળવી હતી.. સન ૧૯૨૮ માં એમણે ભારતની યાત્રા પણ કરી હતી અને તે વખતે, આપણા દેશની કેટલીક જૈન સંસ્થાઓ અને વ્યક્તિઓની ખાસ મુલાકાત દ્વારા જૈનધર્મ અને સંપ્રદાયને વિશેષ પરિચય મેળવ્યો હતો. તે વખતે એ અમદાવાદમાં પુરાતત્વ મંદિરમાં આવતાં એમની સાથે મારો પ્રત્યક્ષ પરિચય થયો અને તે બાદ જ્યારે હું જર્મની ગયે ત્યારે બર્લિનમાં એ પરિચય સવિશેષ વળે. અનેક વાર વિદ્વાન મિત્રને ત્યાં સાથે બેસીને જમવાનો અને કલાકોના કલાકો સુધી ચર્ચા–વાત કરવાનો પ્રસંગ મળ્યો. એમણે પિતાની કનિજબર્ગ યુનિવર્સિટીમાં ( જ્યાં એ હાલમાં પ્રોફેસર છે) આવવા અને એકાદ વ્યાખ્યાન આપવા માટે પણ સાદર આમંત્રણ કર્યું હતું. એ બધા ઉપરથી મને જણાયું કે પ્રો. ગ્લાજેનાપ જેને સંસ્કૃતિને બહુજ સહાનુભૂતિપૂર્વક અધ્યયન કરનારાઓમાંના એક છે અને તેથી એમના આ ગ્રંથમાં ચિકિત્સક વૃત્તિ કરતાં સંગ્રાહક વૃત્તિને જ એમણે ખાસ ઉપયોગ કર્યો છે અને તેથી જૈન ધર્મના પ્રારંભિક જિજ્ઞાસુની દૃષ્ટિએ આ ગ્રંથ એક સાથે માર્ગદર્શક થઈ શકે તેમ છે. :: અલબત, આથી કોઇએ એમ તે નજ માની લેવું જોઈએ કે આ ગ્રંથમાં કોઈ જાતની ભૂલ કે ભ્રાંતિ હશે જ નહિ. માત્ર સંશાધકની દષ્ટિએ પણ આમાંના અનેક વિચારો ભૂલભરેલા કે બ્રાંતિજનક હેવાને સંભવ છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાળુની દૃષ્ટિએ તે એમાં ઘણીએ એવી વિગતે જણાઈ આવે કે જે આક્ષેપાત્મક કે ખંડનાત્મક જેવી જણાય; પરંતુ આ વરિયાતિ તે, આવી જાતના ગ્રંથ માટે સદા ચાલુ રહેવાની છે અને તે માટે હંમેશાં વાદવિવાદને અવકાશ રહેવાને છે. તેથી ખરા જિજ્ઞાસુઓને એ બાબતમાં એજ ધર્મ રહે છે કે, આવી જાતના ગ્રંથમાં જે પિતાની ભાવાતા કે પરંપરા કરતાં ભિન્ન પ્રકારના વિચારો કે પ્રતિપાદને જણાય તે તેમને વૈર્ય અને સહિષ્ણુનપૂર્વક ઉડે અભ્યાસ કરવો અને વાસ્ત
Page #10
--------------------------------------------------------------------------
________________
વિક સત્ય શું છે તે નિર્વિકાર મને ખોળી કાઢવા અને તેને સપ્રમાણ અને શાસ્ત્રીય પદ્ધતિએ જ પ્રકાશમાં મૂકવા પ્રયત્ન કરો. -
પશ્ચિમના શેાધકે, તેમજ તદનુયાયી એતદેશીય શોધકે પણ જગતના જુના ધર્મો કે સંપ્રદાયને અભ્યાસ, ધર્માજિજ્ઞાસુઓની માફક આધ્યાત્મિક તત્ત્વના અનુશીલનની દષ્ટિએ નથી કરતા પરંતુ માત્ર ઐતિહાસિક તત્ત્વના અનુશીલનની દૃષ્ટિએ કરે છે. ઐતિહાસિક અનુશીલનમાં મુખ્યતયા પ્રત્યક્ષ અને બહુ તે પ્રત્યક્ષસંવાદી અનુમાન પ્રમાણને જ સ્થાન આપવામાં આવે છે. આગમ પ્રમાણુ કે આપ્તવચનની માન્યતાને તેમાં વિશિષ્ટ સ્થાન નથી. એથી ઉર્દુ આધ્યાત્મિક અનુશીલનામાં મુખ્યસ્થાન આગમ પ્રમાણુ કે આપ્તવચનની માન્યતાને જ મળતું હોય છે. તેથી આ બે અનુશીલનની પદ્ધતિ અને પ્રક્રિયામાં ઘણે મૌલિક તફાવત રહેલ છે એ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. આ તફાવતને લીધે અમુક ધર્મ કે સંપ્રદાયને કે એક મૂળભૂત સિદ્ધાંત કે વિચાર, આપ્તવચનની માન્યતા પ્રમાણે સૌથી વધુ મહત્ત્વને હેઈ સ્વયંસિદ્ધ જેવો જણાવે કે મનાત હોય તેજ સિદ્ધાંત કે વિચાર આધુનિક ઈતિહાસ-વિજ્ઞાનની માન્યતા પ્રમાણે સર્વથા અસિદ્ધ કે અશ્રધેય ગણી શકાય છે. તેથી માત્ર આગમન્ટમાણસિદ્ધ કેટલાક વિચારને ઈતિહાસ-પ્રમાણની પદ્ધતિએ પરખી જોવાના કે માત્ર ઈતિહાસપ્રમાણસિદ્ધ કેટલાક વિચારોને આગમપ્રમાણની કસોટીએ કસી લેવાના પ્રયત્નમાં ભાગ્યેજ ઔચિત્ય રહેલું માની શકાય. જેટલે અંશે આગમ અને ઇતિહાસને સમન્વય કરી શકાતે હેય તેટલે અંશે તેમ કરવામાં સત્યનું વધુ સમર્થન થાય છે અને તેમ થવાથી સત્ય દર્શનની વધુ સમીપતામાં પહોંચાય છે. પરંતુ જ્યાં એ બેનો સમન્વય ન થઈ શકતે હોય ત્યાં જિજ્ઞાસુએ, એ બે પ્રમાણેની પિતતાની પદ્ધતિએજ આગળ ચાલવું અને પિતાની જિજ્ઞાસાવૃત્તિને જાગૃત રાખી તત્ત્વોનુસંધાન કર્યા કરવું અને છેવટે જ્યાં એ બેમાં મહંદુ-વિરોધ જણ હેય ત્યાં પણ કોઈપણ પ્રકારના આભિનિવેશિક આગ્રહને વશ ન થતાં તત્ત્વ તુ તિજખ્ય ” એ પૂર્વાર્ષિઓએ અનુસરેલી પ્રક્રિયાનું અનુસરણ કરી મધ્યસ્થ ભાવને ભજો. - જગતના સર્વ ધર્મોમાં આગમવચનને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આગમવચન એજ ધર્મોને આત્મા- ગણી શકાય; પરંતુ આગમ
Page #11
--------------------------------------------------------------------------
________________
વચન એ ધણાભાગે કલ્પના, શ્રદ્ધા કે તર્કના પાયા ઉપર રચાયેલુ' હાવાથી તેની પ્રતિષ્ઠા બહુ જ શ ંકાગ્રસ્ત, વિવાદાસ્પદ અને અતિ સંકુચિત મનાય છે; ત્યારે ઇતિહાસ—વિજ્ઞાન જીવત ઉપકરણા, પ્રત્યક્ષસવાદી સાધના અને અવિચ્છિન્ન પરંપરાની સામગ્રીવડે સાયેલું હાવાથી તેની પ્રામાણિકતા નિવિવાદરૂપે સર્વવ્યાપી સ્વીકારાય છે અને તેથી આધુનિક વિજ્ઞસમાજમાં ઇતિહાસવિજ્ઞાને લગભગ આગમપ્રમાણૢ ઉપર વિજય મેળવ્યા છે અને તેને એક રીતે વાનપ્રસ્થ બનાવ્યેા છે. ઇતિહાસની આણુ ચાતુરત ચક્રવર્તીની માર્ક સ વિનસમાજ ઉપર એક સરખી મનાય છે, ત્યારે આગમવચનની આણુ માત્ર કરદ માંડલિકાની માફક, પોતપોતાના અતિ મર્યાદિત સાંપ્રદાયિક મડળામાં પણ અનેક વાદવિવાદો સાથે સ્વીકારાય છે.
એ ઉપરાંત ઘણી વખતે આગમ-પ્રતિપાદિત કેટલાક વિચારાનુ રહસ્યઆવિષ્કરણ પ્રતિહાસ—વિજ્ઞાનની પદ્ધતિએ જેટલું સ્પષ્ટતાપૂર્વક થઈ શકે છે તેટલુ સ્વયં આગમવચન ઉપર જ નિર્ભર રહેવાથી નથી થતુ. એટલું જ નહિ પણ કેટલીકવાર તેા કેવળ આગમવચનાવલંબન ઉલ્ટુ ભ્રમરૂપ થઇ પડે છે અને સ્પષ્ટ સત્યને અસ્પષ્ટ બનાવી મૂક્રે છે, ઇતિહાસ-વિજ્ઞાનની દૃષ્ટિના અભાવે ધણીવાર કેવળ આગમાવલંબન બુદ્ધિને સંકુચિત બનાવી મકે છે અને તેથી સમ્યગ્નાનની પ્રાપ્તિને બદલે કેવળ કદાગ્રહપણું જ વધુ કેળવાય છે. એથી વિરૂદ્ધ ઐતિહાસિક દષ્ટિ બુદ્ધિને વધુ ને વધુ વિકસિત બનાવે છે અને પરિણામે મધ્યસ્થભાવને ખીલવે છે કે જે સમ્યગ્નાનની પ્રાપ્તિમાં પ્રધાન કારણભૂત છે. આ રીતે ઐતિહાસિક દષ્ટિનું મહત્ત્વ અનેક રીતે વધી જાય છે અને તેથી આધુનિક વિદ્વગે વિદ્યાના સર્વ પ્રદેશામાં તેને એક રીતે પ્રમુખસ્થાન આપ્યું છે. શોધક વિદ્રાના જે જગતના ધર્મોના અભ્યાસ કરે છે તે આગમવચનની સત્યાસત્યતા સમજવા ખાતર નહિ; પરંતુ મનુષ્ય જાતિના ઇતિહાસમાં કયા ધર્મને કયું સ્થાન છે અને કયા ધમે કેટલા ફાળા માનવસમાજના વિકાસક્રમમાં આપ્યા છે તે ખેાળી કાઢવા ખાતર હેાય છે. અને આ રીતે ઐતિહાસિક પ્રમાણના આધારે સ્થાપિત થયેલા કાઇ પણ વિચાર કે સિદ્ધાંતના વિદ્રગ આદર સાથે સ્વીકાર કરે છે અને તેને લગતી જો કેાઈ ભ્રાંતિ કે ભૂલ ચાલી આવતી હાય છે તેા તેનું તુરત સંશાધન કરે છે. પ્રાચીન કાળમાં જે સ્થાન ન્યાય કે તર્કપ્રમાણને પ્રાપ્ત હતું તે આજે ઇતિહાસ પ્રમાણને પ્રાપ્ત થયું છે એટલે પૂર્વકાળમાં જેમ તર્કશાસ્ત્રના પારગામી - પ્રભાવક પુરૂષ
Page #12
--------------------------------------------------------------------------
________________
ગણાતે તેમ આજે ઇતિહાસશાસ્ત્રને પારગામી “ પ્રભાવક પુરૂષ ” ગણવો જોઈએ.
જૈન સમાજને સાહિત્યોપાસક અને ધર્મોપદેશક જે, ખાસ કરીને ત્યાગીવર્ગ છે તેમાં આ ઇતિહાસશાસ્ત્રને અભ્યાસ જરાયે નથી અથવા અત્ય૫ છે તેથી જૈનધર્મનું જગતના ઇતિહાસમાં કયું સ્થાન છે તે પોતે જાણવા કે બીજાને જણાવવા અસમર્થ હોય છે અને એટલા માટે આ ગ્રંથ જેવા ગ્રંથે ખુદ જૈન સંશોધકોના હાથે લખાઈ જગતને જૈનધર્મને યથાર્થ પરિચય કરાવવામાં મદદગાર થવા જોઈએ, તેને બદલે અન્ય દેશી અન્ય ધર્મ અને અન્ય ભાષાભાષી વિદ્વાને ના હાથે લખાયેલા ગ્રંથદ્વારા જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા પૂરી કરાય છે, પણ એમ કર્યો વગર છૂટકો નથી, જ્યાં સુધી આપણે આટલી બધી જ્ઞાનસમૃદ્ધિ ન મેળવીએ અને જગતમાં આપણે આપણું જ્ઞાનની છાપ ન બેસાડીએ ત્યાં સુધી આપણે અન્યના જ્ઞાનબળ ઉપર જ અવલંબીને રહેવું પડશે.
આપણે ઈચ્છીએ તે આવા ગ્રંથેના વાચનથી આપણે આપણી ઐતિહાસિક દષ્ટિને વિકાસ કરી શકીએ, પશ્ચિમના વિદ્વાનોની આલેખન અને વિવેચન પદ્ધતિને અભ્યાસ કરી શકીએ અને પરિણામે આપણે પણ આવી જાતનું નવીન સાહિત્ય સર્જી શકીએ.
જૈન ભંડારામાં હજીયે અગણિત પ્રમાણમાં એવું સાહિત્ય-ધન દટાયેલું પડ્યું છે કે જે ઈતિહાસશાસ્ત્રજ્ઞ સંશોધકેના પરિશ્રમની વાટ જોઈ રહ્યું છે. જે દિવસે આપણે આપણા એ ધનને ખોદી કરી બહાર કાઢીશું અને આધુનિક પદ્ધતિએ તેનું સંશોધન–પરિમાર્જન કરી અલંકૃત રૂપમાં જગત આગળ મૂકીશું તે દિવસે આપણે આપણું જ્ઞાનની સાચી પ્રભાવના અને પૂજા કરેલી કહેવાશે. તથાસ્તુ.
નિતિન કા સંવત્ ૧૬૮૦
જિનવિજય.
ખુન
Page #13
--------------------------------------------------------------------------
________________
આભાર પ્રદર્શન.
* હિન્દુ અને બૌદ્ધધર્મની તુલનામાં, ભારતવર્ષમાં જન્મ પામેલા ત્રીજા ધર્મ જૈન ધર્મ વિષે પશ્ચિમમાં જઈએ એટલું ધ્યાન નથી અપાયું. જો કે એ ધમેં ગંગભૂમિના ઈતિહાસ, સાહિત્ય તથા કલા ઉપર કંઈ છે પ્રભાવ નથી પાડ્યો અને તેના વિશિષ્ટ વિચારે અને આચારો વિષે ધર્મ સંશોધકેને બહુ મહત્વને રસ પડે એમ છે. આ પુસ્તક એ ખાત્રી કરવાની અને વર્તમાન જૈન ધર્મ વિષે સારી અને સાચી હકીકતનું યથાશકય, સંપૂર્ણ ચિત્ર આપવાની ઈચ્છા રાખે છે. | મારા આ કાર્યમાં મને જૈનસંધના પ્રસિદ્ધ પુરૂષોની સહાયતા મળી છે, તેમણે મને અનેક ગ્રંથો જેવા આપ્યા છે અને પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, એ સહાયતા માટે મારે એમને આભાર માનવો ઘટે છે. ધર્મમૂર્તિ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ ધર્મમૂત્તિ ઈતિહાસ તવમહેદધિ જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રસૂરિ, મુનિ હંસવિજય, શ્રીયુત એસ. કે. ભંડારી (ઈંદર), શ્રી બનારસીદાસ જેન (લંડન), શ્રી ચંપતરાય જૈન (હરદોઈ), શ્રી છોટેલાલ જેન (કલકત્તા), શ્રી લક્ષ્મીચન્દ્ર જૈન (અલહાબાદ), શ્રી સી. એસ. મણિનાથ જેન (મદ્રાસ), શ્રી પન્નાલાલ જૈન (દીલી), રાયબહાદુર જગમંદરલાલ (ઇદેર), શ્રી પૂરણચંદનહાર (કલકત્તા) તેમજ “અખિલ ભારત જૈન મંડળ” (ઈદેર).
રાઇટ ઍનરેબલ મી. યાકોબીએ (Geheimrat Jacobi, Bonn) અને પ્રો. આર સિમેને (R, Simon, Berlin) આ પુસ્તક ભલે ભાવે સુધારી આપ્યું છે; પ્રા. કિર્ફિલે (W. Kirtel Bonn), પ્રો. શુબ્રિગે ( W. Sehubring, Hamburg), l. wel you1412 (L. Suali, Pavia),
. એફ. ડબ્લ્યુ થોમસે (F. W. Thomas, London) અને હર્બર્ટ વૈરને (Herbert Warren, London) મને જોઇતી વિગતો આપી છે, ડૉ. ડબ્લ્યુ કાને (W. Cohn, Berlin), રાઇટ ઍનરેબલ મી. પશે (Geheimrat Dries–ch, Leipzig), રાઈટ ઓનરેબલ મી. યાકેબીએ, બ્રુકલીન ઇન્સ્ટીટયુટ મ્યુઝિયમે ( Brooklyn ), ઇડિયન ઇન્સ્ટીટયુટે (Oxford ), માનવશાસ્ત્ર વિષેના સરકારી મ્યુઝિયમે (Staatliahen museum für Volkerkunde, Berlin ), dal raselul 242 ઍલ્બર્ટ મ્યુઝિયમના ભારત વિભાગે (Victoria and Albert Museum, Indian Section, London) પોતાની પાસેનાં સુન્દર સાહિત્યના સંગ્રહમાંથી મને ઉતારે કરી લેવા દીધું છે. મારા પિતાએ જૈનકાવ્યના ગ્રંથના ઉતારા આપ્યા છે, એ માટે એ સૌને આ સ્થળે આભાર માનું છું. ૨૦, ઑગસ્ટ ૧૯૨૫. * બર્લિન.
હેમુટ ફેન ક્લાઝન આપ.
Page #14
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
વિષય.
નોંધ
૧ તી કરા
સમાવેશ. ( અનુક્રમણિકા )
અધ્યાય ૧ લેા.
અધ્યાય ૨ એ.
ઇતિહાસ.
પૃષ્ઠ. | વિષય
પૂર્વ ઋતિહાસ
પાર્શ્વનાથ
મહાવીર
૨ પ્રાચીનતમ સધ
મહાવીરના શિષ્યા
બિહારમાં જૈનધમ આરિસ્સામાં જૈનધર્મ માટે મતભેદ
પૂર્વેક્શન ૧ શાસ્ત્રગ્રન્થા
૧૦
૧૯
૨૩
<3
૩ પ્રચાર અને ઉન્નતિ
શાસ્ત્રની ઉત્પત્તિ
શ્વેતામ્બર ગ્રન્થી
(૪૫ આગમ વગેરે ) ૯૪ દિગમ્બર ગ્રન્થા
લુપ્ત ન્યા
૯૧
૪૩
૪૯
ઉત્તર ભારતમાં જૈનધમ ગુજરાતમાં જૈનધર્મ - દખ્ખણમાં જૈનધમ દક્ષિણ ભારતમાં જૈનધર્મ ૬૦
૫૪
કર
૪ અવનતિ
૩૩
૩૪
૩૮
સુધારા ૩૯ ૪ ૫ વમાન સ્થિતિ
હિન્દુધર્મની ભરતીને બળે જૈનધમ ના એટ
અધ્યાય ૩ ો.
ગ્રન્થા.
ર
મુસલમાન રાજ્ય નીચે જેના ૬૭ હિન્દુ રાજ્ય નીચે જેને
અર્વાચીન ગૈાણ ગ્રન્થા
પૃષ્ઠ
૨ શાસ્ત્રતર ગ્રન્થા
૧૦૫ ૩ લેખા
91
૭૫
૧૦૭
ધાર્મિક અને વૈજ્ઞાનિક ગ્રન્થા ૧૦૮
કથાઓ અને કાવ્યા
૧૧૭
નાટક
૧૩૬
સામયિક સાહિત્ય
૧૩૭
૧૩૯
Page #15
--------------------------------------------------------------------------
________________
- ૧૪૪ |
દ્રવ્ય
: ૧૫૪
૧૫૪ ૧૫૯
અધ્યાય ૪ થે.
સિદ્ધાન્ત પૂર્વક્શન
૧૪૧. દુઃખનું વર્ણન અને મેક્ષની જ્ઞાનતત્ત્વ
શકયતા
૧૯૦ જ્ઞાન સાધન
કર્મનાં મૂળ કારણ ૧૯૫ તત્ત્વશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર ૧૪૬ મોક્ષને માર્ગ
૧૯૬ સત્ય અને તેનું જ્ઞાન ૧૫૦ ૧૪ ગુણસ્થાન તત્વજ્ઞાન
ધમાચાર ધર્મતત્ત્વ
૧૫૩
પુણ્ય અને પાપ ધર્મવિધિ
૨૦૫ : જીવ
ગૃહસ્થધમ : ૧૫૪ અજીવ
૨૦૮ સાધુધર્મ કર્મનાં સંવરનાં સાધન ૨૦૯
નિર્જરાનાં સાધન ૨૧૧ કર્મબંધનવાળો જીવ દેહીજીવનું શારીરિક જીવન,
૨૧૬ | વિશ્વજ્ઞાન શરીર અને ઇન્દ્રિયો ૧૭૦ પ્રાણ
૧૭૪
ઈશ્વરના જગત્યત્વવિરૂદ્ધ જાતિવેદ જન્મ અને મરણ ૧૭૭
વિશ્વને આકાર અને તેનું
૨૨૬ આધ્યાત્મિક દેહી જીવનું માનસિક જીવન
વિશ્વલોક
૨૨૮ વિશ્વવર્ણન જ્ઞાનશક્તિ
૧૮૦
મધ્યલોક સમ્યગ્દર્શન
૧૮૩
અલેક સમ્યફડ્યારિત્ર ૧૮૫
૧૮૭
સિદ્ધોનું ધામ - જીવના ભાવ ૧૮૯ | ઇતિહાસ અને સન્તચરિત
ભૂમિકા નીતિનું ધાર્મિક કારણ | સર્પિણ અને યુગ (આર) ૨૪૮
પ્રાક્ષ
૧૭૬
પ્રમાણ
પ્રમાણ
વિર્ય
૧૭૯
ઉદ્ઘલક
२३१
૨૩૯ - ૨૪૭
લેશ્યા
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૬૦
૧૩ શલાકા પુરૂષ
૨૪ તીર્થકર ૨૫૧ ૧૨ ચક્રવતી ૯ બલદેવ, ૯ વાસુદેવ,
૯ પ્રતિવાસુદેવ ૨૬૩ ભરતવર્ષને અને એના લાલા
કાપુરૂષને ઈતિહાસ પૂર્વથન
૨૬૪ ભરતવર્ષના વર્તમાન અવસર્પિણુના છ આરા અને શલાકાપુરૂષનું યંત્ર. ૨૬૬ વર્તમાન અવસર્પિણના છ આરા અને શલાકાપુરૂષ ૨૬૮ ૧ સુષમસુષમા ૨ સુષમા
ર૭... |
૩ સુષમદુષમા ૨૭૦ ૪ દુઃષમસુષમા (તીર્થ
કરેનું વર્ણન) ૨૭૬ ૫ દુઃષમા
૩૧૦ ૬ દુઃષમદુઃષમા ૩૧૫ ભાવિ ઉત્સર્પિણના છ આરા અને
તેમાં થનારા તીર્થક ૧ દુઃષમદુ:ષમાં ૨ દુઃષમાં
૩૧૬ ૩ દુઃષમસુષમા ૩૧૭ ૪ સુષમદુષમા ૩૧૭ . ૫ સુષમાં
૩૧૭ ૬ સુષમસુષમા ૨૧૮ અન્ત વિવેચન
૩૧૯
૩૧૬
- ૨૬૮
અધ્યાય ૫ મો.
સંધ,
સમ્પ્રદાયો
૩૩૩ /
સપને પાયા. - | જૈનધર્મ વિશ્વધર્મ રૂપે ૩૨૨ | નાતાલ
૩૨૪ રાજકાજ ધાર્મિક અને સાંસારિક ,
સંઘનું બંધારણ ૩૩૮ શ્રાવક સંધ
૩૪૧ સાધુ અને સાધ્વી ૩૪જ |
પ્રાચીન કાળના વિચછેદ ૨૫૪ પછીના કાળના સંપ્રદાય ૩૫૮ શ્વેતામ્બર મૂર્તિપૂજક
૩૬૦ - મૂર્તાિવિરેાધક દિગમ્બરે * મેટા સંધ :
વર્તમાન સંધ
Page #17
--------------------------------------------------------------------------
________________
૪૧૪
૪૧૯
૪૨૦
- અધ્યાય છે
કર્મકા સામાન્ય ભાગ
મંત્રતંત્ર - જૈન પૂજા વિધિ અને હેતુ ૩૬૭. વિશેષ ભાગ ભક્તિનાં સ્વરૂપ
આવક ધર્મ હું પ્રાર્થના, સ્તંત્ર અને મંત્ર ૩૭૬ ! નિત્યકર્મ ર ધ્યાન
૩૭૯ નૈમિત્તિક કર્મ ૧ કાયોત્સર્ગ અને પ્રાણાયામ ૩૮૨ - સાધુ ધર્મ
1 પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત ૩૮૩ નિત્યકર્મ * ને પ્રત્યાખ્યાન અને તપ ૩૮૫
નૈમિત્તિક કર્મ છી વેગ
મન્દિરપૂજા ગુરૂપદ
- નિત્યકર્મ પ્રતિમાપૂજા
| ” નૈમિત્તિક કર્મ પવિત્ર ચિહે
૩૯૩ પ્રતિમા
૩૭. તીર્થ અને યાત્રા ધાર્મિક સ્થાને
૪૦૭ ] અધ્યાય ૭ મે
૪૩૧ ૪૩૨
૩૮૬
૩૮૯
૪૩૮
- ૪૧
પ
૪૪૭
1
.
"
સમાપ્તિ
ધર્મના ઇતિહાસમાં જૈન ! -
ધર્મનું સ્થાન છે૪૫ર | જૈનધર્મ અને ભારતના ! ઇતર ધર્મ ' - ૪૫૩
જૈન અને હિન્દુ ધર્મ ૪૫૩ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ૪૫૯ જૈન ધર્મ અને આર્યેતર ધર્મો ૪૬૪
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧
ભૂમિકાજેન લેક, પિતાના નામના અર્થ પ્રમાણે અમુક જિને એટલે કે વિજેતાઓના અનુયાયી છે. એ જિને મહાવિરકત પુરૂષે હતા, એમણે બધાં પ્રકારનાં દુઃખ ઉપર વિજય મેળવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને ભવસાગરના દુઃખમાંથી મુકત કરનાર તથા શાશ્વત નિર્વાણપદનું ઉત્તમ સુખ આપનાર ધર્મજ્ઞાનને ઉપદેશ કર્યો હતે. ગૌતમબુદ્ધ ( નિર્વાણ ઈ. પૂ. ૪૮૦ના અરસામાં) પહેલાં સેંકડે વર્ષ ઉપર ઉત્તરભારતમાં જૈનધર્મ જન્મ પામ્ય, અને ધીરે ધીરે એ દ્વીપકલ્પના છેક દક્ષિણ ભાગ સુધી પ્રસર્યો. કેટલાક સમય સુધી એ ખૂબ ફાલ્યોકુ, વિશાળ પ્રદેશની વસતિના ધાર્મિક વિચારે ઉપર અને ઉત્કૃષ્ટ જીવન ઉપર એણે ખૂબ પ્રભાવ પાડ્યો, પણ પછી ફરી બળવાન થતા હિન્દુ ધર્મ અને બળાત્કારે પ્રવેશતા ઈસ્લામ ધર્મ આગળ એને નમતું આપવું પડ્યું, પોતાનાં અનેક સ્થાનેથી એને વિદાય લેવી પડી અને પશ્ચિમમાં તથા દક્ષિણમાં ૫ માથી ૧રમા સૈકા સુધી જે પ્રધાનસ્થાન એ ભેગવતે હતું તે સ્થાન એનું ગયું; અને છતાં આજે ય એના અનુયાયીઓ સમસ્ત ભારતમાં વિસ્તરેલા છે. એમની સંખ્યા છે તે છે, પણ પિતાના સંસ્કારથી, સામાજિક સ્થિતિથી અને ધનસમ્પત્તિથી તેઓ જેવી તેવી સત્તા ભેગવતા નથી.
જેનેના સમ્બન્ધમાં આવનાર યુરેપિયન, સિકન્દરના સમયમાં ભારતમાં આવનાર ગ્રીકે અને આડેખન (Dia dochen) સૌથી પ્રથમ હેય એમ જણાય છે. પણ આ સમયનું જૈન વિષેનું કશું વર્ણન આપણને મળી આવતું નથી. ગ્રીક ઈતિહાસકારેએ “નગ્ન જ્ઞાનીઓ”નું જે વર્ણન આપ્યું છે તે જૈન દિગમ્બર સાધુએનું હોય એમ સંશોધકો ધારે છે, પણ તે સાચું લાગતું નથી. એ વિષે ક્રિશ્ચિયન લાસન ( Christian Lassen) જણાવે છે કે “પ્રાચીન લેખકે જે નિશાનીઓ આપે છે, તે ઉપરથી તેમના
Page #19
--------------------------------------------------------------------------
________________
(૨)
વનમાં આવતા Tunvodogidrxi (Gymnosophists ) તે આ નથી, કારણ કે એ નામ પૂર્ણ નગ્નતાએ નહિ પણ આ કપડે રહેનાર બ્રાહ્મણ તપસ્વીઓને અને તત્ત્વજ્ઞાને માટે ચેાજાયું હતુ. આ ભેદને અનુકૂળ પાંચમા સૈકાના અન્ત પૂર્વે થઈ ગએલા સિકિયેાસની ( Hesychios ) આ પ્રમાણે ટીપ છે....................
મધ્યકાળમાં જે થાડા યુરોપિયનાએ પૂર્વદેશામાં પ્રવાસ કરેલા, તેમના લેખામાંથી પણ જૈનો સંબંધીની કશી માહિતી આપણુને મળતી નથી; અને વાસ્કા ડા ગામાએ ( Vasco da Gama ) ભારતના જળમાર્ગ શેાધી કાઢવ્યો, ત્યારપછી પશ્ચિમના જે સાંસ્થા નિકા ત્યાં ગયા તેમણે પણ એમને વિષે બહુ ઘેાડું જ આપણને જણાવ્યું છે; સ્પષ્ટ રીતે જણાઇ આવતી એમની જીવરક્ષા અને તે કારણે એમણે સ્થાપેલી જીવા માટેની ઐષધશાળા ( પાંજરાપાળા ) વિષેનાં એમનાં પ્રખ્યાત લક્ષણા જેવી ઘેાડીઘણી માહિતી એમણે આપી છે એટલુ એજ.
અંગ્રેજી ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓએ અને કચેરીઓએ જ સાથી પ્રથમ આ વિષયમાં વિગતવાર તપાસ કરવા માંડીર, તેમના ધર્મ વિષેની નિશ્ચિત અને સ`ગ્રાહી હકીકત એચ. ટી. કાલબ્રૂકે ( H. T. Colebrooke, 1765-1887 ) આપીને પેાતાના માલિક ગ્રંથમાં પ્રસિદ્ધ કરી અને ખરી રીતે તે ભારતવિદ્યાના ( Indologic ) અનેક વિષયમાં પ્રથમ પ્રવેશ કરનાર એ જ પંડિત હતા. કાલબ્રૂકે આપેલાં વનને હારેસ હેમન વિલ્સને ( Horace Hayman Wilson, 1784-1860) Cazciui“ A yai sal ̈3;
આ બે માન્ય પડિતાનાં પુસ્તકા ઘણાં લાંબા કાળ સુધી એકમાત્ર પ્રમાણભૂત સાધન મનાતાં રહ્યાં અને ૧૯મા સૈકાના સારા પૂર્વાંમાં જૈનધર્મ સંબંધી સવે હકીકત એ જ પુસ્તકા આપતાં રહ્યાં. જૈન ગ્રન્થના સાથી પ્રથમ અનુવાદ કરવાનું માન તેા સ ંસ્કૃત ડાઇચ શબ્દકાષના સમ્પાદક એટા બેટિલ’કને (Otto Bothlingk) ઘટે છે, એણે રિયુ ( Ch. Rieu ) સાથે મળીને હેમચન્દ્રના શ્રમિયાન ચિન્તામર્માણના જન અનુવાદ ૧૮૪૭ માં કર્યા. વ. જે.
Page #20
--------------------------------------------------------------------------
________________
(૩) સ્ટિવન્સને (Rev. J. Stevenson) ૧૮૪૮ માં સૂત્ર અને નવતરને અંગ્રેજીમાં ઉતાર્યા. ત્યારપછી સંસ્કૃત ભાષાના આચાર્ય આબ્રેષ્ઠ વેબરે (Albrecht Weber) ૧૮૫૮માં શત્રુંગામાચમાંથી અને ૧૮૬૬ માં માવતીમાંથી સુન્દર ભાગો વિણું કાઢી તેના અનુવાદ કર્યા. એ જ પંડિતે શ્વેતામ્બર સપ્રદાયના ગ્રન્થમાં પ્રવેશ કર્યો અને જેન-સંશોધનના વિવિધ પ્રદેશનાં દ્વાર પિતાના સંશોધનની અને લેખની ચાવીઓથી ખેલ્યાં.૪ એનાથી પ્રેરાઈને એચ થાકેબીએ, ઈ. લેઈમાને (E. Leumann), જે. કલા (J. Klatt), જી. બુઈલરે (G. Buhler), આર. હાઈલેંએ (R. Hoernle), ઈ. વિડશે (E. Windisch) વિવિધ પ્રકારના જૈનગ્રન્થ વિષે સંશોધન કરવા માંડયું; અને એલ. રાઈસે ( L. Rice), ઈ હશે (E. Hultmuch), એફ. કીલોને (F. Kielhorn), પી. પિટસને (P. Peterson), જે. ફર્ગ્યુસન (J. Fergusson) અને જે. બજેસે (J. Burgess) જેનસમ્પ્રદાયના હસ્તલેખના, શિલાલેખેના અને સ્મરણ મન્દિરનાં સંશોધન કરવા માંડ્યા.
શરૂઆતથી જ સંશોધકેએ સાહિત્ય એકઠાં કરવામાં અને તેને ઉપયોગ કરવામાં માત્ર સન્તોષ માન્યો નહિ, પણ જૈનધર્મના ઐતિહાસિક સ્થાનને નિર્ણય કરવાના પ્રયત્ન કર્યા. એ વિષે પ્રથમ કરેલા નિર્ણય માત્ર કલ્પનાજનિત ને ભૂલભરેલા હતા અને એમ, રેમનદેવ જનસના (Janus) અથવા તો યાહુદી પુરાણ પ્રસિદ્ધ (૨. ટિચેથી ૩:૮; એકસેડસ ૭:૧૧) મિસરી જાદુગર જન્મસના (Jannes ) નામ સાથે જૈન શબ્દને સં જવાની કલ્પના થઈ; મહા પ્રખ્યાત જૈન તીર્થ સ્વાતીતાના નામને પેલેસ્ટિના (Palastina=. Palastine ) નામ સાથે સમ્બન્ધ છે એવી પણ કલ્પના થઈ અને એવી એવી તે અનેક કલ્પના થઈ. કંઈક વધારે. સંભવનીય દેખાયાથી વળી એ પંડિતેઓ જૈન અને બૌદ્ધધર્મને સમ્બન્ધ જોડવાના પ્રયત્ન કર્યા. આ દિશામાં કંઈક પ્રબળ પ્રયત્ન પણ થયા. ( કેલબૂક જેવા). કેટલાકે એમ માન્યું કે ૌદ્ધધર્મને જન્મ જૈનધર્મમાંથી થયે છે, અને ત્યારે વિલ્સન (Wilson), લાસન અને એ. વેબર.(A. Weber.) જેવા અનેક
Page #21
--------------------------------------------------------------------------
________________
એમ માન્યું કે બૈદ્ધધર્મમાંથી જૈન ધર્મને જન્મ થયે છે. પણ અન્ત ૧૮૭૯ માં યાકેબીએ બતાવી આપ્યું કે “આ છેવટની કલ્પના તે માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમાનતા ઉપરથી જ કરી લેવામાં આવી છે. યાકેબીએ નિશ્ચિત સાબિત કરી દીધું છે કે “જૈન અને શ્રેષ્ઠ એ બે એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મસંઘ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરૂષ હતા.”
અનેક પંડિતેના સમર્થ પ્રયત્નને પરિણામે જૈનધર્મના ઈતિહાસ અને પુસ્તક વિષેનું જ્ઞાન તે ખૂબ વિસ્તાર પામ્યું, પણ છતાયે એ ધર્મના હદય–તેના સિદ્ધાન્ત-સમ્બન્ધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણું વખત સુધી યુરોપમાં પ્રકટ થયું નહી. આ વસ્તુસ્થિતિનું મુખ્ય કારણ તે એ હતું કે ઘણાખરા સંશેધકેને ઝેક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પુરાતત્ત્વ અને ભાષાતત્વ તરફ વધારે હતું, અને વળી વધારે સબળ કારણ તે એ હતું કે શરૂઆતના સંશોધકોએ જૈન ધર્મના સિદ્ધાન્તનું જ્ઞાન પ્રતિસ્પદ્ધ બ્રાહ્મણધર્મનાં પુસ્તકમાંથી કંઈક અંશે અને જૈન ધર્મના ગ્રંથોમાંથી કંઈક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણ ગ્રન્થમાં અસ્પષ્ટ અને જૈનગ્રંથમાં અવ્યવસ્થિત હકીકતે હેવાથી એ પ્રયત્ન સફળ નિવડેલા નહિ. તથાપિ ૧૯૦૬ માં આ અનિશ્ચિત સ્થિતિને અન્ન આવ્યું. એ વર્ષમાં ચાકેબીએ પછીના કાળના જૈન સિદ્ધાન્તના વ્યવસ્થિત ગ્રન્થને ઉમાસ્વામીના તત્ત્વાધનમસૂત્રઅનુવાદ કર્યો ને નિશ્ચિત જ્ઞાનક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. આ પુસ્તકે પ્રથમ જ વાર જોન સિદ્ધાન્તના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સંપૂર્ણ દષ્ટિ આપી અને ત્યાં સુધી અન્ધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશ વિષેના જ્ઞાનની ગાંઠ ખેલી આપી. યાકેબીના શિષ્યોએ પિતાના ગુરૂને માર્ગે ચાલી અનેક દિશાઓમાં પ્રયાણ કર્યું છે.
હાલમાં જેન–સંશોધન પશ્ચિમના ઘણાખરા દેશમાં, જો કે વિવિધ પરિમાણે થવા લાગ્યું છે. જર્મનીમાં (Deutschland=અં. જર્મનિ ) એ પ્રદેશમાં લેઈમાનને શિષ્ય રવ. હુઈટેમાન (W. .
Page #22
--------------------------------------------------------------------------
________________
(૫) Hiittemann), શ્રાડર ( R. 0. Schrader), શુબિંગ, યાકેબીને શિષ્ય કિલ અને ગ્લાઝનુઆપ ( H. V. Glasenapp), વળી sérc (G. Hertel ) ayat art (loull gall $103 ( Charlotte Krause ), 4 qoll $ex ( E. Hultosch ), zule ( R. Schmidt) અને બીજા સંશોધકે; પ્રાગના (Prag, અં. Praguc) જર્મન વિદ્યાપીઠમાં વિટ્ટરનિટ્રસ ( M. Winternitz) અને સ્ટાઈન (O. Stein ), zasahi ( Schweden, 24. Sweden ) štul242 ( S. Charpentier ); G&g Hi $130flot (B. Faddegon ); ઇંગ્લૅન્ડમાં બાર્નેટ (L. D. Barnett), ફલીટ ( G. F. Fleet), મિથ (V. A. Smith), શ્રીમતી સ્ટિવન્સન (Frau M. Stevenson), સ્વ. ટીની (C. H. Taurney), ટમસ કાકુરાઈષમાં (Frankreich, એ. કેન્સ) એ. ગેરિને (A. Guerinot), એલ, મિલે (L. de millone), જે. વીજે (J. Winson), ઈટાલિયનમાં (Italian, અં. Italy) બાલિનિ (A. Ballini), બેલેનિ-ફિલીપિ (F. Belloni-Filippi), પાલીનિ (P. E. Parolini), પુલે (F. L. Pulle), સુઆલિ, સ્વ. ટેસિટેરિ (L. Tessitori ); fleà1913JHI ( Tschechoslowakei )
aarl ( V. Lesny ) zu welcs (O. Pertold); 32493Hİ (Russland 24". Russia) Catala (N. mironow) અને નોર્થ અમેરિકામાં (Nordamerica, અં. north America) બ્લમણીલ્ડ ( M. Bloomfield) શ્રમ કરી રહ્યા છે ( અને તેમાંના કેટલાક શ્રમ કરતાં કરતાં સ્વર્ગવાસી થયા છે ).
ગયા સૈકાના છેલ્લા દશકામાં તે ભારતવર્ષના જેનોએ પણ પિતાના ધાર્મિક અને સાંસારિક જ્ઞાનગ્રંથને છપાવવા માંડયા. પિતાના સહધમીઓ પોતાના ધર્મનાં તત્ત્વ જાણતા થાય અને બીજા લોકે એ ધર્મની દીક્ષા લેતા થાય એ હેતુથી વળી સાથે સાથે એમણે પુસ્તકો અને નિબંધ અંગ્રેજી ભાષામાં પ્રકટ કરવા માંડ્યાં. વળી ભાડારકર, ભગવાનલાલ ઇંદ્રજી, ભાઉ દાજી, સતીશ્ચન્દ્ર વિદ્યાભૂષણ, ઍસ. એન. દાસગુપ્ત વગેરે હિન્દુઓ પણ ધીરે ધીરે એ ક્ષેત્રમાં વધારે કાર્યકર્તા થયા છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યમાં યુરેપના અને ભારતના પડિતે વચ્ચે આ કાર્યમાં ગાઢ સહકાર થાય એવી આશા રાખવામાં આવે છે. યુરેપિયાની ગ્રંથ વિવેચનની પ્રણાલી અને ઝીણવટથી ભારતપણ્ડિતે સાચું ને વિવેચક કાર્ય કરી શકશે, ભારતપંડિતેના સહકારથી યુરેપિચનની દષ્ટિ વિવિધ પ્રકારે ખુલશે. પરંપરાથી ઉતરી આવેલી કથાઓ હજી બહુ બળવાળી છે. પણ કેટલીક હજી પુસ્તકમાં ઉતારાઈ નથી, એ કથાઓ બીજી હકીકતોના સહવાસમાં આવવાથી ઘસાઈ જાય અને અનેક કલ્પનાઓથી તથા પાણ્ડિત્યના આડમ્બરથી અશુદ્ધ થઈ જાય તે પહેલાં એમને બચાવી લેવી ઘટે. જૈનોની સાથે સમ્બન્ધ જોડવાથી જ એ બની શકે. જ્યારે જૈનધર્મના વર્તમાન સ્વરૂપને સપૂર્ણ રીતે સમજવા અને વિશ્વાસપાત્રરૂપે આંકવા માટે પૂર્વ અને પશ્ચિમ પોતાના શ્રમમાં સહકારે જોડાશે, ત્યારે જ જાણ્યામાંથી ધીરે ધીરે અજાણ્યામાં પ્રવેશતે પ્રવેશતે, પ્રાચીનથી અનુક્રમે જે જે પગથિયે થઈને એ ધર્મ અર્વાચીનમાં ઉતરી આવ્યું તે સૈ પગથિયાનાં દર્શન થશે અને એ ધર્મના દૂરના પ્રવાહમૂળથી તે આજસુધીના જીવન ઉપર દષ્ટિ નાખી શકાશે. આ
અધ્યાય ૨
ઇતિહાસ.
જેનોના ઈતિહાસ સંબંધે હકીકત મેળવવા માટે જે સાહિત્ય મળી આવે છે, તે આ છે. ગ્રન્થ, શિલાલેખે અને સ્થાને, સમરણ મન્દિર, શિકાઓ આદિ રાંધને–પ્રજને ગ્રન્થ બહુ કામમાં આવે એમ છે. જેનોએ પિતે ધર્મના ઇતિહાસ વિષે ગ્રન્થનું સૂત્ર સળંગ રાખે જવાના પ્રયત્ન કર્યા છે; યુરેપિયનના શાસ્ત્રીય વિવેચનની દષ્ટિએ આ ગ્રન્થનું મહત્ત્વ બેશક જુદું જ છે. પ્રખ્યાત
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૭ ) આરબ પ્રવાસી અલ–બીરનીએ (al-Biruni) ૧૦૩૦ના અરસામાં ભારતવાસીઓ સમ્બન્ધ જે શબ્દ કહેલા તે જૈનોને પણ અનેક રીતે લાગુ પડે છે. “પ્રસંગેનાં ઐતિહાસિક પરિણામે ઉપર તેઓ થોડું જ ધ્યાન આપે છે અને પોતાના રાજાઓની વંશાવળીઓની ગણનામાં બહુ બેદરકાર છે. જ્યારે તમે એમને ઝીણા પ્રશ્નને પૂછે અને તેના ઉત્તર એ જાણતા ન હોય, ત્યારે એ કથાઓ કહેવા બેસી જશે.” જૈનધર્મને ઈતિહાસ જૈનોને હાથે જે પુસ્તકમાં લખાયે છે, તેમને માટે ભાગ કથામિશ્રિત છે. ઐતિહાસિક હકીકતે વર્ણવાય તેના કરતાં શ્રદ્ધાળુ વાચકને એકાદ કલાક ધાર્મિક વાચન આપી શકાય એ હેતુએ એ પુસ્તક લખાયાં હોય એમ એના ઉપર દષ્ટિ નાખતાં જણાઈ આવશે. આ લેખકના હાથમાં અનેક પુસ્તકે એવાં આવેલાં છે કે જેમાંની હકીકત આજસુધી શુદ્ધ ઐતિહાસિક મનાતી આવી છે; તેમાં પણું, યુરેપિયનની દષ્ટિએ વિચારીએ તે, કથા ભાગને ઝોક વધારે છે. અને આ ખામી છતાંયે જેનોના ઘણા ઈતિહાસગ્રન્થમાં મહત્ત્વનું સાહિત્ય ભરેલું છે, અને વિવેચનદષ્ટિ રાખીને ચાલીએ તે તેમાંથી ઉપગી અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય. ઇતિહાસના અથવા એના આડમ્બરના ગ્રન્થો ઉપરાંત બીજા પ્રકારના સાહિત્ય ગ્રન્થ પણ ઈતિહાસશોધકને અનેક રીતે ઉપયોગી થઈ પડે એમ છે, કારણકે એમાં અમુક ઐતિહાસિક ઘટનાઓ ગુથેલી હોય છે અથવા તે અમુક જુગના ભાવની છબી આંકેલી હોય છે. લેખકે પોતાના ગ્રન્થમાં પિતાના નામ સાથે કુળની, પિતાના આશ્રયદાતાની અને એવી બીજી હકીકતે નેધેલી હોય છે, ત્યારે તેનાં આરહ્મવાકયેમાંથી કે પ્રશસ્તિનાકમાંથી મહત્તવની ઐતિહાસિક હકીકત મળી આવે છે. અમુક સાધુસંઘના ગુરૂપરમ્પરાના પત્રકમાંથી જેને પત્તિ કહે છે તેમાંથી પ્રખ્યાત પુરૂષોના જીવનકાળ વિષેના નિર્ણય કરવા માટેનાં ઉપયેગી સાધન મળી આવે છે, પણ ત્યાંયે વિશ્વાસ તે વિચારીને જ મેલવે, કારણ કે લેખકે પિતાને લાગતી ઉણપ પિતાની કલ્પનાઓ પુરી કાઢે છે. અને એવી રીતે એ લેખકે એ મહાવીર સુધીને અથવા એમનીયે પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથ
Page #25
--------------------------------------------------------------------------
________________
સુધીને ઇતિહાસ દેરી કાઢો છે. જૈનોના ઇતિહાસ ગ્રન્થમાં આપેલી હકીકતેને આપણે કસેટીએ ચઢાવી લેવી જોઈએ અને બ્રાહ્મણના, બૌધ્ધના અને બીજા ગ્રન્થની હકીકતેની સાથે તળી પારખી લેવી જોઈએ. આ ગ્રન્થની વાસ્તવિકતા પણ બેશક અનેકવાર શંકાશીલ છે, કારણ કે જેના પ્રતિસ્પર્ધી હોવાથી તેમના ઉપર અસત્ય અને અપરાધે આપવાના પ્રયત્નમાં તેઓ મિત્રો અને પ્રશંસકેની પેઠે જ, વારંવાર સત્યથી વિમુખ થઈ ગયા છે.
ગ્રન્થોની જેટલી વિપુલ તે નહિ, પણ અનેક રીતે વિશ્વાસપાત્ર માહિતી શિલાલેખોમાંથી મળી આવે છે. અમુક ઘટનાને પ્રસંગે લેખે કોતરવામાં આવેલા હોય છે, ત્યારે આ લેખને અમુક તાજી અને સાચી હકીકતો સાથે સમ્બન્ધ હોય છે અને તે હકીકતે પછીના સાહિત્યમાં નોંધાય છે. ઘણાખરા લેખો ધર્મપ્રિય રાજાઓએ કે શેઠ-શાહુકારોએ કતરાવેલા હોય છે ને તેમાં દેવાલય કે દેવપ્રતિમા કરાવ્યાની, ભૂમિદાન કર્યાની કે ન્યાય આપ્યાની હકીકતે નેધેલી હોય છે. તેમાં આવતાં રાજ્યકર્તા અને તેની પૂર્વેના રાજાઓનાં નામ, દાન પામેલા સાધુનાં અને તેમના ગુરૂએનાં તથા પૂર્વાચાર્યોનાં નામ અને તારિખ આપણને ઈતિહાસનું કાઠું બાંધવામાં બહુ જ ઉપયોગી થાય છે, કારણ કે એના ઐતિહાસિક સત્ય વિષે ઘણું કરીને શંકા લેવા જેવું કશું હોતું નથી.
આજસુધી ટકી રહેલાં વિવિધ પ્રકારનાં સ્થાને અને દેવાલ ઉપર તેમના નિર્માણના કે જીર્ણોદ્ધારના લેખે કતરેલા હોય તે તે પણ ઐતિહાસિક વિષયને સ્વચ્છ કરવાને બહુ કામ લાગે. એ લેખ ખાસ ઉપગના તે એટલા માટે છે કે ભૂતકાળનાં માણસોનું, વસ્તુઓનું અને સ્થિતિનું સજીવ ચિત્ર એ આપણું સામે ખડું કરે છે અને તેથી પ્રાચીનકાળ સમ્બન્ધના પુસ્તક વગેરેથી આપણને પ્રાપ્ત થયેલા જ્ઞાનને સ્વચ્છ કરી શકાય છે.
છેલ્લા સૈકામાં અનેક સંશોધકેએ આ કઠણ કાર્ય કરવામાં જે સાહિત્ય સાથે ગડમથલ કરી છે, તે છે તે બેશક મહત્ત્વનાં પણ છતાંયે જૈન ધર્મના ઈતિહાસ સંબંધે કોઈ નિર્ણિત ચિત્ર દેરી
Page #26
--------------------------------------------------------------------------
________________
શકાય એટલા પ્રમાણ હજી મળી શક્યાં નથી; તેમાં અનેક સ્થળે અનેક છિદ્રો છે, અનેક અસ્પષ્ટતાઓ છે. એ ધર્મની ઉત્પત્તિ અને તેના આચાર વિચારના વિકાસ સંબંધે, તેણે જે તડકે છાંયડે જોયેલે તે સંબંધે જે સો વાતે આજે અન્ધકારમાં છે તેના ઉપર પૂર્ણ પ્રકાશ કદીચે પાડી શકાશે કે કેમ એ તો વળી શંકાને જ વિષય છે. ત્યારે જૈન ધર્મના સ્વરૂપનું ચિત્ર આંકવા આજસુધી જે બધા પ્રયત્ન થયા છે, તે હજી તે વિરલ એતિહાસિક ઘટનાઓને, શંકાસ્પદ વાર્તાઓને અને વળી ધાર્મિક તથા સામાજિક કથાઓને એકઠી કરીને ઐતિહાસિક સૂત્રમાં ગુંથવા પુરતા જ થયા છે. તેવી જ રીતે ગયા અનેક સૈકામાં જૈનોએ જે ચઢતી પડતી જોઈ છે તેના ઈતિહાસનું ચિત્ર આંકવાને આ ગ્રન્થમાં જે પ્રયત્ન કર્યો છે, તે પણ તેમના ઈતિહાસનું સંપૂર્ણ ચિત્ર આપવાને દાવ કરતું નથી. લેખક બહુ બહુ તે, તીર્થકરેના, ધર્મના વિકાસના, ઉન્નતિના અને અવનતિના ચિત્રની આછી ઝાંખી રેખાઓ દેરવાના જ પ્રયત્ન કરી રહેશે. વિગતવાર હકીકતેને વિવેચનાદષ્ટિએ વ્યવસ્થિત ગોઠવવાને અને ઓછા મહત્ત્વનાં નામની અને તારીખની શુષ્ક તારીજ આપવાને બદલે થોડીક નિર્ણિત હકીકતે અને જેનોમાં મહત્ત્વની મનાતી શેક કથાએની ટુંકી માહિતી વાચક સમક્ષ રજુ કરશે. લેખકની પરિસ્થિતિ તે એટલી ટુંકી માહિતી આપી શકે એવી જ છે, પણ તે માહિતીએ કરીને, એમાં અધુરા રહેલા કોયડાને ઉકેલ લાવે અને અહીં દરેલી ચિત્રની આછી ને ઝાંખી રેખાઓ ઉપરથી સ્પષ્ટ ને તાદશ ચિત્ર ખડું કરે એ જે કઈ ઐતિહાસિક પાકશે તે આ લેખકના આનન્દનો પાર રહેશે નહિ.
Page #27
--------------------------------------------------------------------------
________________
તીર્થકરો.
પૂર્વ ઇતિહાસ. જેનો પિતાના ધર્મને શાશ્વત અને અવિચલ માને છે અને સમયે સમયે લુપ્ત થાય, છતાં ચે કદાપિ એને અન્ત આવવાને નથી. ફરીફરીને પ્રવર્તતા અમુક જુની અન્દર સત્યને અજ્ઞાન છાવરી અન્ધકાર પ્રવર્તાવે, પણ પાછું એ અજ્ઞાન ટળી જાય ને જૈનધર્મને પ્રકાશ ફરી પ્રકટાય તેવા તેનાં કિરણે ફરી વિસ્તરે. એવી રીતે આજે આપણે એવા જુગમાં છીએ કે જ્યારે ધર્મજ્ઞાન પામીએ છીએ અને તેથી આનંદ પણ પામીએ છીએ, ત્યારપછી એ જુગ આવશે કે જ્યારે જૈનધર્મ લુપ્ત થશે; ત્યારપછી વળી એ પણ જુગ આવશે કે જ્યારે એ ધર્મ નષ્ટપ્રાય થશે. પણ ખરી રીતે તે એ ધર્મ કદાપિ નષ્ટ થવાને જ નથી, પણ વળી પાછે નવી જુવાનીમાં શાશ્વત સૌન્દર્ય ખીલશે, જેમ ઋતુઓમાં દર વર્ષે વસન્ત પાછી ખીલતી આવે છે તેમ જ્યારે સમય આવે છે ત્યારે અમુક વર્ષોને અન્તરે એક પછી એક એમ ચોવીશ તીર્થંકર પ્રકટે છે તે સત્ય ઉપરના આવરણને સંહારે છે. આપણા આ જુગમાં પણ એવા વીશ ધર્મજ્ઞાતા અને ધર્મદાતા પ્રકટયા છે. જેનો એમનાં નામ જાણે છે અને તેમના જીવનના પ્રસંગ વર્ણવે છે. એમાંના ઘણાખરા વિષે જે વર્ણન આપવામાં આવે છે તે સાવ થાજનિત છે. પહેલા તીર્થકર ષમદેવનું આયુ ૮૪,૦૦,૦૦૦ પૂર્વનું હતું, એ ૫૦૦ ધનુષ ઊંચા હતા અને જેકે એક પછી એક તીર્થકરનું આયુ અને કલેવર ઘટતું ચાલે છે, છતાં યે બાવીસમાં તીર્થકર નેમિનું આયુ ૧૦૦૦ વર્ષનું હતું અને એમનું કલેવર ૧૦ ધનુષનું હતું. આ ક્રમમાં આવતાં માત્ર છેલ્લા બે તીર્થકરેના આયુ અને કલેવર માની શકાય એવાં આપાયાં છે. ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથનું આયુ ૧૦૦ વર્ષનું હતું તથા તેમનું કલેવર ૯ હાથ હતું, ૨૪ મા તીર્થંકર મહાવીરનું આયુ ૭૨
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
વર્ષનું હતું તથા તેમનું કલેવર ૭ હાથ હતું. વળી જૈન જુદા જુદા જે તીર્થકરેને સમય બતાવે છે તેમાંથી માત્ર પાર્શ્વનાથને અને મહાવીરને જ સમય ઈતિહાસથી નિણિત થઈ શકે એમ છે. મહાવીર ઈ. પૂ. આશરે ૫૦૦ વર્ષ ઉપર અને પાર્શ્વનાથ ઈ. પૂ. આશરે ૭૫૦ વર્ષ ઉપર થઈ ગયેલા મનાય છે; પણ અરિષ્ટનેમિ પાર્શ્વનાથની પૂર્વે ૮૪૦૦૦ વર્ષ ઉપર નિર્વાણપદ પામ્યા માનવામાં આવે છે, અને એમની પૂર્વેના તીર્થકરને અનુક્રમે એટલે એટલે દૂર મૂકવામાં આવ્યા છે કે તેની કાળગણના પણ થવી અશક્ય થઈ પડે. આ સ્થિતિમાં યુરોપિયન સંશોધકે પહેલા બાવીશ તીર્થકરને ઐતિહાસિક પુરૂષ માનવાનું કારણ નથી અને માત્ર છેલ્લા બે તીર્થકરેના ઈતિહાસ સમ્બન્ધ સંશોધન કરવા ધ્યાન આપવું જોઈએ.
જેનગ્રન્થમાં મહાવીર વિષે ઘણાં વિશ્વાસગ્ય લખાણ મળી આવે છે, એટલું જ નહિ પણ જેનેતર ગળ્યમાં પણ એમને વિષે ઉલ્લેખે મળી આવે છે, તેથી એટલું તે નિશ્ચિત છે કે મહાવીર ઈતિહાસ કાળમાં થઈ ગયા. બૌદ્ધોએ અને જૈનોએ પરસ્પરને સત્ય ધર્મના શત્રુ માન્યા છે, અને એટલા માટે પરસ્પર વાદવિવાદ ઉઠાવ્યા છે, છતાં બૌદ્ધોએ મહાવીરને પોતાના ગુરૂ ગતમબુદ્ધના સમકાલિન પુરૂષ હતા એમ ઉલ્લેખ કર્યો છે અને એમ એમના અસ્તિત્વની સાબીતી આપી છે. મહાવીરની પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથની ઐતિહાસિકતા વિષે પણ શંકા લેવાનું કશું કારણ નથી. બેશક એમને સમ્બન્ધ આપણે જૈનગ્રન્થમાં જ ઉલ્લેખ જોઈએ છીએ અને એ ઉલ્લેખમાં એમના વિષે જે વર્ણન છે તે ધાર્મિક કથાઓથી જ ભરપૂર છે, છતાં ચે આ મહાપુરૂષના વર્ણનસ્વરૂપની આસપાસ વળગેલી ઉધઈએ એના ઐતિહાસિક ગર્ભને નાશ નથી કરી નાખે. તીર્થકરેની એતિહાસિકતા સમ્બન્ધ સિાથી વધારે અગત્યની વાત તે એ છે કે એમના વ્યક્તિત્વ અને એમના સિદ્ધાન્ત વિષેના આપણું જ્ઞાનવડે એમનું જે ચિત્ર ખડું થતું હોય, તે ચિત્રને ભારતવર્ષને ધાર્મિક સિધ્ધાન્તના વિકાસની શાસ્ત્રીય ઘટનાઓની કસેટીએ
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
ચઢાવી લેવુ' જોઇએ. ત્યારે આ વિકાસની ઘટનાઓને ઇતિહાસક્રમે તપાસી જઇએ.
ક્રાઇસ્ટની પૂર્વેના બીજા સૈકાને અન્તે ભારતના ધાર્મિક જીવનમાં ગંભીર પરિવર્તન થયાં. પ્રથમ આવેલા આર્યાંના સરલ અનેકેશ્વરવાદને યજ્ઞ આદિ કકાણ્ડ નવા વિકાસ આપ્યા, તેથી દેવાની સત્તા તેમના ભકતાને મન ધીરેધીરે સ`કાચાતી ચાલી અને તેને બદલે દૈવી સત્તાઓ અદ્ભુત શિકત ધરાવનાર ગુરૂઓના અલૌકિક કકાણ્ડમાં આવતી મનાવા લાગી. આથી ગુરૂપદના સ્થાનને ચિરમહત્વ મળ્યુ. તે ઉંચે ચઢ્યા ને ધીરેધીરે વર્ણ વ્યવસ્થાના ઉપયાગ કરીને પાતે શ્રેષ્ઠ અન્યા. આ માર્ગે ચાલતાં એક નવા સિધ્ધાન્ત જન્મ પામ્યા અને તેણે સમાજશ્રેણિના મળને અનુસરીને ધાર્મિક સ્વરૂપ પકડ્યું એ સિધ્ધાન્ત તે કર્મના, કર્મીના ફળના અને તેને અનુસરતા પુનર્જન્મના સિધ્ધાન્તના,
પ્રત્યેક ભવ પાતે સ્વતંત્ર નથી, પણ સમસ્ત ભવ‰ ખલાના એક આંકડા છે, એ સિધ્ધાન્ત ઉપરથી ગંભીર પ્રકૃતિના મનુષ્યને એ પ્રશ્ન જ ઉદ્ભવે કે જન્મમરણની અવિરત ઘટમાળમાં ક્રીફરી અવતરવા જીવવું એ શુ' ચાગ્ય છે? ધાર્મિક વૃત્તિના મનુષ્ય તે
આ પ્રશ્નના ઉત્તર નકારમાં જ આપશે. એ તે નવી તૃષ્ણાના તથા નવાં દુ:ખના નાશ થાય એટલા માટે જન્મમરણની પારની સ્થિતિ પ્રાપ્ત કરવા, ભૌતિક શ્રધ્ધિની પેઠે જે થાડા જ સમયમાં નાશ પામતુ નથી એવું ઉત્તમ પદ પ્રાપ્ત કરવા મથશે. શાશ્વત, ચિરસ્થાયી, અક્લિષ્ટ સુખ પ્રાપ્ત કરવાની પ્રબળ આકાંક્ષામાં તેના આચારવિચાર ઇહલેાકમાંથી અને તેના ક્ષણિક સુખથી વિરકત થાય છે, ચજ્ઞયાગથી અને તેના ખાદ્ય અને તેથી અન્તરઆત્માને સન્તાષ નહિ આપતા ક્રિયાકાણ્ડથી પણ વિરકત થાય છે. સંસારજીવનને ખડકેથી ખસેલેા આ શાન્ત વિચારક કઇંક ઉચ્ચ અને અભૌતિક પ્રાપ્ત કરવાને માટે સન્યસ્તાશ્રમને સ્વીકાર કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની તૃષ્ણા એટલી સ સામાન્ય હતી કે ક્રિોએ, જીવનના ઉચ્ચત્તમ પ્રશ્નો સંબધે
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ) ચિત્વન કરવા માટે વૃદ્ધાવસ્થામાં વનની એકાંતમાં જવું જોઈએ એવી એમની ફરજના ધર્મ મનાયા
ચાર આશ્રમની બ્રાહ્મણવ્યવસ્થા પ્રમાણે વેદ ભણ્યા પછી અને ગૃહસ્થજીવન જીવ્યા પછી બ્રાહ્મણે સંસાર ત્યજી બ્રહ્મનિમગ્ન થવું જોઈએ અને અન્ને નિગૃહી ભિક્ષુક થવું જોઈએ. આ વ્યવસ્થાની ભાવના કેટલે અંશે આચારમાં મૂકી શકાય એ સંબંધે કંઈ કહેવાનું નથી પણ એટલું તે નક્કી છે કે તેની ઉપર લોકની ગમ્ભીર આસ્થા હતી, નકી છે કે એ વ્યવસ્થાની આજ્ઞાથી પણ આગળ ચાલનારા કેટલાક આતુર લોક હતા અને તે માનતા કે ગૃહસ્થના વાળ સફેદ થાય, તેની ચામડી ઢીલી પડે, તેની શુંટી ફરતી દેખે ત્યારે જ એ ગૃહસ્થાશ્રમ છેડે એમ નહિ, પણ તે પૂર્વે પણ પિતાનું સમસ્ત જ્ઞાનબળ સમર્પવા તેણે સંસારને ત્યાગ કરે જોઈએ. સરખા વિચારના એકઠા થતા અને સંન્યસ્તસંઘ સ્થાપતા એ સે અમુક નિયમેથી પરસ્પર સમ્બન્ધમાં રહેતા અને દયાળુ ભકતજનના દાનવડે જીવનનિર્વાહ કરતા.
અમરત્વ પ્રાપ્ત કરવા માટેના પ્રયાસ એ જુગમાં જિજાતિના ઉન્નત આત્માઓએ સરખે પ્રમાણે કરેલા જણાય છે. યજ્ઞ–ચાગથી અલૈકિક શકિત પ્રાપ્ત થતી મનાતી ને એ શકિત પ્રાપ્ત કરનાર આ સંસારમાંથી નીકળી ઉત્તમ પદ પામતા મનાતા, એ શકિત પ્રાપ્ત કરવાને બ્રાહ્મણે કઠણ તપસ્યા કરતા. બ્રાહ્મણે જ નહિ પણ ક્ષત્રિય પણ પરલોકપ્રાપ્તિ માટે સંસારત્યાગ કરતા. બ્રાહ્મણના કરતાં ક્ષત્રિયને કુલાચારનાં ને જ્ઞાતિનાં બધૂન ઓછાં હતાં અને તેથી તે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિને માટે વધારે સ્વતંત્રતાપૂર્વક પ્રયત્ન કરી શકતા. તત્ત્વજ્ઞાનના કેટલાક કઠણ પ્રશ્નને એ ઉકેલી શકેલા, એવા પ્રશ્નો ઉપર એમણે પ્રથમ સ્પષ્ટીકરણ કરેલું જણાય છે; અને વળી આધ્યાત્મિક જ્ઞાનમાં ક્ષત્રિએ બ્રાહ્મણને નીચું જોવડાવ્યું હોય, બ્રાહ્મણોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ક્ષત્રિય પાસે જવું પડ્યું હોય એવાં પણ વર્ણન મળી આવે છે.
ક્રાઈસ્ટ પૂર્વેનાં દશેક સૈકાનું આધ્યાત્મિક જ્ઞાન ઉપનિષદમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ). તેમ જ વેદની ટીકા અને પૂર્તિરૂપે લખાયેલાં આરણ્યકેમાં મળી આવે છે. ઋષિઓએ નવે સ્વરૂપે મૂકેલા અને નવા જુગની જરૂર રિયાતને તથા પ્રશ્નને અનુકૂળ લખેલા, વિવિધ વિષયે ઉપરના વિચારનું મહત્ત્વ એટલું બધું હતું કે એમાં ઉપદેશેલું જ્ઞાન મૂળે તે, બ્રાહ્મણોનું સ્થાન અને સત્તા ટકાવનાર યજ્ઞકાર્ડના સિદ્ધાન્તની વિરૂદ્ધ જતું દેખાયું; પણ પછીથી બુદ્ધિમાન પુરે હિતે સાચી વાત સમજી ગયા, નવીન વિચારેને પિતાના કરી લીધેલા સિદ્ધાન્તામાં મેળવી લીધા, અને છેવટે એને પક્ષે રહી પુરાણ વિચારેની સામે યુદ્ધ કરવા પણ ખડા થઈ ગયા. આ નવા વિચારે એકવારે તે પ્રધાનપદ પ્રાપ્ત કરી શકે એમ નહતું, પણ બ્રાહ્મણ સમ્પ્રદાયે પવિત્ર બનાવેલા આચારેને ચે ભારે વિરોધ કરવા લાગ્યા, તેમ જ દૈતિક તથા આધ્યાત્મિક જ્ઞાનના એકમાત્ર ગુરૂ હેવાના બ્રાહ્મણના દાવાને પણ છડેચોક નિષેધ કરવા લાગ્યા. છઠ્ઠા સૈકાથી તે આપણે એવા પણ અનેક આચાર્યોને જોઈએ છીએ, જેમણે બ્રાહ્મણ સમ્પ્રદાયને વિરોધ કર્યો અને વૈદિક યજ્ઞવિધિને પણ વિરોધ કર્યો; તેમજ વૈદિક મતને વેગળે મૂકીને પોતાને સ્વતંત્ર માર્ગે ચાલ્યા. મહાવીરની, શૈશાલની અને ગતમબુદ્ધની પણ પૂર્વે એવા સ્વતંત્ર ઉપદેશક થઈ ગયેલા અને પિતાના ઉપદેશને ખૂબ પ્રચાર કરનારા શિબેને એમણે એકઠા કરેલા એ વાત હવે આપણે સ્વીકારવી પડે છે. પિતાના સંઘના શાસનમાટે એ ગુરૂઓએ જે નિયમે કર્યા છે, તે બ્રાહ્મણોએ કરેલા નિયમેને અનુસરતા છે, પણ એમાં તફાવત એટલો જ છે કે તેમાં બ્રાહ્મ
ના મહત્ત્વને સ્વીકાર કર્યો નથી. હેઈન્સે જણાવે છે તેમ બ્રાહ્મણસત્તાને તેડવા માટે જ આ તફાવત રાખવામાં આવ્યું હતું અને સત્તા એકવારે તેડવાને માટે એ તફાવતની ધારને બને એટલી તીર્ણ કરવામાં આવી હતી, બ્રાહ્મણ ગુરૂઓના વાવટા નીચે ઉભેલા સમ્પ્રદાયે શ્રેષ્ઠવર્ણના આચાર્યોની પરવાનગી વિના નીકળેલા આ નવા નાસ્તિક માર્ગોને તિરસ્કાર કરવા લાગ્યા, ત્યારે બદલામાં ક્ષત્રિય-ભિક્ષુકેએ બ્રાહ્મણને અને તેમના કર્મકાર્ડને ત્યાગ કર્યો. બ્રાહ્મણેતર સમ્પ્રદાયમાંથી ઉભા થયેલા ધાર્મિક સંઘમાં ગુરૂ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રભાવની વિરૂદ્ધનાં તત્વ હતાં; ગુરૂપ્રભાવને દા એમને અયોગ્ય લાગ્યાથી તેની સામે એ નવા સમ્પ્રદાયે થયા ખરા, પણ સંઘબંધનના નિયમે એમણે છિન્નભિન્ન કરી નાખ્યા નહિ, તેમજ જ્ઞાતિભાવનાને ભૂંસી નાખી નહિ. સાધુસંઘની અંદરના ઉચ્ચ નીચના ભેદ એમણે ટાળ્યા, તથાપિ એની બહારના એ ભેદને વિરોધે ય કર્યો નહીં કે એમને ફેરવ્યા ય નહીં. અને તેથી બ્રાહ્મણેતર ધર્મના ગૃહસ્થાશ્રમીઓમાં જ્ઞાતિવ્યવસ્થા એટલી જ પ્રબળતાએ પ્રવર્તતી આપણે જોઈએ છીએ, એટલું જ નહિ પણ જન્મ, લગ્ન, મરણ અથવા બીજા પ્રસંગોને અનુસરતા સંસ્કાર કરાવવાના બ્રાહ્મણના અધિકાર સામે પણ એ નજી વિરેાધ કરવામાં આવ્યું છે કે એ ગૃહસ્થ પિતાના ધર્મની વિશેષ ક્રિયાઓ પોતાના ધર્મના આચાર્યો પાસે કરાવે છે ખરા, તથાપિ પેલા સંસ્કાર કરાવવાને માટે તે બ્રાહ્મણને બોલાવે છે. ( આમાં એક વિરલ અપવાદ દેખાય છે અને તે આજસુધી શ્વેતામ્બર જૈનોને જ છે).
નિર્વાણ પામવાની ઈચ્છા, સંસારની ઘટમાળમાંથી છુટવાનીનવનવા કલેશભર્યા ભવનાં દુઃખમાંથી છુટવાની ઈચ્છા એ જ આ સર્વે સન્યાસી સમ્પ્રદાયના તત્ત્વજ્ઞાનનું મધ્યબિન્દુ હતું. છતાંયે અતિ પ્રાચીનકાળમાં આ વિચારશ્રેણિનાં તત્ત્વ છેક સાદાં હતાં. પ્રાચીન ઉપનિષદેના ઋષિઓએ આત્મતત્વ અને અનાત્મ તત્ત્વ વચ્ચે ભેદ પાડ્યો નથી, અને આત્મતત્ત્વ સમ્બન્ધ તેમણે બહુ વિચારે કર્યા નથી. Die Entwicklung der Gottesidee by den Indern (ભારતીઓમાં પ્રભુ ભાવનાને વિકાસ) નામના પિતાના ગ્રન્થમાં ૮ મે પૃઢેથી યાકોબી લખે છે એમ આત્મતત્ત્વ તેઓ એકભાવે માનતા નહોતા, પણ ગંધ, વાચા, દષ્ટિ, શ્રુતિ અને બુદ્ધિ એ પંચતત્વના કે પ્રાણના સમૂહ રૂપે માનતા. એ પંચતત્ત્વ જ્યારે મળે ત્યારે વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે; જ્યારે પ્રાણી મરી જાય ત્યારે એ તને સમ્બન્ધ છુટી જાય અને છતાંયે મરણ પછી પુનર્જન્મ થઈ શકે છે, જ્યારે પાછાં એ પંચતત્ત્વ એકઠાં થાય છે ત્યારે કર્મને બળે પૂર્વજન્મમાં કરેલાં પાપ કે પુણ્યના ફળ આપવાને બળે આ પંચતત્ત્વને સંગ નિયમિત રૂપે બને છે. જેમણે
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) પિતાનાં કર્મને ક્ષય કર્યો છે અને એમ કરીને પુનર્જન્મના બીજને નાશ કર્યો છે તેમની જન્મમરણની ઘટમાળ તુટે છે અને જે એ ઘટમાળથી પર છે, જેમાંથી આ સે ઉત્પન્ન થયેલું છે, જે આ સોના મૂળમાં છે અને જે આ સૈને પિતામાં સંકેલી લે છે એવા બ્રહ્મના જ્ઞાનથી અને સંન્યસ્તથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મમાં જે લય પામી જાય છે તે જ દુઃખમાંથી, પાપમાંથી અને બંધનમાંથી મુક્ત થાય છે.
સેથી પ્રાચીન ગ્રંવારા, છોગ્ય, તૈત્તિરીય, તોય, કૌશીતી ) ઉપનિષદમાં વર્ણવેલું આત્મતત્ત્વનું સ્વરૂપ એક નવી ભાવનાને કારણે પછીના કાળના (સાઠ આદિ) ઉપનિષદમાં બદલાય છે; એ ભાવના તે આત્મતત્ત્વના વ્યક્તિત્વની ભાવના. આત્મતત્ત્વ અને અનાત્મતત્ત્વ હવે સ્પષ્ટ રીતે ભિન્ન થયાં; આત્મતત્ત્વ હવે ભિન્ન ભિન્ન તને સમૂહ નથી, પણ અચ્છેદ્ય અને શાશ્વત શુદ્ધ તત્ત્વ છે. ઈશ્વર કે મનુષ્ય, પશુ કે તરૂ સર્વેમાં ચેતન કમ્ આત્મા છે, તેનાં પૂર્વભવનાં કર્મફળ તેને ભેગવવાનાં છે, અને એ કર્મફળને ભાર જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી એક ભવેથી બીજે ભવે એને રખડવું પડવાનું છે. શુદ્ધ આત્મસ્વરૂપને લાગેલાં કર્મફળને જ્યારે ક્ષય થાય અને એ આત્મસ્વરૂપને વિષે શુદ્ધ જ્ઞાન થાય તથા બ્રહ્મની સાથેનું એનું તાદામ્ય અનુભવાય, ત્યારે જ મક્ષ પમાય–પરમાત્મા સાથે જીવાત્માને અત્યન્ત અભેદ એ મેક્ષ.
ઉપનિષદના ત્રષિમંડળમાં આ આત્મતત્ત્વની ભાવનાએ અતિ મહત્વનું સ્થાન લીધું; બ્રહ્મજ્ઞાનના સિદ્ધાન્ત ઉપર જેમણે પિતાની ભાવના રચી નહિ, તેવા વિચારકોએ પણ આત્મતત્ત્વની ભાવનાને તે મહત્વનું સ્થાન આપ્યું છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર વિવિધ સમ્પ્રદાયોએ પિતાના અધ્યાત્મજ્ઞાનનાં અને નીતિનાં મન્દિરે એ જ પાયા ઉપર રચ્યાં. જીવની એકબીજાથી અને પ્રકૃતિથી કેવળ ભિન્નતા સ્વીકારનાર અને છતાંયે પરમાત્માનું અને સ્તિત્વ નહિ સ્વીકારનાર (સાંથ, ચોર, ન્યાય, વૈશાપ, નૈન આદિ) દશને અનાત્મતત્વમાંથી આત્મતત્ત્વનું કેવળ ભિન્ન થવું
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપર જો પૃથફ આત્મા અને ત્યારપછી
( ૧૭ ) એને જ મુક્તિ માને છે, અને તેથી તેઓ માને છે કે વિવિધ છે શરીર વિના પણ રહી શકે છે અને ત્યારે પણ ભતિક જીવનને લગતાં દુઃખ અને પાપ તેને વળગેલાં રહે છે. () :
બ્રાહ્મણ સમ્પ્રદાયમાં અને ત્યારપછીના સમ્પ્રદાયમાં શાશ્વત અને પૃથફ આત્મા વિષે કેવી ભાવનાઓ ઘડાઈ એ આપણે ઉપર જઈ ગયા; પણ પ્રાચીન ભારતના આધ્યાત્મિક ઈતિહાસની પુરી ઝાંખી કરવાને માટે આત્મતત્ત્વનાં સમગ્ર લક્ષણો વિષેની વિશિષ્ટ ભાવના કેવી રીતે ઘડાઈ એ જોવાનું હજી બાકી છે. યાકેબી અને શ્રેર્બાસ્કી (Th. steherbatsky, જણાવે છે, એ ને સર્વાંશે સાચું લાગે છે કે બદ્ધ સિધ્ધાન્ત પણ આ પ્રાચીન સિદ્ધાન્તમાંથી જન્મ પામ્યું છે, એ સિધ્ધાન્ત આ છે–વ્યક્તિત્વ નથી, આત્મા નથી, પણ જે માનસિક-ભતિક વ્યક્તિત્વ રૂપે દેખાય છે તે ખરૂં જતાં પંચ નું બનેલું છે. અને ત્યારે આ પાંચ પ (પાંચ જ્ઞાનેન્દ્રિય અને તેના સ્થાન, Five senses and their objects, 47 feeling, gis idea, fara aptitide & impulsion 24 917 consciousness ) 2012 lat 6464દેના પાંચ પ્રામાંથી જોયા હોય અને તે એ બંને સિધાન્ત આ એક જ સિધાન્ત ઉપરથી ઘડાયા હોય કે વ્યકિતત્વ તે એવાં પાંચ તત્ત્વોને માત્ર સમૂહ છે, મરણુસમયે આ તને આ સમૂહ વિચ્છિન્ન થઈ જાય છે, કર્મના નિયમને બળે પાછે ફરી એમને સંગ થાય છે, અને કર્મક્ષયથી નિર્વાણ પામે છે. પ્રાચીન કાળના ગ્રાના સરલ સિધાન્ત ઉપરથી ગતમ બુદ્ધના
ને જે સિધ્ધાન્ત પ્રકટ થયે, તે બેશક ઉન્નતિની દિશાએ એક પગલું આગળ મૂકાયું ગણાય, અને આ બે સિધાન્તના પ્રકટીકરણ વચ્ચેનાં એક સિધ્ધાન્તને વિકસ-થઈને બીજા સિધાન્તની પ્રાપ્તિને માટે વીતેલાં-પાંચ વર્ષના અનુક્રાન્ત ઈતિહાસની હજી સુધી આપણને કશી માહિતી નથી. તથાપિ આપણા આ અનુમાનને આધાર મળે એ કંઇક સંભવ છે. પ્રાચીન કા ળની સરલ સ્થિતિ વર્ણવનાર ભવ્ય ઐધ્ધિ અનન્તા સિધાન્તમાં
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
ઉતરીએ, ગાતમની પહેલાંના યુધ્ધના અનેક ભવમાંના અસ્તિત્વઆજ સુધી ઘણું કરીને કથાનકામાં વવાયેલા, પણ ઔદ્ધોને મતે અતિ મહત્ત્વના એ અસ્તિત્વ વિષે વિચાર કરીએ તેા આપણું અનુમાન કઈંક સપ્રમાણ છે એમ લાગશે. ઉપનિષદ્ના પ્રા—સિદ્ધાન્ત અને ગાતમના સ્વ-સિધ્ધાન્ત વચ્ચે માધ્ધ શનાત્મ વાદનાં કેટલાંક પગથીમાં આવે છે, તેમાંનું એક તેા (ઇ. પૂ. ૮૦૦ ના અરસામાં રચાએલા ) દ્દાદ ઉપનિષમાં (૪:૧૪) મળી આવે છે; ચેર્ખાટ્કી સ્પષ્ટરૂપે આંગલી કરી દેખાડે છે કે ઘણુ કરીને ત્યાં પ્રથધર્મનાં તત્વાના સમૂહરૂપે માનસ સિધ્ધાન્તના ઉલ્લેખ છે. બન્ને પ્રકારના તાત્વિક સમ્પ્રદાયાના વિધ સ્પષ્ટ કરનારૂ એ વચન સાથી પુરાતન હાય એમ જણાય છે, અને એ વિરાધ સંબંધે યુદ્ધે ભારતના તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ત્યારપછીના એક સૈકા સુધી મહત્ત્વનો ભાગ ભજખ્યા છે.
ભારતના તત્ત્વજ્ઞાનના પ્રાચીન ઇતિહાસ અંધકારમાં ઘેરાયેલેા છે અને તેથી કયારે અને કેણે આત્માના સિધ્ધાન્તની સ્થાપના કરી તે નિશ્ચિત ભાવે આપણાથી કહી શકાતું નથી સાથી પ્રાચીન ઉપનિષદોમાં ભ્રાત્મા દેખાતા નથી, પણ પછીના સમયના ઉપનિષદોમાં સામાન્ય રીતે એને સ્વીકાર થએલા છે, તે ઉપરથી એવા નિર્ણય ઉપર આવી શકાય કે એની ઉત્પત્તિ ક્રાઇસ્ટ પૂર્વે નાં સહસ્ત્રાબ્દિની શરૂઆતમાં, અથવા તા નિદાન એના પૂર્વામાં, થઇ હાવી જોઇએ. જૈનસમ્પ્રદાય પેાતાના તત્ત્વદર્શનમાં જીવ અને પુદ્ગલ વચ્ચે ભેદ માને છે અને જીવને શાશ્વત સ્વતંત્ર માને છે તેથી આત્માના નવીન સિધ્ધાન્તની સ્થાપના સમયમાં એની પ્રથમ ઉત્પત્તિ હાવી જોઇએ. પ્રાચીન અને નવીન ઉપનિષદોમાં આત્મ તત્ત્વ વિષેના ભેદ સબંધના જે મત હતા તે ક્રાઇસ્ટ પૂર્વેની સહશ્રાબ્દિની શરૂઆતના સૈકામાં સ્થિર થવા લાગ્યા, એટલે જૈનદનની ઉત્પત્તિ પણ તેવામાં જ થઇ મનાય. વળી જૈનોમાં પણ એવું સ્પષ્ટ ભાવે મનાય છે કે જીવ અને પુદ્ગલ એ ભિન્ન તત્ત્વ છે તથા પુદ્ગલના આવરણમાંથી જીવને મુકત કરતાં નિર્વાણ પમાય છે એવા સિધ્ધાન્ત તીથંકર પાર્શ્વનાથે ઇ. પૂ. આઠમા
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
સૈકામાં પ્રસિધ્ધ કર્યાં. ત્યારે પાર્શ્વનાથે ઇ. પૂ. ૮૦૦ ને આશરે જૈનધર્મની સ્થાપના કરી એવું સ્વીકારીએતે। દનશાસ્ત્રના ઇતિહાસમાં કઇ અડચણ આવતી નથી, એટલુ જ નહિ પણ તે જીગના ધાર્મિક જીવન વિષે આપણને જે માહિતી મળે છે, તેને એ સ્વીકારથી અનેક રીતે અનુકૂળતા મળે છે.
જીવાત્માના અસ્તિત્વ વિષેના સિધ્ધાન્ત- સ્પષ્ટ રૂપે પ્રથમ પાર્શ્વનાથે જ સ્થાપ્ચા કે કેમ ? તેમના પછીના આચાર્યોં તેમને અનુસર્યાં અને તેમના સિધ્ધાન્તને પેાતાના તત્ત્વજ્ઞાનમાં વણી લીધેા કે કેમ ? અથવા પાર્શ્વનાથે કોઇ પૂર્વાચાર્ય ના એ સિધ્ધાન્ત પેાતે સ્વીકારી લીધેા અને એને પોતાની દનપ્રણાલીમાં વણી લીધેા કે કેમ ? તે નિશ્ચિત ભાવે કહી શકીએ એવી સ્થિતિમાં હજીયે આપણે નથી. જૈનધર્મના ઇતિહાસના આ મહત્ત્વના કહ્યુડાના ઉકેલ હવે પછીના સ ંશેાધનથી વખતે થાય, એટલે આપણે એ તરફથી ખસીને પાર્શ્વનાથ તરફ્ જઇશુ ને જે પરિમિત સાહિત્ય આપણી પાસે છે તે વડે એમનું જીવન અને એમના સિધ્ધાન્ત વિવેચના દૃષ્ટિએ તપાસીશું અને એમને વિષે છમી ખડી કરીશુ.
પાર્શ્વનાથ.
મળી આવતાં વર્ણન પ્રમાણે પ્રખ્યાત ડ્વાકુ કુળના રાજા સેન અને એની રાણી વામને ઘેર કાશીનગરમાં પાર્શ્વનાથે જન્મ લીધેા હતેા. પિતાના ભવ્ય દરબારમાં યુવાવસ્થા આનન્દુમાં ગાળ્યા પછી ૪૦ વર્ષની વયે એમના મનમાં ભૌતિક સુખાની અનિત્યતા વિષે વિચાર આવ્યા, જગતના અને એનાં સુખના ત્યાગ કર્યાં ને સન્યસ્ત લીધું. થાડા સમયમાં એમને આત્મજ્ઞાન પ્રકટ્યુ અને પેાતાને પ્રાપ્ત થયેલા સત્યના એ પ્રચાર કરવા લાગ્યા. ૧૦૦ વના થયા ત્યારે બિહારમાં આવેલ સમેતશિલ ઉપર ગયા ( અને એમના નામ ઉપરથી આજે પણ એ શિખર પાર્શ્વનાથ પર્યંત કહેવાય છે. ), ત્યાં અન્નજળના સમૂળા ત્યાગ કર્યા અને એવી સ્થિતિમાં એક માસ રહ્યા પછી નિર્વાા પદને પામ્યા.
જૈનોએ પેાતાના ધ ગ્રન્થામાં અનેકવિધ કથાઓ દ્વારા
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૩ ) આપેલી આ એકની જીવનકથા ઐતિહાસિક વસ્તુરિથતિને કેવી રીતે અને કેટલે અંશે બંધબેસતી થાય એને નિર્ણય થઈ શકે એમ નથી; પણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા હતા, એમની યુવાવસ્થા આનન્દમાં ગઈ હતી, એમને અનેક પ્રકારનાં ભૌતિક સુખ હતાં, છતાં એમણે વનવાસી સન્યાસીના ત્યાગપૂર્ણ, પણ આનન્દભર્યા જીવનમાં આત્માનું સાચું કલ્યાણ શોધ્યું અને તે એમને મળ્યું. એ કથાઓના તથ્ય વિષે તે શંકા લેવાનું કશું કારણ નથી. ઉંચી પદવી અને અતુલ સત્તા આપનાર સુખસંપત્તિથી પણ અસંતુષ્ટ થઈ સારા ઘરના જુવાને સંસાર છોડી દે અને આધ્યાત્મિક જ્ઞાનની ચર્ચામાં અને પ્રાપ્તિમાં પિતાનું જીવન સમર્પ દે એવી ઘટનાઓ ભારતવર્ષમાં ઠેઠ ઉપનિષદુ પૂર્વેના જુગથી તે આજ સુધી કંઈ વિરલ નથી, છતાં યે આ યુવાન સંન્યાસીએ સત્તાને ને રાજ્યને જે ત્યાગ કર્યો હતે, તે વિષે પછીના જુગના તેમના શિષ્યોએ અલૌકિક વર્ણન કર્યા છે અને એ વીરના ત્યાગને મહત્તા આપવાને માટે એ વર્ણનને પુષ્કળ અલંકૃત કર્યા છે. - જેનોના વર્ણવ્યા પ્રમાણે પાર્શ્વનાથના સિદ્ધાન્તને આ મુખ્ય સાર છેઃ અષ્ટ અને અશાશ્વત વિશ્વના ત્રણ ભાગ છે– કર્થો, એમાં દેવે વગેરે રહે છે; તિર્યો, એમાં મનુષ્ય તિર્યંચ વગેરે રહે છેઅને પોતો, તેમાં રાક્ષસ અને નરકવાસીઓ રહે છે. એ શાશ્વત, અવિનશ્ય જીવે અસંખ્ય છે. આ જીવે પોતે તે શુદ્ધ અશરીરી અને પવિત્ર છે, એમનું જ્ઞાન નિરવધિ, એમની શકિત અમર્યાદિત છે, એ પિતે પરિપૂર્ણ છે, અને પદવીમાં સૌ સરખા છે, તથાપિ પ્રકૃતિએ મળેલા એ ગુણે ઘણું જેમાં જલદી વિકાસ પામતા નથી; ઘણાખરા જીને જગતમાં લાંબા ટુંકા આયુષના દેહ મળેલા હોય છે, કોઈને દેવના, કેઈને મનુષ્યના, કેઈને પશુના, કેઈને વૃક્ષના અથવા કેઈને નરકવાસીના મળેલા હોય છે, તૃષ્ણ અને દુઃખના ચક્રમાં સપડાયેલા હોય છે. તેમનું જ્ઞાન, તેમની શકિત, તેમની આધ્યાત્મિક સ્થિતિ સંપૂર્ણ વિકસેલી હતી નથી અને તેમનું અનિવાર્ય પ્રારબ્ધ તેમના જીવનને ઉર્વસ્થિતિએ લઈ જઈને સુખ, પ્રભુત્વ અને
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
સધનતા આપે છે અથવા તે અધઃસ્થિતિએ લઈ જઈને દુઃખ, દાસત્વ અને નિર્ધનતા આપે છે. જીવથી ભિન્ન અને ઇતર પ્રકારનાં પુદ્ગલ નામે તત્ત્વના સંચાગને પરિણામે જીવના ગુણામાં ફેરફાર થાય છે, અથવા વાસ્તવિક ક્ડીએ તે એ સ્વાભાવિક ગુણા એને આવરણે ઢંકાય છે. સૂક્ષ્મ અદૃશ્ય પુદ્દગલ જીવા ઉપર સ્થાયી ભાવે અસર કરે છે, તેમને વિવિધ પ્રકારની ઇંદ્રિયાના વિવિધ પ્રકારના દેહ અપાવે છે, તેમના જ્ઞાનને, ઇચ્છાને, કર્મીને નિયત કરે છે અને એકવાર ખુબ સુખ અપાવે છે તેા ખીજીવાર ખુબ દુઃખ અપાવે છે. કર્માંનાં અનિવાર્ય ફળ જન્મ મરણની નિરન્તર ઘટમાળ, ભવભવને પ્રવાહ, સુખ દુઃખની ઉંચી નીચી સ્થિતિ. ખુદ સંસારચક્ર એ સૌ જીવ અને પુદ્ગલ એ બે ભિન્ન તત્ત્વાના સમ્બન્ધ સંચાગના પરિણામ સિવાય બીજું કશું ય નથી, એવા પાર્શ્વનાથનેા મત છે. અનાદિ કાળથી શરીર પામેલા પ્રત્યેક જીવ પેાતાના વિચાર ઉચ્ચાર અને આચાર દ્વારા પુદ્ગલ-તત્ત્વાને પોતાના આવરણમાં આકર્ષે છે, તે તત્ત્વા જીવનાં કર્મસ્વરૂપને ધારણ કરે છે, તેમનામાં દઢીભૂત થાય છે અને જ્યાં સુધી ઘેાડેવત્તે અંશે જીવને ફળ આપે નહિ તથા તેને બદલે ખીજા' નવાં આવે નહિ ત્યાં સુધી એમના ક્ષય થતા નથી.
જીવ જ્યાં સુધી પેાતાની વાસનાની બેડીમાં બંધાયેલા રહે છે, જ્યાં સુધી પેાતાનાં કર્મોમાં રચ્ચેાપચ્યા રહી પુદ્ગલ સાથે સમ્બન્ધ રાખ્યે જ જાય છે, ત્યાં સુધી એ પુદ્ગલમાંથી મુકત થતા નથી. જીનાં નવીન પુદ્ગલના પ્રવાહ બંધ પડે અને છે તે પુદ્ગલના ક્ષય થાય ત્યારે જ એ પુદ્ગલનાં મનેલાં કર્મ કરીને અન્યાયેલુ જીવનું આવરણ તુટે. સમગ્ર આચાર વિચાર ઉપર જ્યારે અંકુશ મૂકાય અને સમરત જીવનક્રમને બદલી નખાય ત્યારે જ આમ અની શકે. પાંચ ઇન્દ્રિયેાનાં દ્વારને બહારની પ્રકૃતિના વિહારથી મન્ધ કરવાં જોઇશે, વિચારને ખુબ સચમમાં રાખવા જોઇશે, ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર પ્રકારના કષાયના નાશ કરવા જોઇશે, અને જીવનની ઈચ્છાના ઝેરી વૃક્ષને જેમ અંકુરમાંથી મારી નંખાય, તેમ મૂળમાંથી જ નાશ કરી નાખવા જોઇશે. આ હેતુની સિદ્ધિને
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૨૨)
માટે પાર્શ્વનાથે ચાર વ્રત પાળવાનાં વિધાન કર્યાં, અને પેાતાના ધર્માંનાં અને મૂળતત્વ મનાવ્યાં. આ ચાર વ્રત આ પ્રમાણે છેઃ ૧ સવાશ્ત્રો પણાિયાત્રો વિરમાં સર્વે પ્રકારની જીવહિંસાથી દૂર રહેવુ, ૨ સવ્વસ્ત્રો મુન્નાવાયાત્રો વિમાં-સર્વે પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવુ, ૩ સબ્બાસ્ત્રો શ્રવિણવા/શ્રો વિમાં-ન આપેલી એવી કાઇપણ વસ્તુથી, અર્થાત્ સર્વ પ્રકારની ચારીથી દૂર રહેવુ અને ૪ સવ્વાથ્યો નહિન્દ્રાવાળો વિમાં-સર્વ પ્રકારના બહારના દાનથી દૂર રહેવું. અર્થાત નિન રહેવું. પાર્શ્વનાથના આ ચાર વ્રત સૂક્ષ્મભાવે પાળવાં ગૃહસ્થને બહુ કઠણ છે; એવી રીતે પાળવાને તે મનુષ્યે સંસાર ત્યાગ કરવા પડે. જેમણે ભૌતિક જીવનને નાશ કર્યાં છે, તેમને જ સમ્યક્ દૃષ્ટિ, સભ્ય સંલ્પ અને સમ્યક્ શ્રીવ એ ત્રણ રત્નત્રય ના પ્રકાશ મળે છે. જ્યાં સુધી નિશ્ચિત ભાવે આત્મજ્ઞાન થાય નહિ, જ્યાં સુધી આત્માના સ્વભાવ સંપૂર્ણ શુદ્ધ ભાવે સમજાય નહિ, ત્યાં સુધી દઢ ભાવે કાયકલેશ સહન કરીને મનુષ્ય આત્મતત્ત્વના શુધ્ધ સ્વરૂપને વિષે ચિત્ત્વન કરવું ઘટે. જ્ઞાનમેધમાંથી પડેલા જળદ્વારા વાસના-અગ્નિ એલાઇ જાય, ત્યારપછી જીવ નવાં ક બન્ધનમાં આવતા નથી અને આજસુધી જે કર્મબન્ધન અને લાગેલાં હાય છે તેના નાશ થાય છે. જીવને અન્ધનમાં રાખનારાં કના સર્વાંશે ક્ષય થાય, એને વળગેલાં ખધાં પુદ્ગલ દૂર થઈ જાય એટલે જીવ પાતાની અનન્ત સત્તાએ પ્રકાશે છે, એટલે એ મુક્ત થાય છે. બધાં પુદ્ગલથી મુક્ત થઈને સંસારને શિખરે ચઢે છે, ત્યાં અનન્ત કેવલજ્ઞાનમાં અને શાશ્વત ઉલાકમાં વસે છે, અને દ્વીપ ઉપર જેમ સાગરનાં માજા થી મુક્ત રહેવાય છે તેમ એ જીવ ત્યાં સ ંસારસાગરનાં માજા થી મુક્ત રહે છે.
કથા આપણને જણાવે છે તેમ પાર્શ્વનાથના સિધ્ધાન્તાના સારાંશ ઉપર પ્રમાણે છે અને તે જૈનધર્મના આધારરૂપ છે. પાર્શ્વનાથને નામે જે સિદ્ધાન્તા વિષે પછીના કાળનાં વનામાં ઉલ્લેખ છે તે સિદ્ધાન્તા, ખરી રીતે એમના પોતાના જ છે કે કેમ? એ નિશ્ચિત ભાવે કહી શકાય નહિ. તથાપિ એટલુ તા સવિત લાગે છે કે પછીના કાળના સમ્પ્રદાયનાં મૂળતત્ત્વ પાર્શ્વનાથના
Page #40
--------------------------------------------------------------------------
________________
( ર૩ ) સિદ્ધાન્તને આધારે રચાએલાં છે. કારણ કે બદ્ધધર્મનાં અને બ્રાહ્મણધર્મનાં દર્શનેમાંના સિદ્ધાન્તનાં અસ્પષ્ટ સ્વરૂપે જે અતિ પ્રાચીનમાં ઉદ્ભવ પામ્યાં હતાં, તે કાળ સુધી જૈનધર્મના સિદ્ધાતેનાં મૂળ પહોંચેલાં જણાય છે.
વસૂત્રને વર્ણને પાર્શ્વનાથના સંઘમાં હજારે શિષ્ય ભળ્યા હતા; ૧૬૪૦૦૦ શ્રાવકોએ અને ૩૨૭૦૦૦ શ્રાવિકાઓએ એમને ગુરૂરૂપે સ્વીકાર્યા હતા, એમના સિદ્ધાન્તને સત્યરૂપે સ્વીકાર્યા હતા ને સંસારમાં રહીને પાળી શકાય એટલા પાન્યા હતા. એ સિદ્ધાન્તો સર્વાશે પાળી શકાય એટલા માટે ૧૬૦૦૦ પુરૂષ દીક્ષા લેઈને સાધુ થયા હતા અને ૩૮૦૦૦ સ્ત્રીઓ સાથ્વી થઈ હતી, તથા એમણે સાધુસંઘ અને સાધ્વીસંઘ સ્થાપ્યા હતા. જેમણે મેહનાં ને તિરસ્કારનાં, કુટુમ્બનાં, ધનમાલનાં ને દેશાચારનાં બન્ધન તેલ નાખીને પરલેકના કલ્યાણની પ્રાપ્તિને માટે સમસ્ત જીવન સમર્ઝા તે નિર્ણજ કહેવાયા. સંઘને શુદ્ધ શાસનને માટે અને તેના રક્ષણને માટે નિયમે રચાયા. પાર્શ્વનાથના નિર્વાણ પછી તેમના આઠ પટ્ટશિષ્યમાંના (ગુમવત્ત, પ્રાર્થક, શિષ્ટ, ત્રહ્મચારી, સોમ, શ્રીધર, રમક ઝને યશસ ) શુમત્ત સંઘના મુખ્ય ગણધર થયા. એમના પછી અનુક્રમે વિત્ત, આર્યસમુદ્ર, શ્રમ અને શિ ગણધર થયા. ૮
પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા અને વેશ અધિકારપદે આવ્યા તે વચમાંના ૨૫૦ (ખરી રીતે ૧૭૮) વર્ષમાં પાર્શ્વનાથે સ્થાપેલાં વ્રત દઢરૂપે પળાયાં દેખાતાં નથી, એટલે કે એ કઠિન વ્રતમાં શિથિલતા આવી ગઈ દેખાય છે. આ સ્થિતિમાં નિર્ચન્થને સદ્ભાગ્યે એક પ્રતાપી મહાપુરુષને જન્મ થયો, એમણે એ સંઘને જડમૂળથી નવા સંસ્કાર આપ્યા. આ પુરૂષ તે માર જૈનોના આ જુગના છેલ્લા તીર્થકર.
મહાવીર
વર્ધમાન, પાછળથી જે માવીર મેટા વીર–કહેવાયા, તે ક્ષત્રિય સિદ્ધાર્થના પુત્ર હતા અને વર્તમાન વિgાર પ્રદેશના પટના નગરની ઉત્તરે આવેલા (વર્તમાન વેલી) વૈશાની પ્રદેશના મુખ્ય નગર
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૨૪. ) -
(વયુડ ) પ્રામમાં જન્મ પામ્યા હતા. કથા પ્રમાણે એમના પિતા પ્રતાપી રાજા હતા, અને પૂર્વ પ્રદેશના મહારાજાને બધે ભપકે એમના દરબારમાં હતું. પણ એ કથનમાં ઘણું અતિશયોક્તિ છે, અને વસ્તુસ્થિતિને ખુબ શણગારી દીધી છે; કારણ કે સિદ્ધાર્થ માત્ર મેટા જમીનદાર હતા અને ક્ષત્રિના સ્વાધીન તંત્રમંડળના પ્રમુખ હોવાથી રાજા કહેવાતા. પણ બેશક એમનું કુળ તો ઉંચું હતું જ, કારણ કે તેમનાં પત્ની ત્રિશા રાજકુળનાં હતાં. ત્રિશત્તા વૈશાઠીના રાજા વિના બેન હતાં, જેની પુત્રીનાં લગ્ન પાછળથી માધના પ્રતાપી રાજા ખ્રિસાર સાથે થયાં હતાં.
જે કુળ જાતિમાં મહાવીરનો જન્મ થયે હતું તે જાતિનું સંસ્કૃત નામ જ્ઞાત્રિ, પ્રાકૃત નામ નાથ (નાત) હતું, તે ઉપરથી તે કુળના પુરુષે જ્ઞાત્રિપુત્રા: (નાતyત્તા ) કહેવાતા. મહાવીરનું ગોત્ર rશ્યપ હતું.
મોટા ઘરના જુવાનીઆ જે રીતે પિતાની જુવાનીને સમય ગાળતા તેથી કંઈ જુદી રીતે વધર્માને પોતાની જુવાનીને સમય ગાળ્યો હોય એમ જણાતું નથી. એમણે સારા ઘરની સુન્દર કન્યા ચારા સાથે લગ્ન કર્યા હતાં અને તેનાથી એમને એક પત્રી મનીષજ્ઞા (ઝિયર્શના ) થઈ, તેનાં લગ્ન એક પ્રસિદ્ધ પુરૂષ નમતિ સાથે કર્યા હતાં અને તેને શેષવત( યશોમતી ) નામે પુત્રી જન્મી હતી.
પાર્શ્વનાથના સંપ્રદાયના હેવાથી વર્ધમાનનાં માબાપે ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો તે વેળાએ મહાવીર ૨૮ વર્ષના હતા. પાર્શ્વનાથને વિધાન પ્રમાણે એમણે પણ સંસારત્યાગ કરવાની ઈચ્છા કરી, પણ કુટુમ્બજાના આગ્રહથી ઘેર રહ્યા. બે જ વર્ષ પછી પોતાના મોટાભાઈ નનિવવધનની અને પિતૃનગરના રાજમંડળની અનુમતિ લેઈ એમણે દીક્ષા લીધી. ઘરને ને સંસાર
- દિગમ્બર કથા પ્રમાણે તે મહાવીરે કદી લગ્ન જ નહોતું કર્યું અને જુવાનીમાં–લગભગ નાનપણમાં-સંન્યસ્ત ગ્રહણ કર્યું હતું. એમણે સંસારત્યાગ કર્યો ત્યારે પણ એમનાં માબાપ જીવતાં હતાં એ દિગંબર મત છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) નો ત્યાગ કર્યો અને કુંકપુરની પાડેશમાંના જ્ઞાતાલંદવન નામે ઉપવનમાં ગયા ત્યાં અશોકવૃક્ષ નીચે એમણે છઠ્ઠને તપ કરી, પંચમુષ્ટિ લેચ કર્યો એટલે પાંચ મુઠી વાળ ઉતાર્યા અને સાધુને સ્વાંગ ધારણ કર્યો, પછી તેર માસ સુધી બદલ્યા વિના એક જ વસ્ત્ર ધારણ કર્યું, ત્યારપછી તે તે પણ ત્યજી દીધું ને દિગમ્બર તપસ્વી રૂપે રહેવા લાગ્યા. એમ જણાય છે કે છેડે વખત તે પિતાની માતૃભૂમિ પાસેના કે પ્રદેશમાં આવેલા પાર્શ્વનાથના સમ્પ્રદાયના સાધુસંઘમાં જઈ રહ્યા, પણ પછી ત્યાંના બીજા સાધુઓ સાથે મતભેદ થતાં એ ત્યાંથી નીકળી ચાલ્યા ને પરિક્રમણ કરવા લાગ્યા.
ટાઢતડકાની કશી પણ પરવા કર્યા વિના એમણે ત્યારપછી બાર વર્ષ કરતાં વધારે વખત સુધી ફર્યા કર્યું. કઠણ વનપ્રદેશનાં દુઃખ સહ્યાં અને માનવીઓ વિગેરેની તરફના પરિસહ અને ઉપસર્ગ સહ્યા. સર્વ પ્રકારના કાયકલેશ ઉઠાવ્યા ને સહ્યા, ધ્યાન ધર્યું અને જગત તથા પ્રારબ્ધ વિષેના વિચારે ઉપર ચિન્તન કર્યું. બહુ બહુ વિચાર કર્યા પછી–બહુ બહુ ચિન્તન કર્યા પછી અત્તે એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, એટલે કે સંસારના સ્વરૂપનું એમને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન થયું અને પરમકલ્યાણને–નિર્વાણને-માર્ગ એમને જડ્યો. મિવગ્રામ નામના સ્થળની પાસે રિગુપત્તિ નદીને કાંઠે શાન વૃક્ષની નીચે એમને આ જ્ઞાન થયું. એ ચિરસ્મરણીય ક્ષણથી વર્ધમાન, (આજે એમનું સન્માનીય નામ માર છે) નિન એટલે વિજેતા થયા, અર્થાત જેમણે સંસાર ઉપર વિજય મેળવ્યું છે તેવા થયા. પ્રત થયા, થે થયા. ત્યારથી પાર્શ્વનાથના ધર્મને સંસ્કાર આપી નવું સ્વરૂપ આપવું અને ધર્મસત્ય પ્રાણીમાત્રને સમજાવવું એ પિતાની ફરજ એમણે માની. પછીના જીવનને બે ભાગ એમણે તે માટે માન્ય અને દેવને ને માણસને, આર્યને ને અનાર્યને સૌને સત્યધર્મને ઉપદેશ આપે. પોતાની માતૃભૂમિ બહારના સર્વે પ્રદેશમાં પરિભ્રમણ કર્યું અને અનેક જણ તેમના શિષ્ય થયા.
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૬) એવી રીતે ત્રીશ વર્ષ સુધી ઉપદેશ આપ્યા પછી અન્ત તિવાન રાજાના રાજ્યમાં પાવાપુરીમાં એમણે દેહ ત્યજ્ય ને નિર્વાણ પામ્યા.
મહાવીરના જીવનકાળ સબધે કશે નિર્ણિત મત આપી શકાતું નથી, કારણ કે એમના નિર્વાણ વર્ષ માટે જેનોમાં જ મતભેદ છે. સામાન્ય મત એ છે કે ઈ. પૂ. પર૭ માં એ નિર્વાણ પામ્યા. ફ્રેમના વાળને મતે મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યારોહણ (પ્રસિદ્ધ ઈતિહાસ પ્રમાણે છે. પૂ. ૩રર અથવા ૩૨૧) પૂર્વે ૧૫૫ મે વર્ષે નિર્વાણ પામ્યા; તે ઉપરથી યાકેબીએ નિર્ણય આપે કે એ પ્રસંગ ઈ. પૂ. ૪૭૭ અથવા ૪૭માં બન્યું હોવો જોઈએ (હેમચન્દ્ર ચન્દ્રગુપ્તના રાજ્યારોહણનું વર્ષ કઈ બીજું લીધું હોય એમ સ્વીકારીએ તે ૪૬૭ની પૂર્વે) બદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે ગોતમ બુદ્ધના દેહત્યાગ પૂર્વે કેટલેક વર્ષે નિપાંચ નાતપુત્તને દેહત્યાગ થયું હતું, એ પ્રમાણે આશરે ૪૭૭નું વર્ષ લઈ શકાય; એ સંબંધના યુરોપિયન સંશેધનના અભિપ્રાય પણ એકસરખા નથી; આમ જૈન ધર્મના ઇતિહાસને આ અતિ મહત્ત્વને પ્રસંગ ખરેખરી રીતે ક્યારે બન્યા એના સમ્બન્ધમાં હજી કંઈ પાકે નિર્ણય થયું નથી.*
મહાવીર સમ્બન્ધ આપણે જે જાણીએ છીએ, તે ઉપરથી મહત્ત્વની હકીકત તો એ મળી આવે છે કે એ મહાપુરૂષ હતા અને એમણે તે સમયના પુરૂષો ઉપર પોતાના માનસિક અને આધ્યાત્મિક બળે બહુ ગભીર પ્રભાવ પાડયો હતો. એમના સમયમાં જે જે પ્રશ્નો ઉઠેલા તે સર્વે ઉપર એમણે પ્રબળ અને ગમ્ભીર વિચાર કરેલ, અને બધા કોયડા ઉકેલવાના પ્રયત્નો કરેલા. એમની આસપાસની સૈ વાતેની સ્પષ્ટતા કરવા માટે, પૃથકકરણ કરવા માટે ને નિરાકરણ કરવા માટે તે સમયે એમની ખાસ આવશ્યક્તા હતી. સંઘની વ્યવસ્થિતિ કરવા માટેના એમના પ્રયત્ન અને એમની દીર્ધદષ્ટિને કારણે એ સમ્પ્રદાય સ્થાપી શકયા. પિતાના ઉપદેશમાં એમણે ઈહલેક અને પરલેક વિષે સ્પષ્ટ પરિસ્ટ્રેટન આપ્યું છે. સંસાર જીવનમાં પ્રાપ્ત થયેલી
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) રાજબુદ્ધિને બળે એ સૌ વાતના ભેદને કળી લેતા અને અતિ ઉંચા જ્ઞાનને બળે એમની પાસે જે કોઈ ઉપદેશ લેવા આવતું તે સોને શુદ્ધમાર્ગ દર્શાવતા.
એમણે પિતે ત્યાગી જીવન બહુ કઠેરભાવે પાળ્યું છે ને કઠેરભાવે પાળવાની બીજાઓને આજ્ઞા કરી છે. ઉંચે હેતુએ જીવનને સમર્પવા એમણે પોતાના વિલાસજીવનને, આનન્દજીવનને ત્યાગ કર્યો હતે. અન્તિમ સીમા સુધી એમણે કાયકલેશ સહન કર્યું હતું, બધી વાસનાઓને નાશ કર્યો હતે અને પ્રબળ આત્મસંયમથી સર્વોત્તમ પદ પ્રાપ્ત કર્યું હતું. પોતાના શિષ્યને કઠેરભાવે આજ્ઞા કરી કે તમારે પણ એવું જ જીવન ગાળવું અને એમ કરીને એમણે સંન્યસ્ત ધર્મને ખુબ ઉંચે આ. સંન્યસ્તધર્મને કઠેરમાર્ગે એમણે દયભાવે પગલાં કેમ ભરવા માંડ્યાં એની સાબીતી, કથા એવી રીતે આપે છે કે તે સમયના બીજા સંન્યાસીઓ માત્ર માથું મુંડાવતા અને સંન્યસ્તનાં વસ્ત્ર ધારણ કરીને સન્તોષ પકડતા, ત્યારે મહાવીરે તો પોતાના વાળ એના મૂળથી ઉખેડી નાખ્યા અને વસ્ત્રને સમૂળે ત્યાગ કર્યો. મહાવીરની ઉંચી સંન્યસ્તભાવના ગૌતમ બુદ્ધની ભાવનાથી જુદી હતી. મહાવીરે ઉપવાસની અને તપસ્યાના બીજા પ્રકારની આવશ્યક્તા માની હતી, પણ બુદ્ધે તે એને ભ્રમમાગ માન્ય હતે. એ માર્ગની અને વિલાસભર્યા તથા તેમાં જ રચ્યાપચ્યા રહેવાના સંસારજીવનના તિરસ્કૃત માર્ગની વચ્ચેના સગ્ય માને એમણે ઉપદેશ આપે હતે.
બીજા એક વિષયમાં પણ આ બે મહાપુરુષ વચ્ચે મહત્વને ભેદ છે લેકસમાજ પ્રત્યેની દષ્ટિમાં એ.- બે વચ્ચે મહત્વને ભેદ છેઃ ઍન્ટ લેઈમાન ( Ernst Leumann ) એ સંબંધમાં આમ કહે છે –“મહાવીર સંકુચિત પ્રકૃતિના હતા, બુદ્ધ વિશાળ પ્રકૃતિના હતા. મહાવીર લોકસમાજમાં ભળવાથી દૂર રહેતા, બુદ્ધ લેકસમાજની સેવા કરતા. આ ભેદ કંઈક અંશે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પિતાના શિષ્ય જ્યારે પ્રસંગે પાન બુદ્ધને જમવા
Page #45
--------------------------------------------------------------------------
________________
નેતરતા ત્યારે તે તેને ત્યાં જતા, પણ મહાવીર તે એમ માનતા જે જનસમાજ સાથે સાધુને આ સમ્બન્ધ ન ઘટે. વળી કઈક અશે આ ભેદ એ ઉપરથીયે વધારે સ્પષ્ટ થાય છે કે બુદ્ધ વિહાર કરતાં કરતાં જેની તેની સાથે વાત કરતા અને પિતાના જીવનવિચારે તથા જીવન આચારમાં ફેરફારો થતાં લેકને ઉપદેશ આપવાના અને તેમને ઉંચે લેવાના ભાવમાં પણ એ પ્રમાણે એ રફાર કરી લેતા. માણસથી દૂર રહેવાની વૃત્તિને કારણે તપસ્વી મહાવીરે સર્વજનના આત્માના ઉદ્ધારને માટે આવું કંઈ કર્યું નથી. આધ્યાત્મિક ઉપદેશ કરવાને માટે અને શિક્ષા આપવાને માટે જાણી બુઝીને કેઈમનુષ્યને એમણે બેલા હેય એવું જણાઈ આવતું નથી, અને જ્યારે કે માણસ પોતાની મેળે ધાર્મિક ચર્ચા કરવાને માટે એમની પાસે આવતે, ત્યારે એની વિચારશ્રેણિ સમજવાની એ ભાગ્યે જ પરવા કરતા, પણ માત્ર પિતાના મન્તવ્યના કઠણ સિદ્ધાન્ત પ્રમાણે આકરે ઉત્તર દેઈ દેતા.”
ગ્રન્થામાં મળી આવતી હકીકત પ્રમાણે બુદ્ધને જેટલે અંશે મહાવીરે લોકકલ્યાણની પરવા કરી નથી. એઓ લેકસમાજથી ઉંચે આસને રહેતા એ વાત ખરી, છતાયે બ્રાહ્મણોએ જેમ પિતાનું આધ્યાત્મિક જ્ઞાન પિતાના ખાસ નાના મંડળમાં ગુપ્તિની મુદ્રા મારી સંતાડી રાખ્યું હતું, તે પ્રમાણે સંતાડી રાખવાનો પ્રયત્ન મહાવીરે કદાપિ કર્યો નહોતે. સર્વે જિજ્ઞાસુને મહાવીર ઉપદેશ આપતા અને એ ઉપદેશને લાભ અનેકને મળે એટલા માટે, સંસ્કારી સમાજ જ સમજી શકે એવી સંસ્કૃત ભાષાને નહિ, પણ પિતાને ઘેર વપરાતી હતી એ કર્ધમાગધી ભાષાનો ઉપયોગ કરતા. તેમને ઉપદેશ પામનારે લેકસમાજ બહુ મેટે હતું, એ જ બતાવી આપે છે કે પિતાના શ્રોતાજન ઉપર છાપ પાડવાની એમનામાં ભારે શકિત હતી. તેમના ઉપદેશે જે શ્રોતાઓ ઉપર છાપ પાડી હતી તે શ્રોતાઓ લેકસમાજના સર્વ વર્ગમાંના હતા; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જ નહિ પણ શો ય; આર્યો જ નહિ પણ અનાર્યો ય; પુરૂષ જ નહિ, પણ સ્ત્રીઓ ય એમને ઉપદેશ સાંભનવા ભીડ કરતી. પણ વળી રાજવના લેકે પોતાના સ્વજનને –
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૨૯ )
મહાવીરન–ઉપદેશ સાંભળવાને સાથી વધારે ઉત્સુક હતા. ઘણા મોટા રાજાએ પેાતાનાં અન્તઃપુર અને પેાતાના દરબારીઓ અને અધિ કારીઓ સમેત, પેાતાના ચેાદ્ધાના ને સેવકોના માટે સાથ લઇને અને પ્રજાજનનાં ટાળાંએ ઘેરાઇને તી કરના ઉપદેશ સાંભળવાને જતા. એનાં મેટાં મેટાં અત્યુક્તિ ભરેલાં અલંકૃત વર્ણના જૈનગ્રન્થામાંથી મળી આવે છે. એમ કહેવામાં આવે છે. કે કમમાં કમ ત્રેવીશ રાજાઓએ એમના ઉપદેશ સાંભળીને એમના ધમ સ્વીકાર્યા હતા અને એમની પૂજા કરી હતી.
લાકને પેાતાના ઉપદેશથી પેાતાના કરી લેવાની જ ને તેમને પેાતાના શિષ્યા બનાવવાની જ નહિ, પણ એ સ્થિતિ ચિરસ્થાયી રાખવાની પણ એમનામાં શક્તિ હતી. એમનામાં ચેોજના ને વ્યવસ્થા કરવાની ભારે શકિત હતી અને એ શક્તિને મળે એમણે પેાતાના શિષ્યાને માટે રચેલા સંઘના નિયમે હજીયે ટકી રહ્યા છે. મહાવીરના સમયમાં સ્થપાયેલા સાધુસ ંઘામાં સા જૈનસાધુઓને ખરાબર નિયમનમાં રાખવાનુ મળ હજીયે સચવાઇ રહ્યુ છે એવું જ્યારે આપણે જોઇએ છીએ ત્યારે કાળખળ જેના ઉપર કશીય અસર ન કરી શકે એવું સ્વરૂપ પાર્શ્વનાથના સાધુસંધને આપ્યા માટે એ મહાપુરૂષ ઉપર આશ્ચય દૃષ્ટિએ જોઇ રહ્યા સિવાય નથી ચાલતુ.
એમના સિદ્ધાન્તા માટે ભાગે સંન્યસ્ત પક્ષના છે એ ખરૂ, તથાપિ ગૃહસ્થાશ્રમની આવશ્યકતા પણ એમણે સ્વીકારી છે. માનવસ્વભાવના ઉંડા અભ્યાસી હાવાથી એ સ્પષ્ટ રીતે જાણી શકયા હતા કે સંસારત્યાગ અને સંન્યરત તે બહુ થાડા જ માણુસા સ્વીકારી શકે, ધર્મોપદેશ સ્વીકારવાના પ્રયત્ન કરનાર હતા તે મહુ, પણ તેમાં અનેક જણ એટલા નિળ સ્વભાવના હતા કે સંન્યસ્તના કંઠાર નિયમ પાળી શકે નહિ. પાર્શ્વનાથ અને ખીજા આચાર્ચની પેઠે એમણે પણ ગૃહસ્થા સ ંઘમાં પ્રવેશ પામી શકે એવી વ્યવસ્થા રાખી. માત્ર મુખ્યવ્રત, અને તે પણ સ ંસારમાં રહીને પાળી શકાય એવે સ્થૂલ ભાવે પાળવાની આજ્ઞા કરી. આમ ગૃહસ્થાના સંઘની
Page #47
--------------------------------------------------------------------------
________________
• ( ૩૦-). યોજનામાં સમાવેશ કરી લીધું એ જૈન ધર્મના પ્રચારને માટે બહુ આવશ્યક હતું; મહાવીરના ધર્મમાં સાધુસંઘ અને શ્રાવક સંઘ વચ્ચે જે નિકટને સંબંધ ટકી રહ્યો, તેને પરિણામે પણ જૈનધર્મ ભારતવર્ષમાં આજ સુધી ટકી રહ્યો છે. બીજા જે ધર્મોમાં આ સંબંધ નહોતે તે ગંગાભૂમિમાં બહુ લાંબે કાળ ટકી શક્યા નથી.
કથા એકમતે જણાવે છે કે મહાવીરે કઈ નવું તત્ત્વદર્શન સ્થાપ્યું નથી, પણ પાર્શ્વનાથના દર્શનને વિસ્તાર્યું છે અને એમના સંઘને વ્યવસ્થિત કર્યો છે. એમ જણાય છે કે પાર્શ્વનાથ પિતાના શિષ્યને માટે જે વ્રત સ્થિર કર્યા હતાં, તે બરાબર રીતે પળાતાં નહોતાં. બહુ દીર્ધદષ્ટિને બળે મહાવીરે પાર્શ્વનાથનાં આધ્યાત્મિક વ્રતને એકવાર નિશ્ચિત ભાવે સ્પષ્ટ કર્યા. આપણે જોઈ ગયા એમ પાર્શ્વનાથે પિતાના સંઘના સાધુઓને બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા આપી હતી, પણ તેને અલગ ન રાખતાં ચોથા વ્રતમાં ભેળી નાખી હતી. સંશય રહે નહિ એટલા માટે મહાવીરે સાધુઓને અને સાધ્વીઓને પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા સ્પષ્ટરૂપે આપી, અને તે કારણે પૂર્વાચાર્યો
જેલાં ચાર વતેમાં પાંચમું એક ઉમેર્યું, પ્રાણીમાત્ર ઉપર દયાભાવ રાખવાની જે આજ્ઞા પૂર્વે પાર્શ્વનાથે કરેલી તે આજ્ઞાને મહાવીરે આચારમાં બરાબર રીતે મૂકવાની આજ્ઞા આપી. પાર્શ્વનાથના શિષ્ય એક અંગવસ્ત્ર ને એક ઉપવસ્ત્ર રાખતાં પણ એમણે સર્વવસ્ત્રોને ત્યાગ કર્યો, એ એમની નવીનતા હતી. એકંદરે જતાં એ બે તીર્થકરોના ધાર્મિક સિદ્ધાન્તોના મૂળમાં કઈ મહત્ત્વને ભેદ હોય એમ જણાઈ આવતું નથી. આમ હોવાથી પાર્શ્વનાથના સંઘના શિષ્યને પિતાના સંઘમાં ભેળવી દેવામાં મહાવીરને જરાયે મુશ્કેલી પડી નહિ અને પાર્શ્વનાથના સંઘના તે વેળાના નેતા શિએ એક સંવાદમાં મહાવીરના શિષ્ય તમને કહેલું કે બંને ગુરૂના મત સમાનભાવે મળતા આવે છે.?
પાર્શ્વનાથની પેઠે મહાવીર પણ ધર્મસશે ધનના ને ચર્ચાના
Page #48
--------------------------------------------------------------------------
________________
( 32 )
કાળમાં થયા હતા. સમસ્ત દેશમાં અનેક આચાર્ચો ઉપદેશ આપી રહ્યા હતા ને શિષ્યમંડળ ઉભાં કરવા મડી પડયા હતા. કેટલાક વેદધર્માની રક્ષા કરવાના અથવા તે તેમાં નવા પ્રાણ પુકવાના પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે કેટલાક બ્રાહ્મણધર્મો સામે પ્રચણ્ડ વિરોધ કરી રહ્યા હતા. ઉત્તર ભારતના લેાકસમાજ ઉપર તે સમયે જે અનેક આચાર્યાએ પ્રભાવ પાડયા હતા, તે બધા વિષેની પૂરી માહિતી આજે આપણને નથી, માત્ર જેમણે મહત્ત્વના સંઘ સ્થાપ્યા તેમનાં જ નામ આપણે જાણીએ છીએ, અને વળી તેમના સંબંધની જે માહિતી આપણને મળે છે તે પણ નહિ જેવી અને અસ્પષ્ટ છે.૧૨ મહાવીર અને યુદ્ધ ઉપરાંત તે વેળાએ ચોસાલ મેલાપુત્તે ( સ. મરીપુત્ર ) પણ સમ્પ્રદાય સ્થાપ્યા હતા;૧૩ તે શ્રાદ્ધવિદ્દ સમ્પ્રદાય હતા અને તે ક ંઇક મહત્ત્વ પામ્યા હતા; એમના સંબંધમાં વિશિષ્ટતા એ છે કે એકવાર એમને મહાવીર સાથે ગાઢ સંખ્ધ હતા. ગેાસાલ એક ભિક્ષાચરના પુત્ર હતા. અનેક અનુ ભવા લીધા પછી એ નિ થસ ંઘમાં પ્રવેશ્યા, પણ એમાં છ વર્ષ રહ્યા પછી પાછા એ સઘમાંથી નીકળી ગયા અને પેાતાને જુદો સંઘ થાપ્યા. સેાળ વર્ષ પછી ફ્રી જ્યારે મહાવીરને મળ્યા, ત્યારે એ બેની વચ્ચે પ્રખલ વિરાધ જાગ્યેા. ત્યારપછી ઘેાડા જ સમયમાં ગેાસાલે દેહત્યાગ કર્યો હાય એમ જણાય છે; પણ એમના શિષ્યા એમના મૃત્યુ પછી પણ એમના સમ્પ્રદાયને વળગી રહ્યા જણાય છે, કારણ કે ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં પણ શ્રાવિTM અલગ સમ્પ્રદાય રૂપે પ્રસિદ્ધ હતા. અને તેરમા સૈકામાં પણ એ સમ્પ્રદાયનુ નામ જણાય છે. પણ પછીથી ઘણુ' ીને એ નામ દિગમ્બરને અપાવા લાગ્યું અને છેવટે એ એ સમ્પ્રદાય એક થઇ ગયા, ગેાશાલ બેશક અતિ પ્રતાપી પુરૂષ હતા; એમના વિરોધીઓ– બૌદ્ધો અને જૈનો એમના, ભ્રષ્ટ જીવન અને વિચિત્ર સિદ્ધાન્તા વિષે આપણને જે કથાઓ કહે છે તે કેવળ સાચી જ છે એમ માની લેતાં અનેક શંકાઓ ઉઠે છે, કારણ કે વિરોધી સંપ્રદાયા પાતાથી વિમુખનાની ઉપર સર્વ પ્રકારનુ દોષારોપણ કરવાના પ્રયત્નો કરે જ છે. જૈન સિદ્ધાન્તાને અનુરૂપ અનેક સિદ્ધાન્તાના
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩ર -- સાલે પ્રચાર કર્યો છે, ગમે તે એ સિદ્ધાન્ત એમણે જેના સંપ્રદાયમાંથી લીધા હોય કે ગમે તે એ મહાવીરની સાથે રહેતા હતા તે સમયમાં એમણે પ્રતિપાદન કર્યા હોય અને તે વેળાના પિતાના શિષ્યને એ ઉપદેશ્યા હોય (એમ થયેલું બહુ સંભવતું નથી ), એમના અનેક સિદ્ધાન્ત અને વિશેષે કરીને પુનર્જન્મને સિદ્ધાન્ત જેન રિદ્ધાન્તોથી સ્પષ્ટભાવે જુદે પડે છે. પ્રારબ્ધવાદના વિખ્યાત સિદ્ધાન્તને એ પ્રચાર કરતા તે ઉપરાંત પુનર્જન્મના સિદ્ધાન્ત વિષે એક વિશિષ્ટતા એમણે પિતાના સમ્પ્રદાયમાં આણી હતી. એમને એ મત હતું કે જીવને અનેક પ્રકારના વિવિધ ભવમાં અવતરવું પડે છે અને છેવટે નિર્વાણપદ પામતા પહેલાં છેલ્લા ભવમાં સાતવાર ખોળિયાં બદલવાં પડે છે, એટલે કે કઈ મૃત્યુ પામેલા દેહમાં પિશીને નવેરૂપે જીવનચર્ચા કરવી પડે છે. આમ થયા પછી જ નિર્વાણપદ પામી શકાય છે. પિતે પણ ૧૩૩ વર્ષના ગાળામાં સાતવાર ળિયાં બદલ્યાં છે, એમ ગોસાલ કહેતા. છવાર ખેળિયાં બદલ્યા પછી અંતે છેલ્લીવાર શ્રાવતી માં શોસાનના શબમાં એમણે પ્રવેશ કર્યો. અને ત્યાં સેળ વર્ષ રહ્યા. આ સિદ્ધાન્તને આધારે ગસાલ કહેતા કે મહાવીરના પૂર્વે જે સાલ શિષ્ય હતા તેનું તે મેં માત્ર
ળિયું ગ્રહણ કર્યું છે, બાકી મારા જીવ સાથે એ ગેસલને કંઈ લેવા દેવા નથી, કારણ કે એ તે મરી ગયે છે અને એને જીવ દેવલોકમાં પુનર્જન્મ પામ્યો છે.
મહાવીરના શિષ્યમાંથી માત્ર ગેસલ જ તેમનાથી જુદા પડયા હતા એવું કંઈ નહોતું. એમના સંઘમાં બે વાર કલહ થયા હતા અને તેથી તેમાં ફાટ પડી હતી, પણ તે બહુ મહત્વના કલહ નહોતા; છતાંયે એમાંથી સમ્પ્રદાય વિષે ચર્ચા ઉભી થઈ હતી.
- -
-
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનતમ સંઘ.
મહાવીરના શિષ્ય. કથામાં વર્ણન છે તે પ્રમાણે મહાવીરે પિતાના ઉપદેશથી ૧૪૦૦૦ સાધુઓને, ૩૬૦૦૦ સાધ્વીઓને, ૧૫૯૦૦૦ શ્રાવકેને અને ૩૧૮૦૦૦ શ્રાવિકાઓને પિતાને મતનાં કર્યા હતાં. આ ચારે તીર્થ અલગ અલગ પણ પિતાના કુશળ નેતાને અનુસરતા હતા.
સાધુસંઘના નેતા ૧૧ વાર હતા, પ્રત્યેક ગણધરના હાથ નીચે સેંકડે મુનિ હતા. મુખ્ય ગણધર પૌતમ રુમતિ હતા; બીજા શિમૂતિ, વાયુભૂતિ, વક્વ, પ્રાર્ય, પ્રાર્થસુધર્મા, મલ્લિતપુત્ર, મૌર્યપુત્ર, અત્તઝારા, મેતાર્થ અને પ્રમાણ હતા. સાધ્વીસંઘના નેતા વન્દ્રના હતાં, શ્રાવક સંઘના નેતા શંહને શક્તિ અને શ્રાવિકા સંઘના નેતા યુના અને રેવતી હતાં.
સંઘની વ્યવસ્થા જે ૧૧ ગણધરના હાથમાં હતી તેમાંના ૯ તે પ્રભુના જીવનકાળમાં જ નિર્વાણ પામ્યા હતા. મહાવીર જે રાત્રે નિર્વાણ પામ્યા તે રાત્રે ગૌતમ ઈંદ્રભૂતિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને તેથી સંઘને તીર્થકરના ધર્મને ઉપદેશ આપતા અટકી ગયા. ત્યારપછી બાર વર્ષે એ નિર્વાણ પામ્યા. તેમના કેવળજ્ઞાનથી સંઘને દેરવાનું કાર્યમાત્ર સુધર્માના હાથમાં આવી પડ્યું. ગૌતમ ઈન્દ્રભૂતિના નિર્વાણ સુધી એમણે એ કાર્ય ચલાવ્યું, પછી
એ પોતે કેવલી થયા અને એમણે સંઘને કાર્યભાર પોતાના શિષ્ય બનૂસ્વામીને સેં. ત્યારપછી એ આઠ વર્ષ જીવ્યા અને પછી નિર્વાણ પામ્યા. ગુરૂ કેવળજ્ઞાન પામ્યા પછી (૮) વર્ષ સુધી જબૂસ્વામીએ સંઘને કાર્યભાર ચલાવ્યા પછી એમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ૪૪ વર્ષ કેવળી રહી મહાવીર પછી
ઉપદેશ આપતા અટકી ગયા નથી–ઉપદેશ તો આપ્યો છે, ફક્ત મુનિએને સારણું, વારણું કરવાનું કામ તજી દીધું–તે છઘસ્થાવસ્થાવાળા સુધર્માસ્વામીને સેપ્યું.
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
૬૪ વર્ષ નિર્વાણ પામ્યા. આ જુગનુ કેવલજ્ઞાન એમની સાથે જ જગતમાંથી ચાલ્યું ગયું, ત્યારપછીના ખીજા સત્પુરૂષા દેવલાકમાં ગયા, પણ કોઇ નિર્વાણ પામ્યા નહિ.
ઉપર જણાવેલા ત્રણ કેવલી પછી સંઘના ખીજા જે નેતા થયા, તેમને કેવલજ્ઞાન થયું. નહાતુ, છતાં ચે તી કરે આપેલા સિદ્ધાન્તાનુ એમને સાચું જ્ઞાન હતું; કારણ કે એમણે એ સિધ્ધાન્તા મહાવીરના પ્રત્યક્ષ ( પ્રથમ ) શિષ્ય ઇન્દ્રભૂતિ પાસેથી સાંભળ્યા હતા અને સુધર્માં પાસેથી શખ્તસિધ્ધ કરી લીધા હતા. તે ધ શાસ્ત્રોના સાચા જ્ઞાતા હૈાવાથી શ્રુતદેવતા કહેવાયા, સંઘને વ્યવસ્થામાં રાખનાર એવા પાંચ શ્રુતકેવલી (ચૌદ પૂર્વ) અનુક્રમે થયા. પછી સંઘને કા`ભાર શ્રુતકેવલીના હાથમાંથી છ અથવા ૧૧ આચાર્યાંના હાથમાં અનુક્રમે ગયા, તેઓને પણ ધ શાસ્ત્રોનું (કેટલાક પૂર્વાનું) જ્ઞાન હતુ. એમના પછી જેમના હાથમાં સંઘના કા ભાર ગયા, તેમનું જ્ઞાન ધીરે ધીરે ઓછુ થતુ જતુ હતુ. કેવલી અને એમના પછીના નેતાઓ સંબંધે જે હકીકત મળી આવે છે, તેમાંથી ઘણીખરી તા કથારૂપે છે. એમાંની કેટલીક હકીકતા પરસ્પર વિધી છે, કેટલીકમાં શ્વેતામ્બરશે અને દિગમ્બર જુદાં જુદાં નામ આપે છે, તેથી એવી સ્થિતિમાં એમાંની કેટલી હકીકત ઐતિહાસિક ને કેટલી કાલ્પનિક છે એ તારવી કાઢવું કઠણ છે. રેવલીઓ અને શ્રુતકેવલીએ સમ્બન્ધી મહત્ત્વની આખ્યાયિકા પછીથી કહીશુ.
બિહારમાં જૈનધમ .
મહાવીર પેાતાની માતૃભૂમિમાંના અગ્રેસર રાજાઓની સાથે વધારે પરિચયમાં આવ્યા હતા. પેાતાના વિહારને પ્રસંગે શ્રી રાજધાની ચન્ના, વિવેદની મિથિલા, મધની રાજધાની રાખવૃદ્ઘ આદિ અનેક, વિહાર રાજ્યાની મહત્ત્વની રાજધાનીઓમાં એ ગયેલા, અને બધે માન પામેલા. મગધના મહારાજા વિમ્નિસારે ( જેમને જૈનો ( શ્રેષ્ઠિ પણ કહે છે) બુધ્ધને અનુમાન આપેલુ, અને વળી
તી કર ઉપર પણ એટલી શ્રદ્ધા રાખેલી કે પછીના ભવમાં એ તીથંકર રૂપે જગતમાં આવશે એમ જૈનો માને છે. બિમ્નિસારના
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૩પ ) સૂર પુત્ર જગાતશત્રુએ (વિ) પિતાને મૃત્યુ કારણ આપ્યું, છતાંયે જેનો એને શ્રધ્ધાની નજરે જુએ છે, પણ સાથી મેટે ધમરક્ષક તે એના પછીનો રાજ કા હતો. મહાન સિકન્દરે ભારતવર્ષ ઉપર આક્રમણ કર્યું તેવા સમયમાં નવ–નઃ વંશે શિશુના રાજાએનું રાજ્ય લઈ લીધું; આ નન્દવંશના આશ્રય નીચે પણ જૈનધમ ખીલે. અને લોકનિત્ત્વ છેલ્લા નન્ટ પાસેથી તેનું રાજ્ય મર્યાવંશના મહારાજા રણે પડાવી લીધું, ત્યારે પણ એ સ્થિતિમાં કશે ફેરફાર થયો નહિ. ભારતવર્ષના પ્રથમ ઈતિહાસપ્રસિધ્ધ મહારાજાધિરાજ ચંદ્રગુપ્તને તેમજ એમના પ્રતાપી અમાત્ય વાપરીને પણ જેનો પિતાના ગણે છે. તેઓ એમ માને છે કે ચાણકય શ્રાવક બનીને પુત્ર હતે. ગની જૈનધર્મને આગ્રહી હતે. ચન્દ્રગુપ્તને અમાત્ય એના હિતને સારૂ વિધમમાંથી કેવે પ્રકારે વાજે એને વિષે આવી કથા છે–એની પાસે અમાત્યે સર્વે સમ્પ્રદાયના આચાર્યોને બેલાવરાવ્યા. તે સિને રાજાના અન્તઃપુરની પાસે રાખ્યા, એમની ધર્મશાળાની ચારે બાજુએ પાતળી રેતી પથરાવી દીધી. રાજા તેમની પાસે આવ્યો તે પહેલાં ચન્દ્રગુપ્તની રાણીઓના અન્તપુર તરફ એ વિષયી આચાર્યો અન્ધકારમાં ફરવા લાગ્યા. પણ જ્યારે રાજાની સાથે મુલાકાત થઈ ત્યારે તેની સાથે સંસારત્યાગના મહત્વ વિષે મોટી મોટી વાતો કરવા લાગ્યા. તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, ત્યારે ચાણકયે રાજાને અન્તઃપુરની પાસે પડેલાં એમનાં પગલાં દેખાડયાં ને તેથી ખાત્રી કરી આપી કે એ તે સો નાસ્તિક દલ્મીઓ હતા. બીજે દિને ચાણકયે જૈન સાધુઓને બોલાવ્યા. આમણે આવીને અન્તઃપુર તરફ નજરેય કરી નહિ, પણ તેમને માટે નિયત કરેલાં રથાનેએ બેઠા ને રાજાના આગમનની વાટ જેવા લાગ્યા. એ ઉપરથી ચંદ્રગુપ્ત જાણ્યું જે સત્યધર્મના પાલક તે આ જ છે અને
૧ નિરયાવર્તીસૂત્રમાં કૃણિકે પિતૃવધના પાપને ધવાને પ્રયત્ન કર્યાનું કહ્યું છે. તેમાં લખ્યું છે કે એણે પિતાને બેડીઓ જડી કેદમાં નાખ્યો હતો, પણ પાછળથી એણે પિતાની બેડીઓ ઉઠારથી કાપી નાખવાની ઈચ્છા કરી. પિતાએ માન્યું કે પુત્ર મારો વધ કરવા ઈચ્છે છે, તેથી કુળને પિતૃવધના કલંકમાંથી ઉગારી લેવાને માટે પિતાએ આત્મહત્યા કરી.
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૩૬ ) ત્યારપછીથી એમના ઉપર કૃપાદૃષ્ટિ દેખાડવા માંડી. પછીથી રાજા એ આતુર જૈન થયે કે, દિગમ્બર કથા પ્રમાણે એણે રાજપાટ ત્યજી દીધું, સાધુ થયો અને પૂજ્યશ્રી ભદ્રબાહુની સાથે મૈસુર ગયા, ત્યાં શ્રવતતની એક ગુફામાં રહ્યો અને ત્યાં જ દેહત્યાગ કર્યો. '
ચન્દ્રગુપ્તની પછી વિન્ડર (ઈ. પૂ. ર૯-૨૭૩) ગાદીએ બેઠે. કથા એવી છે કે ચાણક્યને તેના પ્રતિસ્પદ્ધ સુપુએ કલંકિત બનાવ્યું, તેથી કરીને એને અધિકારપદ છોડવું પડ્યું એણે પોતાનું સર્વ ધન ગરીબને આપી દીધું અને ઉપવાસના તપથી મૃત્યુ પામવાને હેતુએ નગરની બહારના એક ઉકરડા ઉપર જઈ રહ્યો. બિન્દુસારે એને સંતુષ્ટ કરવાના વિફળ પ્રયત્ન કર્યો અને તેની પાસે જઈને ક્ષમા માગવાની સુબધુને સૂચના કરી. સુબધુએ એક બાજુથી તે ક્ષમા માગી, પણ બીજી બાજુથી ઉકરડાની નીચે ગુપ્ત રીતે દેવતા મૂકાવ્યે તેથી ચાણક્ય બળી મર્યો. ચાણક્ય મરી ગયા પછી દેવરૂપે થશે. પણ એ મરણ પામેલા અમાત્યે પોતાના વિરોધી ઉપર ભયંકર વેર વાળ્યું. સંસાર છોડતાં પહેલાં એણે અનેક મૂલ્યવાન સુગન્ધી પદાર્થો એક કરંડઆમાં ભર્યા, તેને સે તાળાંએ વાસ્યાં અને પોતાના ઘરમાં મૂકતે ગયો. ચાણક્યના નીકળી ગયા પછી સુબધુએ એના ઘરની ઝડતી લીધી, તેમાં આ કરંડીઓ મળી આવ્યું. તે કરંવઓ ઉઘાડતાં અનેક સુગંધી પદાર્થો દીઠા તે સુંધ્યા. તે મૂલ્યવાન દ્રવ્યની અંદરથી એક કાગળ મળે, તેના ઉપર આમ લખ્યું હતું. “જેણે આ પદાર્થોને વાસ લીધા પછી સાધુજીવન સ્વીકાર્યું નથી, તેણે મૃત્યુને આમંત્રણ આપ્યું છે એમ સમજવું.” મૃત્યુભયથી ત્યારપછી સુબધુએ બધા ભેતિક વૈભવ ત્યજી દીધા અને પૃથ્વી ઉપર અશાન્તભાવે ભ્રમણ કર્યા કર્યું.૧૬
મગધ દેશના રાજાઓને જૈનધર્મ સાથે સંબંધ આટલે સુધી માત્ર કથાઓના અલંકૃત વર્ણનથી અને પછી તે કથાઓને જે ગ્રન્થમાં ઉતારી લીધેલી તે ગ્રન્થથી જાણીએ છીએ, પણ એ બાબતેને બીજા પ્રમાણેને કશે આધાર મળતું નથી, પણ બિન્દુસાર પછી ગાદીએ આવનાર મહારાજા અશેકવર્ધનને
Page #54
--------------------------------------------------------------------------
________________
( ૩૭ ) (ઈ. પૂ. ર૭ર-ર૩ર) જૈનધર્મ સાથે જે સંબંધ હતું તે વિષેનાં પ્રમાણે વિષે કશે વિવાદ નથી. અશેક મહાપ્રતાપી રાજા હતા, દીર્ઘદર્શ હતે. પિતાના વિશાલ રાજ્યમાં ધાર્મિક અને નૈતિક જીવનની ઉન્નતિ થાય એટલા માટે એણે અનેક પ્રયત્ન કર્યા. એટલા માટે પોતાના રાજ્યના સર્વ સમ્પ્રદાયને એણે ઉદારભાવે સહાયતા કરી. પિતાના જીવનના ઉત્તરકાળમાં એણે બદ્ધધર્મ સ્વીકાર્યો અને એના રક્ષક તરીકેનાં ઘણાં ચિહ એ૭ મૂકી ગયે છે; પણ જેનો માને છે કે પહેલાં એ જૈનધર્મ પાળતા. બૌદ્ધધર્મ ઉપર પિતાને સનેહ હોવા છતાંયે, વિવિધ સમ્પ્રદાયને સમાનભાવે પોષણ આપવાનું એણે છોડી દીધું નહોતું. પ્રત્યેક સમ્પ્રદાય ઉપર દષ્ટિ રાખવા માટે ખાસ અધિકારીઓની યોજના કરી હતી. પોતાના ધમમામાતાને આજ્ઞાઓ આપવા માટે એણે શિલાલેખમાં જે શાસન કરાવ્યાં છે, તેમાંના ૭ મામાં એણે જેનો વિષે પણ ઉલ્લેખ કર્યો છે, અને એમને વિષે લિપિબદ્ધ ઉલ્લેખ એ પ્રથમ જ છે. લેખમાં એ આમ સૂચવે છે –
સેવાન પિ પિચ ના આમ ઈચછે છે-મારા ધમ્મમહામાતા અનેક પ્રકારનાં દયાધર્મનાં કર્મ આચરે તેમજ જેઓ સંન્યસ્ત ધર્મ પાળે છે તથા ગૃહસ્થ ધર્મ પાળે છે તેમના તરફ સમદષ્ટિએ જુએ, અને વળી વિવિધ સમ્પ્રદાય તરફ પણ સમદષ્ટિએ જુએ. મેં આજ્ઞા કરી છે કે તેઓ (ૌદ્ધ) સંઘની વ્યવસ્થા ઉપર દષ્ટિ રાખે; તેમજ મેં આજ્ઞા કરી છે કે બ્રાહ્મણે અને આજીવિકા ઉપર પણ દષ્ટિ રાખે; મેં એવી પણ આજ્ઞા કરી છે કે નિગ (જેનો ) ઉપર પણ દૃષ્ટિ રાખે; મેં એવી આજ્ઞા કરી છે કે વિવિધ સમ્પ્રદાયે ઉપર દષ્ટિ રાખે.”
ત્યારપછી શાસનમાં આગળ ચાલતાં એ ધર્મિષ્ટ મહારાજા પિતાની પ્રજાને માતાપિતા તથા વડીલે પ્રત્યે આદરભાવ રાખવાની તથા બ્રાહ્મણ અને શ્રમણ, દુઃખી અને દરિદ્રી પ્રત્યે દયાભાવ રાખવાની સૂચના કરે છે, અને દયાભાવનાં, દાનનાં, સત્યનાં, શુદ્ધિનાં, મૃદુતાનાં અને ધાર્મિકતાનાં કર્મ આચરવાની તેમને આજ્ઞા કરે છે, અને જીવહિંસાના નિષેધની આજ્ઞાનું સ્મરણ કરાવે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
(૩૮) મારા પુત્ર અને પિત્રે રાજ્ય કરતા હોય, સૂર્યચન્દ્ર તપતા હોય ત્યાંસુધી પળાય અને માણસ તે પાળે એટલા માટે આ આજ્ઞાઓ કરવામાં આવે છે. માણસ૮ જે એ પાળશે તે ઈહલેકમાં તેમજ પરલોકમાં એનું કલ્યાણ થશે.”
અશકને પુત્ર યુIFત્તિ અંધ હોવાથી, મહારાજાની પછી એમની ગાદીએ એમના કાકા સાથ અને સતિ આવ્યા. રાજ્યના બે ભાગ થયા, પૂર્વ ભાગમાં દશરથે રાજ્ય કર્યું, પશ્ચિમ ભાગમાં સંઐતિએ. જેમકથામાં માત્ર સમ્મતિનું નામ છે, એણે ઉજનમાં રાજ્ય કર્યાનું અને પોતાના ધર્મને આશ્રય આપ્યાનું વર્ણવ્યું છે. પ્રખ્યાત સાધુ યુદતીએ એ રાજાને જૈનધર્મની દીક્ષા આપી હતી તથા એ રાજાએ અનેક જૈનમન્દિરે બંધાવ્યા હતાં એવી પણ કથા છે. મન્દિર બંધાવનાર તરીકે પાછળથી એની એટલી બધી ખ્યાતિ થયેલી કે જે મન્દિર બન્ધાવનારનું નામ ન જડે, તે મન્દિર એણે જ બન્ધાવેલું મનાય. વળી એવી પણ કથા છે કે એણે ધર્મપ્રચારનું કાર્ય ઉત્સાહભેર કરેલું અને આપેંતર - પ્રદેશમાં પણ એણે જેનવિહાર બન્ધાવેલા.
પછીના મર્યરાજાઓના સમયમાં અને એમના પછી જેમણે મગધ ઉપર રાજ્ય કરેલું તેમના સમયમાં જૈનધર્મની શી રિથતિ હતી તે વિષે બહુ થોડું જ જાણવામાં આવ્યું છે. ચીન જાત્રાળુ હ્યુનત્રયાંગે (Hiten Tsiang) ઈ. સ. ૬૨૯માં પણ વૈરાનમાં, રાગમાં, નાતમાં અને ફુવનમાં અનેક નિગ્રંથને ૯ જોયેલા. ત્યારપછી જૈનધર્મે પિતાના કાર્યક્ષેત્રનું મધ્યબિન્દુ પિતાની જન્મભૂમિમાંથી ધીરેધીરે ખસેડ્યું ને બીજા પ્રદેશ તરફ ફેરવ્યું.
ઓરિસ્સામાં જૈનધર્મ.
પ્રાચીનકાળે જૈનધર્મ શનિદેશમાં પ્રસર્યો હોય એમ જણાય છે, પછી ઓરિસ્સામાં આવેલા કટક પાસેના રિમાંથી મળી
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૩ ) આવેલા શિલાલેખ ઉપરથી જણાય છે કે રાજા રાવેને અપ્રનિનની (એટલે કે પ્રથમ તીર્થકર ઋષભદેવની) એક પ્રતિમા કરાવી હતી અને સાધુઓ માટે ગુફાઓ કેતરાવી હતી. ખેરવાલ પિતે જૈન હતું કે માત્ર સમદર્શી હોવાથી પોતાની પ્રજાના હિત પ્રત્યે સમાનભાવે વર્તતે તેને નિશ્ચય થઈ શકતો નથી; ઘણું કરીને તે સમદર્શી હતા. પણ ચીને જાત્રાળુ હ્યુએનસ્યાંગ (૬૨૯૬૪૪) કલિંગ દેશને જૈનધર્મનું મુખ્ય સ્થાન કહે છે, તેથી સ્પષ્ટ જણાય છે કે ત્યાં તેનું પરિબળ લાંબા સમય સુધી ટકી રહ્યું હતું.
મેટે મતભેદ. મૈર્ય રાજ્યમાં જૈનધર્મ ખીલે તે સમયમાં તેમાં અનેક રૂપાન્તરે પણ થયાં. બિહારમાં ચન્દ્રગુપ્તનું રાજ્ય ચાલતું હતું તે સમયે મેટ દુષ્કાળ પડ્યો. તે વખતે સંઘના ગણધર મવટ્ટ હતા. એમણે જાણ્યું કે આ સ્થિતિમાં વસતિથી બહુ સાધુઓનું પિષણ થઈ શકે એમ નથી તેમ સાધુઓથી બધાં વ્રત પાળી શકાય એમ પણ નથી, તેથી પિતાના કેટલાક શિષ્યને લઈને કર્ણાટક એટલે અર્વાચીન મૈસુર તરફ ચાલી નીકળવું એમને ઠીક લાગ્યું, બાકીના સાધુઓ મગધમાં જ રહ્યા ને ભદ્રબાહુના શિષ્ય પૂનમ તેમના ગણધર થયા. દુષ્કાળની કઠિનતા પરિસીમાએ પહોંચી અને તેથી ધર્માચાર બરાબર રીતે પાળી શકાય નહિ અને ધર્મગ્રન્થ બરાબર રીતે સાચવી શકાયા નહિ. આથી ધર્મગ્રન્થને ફરી વ્યવસ્થિત કરવાની આવશ્યકતા જણાઈ. એ હેતએ પાટલીપુત્રમાં સંઘ ભરાય. પણ બધા ગ્રંથને એકઠા કરવાનું કાર્ય આ સંઘથી બની શકયું નહીં; એમણે કરેલો સંગ્રહ માત્ર અમુક અંશે જ હતું અને જ્યારે મૈસુર ગએલા સાધુઓ મગધ દેશમાં પાછા આવ્યા ત્યારે એમણે સંઘના એ નિર્ણયને
ર એ લેખને હાથીનુwાને શિલાલેખ કહે છે, ભગવાનલાલ ઇંદ્રજીને મતે મોર્ય–સંવત ૧૬૫ માં એ લખાયેલું છે. ચન્દ્રગુપ્તના રાજ્યારોહણની ગણનાએ એ વર્ષ છે. પૂ. ૧૫૭–૧૫૬ આવે. એ લેખના એ વર્ષ સંબંધે બીજાઓ વધે લે છે.
ધમાં
ન પહોંચી અને ના ગણધર
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૪૦ ) સ્વીકાર્યો નહી. આ સ્થિતિમાં મગધમાં રહેલા અને વિદેશ જઈ આવેલા સાધુઓ વચ્ચે સાધુઓની જીવનચર્યાના ધર્મો વિષે વિવાદ ઉભે થયે. આપણે આગળ જોઈ ગયા છીએ કે પાર્શ્વનાથના સમ્રદાયના સાધુઓને વસ્ત્ર પહેરવાની છુટ હતી, પણ મહાવીરે પોતે તે વસ્ત્રને સમૂળે ત્યાગ કર્યો હતે. ગુરૂનું અનુકરણ કરીને મહાવરના શિષ્યએ વસ્ત્રને ત્યાગ કર્યો હતે; પણ એમ જણાય છે કે દિગમ્બર રહેવું ઈષ્ટ મનાયેલ છતાં એમ આચરવું અશક્ય મનાચેલું. મગધમાં રહેલા સાધુઓએ નગ્નતાને એકવાર ત્યાગ કર્યો અને શ્વેત વસ્ત્ર ધારણ કરવા માંડયાં. બહાર ગયેલા સાધુઓએ મહાવીરે પાળેલ આચાર આચર્યો, એટલું જ નહિ પણ સૈને માટે આવશ્યક મા. જ્યારે પાછા એ મગધમાં આવ્યા, અને પિતાના બધુઓને શ્વેત વસ્ત્ર ધારણ કરતા જોયા, ત્યારે એમણે એમને ધર્મથી પતિત થયેલા માન્યા, મગધમાં રહેલા એ નગ્ન પ્રવાસીઓને અત્યાગ્રહી માન્યા ને માન્યું કે ધર્માજ્ઞાને એ સીમાપાર ખેંચી ગયા છે. આ ઉપરથી એ બે સમ્પ્રદાયે વચ્ચે ભેદ પડ્યો; ધર્માજ્ઞાને અક્ષરશઃ માનનાર હિરાન્વર કહેવાયા, તેમાં છુટછાટ મૂકનાર તાસ્વર કહેવાયા. આ ભેદ તેમનામાં પડ્યો ને પછીથી ચિરન્તન થઈ ગયા.
હજી યે જૈનધર્મમાં એ ભેદ છે જ, પણ એનાં મૂળ એ બારવર્ષના દુષ્કાળમાં જ રોપાયેલાં કે કેમ તે નિશ્ચિતરૂપે હજી કહી શકાતું નથી. વખતે એમ પણ હોય કે મૂળથી જ જૈન ધર્મમાં બે મત હોય. એક અત્યાગ્રહી, તે મહાવીરની આજ્ઞાને માનનારે અને બીજું કંઈક કુમળે, તે પાર્શ્વનાથની નરમ આજ્ઞાને પાળનાર. સાધ્વીઓને માટે તે શરૂઆતથી જ આજ્ઞા હતી કે તેમણે નગ્ન નહિ રહેવું તે ઉપરથી એવું તે જણાય છે કે નાન રહેવાની એ આજ્ઞા સર્વ સામાન્ય સ્વીકારાઈ નહોતી. ભારતવર્ષના વિશાળ પ્રદેશમાં એ ધર્મ પ્રસર્યો અને જુદે જુદે સ્થળે સ્થપાયેલા દૂર દૂરના સંઘ પોતપોતાને વિશેષભાવે ઘડાયા. એથી પણ કાળ વહેતાં એ બે સમ્પ્રદાયે વચ્ચેનો ભેદ સ્પષ્ટ ને તીણ થયે. કાળે કરીને આ મતભેદને વિકાસ એવી સીમાએ પહોંચ્યો કે જ્યાં
Page #58
--------------------------------------------------------------------------
________________
પછી એ બે વિરુદ્ધભાવવાળા સમ્પ્રદાયે વચ્ચે મેળ થઈ શકે એવી કશી આશા રહી નહી ત્યારે તેઓ છેવટના જુદા પડ્યા. કયાં અને કેવી રીતે સમ્પ્રદાયના સ્વરૂપભેદની સ્પષ્ટ રેખાઓ દેરાઈ એ કહી શકાતું નથી. એ સંબંધે એ બે સમ્પ્રદાયે જે હકીકતે આપે છે તે પણ જુદી જુદી છે, કારણ કે અમારે જ સમ્પ્રદાય એ સાચે પ્રાચીન જૈનધર્મ છે અને પેલાને સમ્પ્રદાય તે શુદ્ધધર્મનું માત્ર અપભ્રણ સ્વરૂપ છે એમ બંને સમ્પ્રદાયના લેક કહે છે. વેતાઅને મને દિગમ્બર સપ્રદાયને જન્મ ઈ. સ. ૮૩ માં અને દિગમ્બરેને મતે તામ્બર સંપ્રદાયને જન્મ ઈ. સ. ૮૦ માં થયેલ છે. તે ઉપરથી એમ તે જણાય છે કે એ બે સપ્રદાયે ઈસ્વીસનના પહેલા સૈકાના ચોથા ચરણમાં જુદા પડ્યા હોય ૨૧
તે સમયથી જૈનધર્મના એ બને સમ્પ્રદાય પિતપતાને માર્ગે ચાલ્યા ગયા છે. એ બે વચ્ચે વિચછેદ પડી ગયા છતાં એમની વચ્ચે ભેદ માત્ર નજીવે છે. સાધુઓનાં વસ્ત્રોમાં જ એ ભેદ ખાસ દેખાઈ આવે છે ને તે પણ આજે તે ન જ દેખાય છે, કારણ કે આજે તે નગ્ન દિગમ્બર સાધુઓ તે ગણ્યા ગાંઠયા જ છે અને તે પણ એકાન્ત સ્થળમાં રહે છે. એ બેનાં સામાજિક બંધારણમાં પણ ભેદ છે અને તેનું મૂળ પણ વસ્ત્રો સંબંધેના મતભેદને લીધે જ છે. એને પરિણામે તેમનાં મન્તવ્યમાં અને ક્રિયાકાષ્ઠમાં પણ ભેદ પદ્ધ ગયે છે; દિગમ્બરે માને છે કે સ્ત્રી નિર્વાણ પામી શકે નહિ. તેમની ભાવના પ્રમાણે તીર્થ કરે નગ્ન હોય ને તેથી તેઓ તેમની પ્રતિમાઓને વસ્ત્ર કે આભૂષણ પહેરાવતા નથી, શ્વેતામ્બર પહેરાવે છે. અને આ મતભેદને કારણે તેમની કથાઓમાં પણ જે ભેદ પડ્યો છે તે પણ જોવા જેવું છે. શ્વેતામ્બરેની પેઠે દિગમ્બરે માનતા નથી કે મહાવીર રાણું ત્રિશલાના ગર્ભમાં આવ્યા તે પૂર્વે દેવાનન્દાના ગર્ભમાં રહ્યા હતા, અને સંસારત્યાગ કર્યા પૂર્વે એમણે લગ્ન કર્યું હતું; વળી તેઓ માને છે કે તીર્થકર આહાર કરતા નહતા ને તેની એમને જરૂર પડતી પણ નહતી.
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૪ ) અનેક બાબતમાં આ બે સમ્પ્રદાય વચ્ચેનું મહત્ત્વને ભેદ તરી આવે છે, અને તે મતભેદ પિતાની કથાઓમાં ઉતાર્યો છે. બને એમ માને છે કે ભદ્રબાહુ છેલ્લા શ્રવતી થયા ને ત્યારપછીના આચાર્યોને બધાં શાસ્ત્રોનું સામટું જ્ઞાન હોઈ શકે નહિ. છતાં યે દિગમ્બરે માને છે કે શાસ્ત્ર છેડે છેડે ઘસાતાં ચાલ્યાં આવે છે અને તેથી આજે તે શૂન્યવત્ થઈ ગયાં છે, ત્યારે શ્વેતામ્બરે માને છે કે તેમને માટે ભાગ આજસુધી પણ ઉતરી આવ્યું છે, અન્ધકારના ને તોફાનના સમય સુધી પણ ઉતરી આવેલા શાસ્ત્રગ્રન્થ કદાચ સમૂળા નાશ પામશે એ ભય ઉભું થયાથી શ્વેતામ્બરેએ વીર સંવત ૮૦ માં (અથવા ૯૯૩ માં) ગુજરાતમાં આવેલા વિમાનગરમાં રેન્કિંજિને પ્રમુખ પદે સંઘ બોલાવ્યું. ને સંઘે ગ્રન્થને છેવટના એવી રીતે ગોઠવ્યા કે જે હજીયે તે સ્વરૂપમાં છે.
જે કે વેતામ્બરેને ધર્મગ્રન્થો છે ને દિગમ્બરેને નથી, જો કે તેમનાં મન્તમાં ને ભાવનાઓમાં ભેદ છે, જો કે તે બે વચ્ચે વિધભાવ છે ને ઈર્ષાભાવ પણ છે, છતાંયે એ સમ્પ્રદાયે વચ્ચે કલહ કદાપિ તીણરૂપ ધારણ કરતું નથી. બંને સ...દાયનું મૂળ સમાન છે, અને બે વચ્ચેનો ભેદ હમેશાં સીમામાં જ રહેલો છે, પરસ્પરને આધ્યાત્મિક સમ્બન્ધ એ બે સમ્પ્રદાય કદાપિ ભુલ્યા નથી. આમ બનવાનું ખાસ કારણ તે એ છે કે એક સમ્પ્રદાયના લેકે બીજા સમ્પ્રદાયના આધ્યાત્મિક અને આધિભૌતિક ગ્રન્થને ઉપયોગ કરે છે અને એક સમ્પ્રદાયના વિદ્વાનોએ બીજા સમ્પ્રદાયના ગ્રન્થ ઉપર ટીકાઓ લખી છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩ પ્રચાર અને ઉન્નતિ.
ઉત્તર ભારતમાં જૈનધર્મ, બિહારમાંથી જૈનધર્મ પશ્ચિમ દિશા તરફ પગલાં ભરવા માંડયાં તેની પ્રામાણિક હકીકતે લેખે ઉપરથી મળી આવે છે. યમુના નદીને કાંઠે આવેલી અને આજે કૃષ્ણભક્તિના ધામરૂપે થઈ પડેલી પવિત્ર મથુરા નગરીમાંથી એના શિલાલેખ મળી આવ્યા છે. એ સૌથી પ્રાચીન કાળના છે. ઈ. પૂ. ૨ જા સકાથી ઈ. સ. ૫ મા સૈકા સુધીના એ લેખ છે અને તે ઉપરથી જણાઈ આવે છે કે આ લાંબા સમય સુધી મથુરા નગરી જૈનધર્મનું મુખ્ય ધામ બન્યું હતું. જેનધર્મના ઈતિહાસની અનેક શાખાઓ ઉપર એ લેખે સ્પષ્ટ પ્રકાશ પાડે છે. ઈ. સ. ૧ લા સૈકામાં મૂકી શકાય એવા અનેક લેખો જણાવે છે કે તે સમયે પણ શ્વેતામ્બર અને દિગમ્બર સમ્પ્રદાયો સ્પષ્ટ રીતે છુટા પડે ગયા હતા. શ્વેતામ્બર સમ્પ્રદાયને લગતા લેખે ઉપરથી જણાય છે કે તેમાં પણ અનેક ભાગ પડી ગયા હતા. તેમાં આપેલી નાની, વિભાગની, તની, શાલાની અને આચાર્યોની પટ્ટાવલિની હકીકતો ભદ્રબાહુના પૂત્રમાં આપેલી હકીકતે સાથે મળતી આવે છે, અને એવી રીતે વેતામ્બરોના ગ્રન્થની વાસ્તવિકતાનું પ્રમાણ આપે છે. શિલાલેખોમાં વીચ શબ્દ છે તે ઉપરથી નિશ્ચિત થાય છે કે તે વખતે પણ એમના ધર્મગ્રન્થ શ્રવણથી સંગ્રહાયા હતા. સ્મરણ સ્તબ્બે ઉપરથી વળી એ પણ જણાય છે કે ઈ. સ. ૧ લા સૈકામાં તીર્થકરોને અનુક્રમ ગોઠવાઈ ગયો હતો અને તેમનાં ચિન્હ પણ નિણિત થઈ ગયાં હતાં. તીર્થકરોની ઉર્વ પ્રતિમાઓ થતી. તે ઉપરાંત જૈનો ઈતર દેવદેવીઓની પૂજા કરતા, તેમાં સરસ્વતીની–જ્ઞાનની દેવીની પણ પૂજા કરતા. એ ધર્મવિષેની મહત્ત્વની માહિતી તે સમયના સ્તરે ઉપરથી પણ મળી આવે છે. ધર્મની વ્યવસ્થા રાખવા જાયેલા સંઘના સાધુઓની અને સાધ્વીઓની આજ્ઞા શ્રાવકો માનતા અને આજની પેઠે ત્યારે પણ એ શ્રાવકે મો-વેપારી હતા. બુલરે આ અને એવી બીજી ઘણી હકીકતો પ્રકટ કરી છે તે ઉપરથી લેખી પુરા
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
મળી આવે છે કે જૈનયમનાં મન્તબ્યા અને વ્યવસ્થા અતિ પ્રાચીન કાળનાં છે અને તેની અનેક દિશાઓની પ્રવૃત્તિ આથી આધારભૂત કરે છે.
જૈનધર્મીનું વળી મારુ ધામ માળવામાં અને તેની રાજધાની ઉજ્જૈનમાં હતું. (૩૮)મા પૃષ્ટ ઉપર જોઇ ગયા તે પ્રમાણે ત્યાં રાજા સમ્મતિ રાજ્ય કરતા હતા, એણે જૈનધર્મને બહુ માટે આશ્રય આપેલા અને પછીના કાળમાં પણ જૈન ગ્રન્થામાં આ પ્રખ્યાત નગરને વિષે અને તેમના ધર્માંના ઇતિહાસ વિષે અનેક વિગતવાર વણ ના આવે છે.
અનેક કથાઓમાંની૨૩ એક કથામાં વર્ણવ્યા પ્રમાણે ઈ.પૂ. ૧ લા સૈકામાં ઉજ્જન નગરમાં મિક્ષ રાજા રાજ્ય કરતા હતા. એણે વાલ નામના સાધુની ( કાલિકાચા'ની ) રૂપવતી બેન (સરસ્વતી ) જે સાધ્વી હતી, તેને લુટી લીધી. ( ઉપાડી ગયા ) લુંટેલા માલ ( સાધ્વીને ) પા આપવાની તે સાધ્વીના ભાઇની પ્રાના રાજાએ સાંભળી નહિ, ત્યારે તે ભાઈ ( કાલિસૂરિ) શક રાજાના સુખા શાહનશાદને શરણે ગયા અને ગભિલ્લ ઉપર સેના લઇને ચઢાઇ કરાવી. સુબાએ ગભિલ્લને હરાબ્યા, પદભ્રષ્ટ કર્યાં અને દેશનિકાલ કો. શક રાજા અને તેના માણસા ઉજ્જનમાં જ રહી ગયા અને ત્યાં રાજ્ય ભાગવવા લાગ્યા. જૈનધર્મના પ્રભાવ જામ્યા અને જ્ઞાની કાલકને ( કાલિકસૂરિને ) ચરણકમળે ભ્રમરવૃન્દની પેઠે સા ભમવા લાગ્યા. થાડા સમય પછી રાજા વિક્રમાદિત્યે શકે પાસેથી રાજ્ય પાછું જીતી લીધું. એક કથામાં વર્ણવ્યું છે કે વિક્રમાદિત્ય તે ગ ભિલ્લના પુત્ર હતા. ઈંગ્લિશ કથામાં રાજા આટુસનું ( ) જે ઉચ્ચ સ્થાન છે, તેવું ઉંચુ સ્થાન વિક્રમનુ' ભારતકથાએમાં છે; જૈનો એને પેાતાના ધના અને મહાજ્ઞાની સિદ્ધસેન ના શિષ્ય માને છે, એમ કહેવાય છે કે વિક્રમ સ ંવત્ની સ્થાપના ઇ. પૂ. ૫૭-૫૮ માં એ રાજાએ કરેલી અને એ સંવત્ હજીયે ઉત્તર ભારતમાં–અને જૈનોમાંપણ વપરાય છે. ગભિલ્લ, શકે અને વિક્રમાદિત્ય વિષે જે હકીકતા આપણે ઉપર જોઇ તે ઇતિહાસની દૃષ્ટિએ કેટલી વાસ્તવિક
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૫ ) છે તે શંકાસ્પદ છે. વિક્રમાદિત્ય સંબંધેની ઘણી કથાઓ તે બીજા એક વિક્રમાદિત્ય સંબંધેની છે ને તે આને નામે ચઢાવી દીધેલી દેખાય છે, તે બીજે રાજા ગુપ્ત વંશને ચન્દ્રગુપ્ત બીજે વિક્રમાદિત્ય, જેણે ઈ. સ. ૩૯૦ ના અરસામાં ઉજજન જીતી લીધું હતું ને જેણે કાલિદાસને આશ્રય આપે હતે.
કથા એવી છે કે પછીથી વિક્રમાદિત્યને શનિવારે પદભ્રષ્ટ કરી દીધો અને ત્યારપછી પોતાને શક ઈ. સ. ૭૮ માં વર્તાવ્યું. આ શાલિવાહને પાછળથી દક્ષિણમાં એક બળવાન રાજ્ય સ્થાપ્યું, પણ કથા પ્રમાણે તે ચાર વર્ષની(?) એક બ્રાહ્મણ વિધવાને પુત્ર હતું. એ વિધવા શોરાવરમાં નાહવા ગઈ હતી, ત્યાં એને નાગરાજ શેષથી ગર્ભ રહ્યો. પૈઠણમાં એક કુંભારને ઘેર એ ઉર્યો અને એને એના ઈષ્ટદેવે વિક્રમને બતાવી કહ્યું કે “એની પાસેથી રાજ્ય લઈ લેજે.” વિક્રમ એની સામે સમરાંગણમાં ઉતર્યો, શાલિવાહને શબ્દ(મૃતિકા)માત્રથી હાથી, ઘોડાને સૈનિક ઉત્પન્ન કર્યા, જાદુથી તેમને જીવતા કર્યા, તેમની સહાયતાથી વિક્રમાદિત્ય ઉપર વિજય મેળવ્ય ને પિતે રાજા થ.૨૪ વિક્રમની પેઠે શાલિવાહન પણ તીર્થકરને ભાવિક ભક્ત થયે હતે. એવી કથા છે.
ઉત્તર ભારતના રાજાઓને જૈનધર્મ સાથે કે સમ્બન્ધ હતું એની ઐતિહાસિક માહિતી જૈન કથાઓમાંથી કાઢી શકાય એમ નથી. આપણું કાળગણનાને માટે ઉપયોગમાં આવે એ ઉત્તરભારતના જૈનધર્મને ઈતિહાસ અન્ધકારમાં ઘેરાયેલો છે. ત્યારપછીના કાળ સમ્બન્ધની સ્થિતિ પણ સ્પષ્ટ નથી. બેશક આપણે સારી રીતે જાણીએ છીએ કે તીર્થકરને ધર્મ વિશાળ પ્રદેશમાં પ્રસર્યો હતે અને ઉત્તર ભારતના વિવિધ રાજાઓએ એને આશ્રય આપ્યો હતો, પણ પ્રામાણિક સંશોધનને માટે હજી ઘણું હકીકતેની જરૂર છે, કાળે કાળે એ ધર્મની સામે વિરોધ પણ થતે. હુણ રાજા નિદિરને ઈ. સ.૪૮૦ ના અરસામાં પ્રતાપી ગુખવંશને અન્ત આયે, એણે પણ જૈન-ધર્મને વિરોધ કર્યો હતે. નિર્ચન્થ સાધુઓ પિતાની આણું માનતા નથી એમ જાણવામાં
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૪૬ ) આવતાં એણે આજ્ઞા કરી કે એ પરદેશીઓને દિવસમાં પહેલી જે આહારસામગ્રી ખાવા માટે આપવામાં આવે તે જપ્ત કરવી.” હવે ધર્મના વિધાન પ્રમાણે બરાબર ચાલનાર તીવ્ર સાધુ તે દિવસમાં એક જ વાર બપોરે ખાય અને તેમાં કંઇ વિઇન આવે તે તે દિવસે કશું ન ખાતાં બીજે દિવસે બપોરે જ ખાય. આમ હોવાથી રાજાની આજ્ઞા પ્રમાણે તે સાધુઓનાં લાંઘણે મરણ થાય, પરંતુ એની ભું ધારણા સદ્દભાગ્યે પાર પદ્ધ નહિ; કથામાં છે કે અન્ત એ રાજા યુદ્ધમાં હાર્યો, હણાયે ને પિતાનાં કર્મનાં ફળ ભેગવવા એ નરકલોકમાં ગા. ૨૫
થાણેશ્વરનો ર્ષવર્ધન ( ઈ. સ. ૬૦૬-૬૪૭) બહુ પ્રતાપી રાજા હતે, લગભગ સમસ્ત ઉત્તર ભારતમાં અને કાજમાં પણ તેનું રાજ્ય હતું. સર્વ ધર્મના સાધુઓને અને ઉપદેશકેને આશ્રય આપવામાં અશેકની સમોવડીઓ હતું. તેના કુળના રાજાઓ મૂળથી જ ઉદાર અને સહિષ્ણુ હતા અને આ રાજા પણ એ હતું તેના પૂર્વજે શિવમાર્ગી હતા. તેને પિતા સૂર્યપૂજક હતો અને તેનાં ભાઈબેન બદ્ધધર્મના ટ્ટીનયાન સમ્પ્રદાયનાં હતાં. એ રાજા પોતે એકે કાળે એ સર્વે ધર્મોને પાળતે, અને પિતાના ઉત્તરવયમાં ચીના જાત્રાળુ હ્યુએનસ્યાંગના ઉપદેશથી બદ્ધધર્મના માયાન સમ્પ્રદાય તરફ વિશેષ ભાવે વળે. યાજમાં એણે પાંચ વર્ષ સુધી ધર્મને મહામેળ ભરવાની ચેજના કરી, ત્યાં બધા ધર્મના અને સાથે જૈન ધર્મના પણ ધાર્મિક પુરૂષને નેતરી પુષ્કળ દાન દીધું.
ત્યારપછી પરિમાં (ગ્વાલિયરમાં) રાજ્ય કરતા કને જના રાજા રામને (૮ મા સૈકામાં) સિલેનના પ્રખ્યાત શિષ્ય વધુમાએ જૈન ધર્મની દીક્ષા આપી. બાલ્યાવસ્થામાં આમને અને તેની માતાને દરબારી ખટપટને કારણે તેના પિતા યશોવર્માએ દેશનિકાલ કર્યા હતા; બપ્પભષ્ટિએ એને ભવિષ્યવાણી ભાખેલી કે તું રાજા થઈશ, આથી જ્યારે એ રાજા થયે ત્યારે તેણે બપ્પભદિને પિતાના દરબારમાં આમન્ત્રણ આપ્યું ને બહુમાન કર્યું. તરણાવતીના રાજા વર્મ સાથે આમને કલહ હતે. બમ્પટ્ટિએ આ કલહને રૂધિર પાડ્યા
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૪૭ ) વિના નિકાલ કરવાનો માર્ગ આમને સૂચવ્યું બે રાજાઓના પંડિત એકઠા થઈને શાસ્ત્રાર્થ કરે, જેને પંડિત પરાજ્ય પામે તેનું રાજ્ય સામાને જાય. ધર્મરાજા તરફથી બદ્ધ પંડિત યુદ્ધમાનકુંગર અને આમરાજા તરફથી બપ્પભદિ શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. બે પંડિત વચ્ચે છ માસ સુધી શાસ્ત્રાર્થ ચાલે, પણ કશે નિર્ણય આવ્યે નહી. અન્ત બમ્પટ્ટિએ સરસ્વતી દેવીની આરાધના કરી, દેવીએ જૈન પંડિતને કહ્યું કે-બૌદ્ધ પંડિતના સાત પૂર્વભવની તપસ્યાને ફેળે કૃપા કરીને મેં પિતે એને અવિરત વાક્પ્રવાહની ગેળી આપી છે, એ ગોળી જ્યાં સુધી એના મોંમાં હશે ત્યાં સુધી એ અપરાજિત રહેશે, હવે ધર્મના દરબારમાં કવિ રાતિ હતું, તે બમ્પટ્ટિને મિત્ર હતું. અને તે વર્ધમાનકુંજરની સાથે શાસ્ત્રાર્થમાં આવ્યો હતે. એ કવિમિત્રની સાથે મળીને બમ્પટ્ટિએ એવી વ્યવસ્થા કરી કે હવે શાસ્ત્રાર્થ કરતાં પહેલાં તેમાં ભાગ લેનાર સૌોએ પિતાનાં મહે પખાળીને પિતાને આસને બેસવું. વાપતિએ એ પ્રમાણે શરૂઆત કરી ને એનું પરિણામ ધાર્યું આવ્યું. કેગળા કરતાં બદ્ધ પંડિતના હેમાની ગળી નેકળી પર્વ અને તેથી શાસ્ત્રાર્થમાં એમને પરાજય થયે. રાજા ધર્મે પિતાનું રાજ્ય રાજા આમને સેંપી દીધું, પણ બાપભદિના કહ્યાથી રાજા આમે ઉદાર ભાવે રાજા ધર્મને તે પાછું સેપ્યું.
આમના રાજ્યકાળના ઉત્તર ભાગમાં એના દરબારમાં બપ્પન પ્રભાવ ખુબ જામ્યું હતું. તેમના મિત્ર વાક્ષતિને કે જેમણે તેમના જ સમયમાં દાવો નામે પ્રખ્યાત પ્રાકૃત કાવ્ય લખ્યું હતું, તેમને પણ જૈન ધર્મમાં આણ્યા અને એમની જ પ્રેરણાથી વાક્ષતિએ ઉપવાસ કરીને મૃત્યુને સેવ્યું એવી કથા છે. ત્યારપછી બમ્પની પ્રેરણાથી આમે પ્રકાડ જાત્રા સંઘ કાઢો, ને એ સંઘે બધાં ટામેટાં તીર્થનાં દર્શન કર્યા અને અન્ત રાજા ઈ સ. ૮૩૪ માં મૃત્યુ પામ્યો. ત્યારપછી પાંચ વર્ષે બપે પણ પિતાના આશ્રયદાતાની પાછળ પ્રયાણ કર્યું ને અમરપદ પ્રાપ્ત કર્યું. ૨૬
વિવિધ ધર્મમતે પ્રત્યે ભારતમાં જે શુદ્ધ સહિષ્ણુતા પળાતી હતી તે હર્ષ રાજાની પછીના રાજાઓમાં પણ આપણે જોઈ શકીએ
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૪૮ )
- છીએ. જેન સુખ્યાત રાજા મુંગ (૯૭૪-૯૫) અને મોગ પણ એજ પ્રકારે ધર્મસહિષ્ણુતા પાળવામાં પ્રખ્યાત હતા. ભોજરાજાએ ધારાનગરીમાં ૧૦૧૮ થી ૧૯૬૦ સુધી રાજ્ય કર્યું, કથા એવી છે કે એ રાજાએ બધા ધર્મના પંડિતેના ઉપદેશ એકઠા કર્યા, પછી એ બધા ધર્મોના પરસ્પર વિરોધભાવમાં સત્ય શું છે? તે શેધી કાઢવાને તે ઓએ સરસ્વતીની આરાધના ૬ માસ સુધી કરી. ત્યારે દેવીએ એમને દર્શન દીધાં ને બધાં ધાર્મિક તત્ત્વમાંથી સત્ય શેાધી લેવાને આ માર્ગ દેખાડ્યો.
બુદ્ધના જ્ઞાનનું શ્રવણ કરે, જેના નિયમોને સાચી રીતે પાળે; વેદાઝા પ્રમાણે જીવન આચરે, પરમ(બ્રહ્મ)ના દયાનમાં મગ્ન થાઓ.”
પંડિતેએ ત્યારપછી આ નીચેને બ્લેક પણ કહ્યો. ગમે તેવા ભ્રષ્ટનીએ હિંસા ન કરે, સરસ્વતીની સેવા કરે; ગમ્ભીર ધ્યાનથી મુક્ત થઈ શકશે-આ બધા ધર્મોનું મૂળ છે.”
આમ એ સો પંડિતે રાજાને તેના જીવન માટે શુદ્ધાચાર બતાવી શકયા. ૨૭
જે રાજાઓ જૈનધર્મ પાળતા નહોતા, છતાંયે એ ધર્મના માગમાં કંઈ વિઘ્ન નાખતા નહિ એવા પરધર્મસહિષ્ણુ રાજાઓના રાજ્યમાં તીર્થકરને ધર્મ ખુબ પ્રચાર ને ઉન્નતિ પામે. આગ્રા અને અયોધ્યાવાળા હાલના સંયુકત પ્રાન્તમાં, કાશ્મિરમાં, પંજાબમાં, ખાસ કરીને રાજપુતાનામાં, મધ્ય હિંદ એજન્સીમાં અને મધ્ય પ્રાન્તમાં– એમ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતના સૌ પ્રદેશમાં જૈનધર્મના પ્રચારના ચિન્હ મળી આવે છે. આ વિશાળ પ્રદેશમાં જૈન મહત્વ એટલી ઉન્નત સ્થિતિએ તે ભાગ્યે જ આવેલું કે ત્યાં કોઈ રાજા જેના હોય, કે જ્યાંની પ્રજા માટે ભાગે જેન હોય, પણ જેનોએ એકંદરે ઉન્નત સ્થાન પ્રાપ્ત કરેલું અને ખાસ કરીને રાજપુતાનામાં તથા મધ્ય ભારતમાં સંસ્કારી જીવન ઉપર કઈ રીતે એ છે પ્રભાવ પાડેલ નહિં. વેપારને કારણે એ લેક ધનિક છે, અને એ ધનિકતાને તથા તેમના આચાર વિચારને કારણે નગરોમાં અને રાજદરબારમાં એમણે પ્રભાવશાલી ભાગ ભજવે છે, ઉંચે અધિકારે ચડ્યા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૪ ) ભૂતકાળમાં જૈનધર્મે જે સત્તા અને પ્રભાવ ભેગવે એની સાક્ષી એમનાં ભવ્ય મન્દિરો કરે છે. ધર્મશ્રદ્ધાળુ જૈન ગૃહસ્થાએ મેટાં મેટાં દાન આપીને એ મન્દિરો વિવિધ સ્થાને બાંધેલાં. સંયુક્ત પ્રાન્તમાં #ારિકતમાં, જોસમમાં, નિતપુરમાં, ( ૧૧ મા સિકામાં); પંજાબમાં જેનામાં અને ટામાં, સિધમાં જિરાવ પાસે, રાજપુતાનામાં એામાં, સત્તામાં, શાર્તિનમાં, નિમાં (૯૪૨) અને ખાસ કરીને તે ઝાડુ પર્વત ઉપર મધ્ય પ્રાન્તમાં રચારમાં (૧૨ મા૧૪મા સૈકામાં), માં, મેગપુરમાં (૧૨ મા-૧૩ મા સૈકામાં), સુંદરપુમાં, લંડવામાં, શોલિયામાં (૭૮૩) અને ૩જમાં એવાં મન્દિરા બંધાવેલાં છે. વળી આ પ્રદેશમાં ગ્રાહોનાં (૧૧ મા-૧૨ મા) સકામાં અને વાલિયરનાં મન્દિરો બંધાવનારની ધનિકતાનાં અને કલાકષ્ટિનાં પ્રખ્યાત સ્મારક છે.
ગુજરાતમાં જૈનધર્મ.
પુરાતન કાળથી જૈનધર્મે ગુજરાતમાં જેવું પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે, તેવું સારા ભારતવર્ષમાં પ્રાપ્ત કર્યું નથી. અાં ૨૨ મા તીર્થકર શરષ્ટનેમિએ તપશ્ચર્યા કરેલી, અહીં એ નિર્વાણ પામેલા, અહિં પવિત્ર ગિરનાર અને શત્રુંજય પર્વતે ઉપર ઘણું ધર્માત્માઓ મેક્ષ પામેલા. વીર સંવત ૯૮૦ (૯૩) માં અહીં વલ્લભી નગરમાં શ્વેતામ્બર સાધુઓને સંઘ મળેલો અને પિતાનાં ધર્મશાસ્ત્રોના ગ્રન્થોને વ્યવસ્થિત કરેલા, એ જ વાત પ્રમાણ આપે છે કે ગુજરાતમાં પ્રાચીન કાળે પણ શ્વેતામ્બરો કેવું ઉન્નત સ્થાન ભોગવતા હતા.
વિવિધ પ્રખ્યાત વંશના રાજાએ ગુજરાતમાં જૈનધર્મના છત્રધરે થઈ ગયા છે. રાવરા વંશના રાજા વનયનને રાજા થતા પૂર્વે (૭૨૦-૭૮૦) વનમાં જૈન સાધુ શતગુણસૂરિએ ઉછેરેલે, અને તે પ્રભાવે એ રાજાને પાછળથી જૈનધર્મને શિષ્ય બનાવેલો. જ્યારે રાજાએ શનિવાર ન નગર વસાવ્યું, ત્યારે જૈનમંત્રોથી ક્રિયા
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૫૦-) કરાવી ને તેમાં એક મંદિર બન્ધાવ્યું ને તેમાં પિત પાર્શ્વનાથને શિષ્ય છે એમ પ્રસિદ્ધ કર્યું. ૨૮
જૈન ધર્મના આશ્રયદાતા સૌથી વધારે તે રિચ (લોન્ની ) વંશના રાજાઓ હતા. એ વંશને સ્થાપનાર રાજા મૂઝવાન (૬૧-૯૬) ધમેં હવે તે શૈવ, પણ એણેય જેન મન્દિર બન્ધાવેલું. ભીમ ૧લાના (૧૦૨૨-૧૦૬૪) રાજ્યકાળમાં શ્રદ્ધાળુ શ્રાવક વિમલે આબુ પર્વતના ભવ્ય શિખર પ્રદેશ ઉપર ૧૦૩૨ માં પ્રખ્યાત જૈન મન્દિર બન્ધાવેલાં તે હજી સુધી યે વિમા–વસદ્ધિ (વિમલને વાસ ) એ નામે આબુને પ્રખ્યાત રાખે છે.*
પણ પ્રખ્યાત હેવને-એ પ્રભાવશાળી લેખકને પરિબળે જ ગુજરાતમાં જૈનધર્મો એકદમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. હેમચન્દ્રનું પૂર્વાવસ્થાનું, નાનપણનું નામ ચંક્લેવ હતું. ગુજરાતના ધંધુકામાં એક જૈન વેપારીને ઘેર ૧૦૮૮ અથવા ૧૦૮૯ માં એ જમ્યા હતા. સાધુ કેન્દ્રનું ધ્યાન આ બુદ્ધિશાળી બાળક તરફ આકર્ષાયું, એમનાં માબાપની પરવાનગીથી એમણે એ બાળકને શિક્ષણ આપ્યું અને ૮ (૯) વર્ષની ઉમરે એમને વ્રત આપ્યું, તે પ્રસંગે એમનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. જૈન વિદ્યાની સર્વ શાખાઓનું એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ યુવકે પોતાના અલૈકિક બુદ્ધિબળે મહત્ત્વનું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું; બ્રાહ્મણવિદ્યાઓમાં પણ એ પારંગત થયા. ૨૧ વર્ષ એ આચાર્ય થયા, એમનું નામ માર પડ્યું, તથા તેમના ગુરૂને સ્થાને એમને બેસાડ્યા. એમના જ્ઞાનથી અને કથાવાર્તામાં એમની નિપુણતાથી એ જ લુક્ય વંશને રાજા જયસિંહ સિદ્ધરાજ (૧૦૯૪-૧૧૪૩) આકર્ષા અને આચાર્યની સાથે એણે મિત્રતા બાંધી. આ રાજા પિતાના રણવિજયેથી વિખ્યાત થયે છે, તેમજ એણે ભવ્ય મકાને બંધાવીને પણ પિતાનું નામ અમર કર્યું છે. વળી એને
* સિદ્ધરાગ શબ્દનો અર્થ “જાદુગરને રાજા” છે; એ નામ નહિંને એટલા માટે મળેલું કે એણે વર્વર નામે રાક્ષસને જીતીને એની પાસેથી જાદુબળ સિદ્ધ કરેલું હતું.
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ઉપર પણ સ્નેહ હતું. જો કે એ પોતે પાળતે તે શૈવધર્મ, છતાંયે અણહિલવાડ પટ્ટણના પિતાના દરબારમાં જૈન સાધુને તેડાવ્યા. પિતાના આશ્રયદાતાની પ્રેરણાથી હેમચન્દ્ર પિતાનું પ્રસિદ્ધ વ્યાકરણ સિદ્ધ હેમચન્દ્ર (સિદ્ધરાજને માટે મચન્ટે લખેલું) અને બીજા અનેક ગ્રન્થ લખ્યા. રાજાને ઉપદેશ આપીને એ સાધુએ પિતાના ધર્મની મહત્તા સાબિત કરી આપી. જયસિંહે જૈનધર્મ સ્વીકાર્યો તે નહિ, છતાં યે હેમચન્દ્રની પ્રેરણાથી સિદ્ધપુરમાં મહાવીરનું મન્દિર બંધાવી આપ્યું અને આચાયંની સાથે નેમિનાથનાં દર્શન કરવાને ગિરનારની જાત્રાએ ગયો. કર્ણાટકથી આવેલા દિગમ્બર મુદ્ર અને વેતામ્બર રેવન્દ્ર વચ્ચે એના દરબારમાં મેટે શાસ્ત્રાર્થ થયે હતું, એ સાબિત કરી આપે છે કે એ રાજા જૈનધર્મમાં કેટલો રસ લેતે હતે. શાસ્ત્રાર્થમાં વિજય શ્વેતામ્બરને થયેલો, પણ એમાં કંઇક દરબારી તર્કટ રચાયું હતું એવી કથા છે. આટલું બધું છતાંયે જૈનમંદિરે ઉપર વાવટાઓની ગરગડીઓ ચઢાવવાની છેડે વખત એ રાજાએ મનાઈ કરી હતી, તે ઉપરથી જણાઈ આવે છે કે જયસિંહ જેને ઉપર સદા સર્વદા કૃપાદ્રષ્ટિથી જોતે નહોતે.
જયસિંહ ૧૧૪૩ માં અપુત્ર મરણ પામ્યું અને ત્યારપછી એના ભાઈને પુત્ર કુમારપાત ગુજરાતની ગાદીએ બેઠે. એના ઉપર પણ હેમચન્દ્ર સારે પ્રભાવ પાડ્યો. એમણે રાજાને ધીરે ધીરે જૈન ધર્મ તરફ આકર્ષે અને એમ કરતે કરતે અત્તે તેને જેનધર્મની દીક્ષા પણ આપી. કુમારપાલે ત્યારપછી માંસાહાર છે દીધે, તે શિકાર કરે છેડ્યો ને પોતાના રાજ્યમાં પશુહિંસાને, માંસાહારને, મદ્યપાનને અને જુગારને નિષેધ પ્રવર્તાવ્યું. આ આજ્ઞાઓથી ગુજરાત નમુનેદાર જૈન રાજ્ય બનવા લાગ્યું. એ
જનાઓને બહુ સખ્ત રીતે પળાવવાનાં પગલાં લેવાયાં. પશુહિંસ છે દેવાને માટે કસાઈઓને, તેમને ત્રણ વર્ષમાં મળેલા નફાની સરાસરી રકમ આપીને, પોતાના ધંધામાં મળતા ન છી દેવાની આજ્ઞા કરી અને બ્રાહ્મણને યજ્ઞમાં પશુને બદલે અનાજ હેમવાની આજ્ઞા કરી. રાજા પિતાને વ્રતમાગે બરાબર ચાલે
Page #69
--------------------------------------------------------------------------
________________
( પર ) એટલા માટે હેમચ એના ઉપર સખ્ત અંકુશ રાખ્યું હતું ને એટલા માટે ચાલતી આવેલી રાજ્યપ્રણાલીમાં પણ ફેરફાર કરાવ્યા હતા. એ સ્થિતિ સ્પષ્ટ દેખાડવા રાગોર પિતાના પ્રવપરામાં નીચેની કથા વર્ણવે છે. “કુમારપાલે પ્રાણહિંસાને નિષેધ કર્યા પછી, થોડા જ વખતમાં અશ્વિન માસને શુકલપક્ષ આવ્યા. જાન્ત પરી અને બીજી દેવીઓના પૂજારીઓએ રાજાને જણાવ્યું કે
મહારાજ ! કુળાચાર પ્રમાણે રાજાએ સપ્તમીને દિવસે ૭૦૦ બકરાં ને ૭ પાડા, દુર્ગાષ્ટમીને દિવસે ૮૦૦ બકરાં ને ૮ પાડા અને નવમીને દિવસે ૯૦૦ બકરાં ને ૯ પાડા દેવીને ચઢાવવાં જોઈએ.” આ સાંભળીને રાજા હેમચન્દ્ર પાસે ગયે અને એમને એ વાત કરી. આચાર્યે રાજાના કાનમાં કંઈક કહ્યું, તે ઉપરથી રાજા ઉઠીને પૂજારીઓ પાસે ગયે ને દેવીને નૈવૈદ્ય આપવાનું સ્વીકાર્યું. રાતને સમે દેવીમન્દિરમાં પશુને આણ્યાં, તેમને પૂરીને તાળાં માર્યા ને વિશ્વાસુ રાજપુતેને ચેક કરવા રાખ્યા. બીજે દિવસે સવારે રાજા આવ્યો ને મન્દિરના દરવાજા ઉઘડાવ્યા. અંદર પવનથી રક્ષાયેલા વાડામાં પશુઓ નિરાંતે વાગોળતાં હતાં. તે જેઈને રાજ બોલ્યાબ્રાહ્મણે! દેવીને એમના ઉપર રૂચિ હેત, તે તે એ એમને કયારનીયે ખાઈ ગઈ હોત, પણ એ તે એમ ને એમ છે. તે ઉપરથી જણાય છે કે દેવીને તે માંસ ઉપર રૂચિ નથી, માત્ર તમને રૂચિ છે, માટે હવે તે બસ કરે; જીવતા પ્રાણીની હિંસા કરવાની પરવાનગી આપીશ નહિ.” બ્રાહ્મણનાં માથાં નમી પડ્યાં. રાજાએ પશુઓને છેડી દીધાં, પણ પશુ કરતાંયે વધારે મૂલ્યવાન નૈવેદ્ય ચઢાવ્યું.”૩૧
કુમારપાલે જેનોનાં ઘણાં તીર્થોની જાત્રા કરી અને દેવળ બન્ધાવ્યાં, જૈનધર્મને એણે સ્વીકાર્યો તે પૂર્વે ૩૨ દાંત વડે જે માંસ ભેજને કરેલું તેના પ્રાયશ્ચિત્ત અર્થે ૩ર મન્દિર બંધાવ્યાં.
પિતાના રાજસ્વામીને આશ્રયે રહીને હેમચન્દ્ર અનેક સાહિત્ય ગ્રન્થ પણ લખ્યા છે. જેનોના સિદ્ધાન્તને અનુરૂપ એમણે પ્રખ્યાત પોશાક લખ્યું છે, તે ઉપરાંત વિશિલાપુરુષતિ નામે વિશ્વ
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૫૩ ). ઈતિહાસને વિશાળ ગ્રન્થ અને કુમારપાત્ત રિત નામે ઈતિહાસને વિશાળ ગ્રન્થ લખે છે, કુમારપાલ ચરિતમાં ગુજરાતના ચાલુક્ય રાજાઓને ને ખાસ કરીને કુમારપાલને ઈતિહાસ લખે છે. તસ્વીતિશાસ્ત્રમાં જેનદષ્ટિએ રાજ્ય ચલાવવાની કળાનું વર્ણન કર્યું છે, અને તે ઉપરાંત બીજા પણ ગ્રન્થ એ આચાર્યો રચ્યા છે. રાજ્યકાર્યભારમાં અને બીજી રાજનીતિમાં પણ એ સાધુને પ્રભાવ જણાઈ આવે છે. પિતાની આશ્ચર્યજનક જાદુશક્તિથી એમણે અદ્ભુત કાર્યો કર્યા વિષેની, અને સાચી પડેલી એમની ભવિષ્યવાણીની અનેક કથાઓ લખાયેલી છે. ગુજરાત જીતી લેવાના હેતુએ એક શત્રુ કુમારપાલ ઉપર ચઢી આવ્યું, ત્યારે પિતાના ભયભીત રાજાને આચાર્યે કહ્યું કે “જૈનધર્મની રક્ષપાલિકા દેવીઓ રાજ્યને બચાવશે.” કુચ કરતી વખતે શત્રુરાજા પિતાના હાથી ઉપર રાતે ઉંઘતું હતું, ત્યારે તેના ગળાની માળા માર્ગમાં ઝાડની ડાળીએ ભરાઈ ગઈ તેથી તેને ગળે ફાંસો આવ્યો ને એ મરી ગયે.
૮૪ વર્ષ સુધી પ્રભાવશાળી જીવન જીવ્યા પછી હેમચન્દ્ર ૧૧૭૨ માં ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો. ત્યારપછી થોડે કાળે કુમારપાળે પણ તેજ રીતે દેહત્યાગ કર્યો. એને ભત્રીજે અચાન એની પછી ગાદીએ આવ્યું, તે દુરાગ્રહી શૈવ હતે. એણે જેનો ઉપર જુલમ કર્યો અને કુમારપાલના દરબારમાં મહત્ત્વના ગણાતા પંડિત સમજને તપાવેલા ત્રાંબાના પતરા ઉપર બેસાડી એમને જીવ લીધે.
ચૌલુકય વંશને અમલ પૂરું થયા પછી ૧૩ મા સૈકાની શરૂઆતમાં ગુજરાતની રાજસત્તા ઉપર વાઘેલા આવ્યા. તે વંશના રાજ્યકાળમાં વસ્તુપાત્ત અને તેના નામે બે ભાઈઓની કુશળતાએ કરીને જૈનધર્મની બહુ ઉન્નતિ થઈ. તે બે ભાઈઓ પ્રધાનપદે આવેલા અને પિતાનાં કાર્યને લીધે પ્રખ્યાત થયેલા.૩૨ તેજપાળની પત્ની અનુષમાની પ્રેરણાથી એ ભાઈઓએ પિતાનું અતુલ ધન એવી રીતે ખર્યું કે તેને બધાએ જોઈ શકે, પણ કેઈ લુંટી શકે નહિ, એમણે આબુ, શત્રુંજય અને ગિરનાર ઉપર ભવ્ય દેવાલય બન્ધાવ્યાં, તે હજીયે એમનાં સમારકરૂપે ઉભાં છે,
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૪)
દખ્ખણમાં જૈનધર્મ, આજે તે મોટે ભાગે જીર્ણ થઈ ગયેલાં દેવાલ, તેમજ શિલાલેખો અને ગ્રન્થ ઉપરથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્રમાં તેમજ કાની ભાષા બોલતા પ્રદેશમાં એટલે કે વર્તમાન મુંબઈ ઇલાકાના દક્ષિણ ભાગમાં, મદ્રાસ ઇલાકાના ઉત્તર ભાગમાં, કુર્ગમાં તથા હૈદરાબાદના અને મિસુરના રાજ્યમાં અનેક જૈનધર્મીઓ હતા અને એ ધર્મ ખુબ ઉન્નતિ પામ્યું હતું. એ પ્રદેશમાં રાજ્ય કરનાર અનેક રાજાઓ જોઈએ તે પોતે જ જૈન હતા અથવા તે કમમાં કમ પિતાના અનેક પ્રજાજનેના એ ધર્મને દાનથી અને બીજી રીતે સારી રીતે આશ્રય આપતા. - ઈસ્વીસનના શરૂઆતના સૈકામાં મહારાષ્ટ્રની રાજધાની ( આજના હૈદરાબાદ રાજ્યમાં ગોદાવરીને કાંઠે) પ્રતિષ્ઠાન નગરીમાં હતી. તે વેળાની ત્યાંની મહારાષ્ટ્રી-પ્રાકૃત ભાષાને ઉપયોગ શ્વેતા
ખરેએ પોતાના ગ્રન્થ લખવામાં કર્યો. અહીંના રાજા શાલિવાહને (પૃ. ૪૫ જેશે.) સ્થાપેલા રાજવંશમાં થયેલા રાજા સાતવાને પ્રાકૃત ગાથાઓને એક પ્રખ્યાત ગ્રન્થ રચ્યું કે તેને સંગ્રહ કર્યો એમ કહેવાય છે. જેનો એની પિતાના ચાર (વિકમાદિત્ય, શાલિવાહન, મુંજ, ભેજ) વિદ્વાન રાજાઓમાં ગણના કરે છે. આશ્વવંશને શાલિવાહન નામ ધારણ કરનાર રાજા પિતાના હેવાને જે દાવે જેનો કરે છે, તે ખરે જ સાચે છે કે કેમ તે શંકાસ્પદ છે, કારણ કે ધ્યાન માં રાજ્ય કરતા આજ વંશના રાજાઓ આગ્રહી બાદ્રો હતા અને શમાવતીના સ્તૂપમાં ગૌતમના ધર્મનું સુન્દર સ્મારક કરાવી ગયા છે, એમાં તે કશી શંકા નથી. - પશ્ચિમથી પૂર્વ કાંઠા સુધીના સમસ્ત દ્વીપકલ્પ ઉપર જૈન ધર્મને પ્રભાવ ફરી વળ્યું હતું. લેખે અને બીજાં સ્મારકે ઉપરથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્ર ભાષા બોલતા સમસ્ત પ્રદેશમાં તેમજ કાન અને તેલુગુ પ્રદેશમાં ઠેઠ ઓરિસ્સા સુધી (પૃ. ૩૮. શે) એ ધર્મને પ્રભાવ ફરી વળે હતે. આજના
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૫૫ ). મદ્રાસ ઇલાકાના પૂર્વ કિનારા ઉપર આવેલા પ્રદેશને રાજકીય ઇતિહાસ હજી સ્પષ્ટ થે બાકી છે, છતાંયે શેષગિરિરાવે પિતાના andhra Karnala Jainism માં જે કાવ્યસંગ્રહ કર્યો છે તે ઉપરથી જાણી શકાય છે કે આજના વિઝાગાપટમ, કૃષ્ણ, નેર વગેરે પ્રદેશમાં પ્રાચીનકાળે જૈનધર્મ પ્રસર્યો હતો અને એ ધર્મનાં દેવળ બંધાયાં હતાં.
પણ જૈન ધર્મ સૈથી મહત્વને ભાગ તે કાનડા પ્રાન્તના ઇતિહાસમાં ભજવે છે. એ પ્રાન્ત પ્રાચીનકાળે દિગમ્બર સ...દાયનું મુખ્ય ધામ હતું. એવી કથા છે કે ૩૯ મા પૃષ્ટ ઉપર વર્ણવ્યા પ્રમાણે બિહારમાં જ્યારે મેટો દુષ્કાળ પડ્યો ત્યારે ભદ્રબાહુ કેટલાક સાધુઓને લઈ મૈસુર તરફ ચાલી નીકળ્યા. ત્યારે એમણે એ ધર્મને આ પ્રદેશમાં આ. દિગમ્બર કથા પ્રમાણે શ્રવણબેલગોલની એક ગુફામાં ભદ્રબાહુને દેહત્યાગ થયો; અંત સમયે રાજા ચન્દ્રગુપ્ત એમની સાથે હતા અને તેમની શિષ્ય મંડળીમાં ભળે હતું, એ રાજા પિતે પણ પાછળથી સાધુ થયો હતો. બાર વર્ષ પછી ચન્દ્રગુપ્ત પણ પિતાના ગુરૂનું અનુકરણ કરીને ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો. આ કથાને શ્વેતામ્બરે માનતા નથી, પણ લેવિસ રાઈસ ( B. Lewis Rice ) એને ઐતિહાસિક માને છે; સંશોધકે આ કથાને બનાવટી ગણી કાઢે છે ને ધારે છે કે એના મૂળમાં કશું ય ઐતિહાસિક સત્ય કદાપિ હોય તે તે ઈ. સ. પૂ. ૧ લા સૈકામાં થઈ ગયેલા બીજા જ ભદ્રબાહુની કથા આ પ્રખ્યાત ભદ્રબાહુને નામે ચઢાવી દેવામાં આવી હોય અને તેથી ચન્દ્રગુપ્તને નામે કહેવાતી કથા પણ બીજા કે સંબંધે હોય.
મેટે ભાગે સમન્તમ (કથા પ્રમાણે તે ઈ. સ. ૧ લા, પણ ઘણું કરીને ઈ. સ. ૬૦૦ ના અરસામાં), પૂથપદે અને પ્રકૃત્તિ જૈનધર્મને પ્રચાર મહારાષ્ટ્રમાં અને દક્ષિણમાં કર્યો. એવી કથા છે કે સમન્તભદ્દે યુવાવસ્થામાં એવી તે કઠેર તપસ્યા કરેલી કે જીવન એમને અકારું થઈ પડ્યું તેથી આહીરત્યાગ કરી મૃત્યુ
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) શોધવાની તેણે ઈચ્છા કરી. પણ એમના ગુરૂએ એમને વાર્યા અને જૈનધર્મના ઉપદેશક બનવાની પ્રેરણા કરી, એમના એ કાર્યમાં અતિ આગ્રહને લીધે એમણે સમસ્ત ભારતમાં પ્રવાસ કર્યો; ( વિહારમાં) પાટલીપુત્ર, (પંજાબમાં) ઠક્કા, સિંધ, વૈદિશ, (મધ્ય ભારતમાં ભિલસા), કરહાટક (પશ્ચિમ ઘાટમાં સતારા જીલ્લામાં કરહાડ), બનારસ અને કાંચી (કાંજીવરમ) વગેરે સ્થાનેએ સમન્તભદ્રે મેટા અનુચર વગ સાથે ધર્મને ઉપદેશ કરવા પ્રવાસ કર્યો. એ લેખક પણ હતા. એમણે પ્રખ્યાત સાતમીમાંસા નામે જેન તર્કશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર સંબંધે ગ્રન્થ રચે છે, બીજા પણ અનેક ગ્રન્થ રચ્યા છે. એ જ રીતે ધર્મને પ્રચાર કરવાને હેતુએ પૂજ્યપાદે પણ લાંબા પ્રવાસ કર્યા ને ઠેઠ એરિસ્સા સુધી ફરી વળ્યા. એમનામાં અભુત જાદશક્તિ હતી એમ પણ કહેવાય છે. પણ એમનું મહત્ત્વનું કાર્ય તે સાહિત્યના પ્રદેશમાં હતું. જૈનતત્વદર્શન ઉપર અતિનિપુણતાથી ચર્ચા કરી છે, એટલું જ નહિ પણ વૈદ્યકના વિષય ઉપર અને વળી ખાસ કરીને વ્યાકરણના વિષય ઉપર પ્રમાણભૂત ગ્રન્થ રચ્યા છે. સમન્તભદ્ર પિતાના ગ્ર-થે લખવામાં કાની ભાષાને ઉપયોગ કર્યો છે, તેવી જ રીતે આમણે પણ એ ભાષાને ઉપ
ગ કર્યો છે, પણ એ બેમાંથી એકેયના ગ્રન્થ અત્યારે મળી આવતા નથી. અકલંકે આસમીમાંસા ઉપર પ્રખ્યાત ટકા લખી છે, અને બીજા પણ અનેક ગ્રન્થ લખ્યા છે.
ગંગ અને રાષ્ટ્રફ્ફટ રાજવંશેને આશ્રયે જૈન ધર્મ સૌથી વધારે ઉન્નતિને પામ્ય.૩૩
ગંગ રાજાઓએ ઈ. સ. ૨ જ થી ૧૧ મા સૈકા સુધી મસુરના મોટા ભાગ ઉપર અને તેની પાસે આવેલા પ્રદેશ ઉપર રાજ્ય કર્યું; એ રાજાઓના શિલાલેખે પશ્ચિમમાં કુર્ગથી પૂર્વમાં ઉત્તર આર્કીટ સુધી અને દક્ષિણમાં મૈસુરની છેક દક્ષિણ સીમાથી ઉત્તરમાં મુંબઈ ઈલાકાના બેલગામ જીલ્લા સુધીના પ્રદેશમાં મળી આવે છે. કથા એવી છે કે “ગંગ રાજ્યની સ્થાપના માટે ભાગે
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન સાધુ સિંહની એ કરી આપી હતી. ઉજજનના રાજા મહીપાલે સૂર્યવંશી રાજા પદ્મનાભને યુદ્ધમાં હરાવ્યું. પદ્મનાભના પૂર્વજોને ઈન્દ્ર પાસેથી પાંચ રને મળ્યાં હતાં, તે એની પાસે હતાં; એની પાસેથી એ રતને લઈ લેવાની મહીપાલને ઈચ્છા થઈ, પણ તે લઈ લે તે પહેલાં પદ્મનાભે એ રત્ન પિતાના દૃદ્ધિા અને માધવ નામના બે પુત્રોને આપી દક્ષિણમાં મેકલી દીધા. તેમાં એમને સિંહનન્દી મળ્યા. એમણે એ બાળકને પાવતી દેવીની કૃપાથી રાજ્ય મેળવી આપ્યું. પદ્માવતીએ કૃપા કરીને એક ખગ આપ્યું. માધવે તેવડે પત્થરને સ્તંભ કાપી નાખ્યો. આ ચમત્કાર શુભ શકુનરૂપે મના. વી, રાજાની સાથે યુદ્ધ કરીને માધવે વિશાળ રાજ્ય સંપાદન કર્યું, એ રાજ્યની રાજધાની ક્ષેત્તર નગર હતું. માધવની પછી દદિગને પુત્ર સિરિય માધવ ગાદીએ બેઠે, ને ત્યારપછી ઘણું રાજાઓએ રાજ્ય કર્યું; પછીના સમયમાં તને એમની રાજધાની થયું હતું, એ સે રાજાઓ જૈનધર્મ પાળતા હતા. રાજા માનદ્ ૨ જાને અને સામણ ૪ થાને અમાત્ય પ્રતાપી ચામુડાય હતે, તેણે જૈનધર્મને ખુબ આશ્રય આપે. શ્રવણબેલગેલમાં એણે ઈ. સ. ૯૮૦ ના અરસામાં અરિષ્ટનેમિનું ભવ્ય દેવાલય બન્ધાવ્યું. તેમજ મતેશ્વર ની પ્રકાડ પ્રતિમા બનાવરાવી. વળી એણે ઘણા ગ્રન્થ પણ લખ્યા છે. વિદ્વાન નેમિન્દ્ર એના ગુરુ હતા. એ ગુરુનાં જૈનધર્મ વિષેનાં પુસ્તકો ઉપર દિગમ્બરેને એટલી બધી શ્રદ્ધા છે કે એ એમને સિદ્ધાન્ત ચક્રવર્તી કહે છે. ચામુંડરાય વળી કાની કવિ અને મેટો આશ્રયદાતા હતે. વાત રાજા ને ઈ. સ. ૧૦૦૪માં ગંગ રાજધાની તલકાદ જીતી લીધી, ત્યારથી એમને પ્રતાપ ઝાંખો થઈ ગયે. એ વંશના રાજાઓએ ત્યારપછી પણ રાજ્ય તે કર્યું, પણ આ ફટકા પછી ફરી એ ઉઠવા પામ્યા નહિ, એ ફટકે ત્યાંના જૈનધર્મને પણ સખ્ત વાગે.
રાષ્ટ્રટ અથવા ૪ રાજાઓની રાજધાની પૂર્વે તે નાસિક પાસે આવેલા મોહરમાં હતી, પણ ૯ માં સૈકાની શ્રઆર સ્માઇ
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૫૮ ). રાજ્યમાં આવેલા માનમાં થઈ. એક સમયે એ વંશના રાજાઓ પશ્ચિમ કાંઠાના સમસ્ત પ્રદેશમાં સૌથી બળવાન હતા. એ પ્રતાપી રાજાઓમાં રમો વર્ષ ૧ લે (ઈ. સ. ૮૧૫–૮૭૭) પણ હતું, અને તે જૈન પંડિત બિનસેનનો શિષ્ય હતે. જિનસેને પામ્યુચ નામે ગ્રન્થ રચે છે અને તેમાં પાર્શ્વનાથનું જીવનચરિત કાવ્યમાં ગાયું છે. તેમજ એમણે શ્રવિપુરાણ અને રિવંરાપુરા લખ્યાં છે, એ બે પુરાણુને દિગમ્બરે જગતના ઈતિહાસના પ્રમાણભૂત ગ્રન્થ લખે છે. અમેઘવર્ષે વળી જિનસેનના શિષ્ય ગુમદ્રને પણ આશ્રય આપે. ગુણભદ્ર પિતાના ગુરૂએ અધુરૂં મૂકેલું આદિપુરાણ સપૂર્ણ કર્યું ને તેની પૂર્તિરૂપે ઉત્તરપુરા લખ્યું. રાજા પોતે પણ પંડિત હસે ને દિગમ્બરે તે માને છે કે પ્રશ્નોત્તરત્નમતિ એણે જ લખી છે. એ ગ્રન્થમાં સંસાર સમ્બન્ધની ચર્ચા સાધુની દષ્ટિથી કરી છે. પવિત્ર જીવન ગાળવાને માટે રાજપાટ છેડી દીધા પછી અમેઘવર્ષે એ પુસ્તક લખ્યું હોવું જોઈએ. આ રાજાના પુત્ર અને અનુયાયી કૃષ રાજાએ, જાવ ગુણભદ્રના શિષ્ય તેને આશ્રય આપે. લોકસેને ઉત્તરપુરાણ સપૂર્ણ કર્યું અને આશરે શાકે ૮૨૦ માં તેની પ્રતિષ્ઠા કરી, એ વંશના પછીના એક રાજા કૃષ્ણ ૩ જાએ (૯૩૯-૯૬૮) કવિ જેને આશ્રય આપે છે. એ કવિએ સંસ્કૃત અને કાની બંને બાષામાં રચના કરી છે અને તેથી રાજાએ એને મચક્રવરવર્તિનું ( બંને ભાષાને કવિચકવર્તી) પદ આપ્યું છે. પશ્ચિમના ચેલુએ ૯૭૩ માં રાષ્ટ્રકૂટોને પરાજય કરીને એમની સત્તાને અન્ન આયે. છેલ્લા રાષ્ટ્રકૂટ પિતાનું રાજ્ય પાછું મેળવવાના પ્રયત્ન કર્યા, પણ તે વિફળ થતાં ધર્માર્થી જેન બનીને ઈ. સ. ૯૮૨ માં શ્રવણબેલગલમાં ઉપવાસ કરી મૃત્યુ પામે.
ચલુની બે શાખાઓ પી. પૂર્વની વાવામિમાં અને પશ્ચિમની વેલિમાં રાજ્ય કરતી હતી, તે જ કુળની વળી એક ઉપશાખાએ ગુજરાતમાં રાજ્ય કર્યું છે ને જેનોને આશ્રય આપે છે, તે વિષેની હકીકત પૃ. ૫૦ ઉપર આપી છે. દક્ષિણના ચલુએ પણ જૈન ધર્મને સારે આશ્રય આપે છે. તેમણે જૈન ધર્મનાં દેવાલય બંધા
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૫ ) વ્યાં છે, તેમને જીર્ણોદ્ધાર કરાવ્યો છે, તેમને દાન આપ્યાં છે અને કાની મહાપંડિત ગ્રામ્ય (મરણ ૯૦૨) જેવા પંડિતેને તથા કવિઓને પિતાના દરબારમાં બેલાવી આશ્રય આપે છે. ચાના જાવુર્ય રાજાઓએ અને બીજાં નાનાં રાજ્યના અનેક રાજાઓએ પણ એ જ પ્રમાણે કર્યું છે.'
સત્ત વંશના શરૂઆતના રાજાઓ પણ આગ્રહી જૈન હતા. મૂળે તે એ રાજાઓ ચલુના માડળિક હતા, પણ ૧૧૧૬ માં મિસુરમાંથી ચોલ રાજાઓને હાંકી કાઢીને એમણે સમુદ્રમાં (વનમાં) બળવાન રાજ્ય સ્થાપ્યું. તેમનું નામ નીચેની ઘટના ઉપરથી પડ્યા વિષે કથા છેઃ તેમના પૂર્વજ સત્ત રાજાએ પોતાના જન્મસ્થાન સામાલૂરમાં (પશ્ચિમ ઘાટમાં વિ) પોતાની કુળદેવી વાસત્તિાની એના મન્દિરમાં આરાધના કરી અને ત્યાં પિતાના ગુરૂ જૈન સાધુ પુર પાસેથી વિદ્યા ભણ્યો. અકસ્માત એક પ્રચર્ડ વાઘ વનમાંથી નીકળી આવ્યું અને સંલ ઉપર તુટી પડ્યો. સાધુએ પિતાનો દડ હાથમાં લીધો અને તે સલને આપી કહ્યું: “પાયસલ” (માર, શસલ) સલે વાઘને મારી નાખે. આ અલૌકિક ઘટનાનું સ્મરણ રાખવા માટે એણે પોયણ નામ ધારણ કર્યું, ફરીને પાછળથી ટ્રોયસન થઈ ગયું. રાજા દિવ? (૧૧૦૪૧૧૪૧) સુધી હોયસલ રાજાઓ જેનમાર્ગ હતા, પણ વૈષ્ણવ ધર્મના સમુદ્ધારક રામાનુન આચાર્યે એને વૈષ્ણવ ધર્મમાં લીધે ને ત્યારે રાજાએ પિતાનું નામ વિષ્ણુવર્ધન રાખ્યું ૩૪ એની પહેલી રાણુ શાન્ત જૈનધર્મમાં જ રહી. એ અપુત્ર મરણ પામી તેના દુઃખમાં જ તેને પિતા પણ મરણ પામ્યા. તેથી તેમજ જમાઈ પિતૃકધર્મથી પતિત થયે તેથી એની માતા મ ને એ તે સખ્ત આઘાત થશે કે તે એક માસના ઉપવાસ કરી મૃત્યુ પામી.૭૫ પછીના કેટલાક હેયસલ રાજાઓ પાછા જૈનધર્માવલમ્બી થયા હોય એમ જણાય છે, કારણ કે એ ધર્મને પ્રભાવ એમના રાજદરબારમાં પુષ્કળ દેખાય છે, અને એમના અનેક પ્રખ્યાત અમાત્ય અને સેનાપતિઓ તીર્થકરના ભકત હતા. ૧૪ મા.
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૦-)
સૈકાના આરભમાં હાયસલ રાજ્યના અસ્ત થયા અને તેની જ સાથે જૈનધર્મીને મળતા પ્રકાણ્ડ આશ્રયના પણ અસ્ત થયા.
કાનડી લેાકેાના અને તેમના પાડેાશના પ્રદેશના લેાકેાના ધાર્મિક જીવન ઉપર જૈનધર્મીની જે છાયા પડી છે, એનું વર્ણન કર્યું" જાય એમ નથી. પ્રાચીન કાળે સ` સસ્કૃતિના પ્રદેશેામાં તેઓ મુખ્ય અને અનેક રીતે એકમાત્ર અગ્રેસર હતા, એમની કાઇ પ્રતિસ્પર્ધા કરી શકતું નહિ. ત્યારે આશ્ચય શુ જે ૧૨ મા સૈકાના મધ્ય ભાગ સુધી સમસ્ત કાનડી સાહિત્ય જૈન હતુ અને પછીના સમયમાં પણ કાનડી સાહિત્યમાં જૈનધર્મ મહત્વને સ્થાને હતા. કાનડી ભાવનાઓની પ્રાચીન અને મહાન્ સૃષ્ટિ ઉપર પણ જૈનધર્મીનાં સ્પષ્ટ ચિહ્ન પડ્યાં છે. શિલ્પકળામાં પણ એ ચિહ્ન તરી આવે છે. આ ક્ષેત્રમાં પણ આ પ્રદેશના જૈનો ખીજાઓની આગળ નીકળી ગયા છે, એ વાતના સાક્ષી એમનાં દેવાલા, વસ્તીઓ, વેદાએ, ગોમતની પ્રકાણ્ડ પ્રતિમા અને બીજી સ્મારક છે.
દક્ષિણ ભારતમાં જૈનધર્મ,
મહાવા તે સિંહલદ્વીપના મહાકાવ્ય-ગ્રન્થ ઇ. સ. ના ૫ મા સૈકામાં કિવ મહાનામે રચેલા એમાં લખ્યુ છે કે ‘ રાજા વહામવની રાજધાનીના નગર અનુરાધપુરમાં પણ નિન્થ સાધુએનાં દેવાલા અને ઉપાશ્રય હતાં. આ હકીકત સર્વાંશે વિશ્વાસપાત્ર ન હેાય તેપણુ એ ઉપરથી એટલુ તા માનવું જ ઘટે કે અતિ પ્રાચીન કાળથી જૈનધર્મના પ્રચાર સિંહલદ્વીપમાં થયા હાય, અને ત્યારે તા એ પણ સ્વીકારી લેવું જ ઘટે કે જૈનધમે પેાતાના જન્મસ્થાનની અને સિ ંહલદ્વીપની વચ્ચે આવેલી ભૂમિમાં તેવારે મ'ગળાચરણ કર્યું. હાય.૩૬ સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભદ્રબાહુના સમયમાં જૈનધમે મૈસુર બહાર દક્ષિણ દ્વીપકલ્પમાં પ્રથમ પગલાં ભરવા માંડ્યા. મજુરા અને મનવ જિલ્લાઓમાં માણીલિપિએ લખેલા શિલાલેખા મળી આવ્યા છે. હજી પુરેપુરા ઉકેલી શકાયા નથી, પણ તે ઇ. સ. ના ૩ જા સકાના અન્તના કે બીજા
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૧ ) સિકાના આરમ્ભના હોય એમ ધારવામાં આવે છે. એ જૈન લેખે છે એમ કેટલાક સંશોધકે ધારે છે, કારણ કે તે સ્થાનેની પાસે જ તીર્થકરની પ્રતિમાઓ સહિત જૈનધર્મનાં દેવાલયના ભગ્નાવશેષો મળી આવ્યા છે. આ ધારણા સાચી હોય તે જૈનધર્મનો પ્રચાર દક્ષિણ ભારતમાં અતિ પ્રાચીનકાળથી થયું હતું એમ માનવાને પ્રમાણ મળી આવે.
અવશે અને બીજાં અનિશ્ચિત સાહિત્ય દ્વારા તામિલ પ્રદેશમાં અને તેની પાસેના પ્રદેશમાં જૈનધર્મ પ્રસર્યાને ઈતિહાસ પણ આપણે કંઈક જાણી શકયા છીએ. એટલું તો નક્કી છે કે જેનો એ પ્રદેશમાં મહત્ત્વનું સ્થાન જોગવતા હતા અને ત્યાંના સમાજ ઉપર ઉચ્ચ પ્રકારના સંસ્કાર રેડે શકયા હતા. સર વેટર ઇલિયટને ( Sir walter Elliot) મતે દક્ષિણના વેપાર તેમજ કળાના ને કારીગરીનાં કામ ઉપર જેનોને પ્રભાવ ગીર છે. પણ જેનોને સૌથી વધારે ગમ્ભીર પ્રભાવ તે તામિલ સાહિત્ય ઉપર પડ્યો છે. બિશફ કાલ્ડવેલ (Bischof Caldwell) સાચું જ કહે છે કે “જેનોને ઉન્નતિને (આચાર વિચારની ઉન્નતિને, રાજકીય ઉન્નતિને નહિ) યુગ તે તામિલ સાહિત્યને મહાયુગ છે.૩૯) મદુરાના સાક્ષરમંડળમાં–કવિસમ્પ્રદાયમાં–માટે ભાગે જેનો હતા, તે વખતના અનેક સુખ્યાત તામિલ ગ્રન્થ એ મંડળના પંડિતોએ લખેલા મંડળ સમક્ષ રજુ થયેલા ને મંડળનું અનુમોદન પામેલા હતા.
મદુરાના એ સાક્ષરમંડળને કાળ નિણિત થયે નથી. તામિલ લેખકે એ કાળના ત્રણ જુગ પાડે છે, અને છેલ્લા જીગને ઈ. સ. ૨ જા સૈકામાં મૂકે છે. બીજાએ એ જુગને કંઈક પછીના કાળમાં મૂકે છે. જેનોએ તામિલને, કાનીને અને બીજી લેકભાષાઓને પ્રત્યક્ષ ઉપયોગ કર્યો, તેથી પણ કંઈક અંશે, સંસ્કૃત ભાષાને બહુધા ઉપયોગ કરનાર તેમના પ્રતિસ્પર્ધી બ્રાહ્મણ પંડિતે કરતાં વધારે ઉંડે મૂળ નાખી શકયા હોય. .
પર વંશના રાજાઓએ જૈનધર્મને આશ્રય આપેલ અને
Page #79
--------------------------------------------------------------------------
________________
( ર ); કંઈક અંશે એ ધર્મના આચારવિચાર પણ એમણે સ્વીકારેલા, તેથી તેમની રાજધાનીની નગરી મા દક્ષિણ ભારતમાં જૈનોનું અગ્રસ્થાન થઈ પડેલું. પૂર્વ કિનારે ઈ. સ. ૮ થી ૧૦ મા સકા સુધી રાજ્ય કરનાર મહાપ્રતાપી પHવ રાજાઓ પણ જૈન ઉપર કૃપાદ્રષ્ટિ રાખતા. એમની રાજધાની ચીનગર બધા ધર્મોનું ધ્રુવબિન્દુ હતું, ત્યાં સૌ ધર્મ સાથે સાથે રહેતા. મામેવા નામે તામિલ ભાષામાં બૌદ્ધ કાવ્ય છે, એ કાવ્યમાં નાયિકા મણિમેખલઈને, સાધુવેશ ધારણ કરીને કાંચીન પંડિત પાસેથી વૈશિના, शैवना, वैष्णवना, आजीविकना, निम्रन्थना, साङ्ख्यना, वैशेषिकना भने
#ાયતના સિદ્ધાન્ત સમજી લેવાની અને તેમાંથી જે શ્રેષ્ઠ લાગે તે સ્વીકારવાની, તેને પિતા આજ્ઞા કરે છે. ચીને જાત્રાળુ હ્યુએન
સ્યાંગ ૭ મા સૈકામાં કાંચી ગયેલે, તેણે એ ભવ્ય નગરમાં વિવિધ પ્રતિસ્પર્ધા ધર્મોને સાથે સાથે જ ફાલતા કુલતા જોયેલા; અનેક જેનોને જોયેલા એ વાત પણ એ કહે છે. એ વાતથી પણ પ્રમાણ મળે છે કે કાંચી તે જુગમાં જૈનનું પણ આશ્રયસ્થાન હતું. કથા છે કે સમર્થ દિગમ્બર પંડિત સમન્તભદ્ર (ઈ. સ. ૬૦૦ ના અરસામાં) મન્દિરમાં ચમત્કાર દેખાડીને ત્યાંના રાજા શિવોટિને શૈવધર્મમાંથી જૈનધર્મમાં આપ્યો હતે અકલકે ઈ. સ. ૭૦૦ ના અરસામાં બૌદ્ધોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરેલા તે ઉપરથી રાજા ફેમશીતને જેનધર્મ સ્વીકારેલે ને બૌદ્ધધર્મને સિંહલદ્વીપમાં હાંકી કાઢેલ.૧ પલ્લવેએ શૈવમાર્ગ સ્વીકાર્યો ત્યારે અને ખાસ કરીને તે મહાવીરના ધર્મના અનમી શત્રુ અને શૈવધર્મના અનન્ય ભક્ત ચોલ રાજાઓના તાબામાં ૧૧ મા સિકામાં કાંચી નગર ગયું અને ત્યાં એમની રાજધાની થઈ ત્યારે ત્યાંથી જેન ઉન્નતિને અન્ન આવ્યું.
૪ અવનતિ 1. હિન્દુધર્મના ભરતીને બળે જેનધર્મને ઓટ થયો છે. મહાવીરસ્વામીના સમયથી જ જૈનધર્મને બે પ્રતિસ્પર્દાઓ સામે યુદ્ધ મચાવ્યે જવું પડ્યું છે. વૈદિક બ્રાહ્મણધર્મની વિરૂદ્ધ અને બૌદ્ધધર્મની
Page #80
--------------------------------------------------------------------------
________________
(૬૩ )
વિરૂદ્ધ. વેદના સિદ્ધાન્તા સામે પશુબલિને કારણે અને સમાજમાં બ્રાહ્મણા બીજા વર્ષાં કરતાં ઉંચું થાન દુખાવી બેઠા હતા એ પરિસ્થિતિને કારણે જૈનધર્મીને બ્રાહ્મણધર્મ સાથે યુદ્ધ ચાલતુ. ઔદ્ધો મ્ તત્ત્વને સ્વીકારતા નહાતા, અને તીર્થંકરાને બદલે બીજા મહાત્માઓને નિર્વાણના માર્ગ દેખાડનાર માનતા, એ તેમના સિદ્ધાન્તાને કારણે તેને બૌદ્ધધર્મ સાથે યુદ્ધ ચાલતું. ઔદ્ધધર્મે થાડા વખત સુધી તા જૈનધર્મ ઉપર એવું પ્રચણ્ડ દબાણ કર્યુ કે તેને પાતાના ક્ષેત્રના ઘણા પ્રદેશેા ખાલી કરવા પડ્યા, એની માતૃભૂમિ ઔદ્ધોનેાજ પ્રદેશ થઇ પડી ને ત્યાં એટલા બધા વિહાર બંધાયા કે તેથી એ પ્રદેશનું નામ જ વિદ્વાર પડી ગયુ; પણ વખત જતાં ત્યાંથી અને આસરવું પડયુ. દક્ષિણમાં ને પશ્ચિમમાં તા એ જૈનધની બરાબરી કરી શકયા જ નહાતા અને મારિતે ( આશરે ઇ. સ. ૭૦૦ ) અને શંન્ને ( ઈ.સ. ૭૮૮–૮૨૦) ઉથલા મારીને બ્રાહ્મણધમ ફ્રી સ્થાપ્યા ને આખા ભારતવર્ષમાંથી બૌદ્ધધર્મીને ખસતા કર્યા. આમ એ પાતાની જન્મભૂમિમાંથી અસ્ત પામ્યા. વૈદિક યજ્ઞકાણ્ડના પુનરૂદ્ધારક કુમારિલે અને માયાવાદના તથા બ્રહ્મવાદના સ્થાપનાર મહાન્ શંકરે પણ વૈધ વિરોધી જૈનધર્મની વિરૂદ્ધ પાતાનાં સર્વે શાસ્ત્રીય આયુધ વડે યુદ્ધ આરંભ્યુ.૪૨ નવીન મત વિરૂદ્ધ પ્રાચીન મતે આક્રમણ કર્યું ને એ આક્રમણ ધીરેધીરે એવું મળવાન થયું કે તેના દબાણથી જૈનધર્મને નમતુ આવુ પડયુ અને જો કે એણે બહુ બળથી પેાતાનું રક્ષણ કરવાના પ્રયત્ન કર્યા, છતાંયે અનેક રીતે એ નમળેા પડી ગયા ને ડગી ગયા.
બ્રાહ્મણધર્મના પુનરૂત્થાનને પરિણામે વૈષ્ણવ અને શૈવ સપ્રદાચા પણ નવે સ્વરૂપે ખળ પામ્યા. એ અને સમ્પ્રદાયાજૈનધર્મના ભયંકર શત્રુએ નિવડ્યા અને દખ્ખણમાં એટલે દક્ષિણ ભારતમાં એમણે જૈનધર્મ ઉપર પ્રચણ્ડ પ્રહાર કર્યાં.
નાનસન્વન્વરે અને શ્રઘ્વરે (છ મા સૈકામાં ) તેમજ સુન્દરમૂર્તિ એ ( ૮ મા કે ૯ મા સૈકામાં, મા વાપરે (૯૦૦ ના
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૪ )
અરસામાં ) અને એવા બીજા શૈવભકતાએ પેાતાનાં ભજનાથી ઘણાને જૈનધમ માંથી આકષીને શૈવધર્માંમાં લીધા. અપ્પરે તેવીજ રીતે પાવ રાજા મદ્દેન્દ્રવર્માને શૈવધર્મીમાં લીધા, અને ત્યારપછી એ રાજાએ કડલેારનું જૈનમન્દિર તેાડી નાંખ્યું ને શિવમન્દિર ખાંધ્યુ ૪૩. ચાલવંશના રાજાના દરબારમાં તે શૈવા ખાસ આદર પામ્યા. એમના પ્રભાવનું ખાસ કારણ તે એ હતું કે મદુરાના પાણ્ડચ રાજાએ, જે ત્યાં સુધી જૈન હતા તે પણ ત્યારે શૈવધર્મી બની ગયા. પાણ્ય રાજા મુન્દ્ર‹ ( ૧૧ મા સૈકામાં ? ) ચાલકન્યા રાજા રાગેન્દ્રની બેન સાથે લગ્ન કર્યુ” હતું, અને રાણીના પ્રભાવથી સુન્દરે શૈવધર્મ સ્વીકાર્યાં. સુન્દર એવા દુરાગ્રહી શૈવ નિવડ્યો કે જેઓએ તેનુ અનુકરણ કરીને શૈવધર્મ સ્વીકાર્યા નહિ તેમના ઉપર વિનાવિવેકે જુલમ કર્યાં. જે લેાકેાએ જૈનધમ ત્યજ્યે નહિ તેવા આઠેક હજાર પ્રજાજનાને એણે શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં. એવું કહેવાય છે કે આ ભાગ્યહીન ધ વીરાની પ્રતિમાએ ઉત્તર આર્કાટમાં આવેલા તિતૂરના દેવાલયની ભીંતા ઉપર કાતરી છે.’
6
જૈનધર્મીના બીજા પ્રચણ્ડ શત્રુએ શૈવધર્માંના લિંગાયત સમ્પ્રદાયી નીકળ્યા. વસવ નામના બ્રાહ્મણે લિગાયત ધર્મની સ્થાપના કરી. અથવા તા એને પુનરૂદ્ધાર કર્યા. ખસવ લવ્રુત્તિ રાજા વિઘ્નતના ( ૧૧૫૬–૧૧૬૭ ) અમાત્ય હતા. જૈનો કહે છે કે ‘બસવે વિવેકશૂન્ય અની મહાપ્રચણ્ડ મળે અનેક લાકને પેાતાના એકેશ્વર સમ્પ્રદાયના શિષ્યા બનાવ્યા અને ગુરૂઓની વિરૂદ્ધના અને બ્રાહ્મણવર્ણ વ્યવસ્થાની વિરૂદ્ધના પેાતાના સામાજિક સમ્પ્રદાયના અતિઘણા પ્રચાર કર્યાં.' લિંગાયતાએ જૈનો ઉપર અસહ્ય અત્યાચાર કર્યાં, તેમના જાનમાલને નાશ કર્યાં, તેમનાં મન્દિરા તાડી નાખ્યાં અથવા તેમને પેાતાના ધર્મનાં બનાવી દીધાં. આ નવીન સમ્પ્રદાયના પ્રચારમાં આચાર્ય પદ્માન્તર્–રામય્યનુ નામ વિશેષ મહત્ત્વનું છે. એમને વિષે એવી કથા છે કે એમણે જૈનો સાથે વિવાદમાં ઉતરીને એવી સરત કરી કે હું મારૂ માથું કાપી નાખુ ને શિવની કૃપાથી જો સાત દિવસમાં પાછા જીવતા થાઉં તે
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૫ )
જૈન પ્રતિમાઓના નાશ કરવા ને તેને સ્થાને શિવલિ ંગની સ્થાપના કરવી. એકાન્તદ-રામર્થ્ય આ ચમત્કાર કરી બતાવ્ચે; પણ જૈનોએ પેાતાની શરત પાળી નહિ, તેથી એણે એમના તીથ કરની પ્રતિમાનું મરતક કાપી લીધુ અને પેાતાના દેવની ભૂતિ આગળ ધરાવ્યું. જૈનોએ આ ખાખતની ફરિયાદ રાજા પાસે કરી. આચાર્યે પેાતાના ચમત્કાર ફરી કરી બતાવવા સ્વીકાર્યું' ને વળી કહ્યું કે જૈનો પેાતાનાં ૭૦૦ દેવાલય હારવા તૈયાર થતા હોય તે મારૂ માથું કાપીને બાળી નાખવા પણ તૈયાર છું. પણ જૈનો આ વારે સરતમાં ઉતર્યાં નહિ, તેથી ખિજજલે એમને ઝપકાવ્યા અને એકાન્તઃ–રામર્થ્ય અન્ધાવેલા ર-સોમનાથના શિવમન્દિરને ( આજના ધારવાડ છટ્ઠામાં આવેલા ) ત્રન્ત્રમાં ભૂમિદાન દીધું.ક
લિંગાયતા પેાતાને ચોરોય કહે છે. એમણે ઘેાડા વખતમાં તે કાનડી અને તેલુગુ પ્રદેશમાં સારૂ સ્થાન મેળવ્યું. એમને ધ મૈસુરના અને કમ્બતૂરના વોહેયર રાજાઓના (૧૩૯૯–૧૬૧૦) અને વેલકીના નાય રાજાઓના ( ૧૫૫૦-૧૭૬૩ ) રાજધમ હતા; આજસુધી એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના પ્રદેશમાં મેટી વસતિ એ ધર્મ પાળે છે. જૈન લેાકેા સાથેને એમના સમ્બન્ધ હમેશાં દ્વેષભાવભર્યાં રહ્યો જણાય છે. એક શિલાલેખ ઉપરથી જણાઇ આવે છે કે ૧૬૩૮ માં એક મતાન્ધ લિંગાયતે હલેમીડમાંના જૈનોના એક મુખ્ય દ્દસ્તિના સ્તંભ ઉપર શિવલિંગ કોતર્યુ. જૈનોએ એ સામે વાંધા લીધેા ને છેવટે સન્ધિ થઇ. સન્ધિની સરત એ થઈ કે જૈનોએ પેાતાના મન્દિરમાં શૈવ ક્રિયાકાણ્ડને અનુસરી પ્રથમ ભસ્મ અને તામ્બુલ આણવું અને ત્યારપછી પેાતાના ધર્મોની ક્રિયા કરવી.૪૭
દક્ષિણ ભારતમાં શૈવધર્મ આમ નવે સ્વરૂપે મહત્વ પામતા હતો, તેવે જ સમયે વૈષ્ણવ ધર્માંમાં પણુ પ્રચણ્ડ વિકાસ થઈ રહ્યો હતા. પ્રસિદ્ધ આચાર્ય રામાનુગ (૧૦૫૦-૧૧૩૭ ) (ત્રિચિનાપલી પાસે ) શ્રીરંગમાં વૈષ્ણવ ધર્માંના પેાતાના વિશિષ્ટાદ્વૈત મતનુ
૯
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૬ )
સંપાદન કરી રહ્યા હતા ને લેાકને પેાતાના શિષ્યા બનાવ્યે જતા હતા. વિષ્ણુ કરતાં શિવ માટા છે એવા મતના પ્રચાર કરવાનું એમને ચાલ–રાજાએ કહ્યું. રામાનુનને એ આજ્ઞા પાળવી પાલવે એમ નહિ હતુ, તેથી એ ત્યાંથી નાશી છુટયા. હાયસલ રાજા મિદ્ધિદેવે એમને આશ્રય આપ્યા અને એમના શિષ્ય થયા. પહેલાંના પેાતાના સહધર્મીઓ જૈનો પૈકી જેઓએ આ નવા ધર્મમાં આવવાની ના પાડી તેમને ઘાણીએ ઘાલીને પીલાવી નાખ્યા.
૪
૧૩૬૮ ના એક લેખ ઉપરથી જણાઈ આવે છે કે ત્યારપછી પણ જૈનો ઉપર વૈષ્ણવોના જુલમ થયેલેા. એ લેખમાં જણાવ્યું છે કે વૈષ્ણવા પેાતાને પજવે છે એવી ફરિયાદ જૈનોએ વિનયનગરના રાજા વુરાચા પાસે કરી. રાજાએ તે ઉપરથી આજ્ઞા કરી કે “ પેાતાના રાજ્યમાં સૌ ધર્મના લેાકેાને સમાનભાવે રહેવાની ને સાને પાતપેાતાના ધર્મ પાળવાની સમ્પૂર્ણ સ્વતંત્રતા છે.' લેખમાં એમ પણ જણાવ્યું છે કે શ્રવણબેલગેલમાં ગામ્મતની પ્રતિમાને કાઈ ભ્રષ્ટ કરે નહિ એટલા માટે ત્યાં ૨૦ માણસાના ચાકીપહેરા મૂકયા અને ખંડિત થયેલા દેવાલયેાના પુનરૂદ્ધાર કરવાની આજ્ઞા કરી.” ૪૯
6
રામાનુજ પછી સેા વર્ષે કાનડા પ્રદેશમાં એક બીજા વૈષ્ણવ આચાય થયા. એમનું નામ મથ્ય અથવા શ્રાનન્વતીર્થ (૧૧૯૯–૧૨૭૮) હતુ. એમણે દ્વૈતમતના પ્રચાર કર્યાં, પશ્ચિમકાંઠા ઉપર ઘણા લેાક એમના શિષ્ય થયા. એ સમ્પ્રદાયે પણ જૈનધને માટે ધક્કો માર્યા.પ ૫૦ બેલારી જીલ્લામાં વસતા નિમ્ન નામે બ્રાહ્મણ જાતિમાં જન્મ પામેલા નિમ્નાર્જ નામના આચાર્ય ( ૧૩ મા સૈકામાં ?) મેવામેવવારના પ્રચાર મુખ્યત્વે કરીને ઉત્તર ભારતમાં મથુરા પ્રદેશમાં કરવા માંડ્યો. પણ એ આચાર્ય જૈનોને હાનિ કરી શક્યા હોય એમ જણાતુ નથી. એક લેખ પ્રમાણે તે તેમના સમ્પ્રદાયને જૈનોએ ઉખેડી નાખેલા, અને પછીથી પાછે શ્રીનિવાસે તેના પુનરૂદ્ધાર કરેલા.૧૧ પણ જૈનોના મહત્વના વિરાધી તે ત્યારપછી તેલુગુ પ્રદેશમાં જાગ્યા. એ વિરાધી તે શુદ્દાદ્વૈત સમ્પ્રદાયના સ્થાપનાર વલમ ( ૧૪૭૯–૧૫૩૧ ) નામે
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૭ ) બ્રાહ્મણ હતા. મથુરામાં ઉપદેશાવેલા એ સમ્પ્રદાયને ખુબ પ્રચાર થયા. મથુરા પ્રદેશમાં, રાજપુતાનામાં અને ગુજરાતમાં એણે મૂળ નાખ્યાં. ખાસકરીને જે અનેક ધનવાન વેપારીઓ પૂર્વે જૈન હતા, તે આ સમ્પ્રદાયમાં ચાલ્યા ગયા. વળી બંગાળી આચાર્ય ચૈતન્ય (૧૪૮૫–૧૫૩૩) કૃષ્ણભકિતનાં ભજન ગાયાં, તેમના ઉપદેશને આધ્યાત્મિક પ્રવાહ સારા ભારતમાં વહ્યો અને તેમાં અનેક જેનો તણાયા.
હિન્દુધર્મની ચઢતી થતી કળાને કારણે આજે જૈનધર્મના અનેક શિષ્ય તે ધર્મમાં ચાલ્યા ગયા છે, એટલું જ નહિ પણ અત્યારે એના જે શિષ્ય છે, તેમાં પણ હિન્દુ ધર્મના અનેક આચારવિચાર પ્રવેશ પામી ગયા છે. એવી જ રીતે જૈનધર્મમાં હિન્દુધર્મના જે દેવદેવીઓને પૂર્વે સમૂળું સ્થાન નહોતું તે દેવદેવીએ સ્થાન પામ્યા છે, તથા અનેક પારિભાષિક શબ્દ પણ વેદાન્તને પ્રભાવે તેમના સાહિત્યમાં આજે સ્થાન પામ્યા છે. ભાવનાઓમાં અને સામાજિક જીવનમાં પણ જેનો ધીરેધીરે હિન્દુભાવ સ્વીકારતા જાય છે.
મુસલમાન રાજ્ય નીચે જૈને.
મુસલમાનેએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યા, ઈ. સ. ૭૧૨ માં સિંધમાં મુસલમાન રાજ્ય સ્થપાયું, મસૂવાની (૧૦૦૧) અનેકવાર ભારત ઉપર ચઢી આવ્યો, મમૂકયોરીએ (૧૧૭૫) પણ ત્યારપછી એ દેશ ઉપર સ્વારીઓ કરી, આ નવી સત્તાને બળે હિન્દુ તેમજ જૈનધર્મ ઉપર જુલમ થવા માંડ્યા. સુલતાન બન્ન–૩–ીન મહમૂલશ વિનાનીઓ (૧૨૯૭–૯૮) ગુજરાત પ્રાન્ત જીતી લીધું અને એના તરફથી ત્યાં જે જુલમ ગુજાર્યા તે ત્યાંના લેક હજીયે યાદ કરે છે. મૂર્તિઓ અભડાવી, દેવળે તે નાખ્યાં અથવા તેમની મજીદે બનાવી દીધી, ગ્રન્થ બાળી મૂક્યા, ખજાના લુંટી લીધા અને ઘણા જૈનોને મારી નાખ્યા. મતાન્ય મુસલમાનેએ જ્યારે દ્રાવિડ રાજ્ય તેડી પાડ્યાં ત્યારે ત્યાં દખણમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
પણ એમણે એવા જ ભચંકર જુલમ કર્યા. એ સમય જેનોને માટે અતિશય સંકટને હતે. શૈવ અને વૈષ્ણવ ધર્મમાં અનેક જેનો ચાલ્યા ગયાથી તેમની સંખ્યા નાની તે થઈ જ ગઈ હતી, તેમાં વળી આ મુસલમાનેએ પાછો ઘટાડો કરવા માંડ્યો. આ સંકટમાંથી બચવાને નાશી છુટ્યા સિવાય એમને બીજે કઈ આરે નહોતે. પિતાના ગ્રન્થ ભણ્યારેને એમણે ભોંયરામાં ઘાલી દીધા ને ત્યાં થેડા સાધુઓ સિવાય બીજું કઈ પ્રવેશ પામી શકે નહિ એવી વ્યવસ્થા કરી. તેમનાં દેવાલને મુસલમાની રાજાઓને કંઈક ઘાટ આપીને એ મતાના જુલમમાંથી બચાવી લીધાં.
અનેક મુસલમાન રાજાઓએ જૈનની અગ્નિથી અને તલવારથી ખુવારી કીધી છે, એ વાત ખરી, તેમને બળાત્કારે વટાળવા માટે જુલમ કર્યા છે એ વાત પણ ખરી, પણ એટલા ઉપરથી એમ નથી સમજવાનું કે મુસલમાને અને જેનો વચ્ચે સમ્બન્ધ સદેવ વેરભર્યો હતો. એથી ઉલટું એમ પણ જણાય છે કે ઘણા જૈનો ઉપદેશથી પણ મુસલમાન થયેલા. વર મહાવીર સ્વમવાયત નામે આરબ ઉપદેશક ૧૩૦૪માં ભારતમાં આવ્યા, તેમણે પિતાના વાદવિવાદને બળે અને ઉપદેશને બળે દખણમાં અનેક જેનોને મુસલમાન કર્યા હતા. મુસલમાને અને જેનો વચ્ચે મિત્રતા ભર્યો સમ્બન્ધ હતો એનાં પણ અનેક ઉદાહરણ મળી આવે છે. જેનો જે અલાઉદ્દીનને જૂનીનું ઉપનામ આપે છે તે જ અલા-ઉદ્-દોને જેનકવિ રામવીરને મેટી ભેટ આપેલી, અને સુલતાન જિજ્ઞશાદ તપ (૧૩૫૧-૧૩૮૮) શ્રીપાવતિના લેખક રોલર ને માન આપેલું. પણવાળી મહાન મોગલ બાદશાહએ પ્રસિદ્ધ જૈન પંડિતે પ્રત્યે ખાસ કૃપાભાવ રાખેલ. સમ્રાટ શાવર [૧૫૫૬૧૬૦૫ શ્વેતામ્બર સાધુ વિનચને મિત્ર બની રહેશે. જેનોના ધામિક સિદ્ધાન્તને વિષે એ સમ્રાટ એટલે રસ લેતો હતો કે એ પોતે ગુસપણે જૈનધર્મ પાળે છે એવી પણ શંકા લેવાતી. હીરવિજયસૂરિના પ્રસ્તાવથી અકબરે ૧૫૯૩ માં એક વખત કરી આપ્યું ને તેમાં ગુજરાતમાં આવેલા ગિરનાર, શત્રુંજય અને શત્રુ પર્વત ઉપરનાં, સાગરના (રાજગૃહીના)પંચપહાડનાં, બિહારમાં આવેલા પાર્શ્વનાથ (સંમેતશિખર)
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૬૯ )
પર્યંત ઉપરનાં તથા ખીજા' શ્વેતામ્બર દેવાલયાને ધર્માંસ્થાન તરીકે ઠેરાવી આપ્યાં. બાદશાહે એ દેવાચાની પાસે જીવહિંસાના નિષેધ કર્યા, જૈનોને એમની પાસેથી ખુંચવી લીધેલા એમના ગ્રંથા પાછા સાંપ્યા અને તે ઉપરાંત બીજી અનેક રીતે કૃપાષ્ટિ દેખાડી. હીરિવેજયના શિષ્ય વિજ્ઞચમેન સાથે અને વત્તર ગચ્છના ગણધર બિનચન્દ્ર સાથે પણ અકમરને સમ્બન્ધ હતા. ગઢનાર બાદશાહે (૧૬૦પ-૧૬૨૭) તેવી જ રીતે બિનચન્દ્રને તથા એમના શિષ્ય બિનસિંદૂને પેાતાના દરબારમાં તેડ્યા અને શત્રુ ંજયના રક્ષણ માટેનું ક્રમાન કાઢી આપ્યું, વળી જિનસિંહને યુવત્રાનનુ પદ આપ્યું. શાગઢ એ ( ૧૬૨૭–૧૬૫૮) પણ એવું જ ફરમાન કાઢ્યું, તેના પુત્ર ( પ્રથમ ગુજરાતના સુખે અને પછીથી એના ભાઈએ મારી નાખ્યા ત્યાંસુધી થાડાક સમય બાદશાહ ) મુરાવશે તથા બાદશાહ શ્રૌરવે ( ૧૬૫૯–૧૭૦૭ ) દરબારી ઝવેરી શાંતિવાસ જૈનને શત્રુજયના પ્રદેશ, તેની બે લાખની આવક સાથે ઇનામમાં આપ્યા. એ જ રીતે શ્રમશાદે (૧૭૪૮–૧૭૫૪) પારસનાથ પર્યંત જગતશેઠ મદ્દતાયરાયને અને એના વારસાને આપ્યા કે જેથી જૈનો નિર્વિઘ્ને ત્યાંની જાત્રાએ જઇ શકે.૫૪
હિન્દુ રાજ્ય નીચે ના.
ઉપર જણાવ્યું તેમ મુસલમાન રાજાઓના રાજ્યમાં પણ જૈનો નિર્વિઘ્ને પેાતાના ધર્મ પાળી શકતા, ત્યારે મુસલમાન સત્તાથી અસ્પૃષ્ટ અને તેથી સ્વતન્ત્ર અથવા તે અસ્વતંત્ર હિન્દુ રાજાઓના રાજ્યમાં જૈનો પેાતાના ધર્મસ્વતંત્રતાએ પાળી શકે એ તે સહજ સ્વભાવિક છે. બેશક તી કરના અનુચાયીઓનું સંખ્યાબળ અને તેમનું મહત્ત્વ પ્રતિસ્પર્ધી શૈવા અને વૈષ્ણુવા સાથેના વિગ્રહથી ઘટી તે ગયું જ હતુ. લેખા અને દેવાલયેાથી પ્રમાણ મળે છે કે ભારતવષઁના નૈઋત્ય પ્રદેશમાં જૈનધર્મના આશ્રયદાતા રાજાએ મરી પરવાર્યાં નહેાતા. મહાવીરના ધને આશ્રય આપનાર ત્યારેય હતા, એ વાત શ્રવણબેલગાલની ગમ્મત પ્રતિમાનું અનુકરણ દક્ષિણ કાનડામાં એ સ્થાને થયું છે
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૭૦ ) એ જ સાબિત કરી આપે છે. સારામાં રાજા વીરપરા ૧૪૩ર માં અને વેનરમાં રાજા તિરાને ૧૯૦૪ માં એ પ્રતિમા કરાવી હતી. જેવા જેવી વાત તે વળી એ છે કે મૈસુરમાં જૈનધર્મને ૧૬ મા સૈકાની અધવચ ખ્રિસ્તી ધર્મ સાથે વિગ્રહમાં ઉતરવું પડયું હતું ૧૫૩૦ ના એક શિલાલેખમાં લખ્યું છે કે શ્રીરંજનને સુબા ચિત માં વટલાઈ ગયે હતું તેને સાધુ વિચાર તે ધર્મ છેડાવી દીધા.૫૫
એમના મુખ્ય ધામ ગુજરાત ઉપરાન્ત બીજા પ્રદેશોમાં પણ હતા. ખાસ કરીને મધ્ય પ્રાન્તમાં અને રાજપુતાનામાં પણ જૈનોને પ્રતાપ વિશેષ હતું. આ પ્રદેશના રાજ્યમાં એ મેટા વેપારીઓ ને શરા હતા અને તે રીતે તેમની સત્તા ભારે હતી, વળી રાજ્યમાં મેટે અધિકારપદે પણ હતા. જૈન સાધુઓ અલૈકિક જાદુવિદ્યા જાણતા એમ મનાતું, અને કહેવાય છે કે ઉદ્દેશ રનારના અને બીજા ગ્રન્થના લેખક મુનિસુન્દરિએ (મરણ ૧૪૬) એક સ્તોત્ર (વંતિ) ના પાઠથી દુષ્કાળ અટકાવ્યું - હતું તેમ જ વિરોમાં તીડેના ઉપદ્રવથી કર્ષણને થનારે નાશ અટકાવ્યું હતું.
જૈન સંઘના તે સમયના પ્રતાપને અને ધનને બળે કળાનાં પણ ઘણાં કાર્ય થયાં છે. ખાસ કરીને તુંવાર વંશના રાજ્યકાળમાં (૧૪૪૦–૧૪૭૩ ) ગ્વાલિયર પાસેના ખડક ઉપર તીર્થંકરની પ્રતિમાઓ નિર્માઈ હતી, વિહેવાનું અને રાWITT(રાણકપુર)નું દેવાલય (બંને ૧૫ મા સૈકામાં) બંધાયું હતું અને રાજપુતાનામાં કીર્તિસ્તમ્ભ બન્ધાયા હતા.
ઉદેપુરના સિસોદિયા રાજાઓએ જેનો ઉપર જે કૃપાદ્રષ્ટિ દેખાડેલી, તે ઉપરથી રાજપુતાનાના હિંદુ રાજાએ તેમની સાથે કે સમ્બન્ધ રાખતા તે જણાઈ આવે છે. બહુ પ્રાચીન કાળથી મેવાડના રાણુ એમને આશ્રય અને અનેક હક આપતા આવ્યા છે. તેના બદલામાં જૈનોએ પણ એ રાજ્યની નિમકહલાલ કરી કરી છે. પ્રતાપસિંહને સમ્રાટ અકબરની સેનાએ હરાવ્યું હતું અને એણે પિતે પિતાની નાસતી સેનાને વિખેરી નાખી હતી, તે
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૭
)
સમયે નવી સેના ઉભી કરવાને માટે એક જેને એને પિતાનું સર્વ ધન સંપ્યું હતું. એથી પ્રતાપરાણે વિગ્રહ ચાલુ રાખવાને અને અને વિજયી થવાને શક્ત બન્યું હતું. ઉપકારવશ થઈને એ રાજાઓએ જૈનોને પણ ઘણા હક્ક બક્ષ્યા છે. ૧૬૯૩ માં મહારાણા રાજસિંહે સનંદ કરી આપી. તેમાં જૈનોની જમીન ઉપર પ્રાણીહિંસા કરવાને નિષેધ કર્યો અને ઠરાવ્યું કે એમનાં પવિત્ર સ્થાનમાં જે પ્રાણી જાય તેમને રક્ષણ આપવું, અને જે પ્રાણીએને કસાઈખાને લઈ જવાનાં હોય, તેમને જ નહિ પણ જે ત્યાંથી નાશી છુટી એમના રક્ષણ નીચે જતાં રહ્યાં હોય તેમને પણ રક્ષણ આપવું. બાકરેલના એક સ્તંભ ઉપર મહારાણા જયસિંહે કેતરાવ્યું છે કે “માસામાં ઉભરાઈ આવતા અનેક જન્તઓને નાશ થાય નહિ, એટલા માટે આષાઢી એકાદશીથી માંડીને શરપૂર્ણિમા સુધીના ચોમાસાના ચાર મહિનામાં કેઈએ તળાવનું પાણી ઉલેચવું નહિ, ઘાણે ફેરવવી નહિ કે માટીનાં વાસણ ઘડવાં નહિ."*
જાણવા જેવું છે કે ૧૫ મા સૈકામાં પણ ઉત્તર ભારતમાં જૈનધર્મનો પગ સ્થિર હતે. ને (પંજાબમાં) રાજા નરેન્દ્ર ૧૪ર૭ માં રાજ્ય કરતો હતે, તે એક પ્રકટ વિત્ત પછી થોડા જ સમયમાં જેન થયું હતું.પ૭
સુધારામુસલમાની મૂર્તિપૂજા વિરોધના વલણને લીધે હિંદુઓમાં પણ અનેક ધર્મસુધારકે ઉભા થયા. તેઓએ મૂર્તિપૂજા વિરૂદ્ધ પ્રચડ વિરોધ ઉભે કર્યો. એવા પુરૂમાં વીર (૧૪૭૦ ના અરસામાં), નાન (૧૫૦૦ના અરસામાં) અને રાહુ (૧૫૭૫ ના અરસામાં) એ મુખ્ય હતા; તેમણે ઉત્તર ભારતમાં પ્રબળ વિરોધ ઉઠાવ્યા અને પિતપોતાના અલગ સમ્પ્રદાય સ્થાપ્યા, એ સય્યદા
એ મૂત્તિપૂજા વિરૂદ્ધના મુદ્રાલેખવાળા પિતાના વાવટા ઉડતા કર્યા. - તે સમયે જૈનોમાં પણ મૂર્તિપૂજા વિરૂદ્ધ કે લાહલ મચાવનાર ઉભા થયા. અમદાવાદમાં શ્વેતામ્બર પંથને સોંવારા નામે
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૭૨ ), પ્રસિદ્ધ વેપારી (લહી) હતે. એ ૧૪૫૧-૫૨ માં ગ્રન્થની વ્યવસ્થા રાખવાને એક મન્દિરમાં જતે આવતે. કાળે કરીને ખવાઈ ગયેલા એક ગ્રન્થ ઉપર એની નજર પી. એને સમૂળ નાશ ન થઈ જાય એટલા માટે એ ગ્રન્થની બીજી પ્રત કરાવી લેવાની એને જરૂર લાગી. એ મન્દિરને વહીવટ તે વેળાએ જ્ઞાનની નામે સાધુના હાથમાં હતા, તેમની પાસે એણે એ ગ્રન્થ માગી લીધે, જ્ઞાનજીએ ત્યારપછી બીજા ગ્રન્થ પણ એને આપ્યા. લંકાશાએ એ ગ્રન્થની નકલે કરાવી લીધી. એ ગ્રન્થ વાંચવાથી એને જણાયું કે એ ગ્રન્થમાં તે તે સમયે મદિરમાં ચાલતી મૂર્તિપૂજા હતી જ નહિ, વળી જે આચારે તે વખતે જૈન ધર્મમાં પળાતા તેમાંના પણ અનેક એ ગ્રન્થ પ્રમાણે ધર્મસમ્મત નહોતા. આથી એણે વિશેષ સંશધન કરવા માંડ્યું અને નકલ કરવા જે ગ્રન્થ એણે આણેલા, તેમાંનાં ઘણાં સૂત્રની નકલ પિતાને માટે કરી લીધી. એ બધા ગ્રન્થના સંશોધનથી એ એવા નિર્ણય ઉપર આવ્યું કે અપભ્રષ્ટ થયેલા જૈનધર્મમાં સુધારો કરે અને તેને પાછો પિતાના શુધ્ધ સ્વરૂપમાં આણ. બેશક જ્ઞાનજીને તે એ ફેરવી શકયે નહીં. અને બીજા અનેક સાથે એણે એ વિષે વાત કરી, પણ કેઈએ એને સમ્મતિ આપી નહિ, છતાં આખરે એ પિતાનું ધાર્યું કરી શકે, કારણ કે શત્રુંજયની જાત્રા કરીને એક સંઘ અમદાવાદ થઈને જતો હતું તેને એણે પોતાના મતને કરી નાખે. પણ
જ્યાં સુધી આચાર્ય થઈ શકે એ સાધુ કઈ મળે નહિ ત્યાં સુધી ન સમ્પ્રદાય સ્થાપી શકાય નહિ. માગી નામે એક શ્રાવક આ સમ્પ્રદાયને સાધુ થયે, એટલે એ સંકટ ટળ્યું. અને ૧૪૬૭માં એ પોતે પણ સાધુ થયે. ને ( જુને) અથવા તે તુષાના સંઘને એ પ્રથમ ગણધર થયે ને ત્યારપછી એના શિષ્ય એ પદે આવ્યે ગયા.
પછીથી લંકામતમાં પણ ભાગવિભાગ પડી ગયા. સુરતને એક જૈન સાધુ થઈ ગયેલે તે વીરના પુત્ર રાનીએ વળી લંકામતમાં સુધારે કરવા ધાર્યું. એણે જોયું કે લોંકાઓ ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બરાબર ચાલતા નથી. એણે ન સમ્પ્રદાય સ્થા
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ને સમય જતાં એ સમ્પ્રદાય એ પ્રસર્યો કે તે લંકામતના ધર્મસિધાન્તોને રક્ષણકર્તા થઈ પડ્યો. ૧૬૫૩ માં સ્થપાયેલે આ સમ્પ્રદાય ગુજરાતમાં અનેક શ્રાવકને પિતાના શિષ્ય બનાવી શકયે ને હુંઢિયા (શોધનાર) સમ્પ્રદાયને નામે પ્રસિધ્ધ થયે. એ નામ માનપ્રદ છે. ઢુંઢિયા પિતાને થાનવાસી કહે છે, કારણ કે ધર્મને સર્વ વ્યવહાર મન્દિરમાં નહિ, પણ સ્થાનમાં (૩યમાં). કરે છે. સંખ્યામાં આજે સ્થાનકવાસીઓને દિગમ્બરે મળીને મૂર્તિપૂજક શ્વેતામ્બરે જેટલા લગભગ છે અને તેથી જૈન ધર્મના ત્રીજા સમ્પ્રદાય જે એમના સમ્પ્રદાયને ગણી શકાય. છતાંયે એ સ્થાનકવાસીઓ પિતાને શ્વેતામ્બર જ માને છે, કારણ કે થોડાક મતભેદને બાદ કરતાં ઘણી રીતે એ શ્વેતામ્બરેને મળતા છે. એ સમ્પ્રદાય ૩૨ ધર્મગ્રન્થને (સૂત્રને) માને છે. લંકાએ તે ૩૧ને જ સ્વીકાર્યા હતા, દારત્રને એણે બાતલ માન્યું હતું. પણ ત્યારપછીના સ્થાનકવાસીઓ એને પ્રમાણભૂત માને છે. ધર્માચારમાં તે સ્થાનકવાસીઓ શ્વેતામ્બરેથી અનેક રીતે ભિન્ન છે. તેઓ મૂર્તિપૂજાને માનતા નથી, મન્દિર રાખતા નથી ને જાત્રા ઉપર પણ બહુ શ્રદ્ધા રાખતા નથી. એમનામાં વળી પાછી શાખાઓ છે ને તે સાધુજીવન અતિશય પ્રબળભાવે પાળવાને આગ્રહ રાખે છે.
લંકાએ અને ત્યારપછીના એના સમ્પ્રદાયવાળાઓએ માત્ર મૂત્તિપૂજા સમ્બન્ધ જ નહિ, પણ એકંદરે આચારવિચાર સમ્બન્ધ સુધારે કરવાના પ્રયત્ન કર્યા. એ સમ્પ્રદાયના વિરેધીએ એના નવા આચારવિચાર સામે ગમે એટલે કે લાહલ કર્યો, પણ જૈન ધર્મમાં ઠેઠ નીચેથી ઉપર સુધી સુધારો કરવાની જરૂર છે. એને સ્વીકાર કર્યા વિના તે એમને છુટકે ન જ થયો, કારણ કે વખત વહેતાં સાધુઓના શાસનમાં અને નિયમનમાં ધીરે ધીરે શિથિલતા આવી ગઈ હતી. મહાવીરે જેલાં દઢ સૂક્ષ્મત બહુ શિથિલતાએ પળાતાં, અને કેટલાક વિષયમાં તે એ વ્રતની વિરૂદ્ધ જ આચરણ
૧૦
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૭૪ ) થતા હતા. ચાતુર્માસ સિવાયની બીજી ઋતુમાં એક સ્થાને લાંબા વખત સુધી રહેવાને જે નિષેધ હતું, તેનું ઉત્થાપન થયું હતું. શહૂનું વ્રત બરાબર પળાતું નહોતું, સાધુઓ અનેકવાર સંસારના મેહમાં તણુતા, મન્દિરે કબજે કરી બેસતા અને પિતાની ધાર્મિક ફરજો ચૂકતા. ઘણા ય ઉપાશ્રયની ગણધર શંરવાની અને બીજા હિન્દ આચાર્યોની પેઠે હાથીએ અને સુખપાલેએ ચઢીને વિહરતા, અનુચરે અને સેવકે રાખતા અને શ્રાવકશિ તરફથી દાનનું અતલ ધન વિલાસમાં ઉડાવતા. આ સ્થિતિની સામે વિરોધ કરવાને પ્રયત્ન અનેક , અન્તર્દર્શી નેતાઓએ કરેલે, પણ એમને જોઈએ એટલા અનુયાયીઓ નહિ મળેલા. ૧૭ માં સૈકામાં ગુજરાતના શ્વેતામ્બરમાં જડવાદ બહુ ભરાઈ ગયેલું જણાય છે, એથી સામાન્ય રીતે સર્વત્ર શિથિલતા અને નિરંકુશતા વ્યાપી ગઈ. ઉંચી ભાવનાએ અને શુદ્ધ ધર્મ પ્રેરાયેલા પુરૂએ પિતાના શિષ્યનાં સબળ દળ બાંધ્યાં અને તેમણે સાધુજીવનની ઉચ્ચ ભાવનાઓ પાછી લાવવાના પ્રયત્ન કર્યા. પ્રાચીન અને સૂક્ષ્મ સાધુવ્રતને ફરી સ્થાપવા જે પુરૂષોએ સબળ પ્રયત્ન કર્યો, તેમાં આ મુખ્ય છે. કાનન્દઘન, સત્યવિચ, વિનયવિનય અને યશોવિગચ (૧૬૨૪-૧૬૮૮). છેલ્લા બેએ તે ગ્રન્થ લખીને પણ પિતાના પ્રયાસ અનેક રીતે સફળ કર્યા. વિનયવિજયે પ્રારા લખે ને તેમાં જૈનધર્મના સર્વે વિષયના સિદ્ધાન્તને સમાવેશ કર્યો. યશેવિજયે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં એક ગ્રન્થ લખીને નામના કાઢી. આ આચાર્યોને અનુસરનારા સાધુઓએ કેશરીઆ વસ્ત્ર પહેર્યા ને એ રીતે વેત વસ્ત્ર પહેરનારથી જુદા પડ્યા. આજે પણ એ સંવેળી સમ્પ્રદાયને સંઘ છે અને પિતાની આદર્શ જીવનચર્યાને કારણે અત્યન્ત માન પામે છે.
તેવી જ રીતે દિગમ્બરમાં પણ અનેક ફેરફાર થઈ ગયા છે. સાધુઓએ દિગમ્બર રહેવું એવું પ્રખર શાસન ઈ. સ. ના પહેલી સહસ્ત્રાબ્દિના છેલ્લા સૈકાઓમાં શિથિલ થઈ ગયું હતું, એમ એ સમયના લેખકેની સદ્ધ ફરિયાદ ઉપરથી જણાઈ આવે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૭૫ ) મુસલમાનેએ દિગમ્બર યતિઓની ઉપર જુલમ ગુજાર્યો ને તેથી વિના વચ્ચે ફરવું એમને અશકય થઈ પડ્યું. ત્યારપછી તેના મુનિઓ પણ લોકસમાજમાં ભળવા લાગ્યા, તેથી પણ વસ્ત્ર પહેરવાને રિવાજ પડ્યો. એ રિવાજને વસન્તાંત્તિના (૧૨૦૦ ના અરસામાં) લેખકે અનુમોદન આપ્યું છે. જે દિગમ્બર એને અનુસર્યા, તેઓ વિશ્વ( વિશ-અથવા વિસ-) થી, એટલે કે સર્વ સામાન્ય, સરળ પંથને અનુસરનારા કહેવાયા. પ્રાચીન સમ્ર મતને માનનારા તે આ રિવાજની વિરુદ્ધ થયા, એવો વિરોધ કરનારમાં મુખ્ય વહિત વનારીવાસ હતા, તેમણે ૧૬૨૬ ના અરસામાં આગ્રામાં તાપન્યા નામે સમ્પ્રદાયની સ્થાપના કરી.°
વર્તમાન સ્થિતિ.
રાજકીય જુલમોના અને વિરોધી ધર્મોના ત્રાસના વિધ્ય બ્રિટિશ રાજ્યકાળમાં ન હોવાથી જૈનો પિતાના ધાર્મિક આચાર સ્વતંત્રતાએ પાળી શકે છે. જેનો પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વેપારીઓ તે હતા જ, તેમાં વળી અંગ્રેજી રાજ્ય શાન્તિ ને વ્યવસ્થા દેશમાં સ્થાપી તથા વેપારનાં સાધને વધાર્યા, તેથી જેનોની રિથતિ સુધરી ને વેપારીઓ ધનાઢ્ય થયા. ભૂતકાળના જૈનોનું અનુકરણ કરીને મેટા મેટા શેઠીઆએ અને શરાએ મેટાં મોટાં દાન આપીને તીર્થકરે પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવામાં અને દયાધર્મ કરીને સત્કર્મ સંચી લેવામાં કશી પાછી પાની કરી નથી. શેઠ હઠીસિંહે ઈ. સ. ૧૮૪૮ માં અમદાવાદમાં ૧૫ મા તીર્થંકર ધર્મનાથનું વેત મર્મરનું મેટું દેવાલય બન્ધાયું, તેમજ બીજાં અતિ મૂલ્યવાન મકાને છેલ્લા સૈકામાં બન્ધાયાં છે, તે એ સંઘની ધનશાલિતા અને દાનવૃત્તિનું પ્રમાણ છે.
બહારને આવડે મેટો પ્રતાપ છતાં સંઘનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટતું જાય છે. આ વસ્તુસ્થિતિને છેટી કહી શકાય એમ નથી, અને સર્વ પિતે જ એવી ભવિષ્યવાણી ભાખી હતી એવા ખ્યાલથી આ વસ્તુસ્થિતિ સંબંધે જૈનો પિતે પણ ખેદ કરે
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૬) છે. મહાવીરના ધર્મના અનુયાયીની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ તે એ છે કે અનેક જેનો હિંદુ થઈ જાય છે. લોક જૈન ધર્મના સિદ્ધાન્તોનું સાચું સ્વરૂપ બહુ ઓછું જાણે છે, અને ધર્મના ગ્રન્થ તથા બીજા પ્રમાણભૂત ગ્રન્થનું વાચન તો વળી એથી ઓછું કરે છે. જૈનધર્મની અને હિંદુધર્મની કેટલીક ધર્મકિયાઓ અને દેહ તથા આત્મા, પુનર્જન્મ અને કર્મ આદિ ઉપરના સિદ્ધાન્તો સહેજસાજ ભેદ બાદ કરતાં લગભગ સરખા જ છે, ત્યારે જૈન હાઈએ તે ય શું ને ન હોઈએ તે ય શું. એમ પણ ઘણા માને છે. હિન્દુ આચાર વિચારને સ્વીકાર કરવાથી, વળી હિન્દુ દેવતાઓની પૂજાને પણ સ્વીકાર કરવાથી અને તેમનાં પર્વો પાળવાથી બ્રાહ્મણોના અને જૈન મુનિઓના ધર્મ વચ્ચેના ભેદની રેખા ધીરે ધીરે ઝાંખી થતી જાય છે. અને તેથી અનેક જૈનોની ધર્મભેદની લાગણી નરમ પડતી જાય છે ને વસ્તિપત્રકને પ્રસંગે પોતાને જેન નહિ, પણ હિન્દુ લખાવે છે. ભારતવર્ષનાં છેલ્લાં કેટલાંક વસ્તિપત્રકના આંકડા નીચે આપ્યા છે તે ઉપરથી આ રીતે જૈનોની વસ્તિ કેટલી ઝડપે ઘટતી જતી જાય છે તે જણાશે. ૧૮૯૧
૧૪ ૧૬ ૬૩૮ જેનો ૧૯૦૧
૧૩ ૩૪ ૧૪૮ ૧૯૧૧
૧૨ ૪૮ ૧૮૨ , ૧૯૨૧
૧૧ ૭૮ ૫૯૬ ,, ૬૧ પ્રથમ સાધુઓએ અને ત્યારપછી છેલ્લા જમાનામાં શ્રાવકેએ પણ જૈનધર્મની આ અવનતિ અટકાવવાના પ્રયત્ન કરવા માંડ્યા છે. આગળ જણાવેલા યશોવિજયને માગે અનુસરનારા વિદયાનન્દ આ દિશાએ પ્રયત્ન કરનાર શ્વેતામ્બર સાધુઓમાં મુખ્ય હતા. તે માત્માનીને (૧૮૩૭–૧૮૭) નામે પ્રસિદ્ધ છે, એમણે પોતાના સંઘમાં કઠેર નિયમન પાછું પ્રવર્તાવ્યું છે. એટલું જ નહિ સાથે સાથે સાહિત્યપ્રદેશમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમણે લેકશૈલીમાં અનેક ગ્રન્થો લખ્યા છે, અને એમ કરીને જેન સિધ્ધાજોના પ્રચારનું ક્ષેત્ર વિશાળ કર્યું છે. આપણું સમયમાં આચાર્ય
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૭૭ ) વિનયવમેરિએ (૧૮૬૮-૧૯૨૨) જેન સિધાન્તના પ્રચાર માટે પ્રબળ પ્રયાસ કર્યા છે. આ પ્રતાપી પુરૂષનું પૂર્વાવસ્થાનું નામ મૂન હતું, કાઠિયાવાડમાં મહુવા ગામે એમને જન્મ થયો હતો અને ૧૯ વર્ષને વયે આચાર્ય વૃદ્ધિવન્દ્રના ઉપદેશથી દીક્ષા લીધી હતી. શાળાની એમની કાર્યવાહીથી તે એમનાં માબાપ અને શિક્ષકે નિરાશ થયેલા, પણ એમની ધશક્તિ અને ખંતથી પછી એમના બધા સહાધ્યાયીઓ કરતાં આગળ નીકળી ગયેલા. કાઠિયાવાડમાં, ગુજરાતમાં, રાજપુતાનામાં, નગરોમાં અને ગામડામાં સધ્ધર્મને ઉપદેશ આપતા ઉઘાડે પગે ને ઉઘાડે માથે વિચર્યા. બ્રાહ્મણે નાસ્તિક કહીને જૈનોને તિરસ્કાર કરે છે, પ્રાચીન બ્રાહ્મણ ધર્મના મુખ્ય ધામ કાશીમાં બ્રાહ્મણોને એ તિરસ્કાર એમણે જીતી લીધે ને ત્યાં જેનપાઠશાળા તથા જૈન પુસ્તકાલય સ્થાપ્યું. ત્યારપછી એ બિહારમાં ને બંગાળમાં વિચર્યા અને ૧૯૧૧ માં પાછા ગુજરાતમાં આવીને એમણે પાલીતાણામાં વિના જૈન ગુફા સ્થાપ્યું. વળી પાછા ત્યારપછી સંયુકત પ્રાન્તમાં અને રાજપુતાનામાં વિચર્યા અને જોધપુરમાં પ્રથમ જૈન સાહિત્ય પરિષદ ભરી. એમ સતત પોતાના પ્રયાસ કરતાં કરતાં એમણે ૧૯૨૨ માં દેહ ત્યાગ કર્યો. વિજયધર્મસૂરિનું કાર્ય માત્ર સંગઠનના ને લોકવ્યવહારના જ ક્ષેત્રમાં સંકેચાઈ રહ્યું નહોતું, સાહિત્યના પ્રદેશમાં પણ હતું. એમણે સંસ્કૃતમાં, ગુજરાતીમાં અને હિન્દીમાં અનેક ગ્રન્થ લખ્યા છે અને એમાં જૈનધર્મના તાત્વિક અને નૈતિક વિષયનું અતિ સ્પષ્ટ અને ઉન્નત પ્રકારનું નિરૂપણ બતાવ્યું છે વળી અનેક ગ્રન્થોનું અને લેખનું એમણે સંશોધન અને સંસ્કરણ કર્યું છે, તે ઉપરથી ઈતિહાસનું અને શિલ્પશાસ્ત્રનું એમનું જ્ઞાન કેવું વિશાળ હતું અને એમની વિવેચના બુધ્ધિ કેવી તીક્ષણ હતી એનું પ્રમાણ મળી આવે છે. વળી એમણે અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રન્થને નાશ પામતા બચાવવા એકઠા કર્યા, અને પિતે જ સ્થાપેલા ચશેવિનય ન બન્યમાતામાં છપાવી પ્રકટ કર્યા. તેમજ પ્રાચીન ઐતિહાસિક ગ્રંથને તિહાસિ% રાસસંકદમાં સંગ્રહ કર્યો. ભારતના તેમજ યુરેપના લગભગ સર્વે જૈન સાધકે
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૭૮) સાથે તેમનો અવિરત પત્રવ્યવહાર ચાલતે અને તેમને અગમ્ય અને કઠણ પ્રશ્નો ઉકેલી આપીને તથા પુસ્તકો અને લેખે મેકલીને તેમના અભ્યાસમાં સહાયતા આપતા. આ ગ્રન્થને લેખક પણ અનેક જણે એમને કહ્યું છે. મંદવાડથી એ પ્રતાપી પુરૂષને અંત અકાળે આવ્યું, પણ એમનું જીવનકાર્ય એમના શિષ્ય આચાર્ય વિખર્ચેન્નસૂરિ એમને જ અનુસરીને આગળ ધપાવી રહ્યા છે.
સ્થાનકવાસીઓમાં સાધુ બહુ માનાસ્પદ ગણાય છે. એ કાઠિયાવાડમાં મકામાં જન્મેલા. પરણ્યા પછી ત્રણ વર્ષે એમના પત્ની મરણ પામ્યાથી પંદર વર્ષની વયે એમણે સંસાર છેડ્યો. એમણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં ઘણા ગ્રંથ લખ્યા છે અને પેરારી મંકારીએ તૈયાર કરેલે માપી શબ્દ કેશ પ્રકટ કર્યો છે.
જેનો પોતાના ધર્મમાં રહે અને એમનામાં એક્તા બળ જામે એને વિષે પ્રયત્ન કરવાની જરૂર ગયા સેકાના છેલ્લા દશકાથી ખુદ શ્રાવકોને પણ સમજાઈ છે. ગીન્દ્ર હવનમા (૧૮૯૮-૧૯૦૦) મોરી રાજ્યના રહીશ હતા, ધમેં સ્થાનકવાસી જૈન અને ધંધે ઝવેરી હતા. પિતાની માતૃભાષામાં કવિ તરીકે એમણે નામના મેળવી હતી અને તે વિને નામે જ ઓળખાતા. વાડાપાડાના ભેદ તરફ દષ્ટિ નહિ રાખતાં સમસ્ત જૈનધર્મના હિતને માટે સૈ જનેએ સાથે મળીને પ્રયાસ કરવા, એ વિચારને સૌથી પ્રથમ અને મહત્વનું સ્થાન એમણે આપ્યું.
ભેગા મળીને સાએ પ્રયાસ કરવા એ વિચારને વ્યવહારિક સ્વરૂપ પ્રથમ દિગમ્બરેએ આપ્યું. ૧૮æ માં એમણે મારતવર્ષીય નિમ્નર જૈનમટ્ટારમાં સ્થાપી, અને તેનું મુખ્ય ધામ (મધ્ય પ્રાન્તમાં) હુરમાં રાખ્યું. ૧૯૦૩ માં શ્વેતામ્બરની પહેલી કેન્ફરન્સ મારવાડમાં ભરાઈ, અને તેનું મુખ્ય ધામ મુંબઈ ઠર્યું. ૧૯૦૬ માં સ્થાનકવાસીઓએ પહેલી કોન્ફરન્સ ભરા અને તેનું મુખ્ય ધામ અજમર ઠરાવ્યું. આ બધી કોન્ફરન્સને હેતુ એક જ પ્રકારનું છે. દરેક સમ્પ્રદાયના અનુયાયીઓએ એકઠા થવું અને હિન્દુઓના, મુસલમા
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૭ )
નાના તેમજ ખ્રિસ્તિ–પાદરીઓના આક્રમણથી ધર્મનું રક્ષણ કરવું. કંઈક અંશે કાન્સાના અને ક ંઇક અંશે એ કેન્ફરન્સાને અનુસરનારા સ્થાનસ્થાનના મ`ડળેાના તેમજ સભાઓના વિવિધ પ્રયત્નાદ્વારા એ હેતુ પાર પાડવાની ધારણા છે. દેશી તેમજ અંગ્રેજી ભાષામાં વ માનપત્ર તથા માસિકે તેમજ ચાપડીએ અને ચેાપાનીયા પ્રકટ કરવામાં આવે છે. પ્રાચીન ગ્રન્થા છપાવવામાં આવે છે, પુસ્તકાલયે સ્થાપવામાં આવે છે, પડિતાને અને વિદ્યાર્થીઓને આશ્રય આપવામાં આવે છે, શાળાઓ અને ઉપદેશક તૈયાર કરનારી સ ંસ્થાએ સ્થાપવામાં આવે છે, મદિરાના જ[ધ્ધાર કરાવવામાં આવે છે, વિધવાશ્રમ, અનાથાશ્રમ, પાંજરાપેાળા વગેરે હિતકારી સ ંસ્થાઓ સ્થાપવામાં આવે છે અથવા તેા ચલાવવામાં આવે છે.
સમસ્ત ભારતવર્ષના સમસ્ત જૈન સંપ્રદાયેાને એકત્ર કરવાના પ્રયત્ન માટે ઇ. સ. ૧૮૯૯ માં Jain young men's association સ્થપાયું ને ૧૯૧૦ માં એણે પેાતાનુ નામ મરત જૈન મહામંકલ રાખ્યુ. પરસ્પર લડતા સમ્પ્રદાયામાં એકતા સ્થાપવી અને ઉન્નતિને માટે ઉપાય ચેાજવા એ હેતુએ આ મંડળે અગ્રપદે રાખ્યા છે. એ મંડળનું મુખપત્ર Jaina Gazette છે અને તે મદ્રાસથી પ્રકટ થાય છે. ઈંદાર રાજ્યના ઉંચા અધિકારી જગમ`દરલાલ જૈનીની ચાગ્ય આગેવાની નીચે એ મંડળ ઘણું સારૂં' કામ કરી શકયું છે. ૧૯૧૩ ના ડીસેમ્બરની ૨૭ મી તારીખે એ મ`ડળની ભરાયેલી સભામાં પ્રાફ્રેસર યાકેાખીને જૈનવર્શન વિવાદનું પદ આપ્યું હતું. એવું એ સભાના નિવેદનપત્ર ઉપરથી જણાય છે.
ઉપર જણાવેલાં મંડળેા પેાતાના ધારેલા અમુક હેતુએ જૈન ધર્મના સમસ્ત પ્રદેશમાં કાર્યો કરી રહ્યાં છે, ત્યારે વળી બીજા કેટલાંક મંડળા અમુક નાના કે મોટા કા ક્ષેત્રમાંજ રહીને ધની સેવા કરી રહ્યાં છે. મુમઇનું શ્રી નીવડ્યાજ્ઞાનપ્રસાર ૩ જીવરક્ષા કરવાને અને અન્નાહારના ઉપદેશ કરવાને હેતુએ કાર્ય કરે છે. એ મંડળમાં જૈનેતર લેાકેા પણ છે; દેશી ભાષાનાં તેમજ ઇંગ્લેડ અને અમેરિકાથી આણેલા પુસ્તકોના અને ચેાપાનીઆંના એ
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૮૦)
મંડળ ખુબ પ્રચાર કરે છે, અને દેશના રાજા મહારાજાઓને તે શેઠ શાહુકારાને ચજ્ઞમાં પશુ હેામવા વિરૂદ્ધ અરજીઓ કરે છે. Jain Students association જેવાં મંડળેા કેળવાયેલા જૈનોને સંગઠિત કરવાના પ્રયત્ન કરે છે અને Jaina Ladies Associsiton સ્ત્રીઓને જૈનધમાં રસ લેતી કરે છે. ઈ. સ. ૧૯૧૧ માં મીરતમાં સ્થપાયેલા ૠવમ બ્રહ્મચર્યાશ્રમ સાધુભાવના પ્રચારવાના પ્રયત્ન કરે છે. કાશીનું ચાદ્દાવિદ્યાલય અને એવી ખીજી સંસ્થાએ સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણનુ, ન્યાયનું અને તત્ત્વશાસ્ત્રનું જ્ઞાન પ્રચારવાના ઉદ્યમ કરે છે. યુરોપિયન પદ્ધતિએ જૈન સ ંશાધન કરવાને માટે પણ અનેક ચેાજના થઇ છે, પાલીતાણાના જૈન વિદ્યાપ્રસાદ વ, અમદાવાદની નૈન વિચારાતા, યશોવિનય જૈન પ્રથમાતા, રાયચન્દ્ર જૈન રાષ્ટ્રમાત્તા, સનાતન જૈન પ્રન્થમાલા, વગેરે શ્રેણિમાં પ્રાચીન જૈન ધનાં પુસ્તક સંશાધાય છે અને છપાય છે. એવાં મંડળાને शेठ देवचन्द लालभाइ झवेरी, शेठ मनसुखभाई भगुभाइ वगेरे श्रीमन्तो તરફથી ધનની સહાયતા મળે છે. વળી ધ ગ્રન્થાના અભ્યાસમાં ઉપયાગી થઇ પડે એવાં ગ્રન્થા Jaina Religion Cyclopoedia, 1llustrated ardha magadhi Dictionary, શ્રમિયાન રાગેન્દ્ર જેવા કાષા પણ ધનવાનેાની સહાયતાથી પ્રસિધ્ધ થઇ શકયા છે. Bibliothcca Jainica 2 Sacred Books of the Jainas નામે અંગ્રેજીમાં કરવા ધારેલા અનુવાદો અંગ્રેજી વાચકે ને બહુ ખપ લાગશે. Sacred Books of the Jainasમાં બે શ્રેણિ રાખવાની ચેાજના છે. એકમાં વેતામ્બરાના ગ્રન્થા લેવાશે, ખીજામાં દિગમ્બરાના. મહાવીરના ધના જ્ઞાનના પ્રચાર કરવાને અને નવા જૈન કરવાને હેતુએ જૈનોની કલમે અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકાની સ ંખ્યા પણ નાનીસૂની નથી. એવી રીતે પુસ્તક લખી પ્રકટ કરનાર થાડાક પ્રસિધ્ધ લેખકાનાં નામ આપું. ગામવરવાહ નૈની,
ભાવનગરખાતે શ્રી જૈનધમ પ્રસારક સભા અને શ્રી જૈન આત્માનંદ સભા આ સંબંધમાં ધણા પ્રયાસ કરે છે. પુષ્કળ સંખ્યામાં ગ્રંથા બહાર પાડવા છે. ૪૬ ને ૨૬ વષઁથી જૈન માસિક કાઢે છે. આ હકીકતથી લેખક અજાણ હાવાથી તે નામ આપવામાં આવ્યા નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૮૧ ) વી. સી. નહીર, p. વી. સંકે, રિવર જૈની, દિચંદ્ર તીતાચંદ્ર , ૨तराय जैन, उ. दो. बरोडिया, केशरीचन्द भंडारी, माणेकचन्द जैनी, बनारसीરાસ જૈન અને વિદ્વાન મુનિ જિનવિનય. વળી જેનો પિતાના સાહિત્ય પ્રયા બીજી રીતે પણ સફળ કરે છે. તેઓ જૈન સાત્રિ સમેતન વારંવાર ભરે છે, ૧૯૧૩ માં એ સંમેલન જોધપુરમાં ભરાયાની વાત તે પૃ. ૭૭ ઉપર કહી છે જ; તેમજ વળી Jain Literature Society ૧૯૧૦ માં સ્થપાઈ છે, તેનું મુખ્ય ધામ લંડનમાં છે. અને ભારતમાં એની શાખાઓ છે; તે મંડળ જૈન સાહિત્યના સંશોધનનું કાર્ય કરે છે અને પિતાનાં પુસ્તકો અંગ્રેજીમાં છપાવે છે.
ઉપર જણાવ્યું તે પ્રમાણે જેનો પિતાના ધર્મની ઉન્નતિને . માટે પોતાના દેશમાં જ પ્રયાસો કરી રહ્યા છે એમ જણાશે;
પરંતુ એ એટલેથી જ અટક્યા નથી, પણ ભારત બહારના લોકોને પણ એ ધર્મમાં રસ લેતા કરવાને અંગ્રેજી ભાષામાં ભાષણ કરતા થયા છે. આ એક પ્રસંગ ગયા સૈકાના છેલ્લા દશકામાં બનેલો. તે વખતે શિકાગોમાં જગદ્ધર્મોને મહા સંઘ ( Parliament of the world Religion ) ભરાયો. જેનોએ પોતાના ધર્મને પ્રચાર કરવા પિતાના પ્રતિનિધિને એ સંઘમાં અમેરિકા મેક. સંઘના અધ્યક્ષે (પૃ. ૭૬ માં જણાવેલા) સાધુ આત્મારામજીને ત્યાં તેડાવવા આમંત્રણ આપ્યું હતું, પણ ધર્મશ્રદ્ધાળુ હિન્દુઓ તેમજ જૈન સાધુઓ મઝાવાને ઓળંગવાને નિષેધ માને છે, તેમ એ પણ માનતા. આથી તે એ આમંત્રણને સ્વીકારી શક્યા નહિ, અને પિતાને બદલે પોતાના યુવાન પ્રતિનિધિ વીરવન્ટ રાઘવની જાણીને (જન્મ ૧૮૬૪) મોકલ્યા. એમણે અનેક રીતે પિતાના સહધર્મીઓના હિતને માટે પરિશ્રમ કર્યો છે. આત્મારામજીને હાથે પિતાના કાર્યને માટે તૈયાર થઈને વરચંદ શિકાગે ગયા અને સંઘની સભાઓમાં પિતાને શ્રમ સફળ કરી બતાવ્યો (૧૮૯૭). સંઘની સભાઓની સમાપ્તિ થયા પછી એમણે અમેરિકાનાં અનેક નગરમાં પ્રવાસ કર્યો, ત્યાં જેન27 Cað eltal 24124i zur Gandhi_Philosophical Society
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સ્થાપી. પછી એ ઈંગ્લેંડ ગયા, ત્યાં પણ અનેક સભાઓમાં ભાષણ આપ્યાં. પછી પાછા ૧૮૯૫ માં એ દેશમાં આવ્યા. અહીં એમણે સજીવન કરેલા ફ્રેમચન્દ્રાચાર્ય વર્ષમાં અગ્રેસર ભાગ લીધો. ૧૮૯૬ માં વળી પાછા એ અમેરિકા ગયા; ત્યાંથી ઇંગ્લેંડ ગયા ને ત્યાં સાથે સાથે કાયદાના અભ્યાસ પણ કર્યાં. પછી જૈનોએ પેાતાના અમુક હિતકા માં અમુક પ્રસંગના લાગ સાધી લેવાને એમને માલાવ્યા, તેથી પાછા એ દેશ આવ્યા. ત્યાં થાડા વખત રહ્યા પછી વળી પાછા ઈંગ્લેશ્ડ ગયા તે ઠેઠ ૧૯૦૧ સુધી ત્યાં રહ્યા. તે વ માં એ દેશ આવ્યા ને આવ્યા પછી એ જ અઠવાડિયામાં ૭ મી ઓગસ્ટ ૧૯૦૧ને દિવસે મુંબઈમાં મરણ પામ્યા. ૬૪ ગાંધીએ ઇંગ્લેંડમાં પ્રયાસ કર્યાને પરિણામે ત્યાંના લેાકમાં જૈનધર્મ વિષે જિજ્ઞાસા પેદા થઇ એટલુ જ નહિ, પણ એ ધર્મના ત્યાં અનુયાયી પણ થયા. હુ વારન ( Herbert Warren ) નામે અંગ્રેજે ગાંધીને પ્રયાસે મહાવીરના ધના સ્વીકાર કર્યાં, એટલુ જ નહિ પણ ગાંધીએ આપેલા વિચારશને આધારે Jainism in western robe, as a solution of the great life-ridde નામે નાનું પુસ્તક પ્રકટ કર્યું. વારને બીજા થાડાક લાકને પણુ જૈનધર્મમાં આણ્યા. જૈનધર્મને માટે અનેક રીતે ૫રિશ્રમ ઉઠાવનાર પ્રસિદ્ધ જગમ દરલાલ જૈની થાડા વખત ઇંગ્લેણ્ડમાં રહ્યા હતા. તેના લાભ ઉઠાવીને ૨૪ મી ઓગસ્ટ ૧૯૧૩ ને ક્રિને વારને લંડનમાં Mahavira Brotherhood સ્થાપન કરી; પશ્ચિમમાં જૈનધર્માનું ધામ સ્થાપવુ અને મહાવીરના સિદ્ધાન્તાના પ્રચાર કરવા એ એ મંડળના હેતુ છે. એ મંડળમાં હજી સુધી તે ચાર 4 ( Herbert Warren, alexander Gorden, mrs. Etel Gorden, Louis D. sainter ) જ સભાસદો છેપ અને પશ્ચિમમાં જૈનભાવનાને એ કેટલુ' સ્થાન અપાવી શકશે એ તેા હજી હવે જોવાનુ છે; છતાં ચે એ ઉપરથી એટલી વાત તા સિદ્ધ થાય જ છે કે તીકરાના અતિ પ્રાચીન ધમમાં એવી આશ્ચર્ય જનક જીવનશક્તિ છે કે તે આજને સમે પણ પરદેશમાંચ નવા શિષ્યા બનાવી શકે છે.
Div
Page #100
--------------------------------------------------------------------------
________________
૩ અધ્યાય.
ગ્રન્થો.
- પૂર્વકથન. સર્વ કાળે જેનોએ સાહિત્યના ક્ષેત્રમાં પુષ્કળ કાર્ય કર્યું છે. જૈન લેખકે મેટે ભાગે ધાર્મિક શ્રેણિના હતા, ચાતુર્માસમાં વિહાર કરવાને જૈન સાધુઓને ખાસ નિષેધ છે, તે સમયે તેઓ એક સ્થાને રહીને લખતા, વળી હેમચન્દ્ર અને એવા બીજા જૈન ઈતિહાસમાં પ્રખ્યાત થયેલા પ્રતાપી પુરૂષ એક સ્થાને રહેતા, તે પણ ગ્રન્થ લખતા. લેખકે મેટે ભાગે ધામિક શ્રેણિના હતા, તેને પરિણામે ગ્રન્થ પણ મેટે ભાગે ધાર્મિક શ્રેણિને લખાયા છે અને વળી ભારત સાહિત્યના ઇતર ક્ષેત્રમાં જે વિષ ઉપર ચર્ચા થઈ છે, તે વિષય ઉપર આ લેખકે એ પણ ચર્ચા કરી છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધામિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થકરના તે એ સાહિત્ય મુખ્યત્વે છે. તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્ર, કાવ્ય, વાર્તાઓ, નાટકો તેમ જ લેખે વગેરે સાંસારિક વિષયના ગ્રન્થદ્વારા પણ યથાશક્ય ધમને પોષણ આપ્યું છે.
ભારતની જુદી જુદી-આર્ય તેમજ આપેંતર, દ્રવિડિયનભાષાઓ અને ઉપભાષાઓમાં જૈનસાહિત્ય લખાયું છે. ઇંડો-આર્ય ભાષાના વિકાસક્રમનાં ત્રણ પગથી આપણે જાણીએ છીએ. તે નીચે પ્રમાણે છે.
૧ પ્રાચીન અથવા સંસ્કૃત. ૨ માધ્યમિક અથવા પ્રાકૃત અને અંશ. ૩ અર્વાચીન અથવા માથા.
જેનોએ એ ત્રણે કાળની ભાષાઓને ઉપયોગ કર્યો છે. અનુમાને કલ્પી લેવાય કે સેથી પ્રાચીન ગ્રન્થ સંસ્કૃતમાં લખાયા હશે,
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
પણ એમ નથી; એ કાળના ગ્રન્થા પ્રાકૃતમાં લખાયેલા છે. ત્યારે સંસ્કૃત અને પ્રાકૃત વચ્ચે પરસ્પર સંબંધ કેવા છે એ વિષે એ ખેલ કહીએ.
ભારતપ્રવાસી આર્ચીની સૌથી પ્રાચીન ભાષાઓના નમુના રૂપે ઋગ્વેદના મ ંત્ર છે- અને છતાંયે એમાં જે ભાષા વપરાઇ છે તે બેશક એમની રચનાના કાળમાં પજામમાં ચાલતી લાક ભાષા તે। નહિ જ પણ એ માત્ર કાવ્યભાષા જ છે, બ્રાહ્મણુ આચાર્યા વાપરતા તે ભાષા છે. આ ગાત્રામાં રાજ ખેાલાતી ભાષાઆને પેાતાની સાહિત્ય કથાને મળે એમણે સસ્કાર આપ્યા. એ લેાકભાષાઓને એક બીજા સાથે સંબંધ હતા, છતાં તેમાંયે કંઇક કોઈક ભેદ તા હતા જ. એ અતિ પ્રાચીન ગ્રન્થના ૧૦ મા મંડલમાં તેમ જ બીજા વેઢામાં અને વળી ક્રિયાકાણ્ડનું નિરૂપણ કરનાર બ્રાહ્મણ ગ્રન્થામાં, આત્મા-પરમાત્મા વિષે વિચાર કરનાર શ્રાખ્યોમાં અને ઉપનિષદ્રોમાં અને નૈતિક વિષચેા સમ્બન્ધ ચર્ચા કરનાર સૂત્રોમાં એ ભાષાના વિકાસ થયા. આ ગદ્ય ગ્રન્થાની સંસ્કૃત ભાષાને પ્રખ્યાત વૈયાકરણી પાિિનએ ( ઇ. પૂ. ૪ થું સૈકુ ?) વ્યાકરણથી આંધી લીધી અને એવું અવિચળ સ્વરૂપ આપ્યું કે તે હજી આજેય જેવી ને તેવી જ છે. કાવ્યેાની અને સાહિત્યની ભાષા મેાટે ભાગે આ જ સંસ્કૃત ભાષા છે. એથી બેશક એની શુદ્ધિ તા સચવાઇ જ રહી છે, પણ લેાકભાષાઓથી દૂર ને દૂર થતી ગઈ છે અને થાડાક પડતા જ વાપરી શકે ને સમજી શકે એવી ઉંચી થઇ ગઇ છે.
વેદના સમયની લેાકભાષા પણ બ્રાહ્મણાએ પાતાના ધર્મોગ્રન્થામાં વાપરેલી ભાષાથી અનેક રીતે જુદી હતી. આમ આપણે સ્વીકારવું જોઇએ કે અતિ પ્રાચીનકાળથી સાહિત્યની વિશિષ્ટ ભાષા અને લેાકમાં ખેલાતી પ્રાકૃત ભાષા, એમ બે ભાષાએ સાથે સાથે જ પ્રવતી હતી. હૈ. યાકેાખી? એ સમ્બન્ધે આમ કહે છે.
વૈદિક સંસ્કૃત ભાષાથી ભિન્ન આવી કાઇ લાકભાષા મૂળ પ્રાકૃત ભાષા હતી તેનાં પ્રખળ પ્રમાણ મળી આવે છે. સ ંસ્કૃત
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૮૫ ) ભાષાનાં ઉચ્ચારણના નિયમથી કેવળ જુદા પ્રકારનાં ઉચ્ચારણનાં સ્વરૂપ અનેક પ્રાકૃત ઉચ્ચારણ સ્વરૂપે વેદમાં છે; વેદના મંત્ર બંધાયા, તે સમયે પંજાબમાં બેલાતી મૂળ-પ્રાકૃત ભાષાના અનેક શબ્દ તે મોમાં લેવાયા છે. વોટર પિટરસન સાચું જ કહે છે? કે બેલનાર લેકને સમજાય નહિ એવા ભાષાના ફેરફાર વૈદિક ઋષિઓએ કર્યા હોય અને એવી રીતે પ્રાકૃતભાષા ઉભી થઈ હોય એમ તે માની શકાય જ નહિ, અર્થાત્ વૈદિક સંસ્કૃત ભાષામાંથી ભાષાશાસ્ત્રને સ્વાભાવિક નિયમે વિકાસ પામીને પ્રાકૃત ભાષા ઉત્પન્ન થાય એ તે સંભવતું નથી. પણ પ્રાકૃત ભાષાના સંશોધનથી એવું સિદ્ધ થાય છે કે એનું મૂળ નથી તે વેદની સંસ્કૃત ભાષામાં કે નથી સાહિત્યની સંસ્કૃત ભાષામાં. એ સંબંધે છે. વાકરનાગલ (Wackernagel ) આમ કહે છે. વૈદિક ભાષાથી સ્વતંત્ર, પણ ઈંડ-ઈરાનિયન ભાષામાંથી વિકાસ પામેલી લેકભાષાઓ ભારતવર્ષમાં ખરું જોતાં હતી જ, એનાં પ્રમાણ મધ્યકાળનાં સ્મારકમાં સચવાઈ રહેલી ભાષામાંથી અનેક અને સ્પષ્ટ રીતે મળી આવે છે.
લેકભાષાઓ વિકાસ પામીને જેમ જેમ આગળ ચાલતી ગઈ અને એકવાર સમીપની, પણ સાહિત્યને પ્રતાપે સ્થિર અવિચળ થઈ ગયેલી સંસ્કૃત ભાષાને પાછળ મૂકી અલગ માર્ગે દૂર થતી ગઈ, તેમ તેમ એ બે ભાષાઓ વચ્ચેનો ભેદભાવ વધતે ચાલ્યો, સાથે સાથે બંને ભાષાઓ વાપરનાર પંડિતેને માટે સંસ્કૃત ભાષા રહી અને સંસ્કૃત સમજી શકનારા પણ બોલી નહિ જાણનાર લેકસમૂહને માટે પ્રાકૃત ભાષા થઈ. ત્યારે હવે સમજી શકાય છે કે ક્રાઈસ્ટપૂર્વેના ૫ મા સૈકામાં પંડિતવર્ગના આચાર્યોની સામે વિરોધ કરીને સમસ્ત જનસમૂહને માટે મુક્તિનો માર્ગ ખુલ્લો કરવા નવા ધર્મેદ્વારકેએ પિતાના ઉપદેશમાં અગમ્ય સંસ્કૃત ભાષાને નહિ પણ લેકભાષાને ઉપયોગ કર્યો. મહાવીરની જન્મભૂમિ મગધમાં જે ભાષા બોલાતી તેનું નામ મારાથી હતું. આ ભાષા સંસ્કૃત ભાષાથી મુખ્યત્વે કરીને ત્રણ અંગમાં જુદી પડે છે. ને ત અને સ ને શ થાય છે અને પ્રથમ એક વચનને છેડે પ્રસ ને બદલે g આવે છે. જેને ગ્રન્થમાં જે ભાષા વપરાઈ છે તેમાં આમાંને છેલ્લે જ ભેદ
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૮૬ ) સ્વીકારે છે, એટલે કે અધું જ ભેદ સ્વીકારે છે, તેથી એને અર્ધમાપી કહે છે. શુદ્ધ માગધીથી આમ એ જુદી પડેલી ભાષાને ઉપયોગ મહાવીરે કર્યો હતે એમ સર્વ જૈનગ્રન્થ સ્વીકારે છે. માગધી ભાષામાંથી ઉત્પન્ન થયેલી, પણ બીજી ભાષાઓનાં પણ ત સ્વીકારેલાં એવી મિશ્રભાષા તે આ અર્ધમાગધી. બધાં સ્થળના અને તેથી પિતાની જન્મભૂમિના સીમાપ્રાન્તમાં પણ વસતા લોકેને ઉપદેશ આપવાને હેતુએ મહાવીરે આ મિશ્રભાષાને ઉપયોગ કરેલો. આના જેવા બીજા દાન્ત નથી જ એમ નથી. આજે પંજાબમાં ઉપદેશકે પંજાબી અને હિંદી ભાષાઓની મિશ્ર ભાષામાં ઉપદેશ આપે છે. કથિત પરંપરા એવી છે કે મહાવીર જે બેલેલા તે જ ભાષામાં શ્વેતામ્બર ગ્રન્થ લખાયા છે, પણ એ ગ્રન્થમાં વપરાયેલી ભાષાનું સ્વરૂપ જોતાં તે અનેક સૈકા પછીની એ લોકભાષા છે, અને તેથી અર્ધમાગધી નથી. ખરી રીતે તે એ ભાષા માગધીને નહિ, પણ મહા૨ાષ્ટ્રીને વધારે મળતી આવે છે, અને તેથી યુરોપિયન સંશોધકોએ એને નકાર એવી વિશિષ્ટ સંજ્ઞા આપી છે. જેનોએ ભાષાને સામાન્ય રીતે આ એટલે ષિની ભાષા કહે છે અને માને છે કે એ દેવેની ભાષા છે, અને એ પ્રકૃતિમાંથી સંસ્કૃત અને બીજી બધી ભાષાઓ ઉત્પન્ન થઈ છે.
બહુ પ્રમાણમાં જૈનોએ મહારાષ્ટીને ઉપયોગ કર્યો છે. ભારતને પશ્ચિમ કાંઠે આજના મરાઠાઓના પ્રદેશમાં–મહારાષ્ટ્રમાં એ ભાષા બેલાતી. બધી સાહિત્ય પ્રાકૃત ભાષાઓમાં મહારાષ્ટ્રી મેખરે છે અને બ્રાહ્મણ કવિઓએ પણ પિતાનાં કાવ્યમાં એ ભાષાને ઉપયોગ કર્યો છે. જેનોએ તે પદ્યમાં જ નહિ, પણ ગદ્યમાં અને શાસ્ત્રગ્રન્થની ટીકામાં પણ એ ભાષાનો ઉપયોગ કર્યો છે.
દિગમ્બરેએ પિતાના ગદ્ય ગ્રન્થમાં ભાષા ફેરવી છે, તે પછીના કાળમાં લખાયેલા વેતામ્બરના શાસ્ત્રગ્રન્થને કંઈક મળતી આવતી દેખાય છે, છતાં એ મહત્ત્વના વિષયમાં (ટ ને લખવામાં) એ શાસેનને વધારે મળતી આવે છે, આર. પિશલ (R, Pischel) આ પ્રાકૃતને જૈન શૌસેની કહે છે. હ. યાકેબીને
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૮૭ ) મતે આ ભાષાનું મૂળસ્થાન હિંદુસ્થાન અને પંજાબ હતું, અને એ પ્રદેશમાં એ ભાષા એક વાર બોલાતી પણ ખરી.
અપભ્રંશને ભારતના કેટલાક વૈયાકરણ પ્રાકૃતનું ઉપાંગ માને છે, ત્યારે કેટલાક એને સંસ્કૃત અને પ્રાકૃતની સાથે સ્વતંત્ર ભાષા માને છે; સાચી રીતે તે પ્રાકૃતની અને અર્વાચીન ભાષાઓની વચ્ચેની એ સાંકળ છે. કેટલાક જૈનોએ એમાં પણ કવિતાઓ લખી છે; પણ ૧૦-૧૨ મા સૈકામાં રચાયેલા ડાક ગ્રન્થને આધારે જ અપભ્રંશ સાહિત્ય સંબંધે આપણે જે કંઈ જાણીએ છીએ તે જ જાણીએ છીએ.
સમસ્ત જનસમૂહ પિતાનાં શાસ્ત્રો સમજી શકે એ હેતુઓ જેનો પિતાના ગ્રન્થ સંસ્કૃતમાં નહિ, પણ પ્રાકૃતમાં લખતા. પણ સમય જતાં પ્રાકૃત ભાષાઓએ પણ સાહિત્ય ભાષાઓનું એવું વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું કે લેકને સમજાતી બંધ થઈ ગઈ; વળી શાસ્ત્રીય ઉપગને માટે સંસ્કૃત ભાષામાં સમસ્ત ભારતમાં એવું મહત્ત્વનું સ્થાન લીધું કે જેનોએ પણ એ ભાષા વાપરવાનું ગ્ય માન્યું.
દિગમ્બરેએ તે બહુ પૂર્વેથી જ સંસ્કૃત ભાષામાં લખવા માડ્યું હતું. શ્વેતામ્બરેએ પોતાના ટીકાગ્રન્થમાં સંસ્કૃતને જ ઉપયોગ કર્યો છે, પ્રથમ રમે (ઈ. સ. ૭૫૦ ના અરસામાં) ટીકા લખવામાં સંસ્કૃતને ઉપગ કર્યો, હરિભ્રદ્રની પૂર્વે માત્ર થોડા જ ગ્રન્થ સંસ્કૃત લખાયા હોય એમ જણાય છે. જૈન લેખકેની સંસ્કૃત ભાષા ભિન્ન પ્રકારની છે, કેટલાક લેખકો શુદ્ધ અને વ્યાકરણના નિયમને અનુસરીને સંસ્કૃત ભાષા લખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બીજાઓ, જનસમૂહ પિતાનું લખ્યું સમજી શકે એટલા માટે, પિતાના ગ્રન્થમાં લેકભાષાના પ્રવેગોને પણ ઉપયોગ કરે છે.
પ્રાકૃત ભાષાઓના વિકાસમાંથી ધીરે ધીરે આજે ભારતમાં બેલાતી અર્વાચીન ભાષાઓ થઈ. ઈ. સ. ના બીજા સિકાની શરૂઆતથી આ ભાષા સાહિત્યને એગ્ય બની હતી. પ્રથમ તે
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૮૮ ) એમણે પ્રાકૃતને પાછળ હડસેલી દીધી ને પછી સંસ્કૃતના સર્વોત્તમ પદ સામે પણ માથું ઉચકયું અને પરિણામે આ ભાષા, ઉપરની શ્રેણિના શિષ્ટ લેકેની ભાષા રૂપે જે ઉચ્ચ પદે હતી તે પદેથી ખસી પડી છે. હવે તે માત્ર થોડાક પંડિતે જ સંસ્કૃત ભાષા બેલી શકે એમ છે અને થોડાક શિષ્ટ લેકે, એને સરળતાથી સમજી શકે એમ છે, ને તેમની સંખ્યા પણ ઓછી થતી જાય છે.
અર્વાચીન ઈડે -આર્ય ભાષાઓ અનેક છે અને તેમને એકમેકને સંબન્ધ હોવા છતાંયે તેમનામાં બહુ ભિન્નતા છે. એ ભાષાએમા વંશાવી, પાનાની, દિની, વિહારી, શોહિયા, વિંછી, જુનાતી અને માટી એ મુખ્ય છે અને એકંદરે ૨૩ કરોડ જણ એ ભાષાઓ બેલે છે. એમાંની રાજસ્થાની, હિન્દી અને ગુજરાતી જૈનસાહિત્યને માટે મહત્ત્વની છે. આ બધી ભાષાઓની અંદર સ્થાનિક વિભાષાઓ પણ અનેક છે. એ બધી ભાષાઓ વિકાસનિયમે કમેકમે આજ સુધી ઉતરી આવી છે. એમાંની કેટલી પ્રાચીનરૂપે આજે પણ સાહિત્યના ઉપયોગમાં લેવાય છે ખરી, પણ રેજના વ્યવહારમાં બેલાતી નથી.
ભારતવર્ષની આયેતર ભાષાઓમાં દક્ષિણની દ્રાવિડિયન ભાષાઓ જૈનધર્મને કારણે તે હેતુએ મહત્ત્વ પામી છે. ૬૦ મા પાના ઉપર જણાવ્યું છે એમ જૈનોએ એ ભાષાને બેલવામાં જ નહિ, પણું સાહિત્યમાં ય ઉપયોગ કર્યો છે. કાનને ઉપયોગ કરનાર અતિ પ્રાચીન કવિઓ જૈન હતા; કાની સાહિત્યમાં જૈનધર્મનું ઉંચું સ્થાન ઈ. સ. ૧૨ મા સૈકા સુધી જળવાઈ રહ્યું. તે સમયથી નવા ઉત્પન્ન થયેલા લિંગાયતધર્મો સાહિત્યક્ષેત્રમાં જૈનોની સામે શીંગડા કરવા માંડ્યાં, અને છતાં યે ત્યારપછી લાંબા કાળ સુધી જૈનોએ કાની સાહિત્યને પ્રખ્યાત લેખકે આપ્યા છે. તામિલ ભાષાના સાહિત્યના ઈતિહાસમાં પણ જૈનોનું એ જ સ્થાન હતું; તામિલ સાહિત્યના અનેક ગમ્ભીર ગ્રન્થ જેનોની લેખણે લખાયા છે. આ પ્રદેશમાં પણ શૈવ વૈષ્ણવ ધર્મના આક્રમણથી જૈનધર્મને પાછાં પગલાં જેમ જેમ ભરવાં પડતાં ગયાં, તેમ તેમ તેના સાહિત્યને પણ સંકેચાતા જવું પડયું.
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૮૯ )
ભારતવર્ષના સીમાપ્રાન્તામાં બેાલાતી ઇરાનિયન અને મેગાલિયન ભાષાઓના ઉપયાગ જૈન સાહિત્યમાં કદાપિ થયા નથી. ભારતમાં બ્રિટિશાનુ રાજ્ય થયા પછી અંગ્રેજી ભાષાના પ્રચાર ખૂબ થયા છે અને આ નવા જુગમાં જૈનો પણ પેાતાના સાહિત્યમાં એને ઉપયોગ કરે છે, પણ તે પ્રાચીન સાધનાને આધારે પેાતાના સિદ્ધાન્તાને નવીન રીતે ચવામાં કે વિવાદ કરવામાં કે માસિકામાં લેખ લખવામાં જ માટે ભાગે એના ઉપયોગ કરે છે.
હિન્દુઆ અને બૌદ્ધોની પેઠે જૈનો પણ અતિ પ્રાચીન કાળથી શ્રુતિપરંપરાદ્વારા સાચવીને પેાતાના ધર્મગ્રન્થાને ઉતારી લાવ્યા છે. સાથી પ્રાચીન લખાણુ આપણા જાણ્યા પ્રમાણે ૪૩ મા પાના ઉપર જણાવેલા શિલાલેખ છે. એ લેખા ઈ. પૂ. ૨ જા સૈકા સુધી જવા જાય છે. એ કાળના હસ્તલેખા તા મળી આવતા નથી, કારણકે ભારતવર્ષોંની ગરમ હવા લખેલા તાનપત્રો ને લાંબુ આયુષ ભાગવવા દે એવી નથી. એટલે પિરણામે જૈનગ્રન્થા સાધના જે બધા હસ્તલેખા આજે જોઈએ છીએ તે બહુ પછીના કાળના છે, ૧૪ મા સૈકાના હસ્તગ્રન્થા પશુ માટે ભાગે આજે વિરલ થઇ ગયા છે. ભારતવર્ષોંમાંથી મળી આવેલા પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થા ૧૧ મા સૈકાના છે; ભારતના એથીયે પ્રાચીન હસ્તલેખા નૈવાલમાંથી, પૂ તુ સ્થાનમાંથી અને જાપાનમાંથી અનેક મળી આવ્યા છે, અને એમાંના કેટલાક તે ઇ. સ. ૧ લા સૈકા સુધીના જેટલા જુના છે. આ અતિ પ્રાચીન હસ્તગ્રન્થા બૌદ્ધ ધર્મના છે. ઉમરમાં એમની સ્પર્ધા કરી શકે એવા જૈન હસ્તલેખા હજી તેા મળી આવ્યા નથી.
જૈનો રેવનાગરી પૂર્વેની, તેને મળતી અને તેમાંથી અપભ્રંશ પામેલી લિપિ પેાતાના ગ્રન્થામાં વાપરતા, દક્ષિણ ભારતની ભિન્નભિન્ન લિપિ પણ વાપરતા, મુસલમાનેાએ દેશને જીતી લીધે ત્યારપછી ગ્રન્થાની નકલા કરતાં ફારસી-આરખી શબ્દોએ દબાઈ ગયેલી હિંદીમાં એટલે કે ઉર્દુમાં આરખી લિપિના વખતે ઉપયોગ કરતા અને આજના નવીન જુગમાં લૅટિન લિપિને પણ ઉપયાગ કરે છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
| ( ) પત્થર અને ધાતુના પતરાં ઉપર લેખે કોતરવામાં આવતા. ભેજપત્ર ઉપર, લાકડાનાં પાટીયાં ઉપર, તાલપત્ર ઉપર અને કાગળ ઉપર લેખ લખવામાં આવતા. કાગળ તે મુસલમાનેએ એ દેશમાં આણેલા. કાગળ ઉપર લખેલ સૌથી પ્રાચીન ગ્રન્થ શ્રાવસ્થ સૂત્ર છે ને તે ઈ. સ. ૧૧૩૨ માં લખાયેલું છે, એમ છે. બુઈલર માને છે.
લખાણની સ્વચ્છતામાં અને શુદ્ધતામાં જૈન હસ્તલેખે બીજાઓના કરતાં ચઢી જાય છે. અનેક રંગની શાહીને ઉપયોગ તેમાં કરેલ હોય છે, અનેક પુસ્તકમાં નાનાં ચિત્રે ચીતરવાને લેખકને શેખ પણ એમાં તરી આવે છે, એક એક પુસ્તકમાં અનેક લંબચોરસ પાના હેય છે, તેને એકબીજા ઉપર ગઠવે છે, પછી તેમની ઉપર નીચે મજબુત ઢાંકણુ (પાટલી) મૂકે છે અને પછી તે સૌને એક સાથે દેરીએ બાંધે છે. પ્રાચીન ગ્રન્થનાં (તાડપત્રના) પાનામાં વચગાળે ઘણું કરીને કાણું પાડવામાં આવેલું હોય છે, તેમાં થઈને દેરી પરે છે અને પછી એના અમુક પાના અમુક રીતે બાંધી દે છે.
ગયા સૈકાથી આજ સુધી હજી કેટલાક જૈન ગ્રન્થ એ પ્રાચીન હસ્તલેખેને સ્વરૂપે છપાય છે, પણ હવે મેટે ભાગે તે યુરોપીયન પદ્ધતિઓ છપાવા ને બંધાવા માંડ્યા છે.
જેનો પૂર્વ કાળથી સાહિત્યના આશ્રયદાતા હતા અને ધર્મગ્રન્થની નકલ કરાવવામાં પુણ્ય માનતા, તેથી જેન હસ્તગ્રન્થને માટે સંગ્રહ સચવાઈ રહ્યો છે; અને છાપખાનાં નીકળ્યા પછી તે છેકેકે જૈન ગ્રન્થ પ્રસિદ્ધ થવા લાગ્યા છે. મન્દિરેમાં અને ઉપાશ્રયમાં મેટા મેટા સરસ્વતી મારી IIR હોય છે ( એને આજે માત્ર માર કહે છે ). અણહિલવાડ પાટણના ભમ્હારે વિષે યાકેબી આમ લખે છે –
“ જે ભાડારે મેં જોયા તે ઉત્તમ સ્થિતિમાં હતા, અમુક સંખ્યામાં ગ્રન્થને બાંધ્યા હતા અને તેમાં જન્તુ ન પડે એવા પદાર્થો મૂક્યા હતા. (પૂર્વે એ હેતુએ ઘેડાવજનાં કકડા મૂકતા)
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૧ ) તેમને મજબુત પેટીઓમાં ગોઠવ્યા હતા, અને સાથી સુકી જગાએ એ પેટીઓને મૂકી હતી. સંઘવીયપST ના ભાડારમાં ૩૮૪ પ્રાચીન તાલપત્રો ઉપર લખેલા ગ્રન્થ છે, તેની પણ બનતી કાળજી લેવાતી મેં જોઈ. બીજી જગાએ ઉપાશ્રયમાં ગ્રન્થને જે સંગ્રહ મેં જે તે પણ ઉત્તમ રીતે જળવાતે જે. ગ્રન્થને લાંબા મજબુત સુતરાઉ કપડામાં વીંટીને સંભાળથી બાંધ્યા હતા, જેથી એ ગ્રંથને ઉપયોગ કરવામાં પણ કંઈક શ્રમ પડે.” ( વિશાળ જૈન સાહિત્યના ગ્રંથોની વિગતવાર માહિતી આપવાને પ્રયત્ન કરવા જતાં તે પાનાંનાં પાનાં ભરાઈ જાય, એટલે હું તે સર્વ સામાન્ય અને અતિ મહત્વના ગ્રંથની અહીં નોંધ લઈશ. જૈન સાહિત્યને ઇતિહાસ આપે છે તે સાહિત્યના અનેક સાધન ના આપણા અપૂર્ણ જ્ઞાન કરીને હજી અશક્ય છે. વળી એવું કાર્ય તે એની વિશાળતાને કારણે અને એને પહોંચી વળવાની અશકિતને લીધે આ ગ્રન્થની યેજના બહારનું છે. જેને વધારે વિગતવાર હકીકત જોઈતી હોય તે એમ. વિંટરનિટ્સના Geschichte der indischen Liferatar auriel Die heiligen Texteder Jainas વાળા અધ્યાય ભાગ ૨ જા (પૃ. ૨૮૯-૩૫૬), Essai de Bibliographie jain માં આપેલી વિગત અને જે. એન. ફરકવારે G. n. Farquhar) કાળક્રમે ગોઠવેલો ઉપગી સંગ્રહ outline of the Religions Literatnre of India ogar.
૧ શાસ્ત્રગ્રન્થો
શાસ્ત્રની ઉત્પત્તિ. - જેનોને મતે ધર્મના સિદ્ધાન્ત પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી જ સત્તામાં આવ્યા હતા; અમુક તીર્થકરોના સમયમાં ધર્મની ઉન્નતિ થઈ ત્યારે ધર્મગ્રન્થ મેજુદ હતા; વચ્ચે (તીર્થકરેના વચગાળાના સમયમાં) સિદ્ધાન્ત લુપ્ત થતા ત્યારે ગુપ્ત રહેતા; પણ વળી દરેક તીર્થકરના સમયમાં પાછા ફરી નવે રૂપે પ્રકટ થતા.
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૭૨ )
જુના મતના જૈનોમાં એવી કથા ચાલે છે કે બધા તીકરાના સમયના ધર્મગ્રન્થા ખરી રીતે તે એકસરખા જ હતા. (અને તેથી તીર્થંકરાની જીવનકથા પણ મહત્ત્વના બધા વિષયેામાં એક સરખી જ હતી, માત્ર નામ જ સાનાં જુદાં હતાં.)
પૂર્વીના તીકરાના સિદ્ધાન્તાની પેઠે મહાવીરના સિદ્ધાન્ત પણ કેટલાક ગ્રન્થામાં ગેાઠવાયા હતા. એમના ગણધર શિષ્યાએ ભાવિ જૈનોને માટે એ સિદ્ધાન્તા ૧૨ અંગમાં, અને તેમાંથી છેલ્લા અંગના ૧૪ પૂર્વમાં ગાઢળ્યા. એક કથા પ્રમાણે તે એ ગણુધરેએ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને પ્રથમ ૧૪ પૂમાં ગાઠવ્યેા અને પછી તેને વિસ્તારીને અંગ મનાવ્યાં. આ અને બીજા ગ્રન્થાને આધારે રચાયેલું શાસન મહાવીર પછી તરતના શિષ્યાએ સઘના આચારમાં સારી રીતે પાળ્યુ, પણુ એ શાસનગ્રન્થાના કેટલાક ભાગ પાછળથી કાળમળે અસ્તવ્યસ્ત થઇ ગયા.
શ્વેતામ્બરાને મતે ગ્રન્થાને નવેસરથી વ્યવસ્થિત કરવાને સારૂ ઈ. સ. ૩૦૦ ના અરસામાં પાટલીપુત્રમાં સંઘ મળ્યે, (પૃ. ૩૯ જોશા) તે પ્રસ ંગે એમ જણાયું કે છેવટના મુખ્ય ગ્રન્થા—૧૨ અગગ્રન્થા, તેમાંના ૧૪ પૂ ગ્રન્થા સમેત–પ્રમાણભૂત સ્થિતિમાં યાદ રહ્યા નહાતા. ભદ્રખાહુને એ ગ્રન્થાનું સારી રીતનું જ્ઞાન હતું; પણુ એ તે સમયે સંધમાં હાજર હતા નહિ, કેમકે એ તે તે સમયે નેપાળમાં ખાર વરસનું તપ તપવા ગયા હતા. એમને સંઘમાં તેડી લાવવાને સંઘે એ સાધુ મેાકલ્યા. ભદ્રબાહુએ જણાવ્યુ કે મારાથી અત્યારે પાટલીપુત્ર અવાય એમ નથી, પણ તેને સ્થળે તે સમયે જો કાઈ શિષ્યા આવે તે તેમને બધા પૂર્વ શીખવું. તેથી એમની પાસેથી પૂર્વ શીખી આવવાને સ ંઘે ૫૦૦ સાધુ સાથે સ્થૂલભદ્રને માકલ્યા. બીજા સાધુએ આ શીખવાને અશકત નિવડ્યા, તેથી સ્થૂલભદ્રે એકલાએ ૧૪ પૂર્વ શીખી લીધાં, પણુ સઘને એ બહુ કામ ન લાગ્યાં, કારણકે ગુરૂએ એમને છેલ્લાં ચાર પૂર્વ ખીજા કોઇને શીખવવાના નિષેધ કર્યાં હતા. આમ આટલા બધે શ્રમ લીધા છતાં શાસ્ત્રગ્રન્થા અધુરા રહ્યા. આવી અપૂર્ણ સ્થિતિમાં સ્કૂલ
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૩ ) ભદ્ર પછી સાત પુરૂષ સુધી તે ઉતરી આવ્યા. પછી એ ૧૦ પૂર્વનું જ્ઞાન પણ લુપ્ત થયું, પણ બાકીના ગ્રન્થ તે હતા જ, તેમને વીર સંવત ૯૮૦ માં દેવદ્ધિને પ્રમુખપદે વલ્લભીપુરમાં મળેલા સંઘે નવેસરથી છેવટના વ્યવસ્થિત કર્યા અને પહેલી જ વાર લિપિબદ્ધ કરી લીધા. ( કારણ કે ત્યાં સુધી બધા ધર્મગ્રન્થ શિષ્ય પરંપરાથી શ્રુતિથી ઉતરી આવતા હતા.) મથુરામાં સંતને પ્રમુખપદે (વીર સંવત ૯૩ માં ) મળેલા સંઘે એ ગ્રન્થને છેવટના પુસ્તકારૂઢ કર્યા. શ્વેતામ્બરોને મતે એમના આજના ગ્રન્થ એ સંઘમાં જે રૂપે વ્યવસ્થિત થયા તે જ રૂપે છે. -
શ્વેતામ્બરાની પેઠે દિગમ્બરે પણ માને છે કે ૧૪ પૂર્વના છેલ્લા જ્ઞાતા ભદ્રબાહુ હતા. એમના ગયા પછી વખત જતે ધીરે ધીરે બારમું અંગ તેમજ એનાં ૧૪ પૂર્વ જે સાચાં શાસ્ત્રો હતાં, તે લુપ્ત થઈ ગયાં. ભદ્રબાહુની પછી પણ ૧૧ પુરૂષ સુધી ૧૧ અંગ ને ૧૦ પૂર્વ સચવાઈ રહ્યા હતા ત્યારપછીના ૫ પુરૂષ સુધી ૧૧ અંગ જ રહ્યાં ને ત્યારપછીના ૪ પુરૂષ સુધી પ્રારા રહ્યું. બીજી કથા પ્રમાણે આ ચાર પુરૂષોના સમયમાં ૧૦ મું, ૯ મું, ૮મું અને ઘણું કરીને ૭ મું અંગ હતું, અને ત્યારપછી પાંચ પુરૂષે એક અંગ જાણતા. એમાંના છેલ્લા બેએ પુષવન્ત અનેમૂવાવાળું શાસ્ત્રગ્રંથ લિપિબદ્ધ કરી લીધા, પણ એમ કર્યા છતાં ય ગ્રંથો બચી શક્યા નહીં. આ વર્ણન પ્રમાણે ૧૧ અંગના છેવટના જ્ઞાતા મહાવીરના નિર્વાણ પછી ૪૩૬ મે વર્ષે અને ભૂતવલ્યાચાર્ય ૬૮૩ મે વર્ષે મરણ પામ્યા ગણાય. ° ત્યારપછી મહાવીરે પ્રકટ કરેલું જ્ઞાન અંગ કે બીજા કોઈ પ્રમાણભૂત ગ્રંથો ઉપરથી લિપિબદ્ધ થયું નથી. પણ એ લુપ્ત થઈ ગયેલા ગ્રંથેના પક્ષ જ્ઞાન ઉપરથી નવા ગ્રંથો રચાયા છે.
વેતામ્બરે માને છે કે સાચાં શાસ્ત્રો, જો કે સંપૂર્ણ સ્વરૂપમાં તે નથી, તોય છે ખરાં, પણ દિગમ્બરને મતે તે સાચાં શાસ્ત્રો કાયમના લુપ્ત થઈ ગયાં છે અને શ્વેતામ્બરાના શાસ્ત્રો તે સાચાં શાસ્ત્ર નથી. પછીના સમયમાં લખાયેલા ગ્રંથને સમૂહ
Page #111
--------------------------------------------------------------------------
________________
એમના ધર્મને આધાર આપવા માટે પૂરતું મનાય છે, પણ તેમના કર્તાઓના હિસાબે એ ગ્રંથ મુખ્ય નહિ પણ ગૌણ ગણાય.
૫. શ્વેતામ્બર ગ્રંથે. અત્યારે છે એ હિસાબે શ્વેતામ્બરેના ૪૫ ગ્રન્થ (આગમ) છે, તેમાંના કેટલાક ગદ્યમાં છે, કેટલાક પદ્યમાં છે. નીચે જે હકીકત આપી છે, તે ઉપરથી એ ગ્રંથમાંના વિષયોને સહજ ખ્યાલ આવી જશે, દરેક ગ્રન્થમાંના વિષયની વિગતવાર હકીકત આપala' qald elles Widiat Grundriss der Indo-arischen Philologie und altertums kuude of ChXlHi fung' આપ્યું છે. આ બ્રેષ્ટ વેબરે પોતાના Indisehen studienના ૧૬મા 247 96 H1 ALLOLHi Uber the heiligen schriphen der Jainas (૧૮૮૩-૮૫) નામના વિસ્તૃત પ્રકરણમાં ઘણું જાણવા જેવી હકીકતે આપેલી છે.
મુખ્ય નામ સંસ્કૃતમાં આપેલાં છે ને તેનાં પ્રાકૃત નામ કોંસમાં આપેલાં છે.
૧૧૧ અંગ. ૧ વIN (બ): એમાં સાધુઓના આચાર વિષે વર્ણન છે.
૨ સૂત્રતા (સૂયાદir)એમાં પણ સાધુઓના આચાર વિષે વર્ણન છે અને પરદશનીઓ સામેને વિરોધ છે.
૩ થના (ટાઇiT): એમાં જૈન ધર્મનાં મુખ્ય તની ગણના અને તેની વ્યાખ્યા આપેલી છે.
૪ સમવાયા (સમવાયાંગ): એમાં ઉપરના અંગની જેવી હકીકત છે પણ તે આગળ ચલાવી છે.
૫ યાહ્યા ચા અથવા વિવાણિ (વિવાતિ): એને માવતી પણ કહે છે. એમાં બધું ધર્મજ્ઞાન સંવાદેથી અને કથાએથી ઉપદિશ્ય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૬ જ્ઞાતાધર્મજયા અથવા જ્ઞાતૃધર્મયા (નાયાધામો): એમાં કથાઓથી અને ઉપમાઓથી ધર્મને ઉપદેશ આપે છે.
૭ ઉપાધ્યયના અથવા ઉપાશા (વારસામો): એમાં જૈન ધર્મના ઉપાસકે (શ્રાવકે) અને પવિત્ર પુરૂષની કથાઓ છે.
૮ ગ્રન્તઝુદ્ર અથવા અન્તત્તર: (ઝંત સુરસાગ્રો ): એમાં અંતે કમને ક્ષય કરનાર સાધુઓની કથાઓ છે.
अनुत्तरोपपातिकदृशाङ्ग अथवा अनुतरौपपातिकदशा: (अनुत्तरोववाइयદશી ): એમાં સર્વોચ્ચસ્વર્ગમાં ગયેલા આચાર્યોની કથાઓ છે.
૧૦ પ્રશ્નોત્તર// અથવા પ્રક્ષીરપાનિ (પાવાપાટું): એમાં ધર્મના વિધિનિષેધ આપેલા છે.
૧૧ વિદૂત્રા અથવા વિદ્યુત (વિવારજૂચમ) એમાં કર્મ ફળના ભેગ (સુખ દુઃખ) વિષેની કથાઓ છે.
૨ લુમ થએલ ૧૨ મું અંગ અને ૧૪ પર્વ.
દષ્ટિવા અથવા દૃષ્ટિવાર (સિફિવા) નામના લુપ્ત થએલા અંગમાંના વિષયની હકીકતે અને તેમનું એકીકરણ આજના કેટલાક ગ્રન્થમાં છે. તે ગ્રન્થને નીચે પ્રમાણેના પાંચ ભાગમાં સમાવી શકાય:
* ૨ મિ . પરિક્રમના સાત વિભાગ છે અને એ. વેબરને મતે એમાં ગણિતના ૧૬ હિસાબને નામે સૂત્ર બાંધવાની, અને સાચી રીતે તાળે મેળવી શકાય એવી ચાવી આપેલી છે.?
લ સૂત્ર સાચું અને હું જ્ઞાન દેખાડનાર ૮૮ છે.
ग अनुयोग. ધાર્મિક ઈતિહાસના મહાપુરૂષેની કથાએ એમાં કહી છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૯ )
घ पूर्वगत. દૃષ્ટિવાદને સૌથી મહત્વને ભાગ આ જ છે, એમાં આગળ જણાવેલાં ૧૪ પૂર્વેને સમાવેશ છે. એ આ પ્રમાણે છેઃ
૧ પૂર્વ (૩ણીપૂત્ર ): એમાં દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને વિષય છે.
૨ પ્રાયની પૂર્વ (2ઝનાથપૂર્વ): એમાં મૂળતત્વ, દ્રવ્ય આદિ વિષય છે.
૩ વર્યાવપૂર્વ (વરિષ્ણવાચqશ્વ ): એમાં દ્રવ્યની, મહાપુરૂષેની અને દેવેની શકિતને વિષય છે.
૪ ક્ષત્તિનાસ્તિકતાપૂર્વ (ચિચિqવા પૂa): એમાં નિર્ણયના સાત પ્રકાર અને ન્યાયના સાત પ્રમાણવડે વસ્તુસ્થિતિને નિર્ણય દર્શાવ્યું છે.
૫ જ્ઞાનપ્રવાહપૂર્વ (નાનqવા પૂવવ ): એમાં સત્ય અને મિથ્યા જ્ઞાન વિષે ચર્ચા છે.
૬ સચવાવપૂર્વ (નવાસપૂવ્ર ): એમાં સત્ય અને અસત્ય વચન વિષે ચર્ચા છે.
૭ છાત્મવાવપૂર્વ (પ્રાચપવા પૂત્ર ): એમાં આત્માના સ્વભાવ વિષે વર્ણન છે.
૮ શર્મપ્રવાહપૂર્વ (જન્મMવાવપૂત્ર ): એમાં કર્મ વિષે ચર્ચા છે.
૯ પ્રચાહ્યાન વાવપૂર્વ (પચવેલાનgવાચબૂત્ર) એમાં કર્મક્ષય વિષે ચર્ચા છે.
૧૦ વિદ્યાપ્રવાહપૂર્વ ( વિજ્ઞાપૂવાચબૂબ્સ : એમાં દરેક વિદ્યાને તે શી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિષે ચર્ચા છે.
૧૧ સ્ત્રાવાવપૂર્વ અથવા ઝવધ્યપૂર્વ (અવંશપૂત્ર ): એમાં ૬૩ શલાકા પુરૂષોની જીવનકથાઓના મુખ્ય પ્રસંગેનું વર્ણન છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૯ ), ૧૨ પ્રવાહપૂર્વ (પાવાપૂછ્ય): એમાં ઔષધ વિષે ચર્ચા છે.
૧૩ શિયાવિશાસપૂર્વ (વિચિવશાત્તપૂa): એમાં સંગીત વાદ્ય આદિ કલાઓ અને ધર્મકિયાઓનું વર્ણન છે.
૧૪ તીવવુસાર (તોવિંદુસાર) એમાં લોક વિષે, અમુક ધર્મ ક્રિયાઓ વિષે અને ગણિત વિષે ચર્ચા છે.
ङ चूलिका ચૂલિકા તે ટીકા જેવી છે.
રૂ. ૨૨ કપાક ૩VII (T)માં ધર્મકથાઓ અને વર્ણન છે. એમ માનવામાં આવે છે કે એકેક અંગને લગતું એકેક ઉપાંગ છે, પણ બે વર્ગનાં ગ્રન્થોને એકમેક સાથે-તે તે અંગને જે તેના તેના ઉપાંગ સાથે મેળવીએ તે કશે સંબંધ જણાતું નથી. ઉપાંગે નીચે પ્રમાણે છે.
૧ ઐતિ (ાવવાહ) મહાવીરનાં દર્શને એક રાજા (કણિક) ગયેલે તેનું અને પછી દેવલેકમાં જન્મ કેમ પામી શકાય તેની એમાં કથા છે.
૨ નાસ્ત્રીય (રાયપુરૂન): પાર્શ્વનાથના શિષ્ય ( કેશિએ ) રાજા પ્રદેશને જૈનધર્મમાં આર્યો, પછી તે રાજા સૂર્યાભ નામને દેવ થયે અને મહાવીરનું એણે સન્માન કર્યું તે વિષે એમાં કથા છે.
૩ નીવામિક એમા જગતનું અને એમાં જે છ વસે છે, તેનું વર્ણન છે.
૪ પ્રજ્ઞાપના (વાવUT): એમાં જીવના રૂપ ગુણ વિગેરે અનેક બાબતનું વર્ણન છે.
૫ સૂર્ય જ્ઞતિ (રિપત્તિ). સૂર્ય અને ગ્રહ નક્ષત્રનું એમાં વર્ણન છે.
૬ શખૂઢીપ્રાણિ (બ્યુટીવપત્તિ): એમાં જબૂદ્વીપનું અને પ્રાચીન રાજાઓનું વર્ણન છે. ૧૩.
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૭ વનપ્રાતિ (ચન્દ્રવજત્તિ): એમાં ચન્દ્ર અને (પાંચમાના જેવું જો ગ્રહ નક્ષત્રનું વર્ણન છે.
૮ નિરયાવણીમાં જે દશ કુમારે પોતાના ઓરમાન ભાઈ રાજા જીવ (પૃ. ૩૪) સાથે મળીને પિતાના દાદા વૈશાલીના રાજા ચેટકની સામે યુદ્ધમાં ઉતર્યો, માર્યા ગયા અને નરકમાં ઉપજ્યા એમની કથા છે. એ સૂત્રને પિયા પણ કહે છે.
૯ જલ્પાવર્તાસિયા: (પૂર્વસિઝાગ્યો): એમાં આ રાજાના પુત્ર સાધુ થયા ને વિવિધ સ્વર્ગમાં ગયા એની કથા છે. ૧૦ કુળ (
Tયો ): એમાં જે દેવેએ મહાવીરની પૂજા કરી તેમના પૂર્વ જન્મની કથાઓ છે.
૧૧ પુષ્યવૃત્તિ (ગુજજૂનિયા ) એમાં ઉપરના જેવી જ કથાઓ છે.
૧૨ કૃષિાર (સિસો): એમાં તીર્થકર અરિષ્ટનેમિએ વૃષ્ણિવંશના દશ રાજાઓને જૈનધર્મમાં આપ્યા એની કથા છે.
४. १० प्रकीर्ण વિવિધ વિષયે ઉપર મુખ્યત્વે કરીને પદ્યમાં કરેલી ચર્ચાના ગ્રન્થને પ્રશ્ન () કહે છે.
૧ ના રાજા (વસઈ): એમાં પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત વગેરે વિષે હકીકત છે.
૨ આતુરત્યાયન (ગ્રાફરપલાન): એમાં જ્ઞાનીઓના અંત સમયના પ્રયત્નનું વર્ણન છે.
૩ મfપરિજ્ઞા (મUિI)એમાં એ જ વિષય સમ્બન્ધ વિધિ આપેલી છે.
૪ સંતાર (ચાર): એમાં મૃત્યુની ઈચ્છાએ જ્ઞાનીઓ જે કુશાસન ઉપર સુતા તેનું વર્ણન છે.
૫ તંદુર્તતાત્તિ (તંદુરાસિયા): એમાં શરીરવિદ્યા ગર્ભવિદ્યા વગેરેનું વર્ણન છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૯ ) ૬ રવિનય (રાવના): એમાં ગુરૂશિષ્યના ગુણ, પ્રયત્ન વગેરે વિશે વર્ણન છે.
૭ વેસ્તવ (વિયવ): એમાં સ્વર્ગના રાજાઓની ગણના છે. ૮ જીવિયા (જmવિના): એમાં ફલિત તિષની ચર્ચા છે.
૯ માચાચાન (કપચાર એમાં પ્રાયશ્ચિતનાં સ્વરૂપનું વર્ણન છે. ૧૦ વીરસ્તવ (વીરત્ય): એમાં મહાવીરની નામાવલી છે.
__५. ६ छेद सूत्रो છેત્ર અથવા છેદ્રપ્રન્ય (૨) એમાં સાધુશાસનના વિધિ છે.
૧ નિશા (નિરીદ): એમાં સાધુઓના ધર્મ વિશે અને એમાં દેષ થતાં તેના પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
૨ મહાનિશીથ (મહાનિરી) એમાં પાપ તથા પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
૩ ચવા (વવાર): એમાં શાસનના વિધિ છે.
૪ શ્રાવારસા (કાચારસાગ્રો) અથવા શાકૃતઃ એમાં આચારના વિધિ આપેલા છે. આ ગ્રન્થમાંને ૯ મે અધ્યાય ભદ્રબાહુનું રચેલું જલ્પસૂત્ર છે. અને તેમાં તીર્થકરનાં જીવનચરિત, સાધુઓના આચાર વિષે નિયમ તથા સમ્પ્રદાયનાં નામ છે.
૫ પૃદલFસૂ એમાં સાધુઓ તથા સાધ્વીઓ માટેના વિધિ છે.
વર (પંજw): એમાં પણ ઉપર પ્રમાણે છે. કેટલાક બીજાઓ નિત ને ૬ શું છેદસૂત્ર કહે છે.
. ૨ aો. ૧ નન્હીઃ એમાં જ્ઞાનના પાંચ પ્રકાર વિશે ચર્ચા છે. ૨ અનુકૂર (અનુજા) એમાં વિદ્યાસર્વસ્વનું વર્ણન છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
૭. છ પૂર્વત્ર ૧ ૩ત્તરાધ્યયન (ઉત્તરચન): એમાં સિદ્ધાન્ત ઉપર કથાઓ, દષ્ટાન્ત, ઉપમાઓ, સંવાદ અને ઉપદેશ આપેલા છે. - ૨ શાવર (વરચ); એમાં દિનચર્યાને આવશ્યક વિધિઓ આપેલા છે. પણ ત્યારપછી બીજા વિવિધ વિષયે સંબંધે પણ હકીકતે આપી છે.
૩ રાત્તિ (સયાતિય એમાં સાધુજીવનના નિયમ આવ્યા છે
૪ વિષ્ણુના (નિઝુત્તિ) એમાં સાધુઓએ દાન સ્વીકારવાન વિધિ આપેલા છે, કેટલાક એને બદલે શોધીનયુક્તિ કહે છે.
૪૫ આ, તથા તે ઉપરાંત બીજા ૨૦ કી, ૧૨ નિર્યુક્તિ અને બીજા કેટલાક ગ્રન્થ ઉમેરીને એકંદરે ૮૪ ધર્મગ્રન્થની ગણના કરવામાં આવે છે.
આ ગ્રામ ગ્રન્થન–શાસ્ત્રગ્રન્થને પરિપૂર્ણ કરવાને તેમાં બીજા જે ગ્રન્થની ગણના કરવામાં આવે છે, તે નિામ ગ્રન્થ અથવા પનિક છે અને તેની સંખ્યા ૩૬ ની છે.૧૩
ઉપર ગણાવેલા શ્વેતામ્બર ગ્રંથને બધાય શ્વેતાંબરે સરખી રીતે પ્રમાણભૂત માને છે એમ નથી. તેમને સ્થાનકવાસી સમ્મુદાય ૧૦ પ્રકીર્ણને, બીજા અને છઠ્ઠા છેદસૂત્રને તેમજ પિડનિર્યક્તિને પ્રમાણભૂત નથી માનતે. તેમના ધર્મગ્રંથોની સંખ્યા એ હિસાબે માત્ર ૩૨ છે. (પૃ. ૭૩ જોશે).
ઉપરના વિવરણમાં દરેક ગ્રંથ સામે તેમને વિષય બતાવ્યા છે, તે ઉપરથી જોઈ શકાશે કે એમાં કેટલા બધા વિષયોનો સમાવેશ છે. વધારે ઉંડા ઉતરવાથી એથી યે વધારે વિષય જડશે, કેમકે દરેક ગ્રન્થના પિતાના ખાસ વિષય સાથે કંઈ લેવાદેવા નહિ એવા અનેક વિષ, પ્રક્ષિત કે ઉક્ષિપ્ત સ્વરૂપે, એ ગ્રન્થમાં અનેક છે અને તેથી તે વિષય ઉપર કશું ધ્યાન અપાતું નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) વિધિનિષેધની આવી વિવિધતાઓ છતાં બધા ગ્રન્થ કંઈ રસિક નથી. કારણકે એમાં ઘણાં વાકયે એક ને એક વરૂપે ને શુષ્ક ભાવે વારંવાર આવ્યે જાય છે અને દરેક વિધિને અન્ત સુન્દર સુભાષિતે કે એક બે દષ્ટાન્ત આવ્યા હોય છે, તે જુદે સ્વરૂપે હોય છે. શાસ્ત્રગ્રન્થમાં જે કથાઓ કહી છે તે પણ નિરસ અને લાંબી હોય છે. ઘણાં ખરાં ધર્મગ્રન્થનું વિશિષ્ટ લક્ષણ તે એ છે જે તેમાં અનેકાનેક પુનરુક્તિઓ આવે છે અને શબ્દના જડ પદ્ધતિએ ચક્રાવા આવ્યે જાય છે. એ સ્થિતિ એટલી હદે પહોંચે છે કે તે ગ્રન્થના મૂળ લેખકને કે પ્રતે ઉતારનારને પણ એ શબ્દ ને વાક્ય આખાં ને આખાં વારંવાર ઉતારવાં જરૂરનાં લાગ્યાં નથી, એને બદલે તેમણે અમુક ચિન્હ મૂક્યાં છે અને બીજા કોઈ ગ્રન્થમાંના અમુક રૂઢ વાળે અને પુનરુક્તિઓ મૂકીને વાચકને બાકીનો ભાગ પોતાની મેળે સમજી લેવાની વ્યવસ્થા કરી દીધી છે. સ્થાને, પુરૂષ વગેરે સમ્બન્ધ વર્ણવતાં પણ એવી જ જના કરી છે કે ગ્રન્થમાં તેનું એક જગાએ વર્ણન હોય અને ત્યાર પછી જ્યારે જ્યારે એ સ્થાન કે પુરૂષ સમ્બન્ધ વર્ણન કરવાનું આવે ત્યારે પ્રથમ વર્ણનની જગ્યાને માત્ર નિર્દેશ કરી દે. આવાં વર્ણનેને વ* કહે છે, તેમાં અનેક શબ્દ એકઠા ગઠવીને મોટા મેટા વાકયે અને અનેક શિખામણે મૂકીને સ્પષ્ટતા કરવામાં આવે છે. આ શૈલીને કાવ્યમાં પુષ્કળ ઉપગ થાય છે. સાહિત્યની દષ્ટિએ જોતાં ધર્મશાસ્ત્રોના ગ્રન્થને ઉંચી કોટિમાં મૂકી શકાય એમ નથી. માત્ર શ્રોતાને જ નહિ, પણ વકતાને પણ અતિશય નીરસ લાગે છે અને આજના વાચકને તેમાં એ રસ તે ભાગ્યે જ આવે કે જેથી તેને અત્યાનન્દ થાય.
શ્વેતામ્બરને પિતાને જ મતે એમાંના અમુક ધર્મગ્રન્થ કેવળ જુદે જુદે સમયે રચાયેલા છે. એમ માનવામાં આવે છે કે અંગ, ઉપા, અને બીજા કેટલાક ગ્રન્થ તે ગણધરોએ, ખાસ કરીને સુધર્માએ રચેલા; એમણે મહાવીરના શબ્દો સાંભળીને તે શબ્દો ગ્રન્થી કરી લીધેલા, અને કેટલાક પછીના આચાર્યોએ લિપિબદ્ધ કરી લીધેલા. ૪ થું ઉપાર્ટી પ્રજ્ઞાપના માર્યશ્યામે રચ્યું
Page #119
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨-------
કહેવાય છે અને એમ પણ કહેવાય છે કે એ આર્યશ્યામ કાલકાચાર્યનું (ઈ. પૂ. ૧ લું સંકુ, પૃ. ૪૪) જ બીજું નામ હતું. તેવી જ રીતે નન્દીસૂત્ર દેવદ્ધિએ (ઈ. સ. ૫ માં સૈકામાં), અનુ
ગદ્વાર સૂત્ર છાત (ઈ. સ. ૧ લા સૈકામાં), ચતુર શરણ વીરમ અને દશવૈકાલિક સૂત્ર રાયમરે રચેલ ગણાય છે. એક યુવાન સાધુ કે જે તેમના સંસારીપણે પુત્ર હતા તેનું મૃત્યુ છ માસમાં થવાનું હતું, તેને એટલા ટૂંકા સમયમાં ધર્મનું જ્ઞાન કરાવી શકાય એટલા માટે દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી હતી એવી કથા છે. ૪ થું છેદ સૂત્ર અને બીજાં પણ છેદસૂત્રે હરિભદ્ર ( ઈ. સ. ૩૦૦) રચ્યાં મનાય છે૧૪ અને દરેક (ઈ. સ. ૮ મા સિકામાં) મહાનિશીય રચ્યું મનાય છે. આમ આજે છે તે ગ્ર
જુદે જુદે કાળે ને જુદી જુદી લેખણે લખાયેલા છે, એમાં એક કાળના વિચારોનું નિરૂપણ નથી, પણ અનેક જમાનાઓને શ્રમ છે.
અંગ ગ્રન્થ સે ગ્રંથમાં સાથી પ્રાચીન છે; પણ તે સંપૂર્ણ નથી, કારણ કે ૧૪ પૂર્વ સમાવનારૂં જે ૧૨ મું અંગ, તે તે અતિ પૂર્વકાળથી જ લુપ્ત થઈ ગયું કહેવાય છે. ૧૨ મું અંગ હતું એમાં તે કશી શંકા નથી, કારણ કે એને વિષે જે જે ઉલ્લેખે છે તે બધામાં એકવાક્યતા છે, એટલું જ નહિ પણ એમાંથી અવતરણે લેવાયેલાં અને એને આધારે અનેક ગ્રન્થ લખાયેલા કહેવાય છે. ત્યારે એ દષ્ટિવાદને લેપ કેમ થયે તેની આપણને ખબર પડતી નથી. વખતે એમ પણ હોય કે એમાંના વિષય પાછળના જમાનાને રસિક ન લાગ્યા હેય, કારણ કે તે સમયના-પણ પાછળથી નષ્ટ થયેલા વિરોધી સંપ્રદાયના મતનું ખંડન એમાં હોય, વખતે એમ પણ હોય કે એમાંના વિષય બીજા ગ્રન્થમાં વધારે સારી ને સ્પષ્ટ રીતે ચર્ચા હય, આથી એનો અભ્યાસ અટકી ગયો હોય ને ધીરે ધીરે એ અંગ લુપ્ત થઈ ગયું હેય.
૧ બારમુ અંગ બાર વષ દુષ્કાળને અંગે મુનિઓ ન સંભારી શકવાથી નષ્ટ પામ્યું છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૦૩). ત્યારે વર્તમાન ૧૧ અંગ, ઉપામાંનાં ૧૧, અને બીજાં કેટલાક ગ્રન્થ આગળ કહી ગયા એમ મહાવીરના શિષ્ય સુધર્માએ રમ્યા કહેવાય છે. એમ પણ કહેવાય છે જે એ ગ્રન્થ શ્રુતિપરંપરાથી ઉતરી આવતા હતા, તે પ્રથમ વીર સંવત ૯૮૦ માં દેવદ્ધિના નિર્ણય પછી લિપિબદ્ધ થયા અને તેની અનેક પ્રત-નકલે કરી તેને પ્રચાર કરવામાં આવ્યું. ગ્રન્થને નિણિત અને નિશ્ચિત પછીના સમયમાં કરવામાં આવ્યા એ વાત સાચી છે એમ જે સ્વીકારી લઈએ, તે પછી મહાવીર વિષે અને એમના સિદ્ધાન્ત વિષે એ ગ્રન્થામાંથી જે માહિતી આપણને આજે મળે છે, તે સંબંધે પાકી શંકા ઉભી થાય. આલ્બર વેબર લખે છે કે કે ધારો કે બાઈબલને નવો કરાર ઈ. સ. ૯૮૦ સુધી (ખરી રીતે ૫૦ સુધી, કારણ કે આપણે ક્રાઈસ્ટના જન્મથી સંવત ગણીએ છીએ, પણ જૈન મહાવીરના નિર્વાણથી ગણે છે) લિપિબદ્ધ થયે જ ન હોય; ધારે કે જે માણસોને ક્રાઈસ્ટ સંબંધે પૂર્વ લિપિબદ્ધ કશુંય મળ્યું ન હોય, પણ માત્ર શ્રુતિપરંપરા દ્વારા જ જ્ઞાન હોય તે માણસ પોપ સિસ્ટર બીજાને ( sylvester 1 ) અધ્યક્ષપદે એ જ્ઞાનને લિપિબદ્ધ કરે, તે આપણું સામે ક્રાઈસ્ટનું કેવું ચિત્ર હોય એની કલ્પના કરે.” અને છતાયે ઉપરના વચનમાં બતાવી છે એટલી બધી અશ્રદ્ધાએ આ શાસગ્રન્થ જવાના નથી, કારણ કે એમ માનવાનું કારણે જ નથી કે વલ્લભીના સંઘમાં લિપિબદ્ધ થયા પહેલાં એ ગ્રન્થો કદી લખાયા જ નહોતા, ખરી વાત તે એ છે કે તે પ્રસંગે તે એમાંના વિષચેનું સ્વરૂપ છેવટનું નિર્ણિત કર્યું અને ત્યારપછી તેની અનેક નકલ કરાવીને તેને પ્રચાર કર્યો. આ હકીકત માનવાનું શેકસ કારણ પણ મળે છે. કેમકે ઈ. પૂ૨ જા સિકાના જૈન શિલાલેખે આપણી સામે જ છે તે ઉપરથી એમ તે સાબિત થાય છે જ કે જેને લેખનકળાને ઉપગ બહુ પૂર્વેથી કરતા. ત્યારપછી એ પણ નહિ ભૂલવું જોઈએ કે ભારતમાં અને તિશય વિકાસ પામેલી સ્મરણશક્તિને બળે અનેક ગ્રન્થ ગુરુમુખેથી
* ઉપાંગો સુધમાં સ્વામી વિરચિત નથી.
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦૪-) શિષ્ય પરંપરાએ અનેક સૈકાથી ઉતરી આવ્યા છે, કારણકે વર્તન માનપત્ર અને ટેલીફન વિનાના જુગમાં એ જ શકય હતું.
એમાં તે શંકા નથી જ કે સૌથી પ્રાચીન ગ્રન્થમાં પછીના સમયના વિચારે દાખલ થયા છે અને તેમાં ઘણા પ્રક્ષિપ્ત ભાગ પણ છે અને છતાંયે કહેવું પડે છે કે એ બહુ પ્રાચીન કાળના છે. હ. યાકોબી એ સમ્બન્ધ જણાવે છે કે આ ગ્રન્થની ભાષા, એમાં વપરાયેલા વૃત્ત અને એમાં આપેલી ઈતિહાસની મહત્ત્વની હકીકત એ સી પૂરવાર કરે છે કે સૌથી પ્રાચીન ગ્રન્થ ઈ. પૂ. ૩૦૦ ના અરસાના હોવા જોઈએ, અને તે સમયે પાટલીપુત્રમાં સંઘે મળીને ગ્રન્થ નિર્ણય કર્યો હોય તે વાત સાચી હોય. વળી એમ પણ માની લેવાનું નથી કે મહાવીર નિર્વાણ પામ્યા અને પાટલીપુત્રમાં સંઘ મળ્યો એ બે વચ્ચેના આશરે ૧૦૦ વર્ષના ગાળામાં માત્ર ગમે તેવી ઉડતી કથાઓ ઉતરી આવતી હતી. સમ્ભવિત છે કે મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશ વિષે જે જ્ઞાને એમના શિષ્યમંડળમાં નિતિ સ્વરૂપ બહુ પૂર્વેથી જ ધારણ કરી લીધું હતું એ ઉપરથી જ સંઘનું પછીના વખતનું સૌ સાહિત્ય રચાયું હોય.
આમ શાસ્ત્રગ્રન્થને ઘણે ભાગ પ્રાચીન કાળે રચાયે હતે એમ લાગે છે. છતાંયે એટલું પણ નક્કી છે કે સુધર્માએ રચ્યા કહેવાય છે તે અંગ અને બીજા શ્વેતામ્બર ગ્રન્થ આજે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપ તે ઘણા ફેરફાર પછી થયું છે. એમના પછીના જમાનાના લેકે પિતાના વિચારને બંધબેસતા થાય એવા ફેરફાર એમાં કરતા ગયા છે, એ તે સ્વીકારી લેવું જ જોઈએ. વેતામ્બરાના ગ્રન્થ સાચા નથી એમ દિગમ્બરે જે માને છે એ ઉપરથી પણ આપણું આ અનુમાનને ટેકે મળે છે.
ક આ ફેરફાર વિસ્તિષ્ણુને સંક્ષિપ્ત કરવા રૂપ કરેલો છે પણ તેના રહસ્યમાં બીલકુલ ફેરફાર કરેલ નથી.
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) દિગમ્બર પ્રત્યે
લુપ્ત ગ્રન્થ બહવાર આગળ જણાવી ગયા છીએ તેમ દિગમ્બરેને કઈ પ્રાચીન ગ્રન્થ છે જ નહિ; એ સમ્પ્રદાય તે માને છે કે પ્રાચીન ગ્રન્થ લુપ્ત થઈ ગયા છે અને વેતામ્બરેના પ્રત્યે પણ સાચા નથી. આથી એ લુપ્ત થઈ ગયેલા પ્રાચીન ગ્રન્થની નવી સંકલનાથી અને તેમાંના વિષયની કરેલી પુનજનાથી થયેલા નવા ગ્રન્થ તે જ દિગમ્બરના ધર્મગ્રન્થ. નીચેના વિવરણમાં એમના જે ગ્રન્થ બતાવ્યા છે, તેમનાં નામ કંઈક અંશે વેતામ્બર ગ્રન્થનાં નામને મળતાં છે, વિષયે પણ કંઈક અંશે “વેતામ્બર ગ્રન્થના વિષયે જેવા જ છે, છતાં યે અનેક સ્થળે બંનેના વિચારમાં મે વિરોધ પણ છે. નીચે એનું
ડુંક વિવરણ આપું છું. એ ધર્મગ્રન્થોને બે સમૂહ છે. ૧ અં અને ૨. અપરાધ (અંગ બહારના તે).
૧ અને વેતામ્બરે પોતાના અંગના જે નામ આપે છે તે જ નામ દિગમ્બરે પણ પોતાના અંગનાં આપે છે. મહત્ત્વને તફાવત એ છે ૧૨મા અંગ દષ્ટિવાદમાં જે પરિકમ અને ચૂલિકાઓ આવે છે તે શ્વેતામ્બરો કરતાં દિગમ્બરેના જુદા છે. (જેશે પૃ. ૯૫) અને તે નીચે પ્રમાણે છે.
ઘરમ ૧ પ્રજ્ઞ એમાં ચન્દ્રનું વર્ણન છે, ૨ સૂર્યપ્રાણિ એમાં સૂર્યનું વર્ણન છે, ૩ કન્વીપકઃિ એમાં જંબુંદીપનું વર્ણન છે. ૪ સારી પ્રાપ્તિ એમાં દ્વીપ અને સાગરનું વર્ણન છે અને પ રચાવ્યાખજ્ઞસિ: એમાં જીવ, અજીવ વગેરે તનું વર્ણન છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૬)
५ चूलिका
૧ ગતરતજૂનિશા એમાં અમુક મા ભણીને જળને કેમ થંભાવી શકાય. એની પાર કેમ નીકળી શકાય, અગ્નિને કેમ ખાઈ શકાય વગેરે વિદ્યાઓનું વર્ણન છે.
૨ ચત્તાતણૂર્તિા એમાં મંત્રસાધનાથી કેમ દૂર દેશમાં જઈ શકાય વગેરે વિદ્યાઓનું વર્ણન છે. - ૩ માયા તQત્તિ: એમાં અનેક પ્રકારના ચમત્કાર કેમ કરી શકાય એનું વર્ણન છે.
૪ ફતવૃત્તિ: એમાં સિંહ હાથી વગેરે પ્રાણીનાં રૂપ કેવી રીતે ધારણ કરી શકાય તથા વનસ્પતિ અને ધાતુનાં રૂપ કેવી રીતે ફેરવી નંખાય એનું વર્ણન છે.
૫ સશતિજૂત્તિ એમાં કેવી રીતે આકાશમાં ઉડી શકાય એનું વર્ણન છે.
આ ઉપરથી જોઈ શકાશે કે ભૂગોળ-ખગેળના જે ગ્રન્થને શ્વેતામ્બરે ઉપાર્ગે, ગ્રન્થમાં મૂકે છે, તેમને દિગમ્બરે પરિક્રમ ગ્રન્થમાં મૂકે છે. દિગમ્બરે ઉપાની ગણના ધર્મગ્રન્થમાં કરતા જ નથી.
२ अंगबाह्य એનાં ૧૪ ફ્રીજ નીચે પ્રમાણે છે. ૧ સામાયિ: એમાં ભક્તિના પ્રકાર વિષે વર્ણન છે.
૨ ચતુર્વિશતિસ્તવ એમાં તીર્થકરોનાં જીવન, શક્તિ, ગુણવગેરેનું વર્ણન છે.
૩ વન્દના: એમાં ગુરૂ પૂજા વિષે વર્ણન છે. ૪ પ્રતિમા એમાં પ્રાયશ્ચિત વિષે વર્ણન છે. પ વિનાઃ એમાં નિયમન-વિનય વિષે વર્ણન છે. ૬ કૃતિ એમાં જેન (પ્રતિમા વગેરેને પૂજાવિધિનું વર્ણન છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૭) ૭ શનૈત્તિ: એમાં સાધુજીવનના નિયમે છે. ૮ ૩ત્તરાધ્યયન એમાં સાધુજીવનની મુશ્કેલીઓનું વર્ણન છે. ૯ જરૂરી એમાં શાસન વિધિઓનું વર્ણન છે.
૧૦ ૧૧૫ (વિવાનજ) એમાં સાધુએ શું શું વાપરવું એનું વર્ણન છે.
૧૧ મા (સંશજ): એમાં નિન અને વિરલી (સ્વતંત્ર અને સંઘસ્થ) સાધુઓ માટેના નિયમે છે.
૧૨ પુંડરીઃ એમાં પુનર્જન્મ દેવનિ પ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે.
૧૩ મપુરા: એમાં પુનર્જન્મ પદપ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે.
૧૪ નિષિધિર એમાં દેશમાંથી આત્માની શુદ્ધિ કરવાનાં સાધને બતાવ્યાં છે. કેટલાક આ સ્થાને ટિસમને મૂકે છે.
આમાંના ૭ મા, ૮ મા અને ૯ મા ગ્રન્થનાં નામ શ્વેતામ્બરના એ પ્રકારના ગ્રન્થના નામને મળતાં છે. ૧ લા થી ૪થા સુધીનાં ૨ જા મૂલસૂત્ર (આવશ્યક)ના અધ્યયનના નામને મળતાં છે.
અર્વાચીન ગણ ગ્રન્થા. જે પ્રાચીન ગ્રન્થ લુપ્ત થઈ ગયા છે તેમને સ્થાને દિગમ્બરેએ બીજા અનેક ગ્રન્થ ગોઠવ્યા છે અને તેમને પ્રમાણભૂત સિદ્ધાન્તગ્રન્થ માન્યા છે. એ ગ્રન્થને ચાર વર્ગમાં ગઠવ્યા છે (૧) ઈતિહાસ, (૨) વિશ્વવ્યાખ્યાન, (૩) તત્ત્વજ્ઞાન અને (૪) નીતિ. આ ચાર વર્ગના ગ્રન્થને દિગમ્બરે પિતાના “ચાર વેદ” કહે છે. એ દરેક વર્ગમાં કયા કયા ને કેટલા ગ્રન્થ છે, એની કશી સ્પષ્ટતા નથી. આ બધા ગ્રન્થ ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા છે, તેથી એમ માનવું ઘટે કે આ ગૌણ ગ્રન્થ એ અર્વાચીન કાળના છે. એ ગ્રન્થ નીચે પ્રમાણે છે. - - -
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) (૧) પ્રથમાનુયોગ ( ઈતિહાસ ): જીવનનું પુરાણ (ઈ. સ. ૬૫૦), નિલેનનું રિવંશપુરા (૭૮૩), અને પ્રવિપુરાણ, ગુwમનું વતપુરાણ (૮૭૯ માં સમાપ્ત),
(૨) શરણાનુયોગ ( વિશ્વવ્યાખ્યાન ) સૂર્ય પ્રાપ્તિ, ચન્દ્રકામિ, जयधवल.
(૩) વ્યાનુયોગ (તત્વજ્ઞાન): કુન્દ્રકુન્દ ને ૧ પ્રવચનસાર, ૨ સમયal૨, ૩ નિયમસાર, ૪ જાતિય, ઉમાસ્વામીને તત્વાર્થધામસૂત્ર અને સમન્તભદ્ર (૬૦૦), પૂજ્યપાદ (૭૦૦), અકલંક (૭૫૦) વિદ્યાનન્દ (૮૦૦) વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ. સમન્તભદ્રની ગ્રામીમાંસા (૬૦૦) અને અકલંક, વિદ્યાનન્દ વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ.
(૪) ચણાનુયોગ ( નીતિ અને ક્રિયાકાષ્ઠ ): દેવર ને મૂતાવાર અને ત્રિવાર, સમન્તભદ્રનો રત્નજર આવવાર (૬૦૦).
શાસેતર ગ્રન્થા. ધાર્મિક અને વૈજ્ઞાનિક ગ્રન્થ. મહાવીરના સિદ્ધાન્તને પ્રદર્શિત કરવા માટે, તેને ટકાવડે સ્પષ્ટ કરવા માટે અને તેને વિકાસ આપવાને માટે તેમજ વળી સાધુએને અને શ્રાવકને તેમની જીવનચર્યાના નિયમ આપવા માટે તથા સંઘને વ્યવસ્થા આપવા માટે અનેક લેખકેએ પરિશ્રમ લીધે છે. આમાંના સિાથી પ્રાચીન ભદ્રબાહુ છે, એમને શ્વેતામ્બરે તેમજ દિગમ્બરે બંને સરખી રીતે ઉંચી શ્રદ્ધાદષ્ટિએ જુએ છે. અને છેલ્લા શ્રુતકેવલી માને છે. ઈ. સ. ૩૦૦ ના અરસામાં એ થઈ ગયેલા અને જે સાધુઓને સંઘ મૈસુર તરફ ગયેલે તેમાં એમનું નામ પણ છે, એમ કથા વાંચતા જણાય છે. (જેશ પૃ. ૪૦ ). પણ છતાં મેં એમને વિષે જે હકીકત મળી આવે છે તે એકમેકથી ધ્રુવાન્તરે વિરૂદ્ધ છે. શ્વેતામ્બરે એમને વૃદ્ધાવસ્થામાં નેપાળ ગયેલા માને છે (પૃ. ૯૨ ), ત્યારે દિગમ્બરે એમને
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) પિતાના શિષ્ય મહારાજા ચન્દ્રગુપ્ત સાથે શ્રવણ–બેલગોલા ગયેલા માને છે. (પૃ. ૩૬) ઈ. સ. ૧૮૭ માં મૃત્યુ પામેલા તિવિદ વરામિહિરના એમને ભાઈ માનવા એ તે ઈતિહાસમાં ભૂલ કરવા સરખું છે.
- ભદ્રબાહુએ અનેક શાસગ્રન્થ ઉપર નિયુજિઓ એટલે કે માગધી ટીકાઓ લખી છે. એમના કલ્પસૂત્રને શ્વેતામ્બરે એટલે ઉંચે સ્થાને મૂકે છે કે એની શાસ્ત્રગ્રન્થમાં જ ગણના કરે છે. કાયદા વગેરેની ચર્ચા કરનાર મદવાદુ સંતિ નામના એક ગ્રન્થના પણ એ કર્તા ગણાય છે. વળી એમ પણ કહેવાય છે કે એ તિવિંદ પણ હતા.
ત્યારપછી ધર્મના સિદ્ધાન્ત ઉપર ચર્ચા કરનાર સૌથી પ્રથમ માસ્વાતિ હતા એમ લાગે છે. બ્રાહ્મણનાં દર્શનને અનુસરીને એમણે સૂત્રપદ્ધતિએ સમસ્ત ધર્મની દુકામાં ચર્ચા કરી છે. તત્વાર્થધામસૂત્ર નામે પ્રખ્યાત ગ્રન્થ એમણે લખ્યું છે. બંને સમ્પ્રદાય એ ગ્રન્થને પિતાને પ્રમાણભૂત ગ્રન્થ માને છે. એ વિખ્યાત પુરૂષ અમારા સમ્પ્રદાયના હતા એ દાવો શ્વેતામ્બરે અને દિગંબરે બને કરે છે. પણ યાકેબી માને છે કે ઘણું કરીને એ શ્વેતામ્બર સમ્પ્રદાયના હતા, કારણ કે એમણે પોતે જ પોતાના એ ગ્રન્થ ઉપર જે ટીકા લખી છે તે ટીકા માત્ર શ્વેતામ્બરે જ પ્રમાણભૂત ગણે છે. ત્યારે દિગમ્બરે તો બીજાએ લખેલી ટીકાઓને પ્રમાણભૂત ગણે છે. એ બને સમ્પ્રદાયે ઉમાસ્વાતિને સરખી શ્રદ્ધાએ પોતાના ગુરૂ માને છે, એ વસ્તુ એમ સાબીત કરે છે કે એમના સમયમાં એ બે સમ્પ્રદાયે વચ્ચેનો ભેદભાવ પાછળના સમય જે હજી તીવ્ર નહોતે થયે. ઉમાસ્વાતિના સમયને હજી ચેકસ નિર્ણય થયે નથી; જેનો પોતે એમને ઇ. સન. ની શરૂઆતમાં મૂકે છે, પણ ઈ. સ. ૪ થા કે ૫ મા સૈકામાં એ થયાને વધારે સંભવ છે.”
ઉમાસ્વાતિ પછી શ્વેતામ્બર સમ્પ્રદાયના મહત્ત્વના ધર્મજ્ઞ સિદ્ધસેન રિવાજર થયા. કથા પ્રમાણે આ મહાન પડિત મહારાજા વિક્રમાદિત્યના સમકાલિન હતા. (પૃ.૪૪) પણ ખરી રીતે ઈ. સ. ૬૫૦ પછી પ્રખ્યાત થયા હોય. એમને વિષે જેનો બહુ અદ્ભુત
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦)કથાઓ કહે છે. એ કથાઓ પ્રમાણે દિવાકર મૂળે તે બ્રાહ્મણ હતા, પણ વૃદ્ધવાપિ એમને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા ને પછી એમણે જૈનધર્મ સ્વીકાર્યો ને ત્યારથી પિતાનું નામ સિદ્ધસેન રાખ્યું. એકવાર એમણે બધા જૈનગ્રન્થને પ્રાકૃતમાંથી સંસ્કૃત અનુવાદ કરવાની યોજના, પોતાના ગુરૂ સમક્ષ મૂકી, આ પાપના પ્રાયશ્ચિત માટે ગુરૂએ એમને બધાં જૈનમન્દિરની યાત્રા કરવાની આજ્ઞા કરી. બાર વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક યાત્રા કરતાં એ ફર્યા અને છેવટે ઉજજયનના શિવમન્દિરમાં આવ્યા. ત્યાં શિવને નમસ્કાર કરવાને બદલે શિવલિંગની સામે પગ કરીને મન્દિરમાં બેઠા. આ જોઈને શિવભક્તોએ રાજા વિક્રમાદિત્યને ફરિયાદ કરી. રાજાએ પંડિતને એમના અપરાધને કારણે ચાબુકને માર મારવાની સજા કરી, પણ થયું એવું કે પહેલી જ ચાબુક મારતામાં તે રાજાના અન્તઃપુરમાંથી ચીસ સંભળાઈ, કારણકે પંડિતે જાદુબળથી એવું કર્યું કે ચાબુક પડે પિતાની ઉપર, પણ વાગે રાજાની પટ્ટરાણીને. આ ઉપરથી સિદ્ધસેનને છે. મેલવામાં આવ્યા, એમણે શિવલિંગ તરફ હાથ ઉંચો કર્યો એટલે લિંગ ચીરાઈ ગયું, તેમાંથી પ્રકાશ નીકળે ને તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન થયા.૨૧
ન્યાય ઉપર સ્વતંત્ર ગ્રંથ લખનાર જેનોમાં સૌથી પ્રથમ સિદ્ધસેન જ હતા. એમણે ૩૨ લેકમાં ન્યાયના સમસ્ત પ્રદેશને ઘેરી લીધા છે. એ ગ્રન્થને સમય નિર્ણય કરવા માટે મહત્ત્વની વાત એ છે કે વિદ્વાન બદ્ધ તાર્કિક ધર્મવર્સિના ચારિત્ (ઈ. સ. ૭માં સૈકામાં વાંચ્યા પછી સિદ્ધસેને પિતાને ગ્રન્થ લખેલે એમ યાકોબી જણાવે છે.રર
વીર સંવત ૯૮૦ માં (એટલે કે . સ. ૫ મા સૈકામાં) વલ્લભીમાં શ્વેતામ્બર ગ્રન્થ વ્યવથિત થયા, ત્યારપછી એ ગ્રન્થો ઉપર ખુબ ટીકાઓ લખાઈ છે. ત્યાં મળેલા સંઘના અધ્યક્ષ દેવદ્ધિએ પણ ટીકાઓ લખેલી જણાય છે. બીજા મુખ્ય ટીકાકારોનાં નામ આ પ્રમાણે છે-૭ મા સૈકામાં સિદ્ધનરાશિ, ૮ માં માં રિમ, મા માં શતા, ૧૧ મા માં શાંતિસૂરિ, રેવેન્દ્ર અને અમદેવ, ૧૨ મ માં માયાર, આમાંના ઘણું લેખકે ધર્મગ્રન્થ ઉપર
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૧૧ ) ટીકા લખીને જ અટક્યા નથી, પણ એમણે બીજા મહત્ત્વના સ્વતંત્ર ગ્રન્થ પણ લખ્યા છે. પણ એ સમાં પ્રખ્યાત તે હરિભદ્ર હતા.
હરિભદ્ર બ્રાહ્મણ હતા અને એમણે સકળ વિદ્યાઓને અભ્યાસ કર્યો હતો. “હું જે કાંઈ ન જાણતે હેઉં તે જે કંઈ જાણતું હોય તેવા ગુરૂને શિષ્ય થાઉં” એવી એમની પ્રતિજ્ઞા હતી. એક વાર એમણે એક જૈનસાધ્વીને કંઇક શબ્દો બોલતી સાંભળી, પણ એને અર્થ હરિભદ્ર સમજી શક્યા નહિ. પૂછી જોતાં તે સાધ્વીએ એમને એ અર્થ જાણનાર ગુરૂને પત્તો આપે. હરિભદ્ર એ ગુરુ પાસે ગયા ને એમના ઉપદેશે જૈન થયા. પછી બધા શાસ્ત્રને અભ્યાસ કરીને એ મૂરિ થયા. એમના બે ભત્રિજા ઇંત અને મહંત એમના શિષ્ય થયા. બને એમના જ શાસ્ત્રોથી પરાજિત કરવાને માટે એ બે જણ બદ્ધસાધુને વેશ ધારણ કરીને, એમના મિથ્યાજ્ઞાનને અભ્યાસ કરવાને એક બૈદ્ધવિહારમાં ગયા. પિતાના સંઘમાં પેસી ગયેલા આ બે સાધુઓના સાચા ધર્મ વિષે શૈદ્ધોને શંકા થઈ ને તેમની કસોટી કાઢી જોવા બારણાને પગથીએ તીર્થકરની મૂર્તિ ચિતરી, એવી રીતે કે જેના ઉપર પગ મૂક્યા વિના બહારથી અંદર અવાય નહિ અને અંદરથી બહાર જવાય નહિ. એ બે વેશધારી જૈનોએ ખવડે મૂર્તિમાં ફેરફાર કરી નાખ્યો, (એટલે પછી એ જૈનમૂર્તિ રહી નહિ) અને એના ઉપર થઈને નિર્ભયતાએ ચાલતા થયા. પણ બૌદ્ધો વાત કળી ગયા અને હંસ તથા પરમહંસ નાસી ગયા, પણ ત્યાંના બૌદ્ધ રાજાની સેના એમની પાછળ પડી અને એમને મારી નાખ્યા. પિતાના શિષ્યને આ પ્રકારે નાશ થયાથી હરિભદ્ર એ બૌદ્ધવિહારના એકંદર ૧૪૪૪ સાધુઓને મારી નાખવાને નિર્ણય કર્યો અને તે માટે તેમને સૌને પિતાને જાદુબળે ઉકળતા તેલના કઢાયામાં બાળી નાખવા એવી ચેજના કરી, પણ આ યોજના એમના ગુરૂએ (કે એમની ધર્મમાતા સાધ્વીએ) વખતસર અટકાવી પાઈ. જે પાપ પતે કરવા તૈયાર થયા હતા તેને માટે હરિભદ્ર વિમાસવા લાગ્યા અને જૈનધર્મની સ્તુતિના ૧૪૪૪ ગ્રંથ લખ્યા. જેનધર્મ અને નીતિના ગ્રન્થ ઉપરાંત એમણે પિતાના સમયના વિવિધ ન્યાયસિદ્ધાન્ત વિષે પણ ગ્રન્થ લખ્યા,
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૨) શેતામ્બરેમાં સૌથી પ્રખ્યાત લેખક તે હેમચન્દ્ર (૧૦૮૮૧૧૭૨) થયા. એમના સર્વમુખી જ્ઞાનને કારણે એ વિસર્વર કહેવાયા. ધર્મસિદ્ધાન્તો ઉપર એમને મુખ્ય ગ્રન્થ યોજશાસ્ત્ર અથવા અધ્યાત્મઉપનિષત છે. એ ગ્રન્થમાં એમણે જૈન ધર્મના સિદ્ધાન્ત વિષે વિશાળ ચર્ચા કરી છે, એટલું જ નહિ પણ એમાં યુગવિષે વિસ્તારથી ચર્ચા કરી છે. વાતાdવે નામે એક બીજે નાને ગ્રન્થ હેમચન્દ્રને છે. એ ગ્રન્થમાં સ્તુતિરૂપે ધર્મને ઉપદેશ કરેલો છે; એમની એક બત્રીશી ઉપર મહિને ૧૨૯૨માં સ્વામિંગરી નામે વિશાળ ટીકા ગ્રન્થ લખે છે. આ ટીકાગ્રન્થ પિતે પણ તર્ક ઉપર અનેક પ્રકારે ચર્ચા કરે છે.
ધર્મસિદ્ધાન્તો ઉપર લખનાર અનેક પ્રખ્યાત બેતામ્બર લેખકે થઈ ગયા છે, પણ તેમાંના છેડાને જ અહીં ઉલ્લેખ કરી જઈશું તેવેન્દ્રસૂરિએ ( ૧૩ મા સૈકામાં ) જર્મગ્રન્થ લખ્યા છે અને તેમાં કર્મના સિદ્ધાન્તની ચર્ચા અનેક દષ્ટિએ કરી છે. ગુણરત્ન (૧૪૦૦ ના અરસામાં) હરિભદ્રના ન્યાયગ્રન્થ ઉપર ટીકા લખી છે. ધર્મસાગરે ૧૫૭૩ માં સુત્ત ક્રોશિસ્ત્રક્રિયા નામે ગ્રન્થ લખીને દિગમ્બરેની ખબર લીધી છે. ૧૭ મા સૈકામાં થઈ ગયેલા વિનયવિજય અને યશવિજય એ બે સફળ લેખકે વિષે તે ૭૪ મા પૃષ્ઠ ઉપર લખ્યું જ છે. વિનયવિજયને તમારા તે જ્ઞાનચક જે ગ્રન્થ છે અને તેમાં જૈનધર્મનાં સર્વ ક્ષેત્રે ઉપર ચર્ચા છે. યશવિજયે ન્યાય અને તક ઉપર અનેક ગ્ર લખ્યા છે, એમને પ્રતિમારા ગ્રન્થ ખાસ આકર્ષક છે, એમાં મૂર્તિપૂજા વિષે લખ્યું છે. એ ધર્મના સિદ્ધાન્ત વિષે ચર્ચા ચલાવનાર સંસ્કૃત અને પ્રાકૃત ગ્રન્થ આજ સુધી એ લખાયા જાય છે. અને એ છેલ્લે ગ્રન્થ, મારા જાણવામાં આવ્યું છે તે પ્રમાણે, ૧૯૧૭ માં વિજયધર્મસૂરિને નૈનતત્તવજ્ઞાન પ્રકટ થયા છે.
શ્વેતામ્બની પેઠે દિગમ્બરેએ પણ ધર્મ અને તેને અનુકૂળ શાસન વિષેના ગ્રન્થ બહુ ઉત્સાહથી લખ્યા છે, એ પ્રદેશમાં લખનાર સૌથી પ્રાચીન લેખક કુન્દકુન્દ હતા. એ ઈ. સ. ૬૦૦
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) પહેલાં થઈ ગયા છે. કેટલાક તે એમને ઈ. સ. ની શરૂઆતમાં લઈ જાય છે. આ સમ્પ્રદાયના કેટલાક આચાર્યોના ગ્રન્થ ધર્મના ગૌણગ્રન્થ” મનાય છે. (પૃ. ૧૦૭ જેશે), તેવી જ રીતે આ આચાર્યના વન્થ પણ “ગૌણગ્રન્થ” મનાય છે. બીજા ધાર્મિક લેખકઃ સમન્તભદ્ર, પૂજ્યપાદ, અકલંક, વિદ્યાનન્દ, નેમિચંદ્ર વિષે આગળ (પૃ. ૫૫ ) ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એટલે અહીં તે એમનાં નામ ગણાવી ગયે જ બસ થશે. તે ઉપરાંત બીજા મહત્ત્વના લેખકે પ્રભાવ ( ૮૨૫ ના અરસામાં ), શ્રમિતિ ( ૧૦૦૦ ના અરસામાં ), છાશાધર (૧૩ મા સૈકાની શરૂઆતમાં ), સત્તાર્તિ (૧૪૬૪ ના અરસામાં) અને શ્રુતસાર (૧૫ મા સૈકાને અન્ત) થયા છે.
એ બધા લેખકોએ પિતાના ગ્રન્થ સંસ્કૃત અથવા પ્રાકૃત શ્લોકમાં લખ્યા છે, અને એ ગ્રન્થ ઉપર એમણે પિતે જ અથવા તે એમના શિષ્યોએ અને બીજા ટીકાકારેએ ટીકા લખી છે.
પ્રખ્યાત ધાર્મિક ગ્રન્થના અનુવાદ ભાષામાં થયા છે, અને એ રીતે વર્તમાન ભારતભાષાઓને ઉપયોગ જૈનસાહિત્યમાં થયે છે. ગુજરાતી અને બીજી ભાષાઓમાં અનેક ધર્મગ્રન્થના અનેક અનુવાદ થયા છે. કેટલાક ગ્રન્થકારેએ પૂર્વે પણ પોતાની માતૃભાષામાં ગ્રન્થ લખ્યા છે. શ્રીવઢવ જન્મભૂમિનું એમનું નામ તુપુત્રરાવાર્ય કાનડામાં થઈ ગયેલા ને તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર એમણે કાનમાં ટીકા ૯૬૦૦૦ ગાથા (શ્લેક) માં લખી છે. એ ગ્રન્થની રચનાને સમય નિર્ણિત નથી થયા, પણ કહેવાય છે કે બારમા સૈકામાં રચાયે હતું, દુર્ભાગ્યે એ ગ્રન્થ અત્યારે પ્રાપ્ત નથી. જેમ જેમ આપણે વર્તમાન સમય તરફ આવતા જઈએ છીએ તેમ તેમ જૈન ધર્મ વિષેના ગ્રન્થ અર્વાચીન ભાષામાં લખાયેલા વધારે જણાતા જાય છે. ધર્મજ્ઞાનને લેકપ્રિય બનાવી તેને જનસમૂહમાં પ્રચાર કરી શકાય અને શ્રાવકોને શુદ્ધ જ્ઞાન આપી શકાય એ હેતુએ જુદી જુદી લોકભાષામાં અનેક ગ્રન્થ લખાયા છે. ૧૫.
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪ ) જેનલેખકેએ પિતાના સિદ્ધાન્તનું સ્વરૂપ દેખાડને, તેમનું પૃથક્કરણ કરીને કે તેના ઉપર પ્રકાશ પાધને જ સન્તષ પકડ્યો નથી. એમણે ભારતના બુદ્ધિક્ષેત્રના બીજા બધા પ્રદેશમાં પિતાને હાથે અનેક રીતે અજમાવે છે.
એ દેશના લેખકે વ્યાકરણને મહત્ત્વનું શાસ્ત્ર માને છે, કારણકે અમુક અંશે એના ઉપર બીજા બધા વિષયેને આધાર છે. એના સંબંધે એક લેક આમ છે.
तवारमपवर्गस्थ वाङमलानां चिकित्सितम् ।
पवित्रं सर्वविद्यानामधिविद्यं प्रचक्षते ॥ વ્યાકરણ સ્વર્ગનું દ્વાર છે, વાણીના દેનું એ ઔષધ છે, સર્વ વિદ્યાઓમાં એ પવિત્ર છે, સર્વ વિદ્યાઓમાં એ ઉપર છે.”
જૈન સંસ્કૃત-વૈયાકરણએ પાણિનિના બ્રાહ્મણ વ્યાકરણને જ મોટે ભાગે અનુસરે છે. પૂજ્યપાદ દેવનંદીનું (પૃ ૫૦ જેશે) નેન્થાવર અને અમેઘવર્ષના સમયમાં ( નવમા સૈકામાં ) શાદાને લખેલું શાચનવ્યારા એ બે વ્યાકરણ સૈથી પ્રખ્યાત છે. હેમચન્દ્ર ( ૧૨ મા સૈકામાં ) પિતાનું વ્યાકરણ સિદ્ધહેમચંન્દ્ર એ શાકટાયનવ્યાકરણને અવલમ્બીને લખ્યું. મધ્ય કાળમાં લખાયેલાં સે વ્યાકરણમાં સિદ્ધહેમચન્દ્ર સર્વશ્રેષ્ઠ છે એ કલહનને મત છે.૨૪ જેનોની ધર્મભાષા પ્રાકૃત છે, એટલે એ ભાષાના વ્યાકરણ વિષે પણ એમણે ખુબ લખ્યું છે. તેમજ વર્તમાન ભાષાઓનાં વ્યાકરણ પણ એમણે લખ્યાં છે. શબ્દકોષ અને એ પ્રકારના ગ્રન્થ પણ જેનેએ સારી પેઠે લખ્યા છે. વ્યાકરણના પગે બીજા ગ્રન્થમાં કરી બતાવવાનું ભારતના વૈયાકરણીઓને બહુ ગમે છે, હેમચન્દ્રને કુમારપાત્ત વરિત (યાત્રય મહાવાવ્ય) ગ્રન્થ એવી રીતના પ્રગથી વ્યાકરણ ગ્રન્થ જે બની રહ્યો છે, અને એવી રીતે એ વિચાર–આચારનું સંગઠન કરે છે. બ્રાહ્મણગ્રન્થ મશ્રિાવ્ય પણ એજ પ્રકારનું છે.
- કાવ્યકળા વિષે પણ અનેક જૈનોએ વિવિધ પ્રકારે લખ્યું છે, અને તેમાં નિતસેન (૧૦ મા સૈકામાં ), હેમચન્દ્ર, વાટ,
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫ )
( ૧૧ મા સૈકાને અન્તે ). શ્રરિસિંહ, મન્ત્ર (૧૩ મા સૈકામાં ) એ ખાસ છે.રપ હેમચન્દ્ર વગેરેએ છન્દશાસ્ત્ર વિષે લખ્યું છે. અનેક લેખકાએ ખીજાઓના પ્રખ્યાત સાહિત્યગ્રન્થા ઉપર ટીકા લખી છે. તેવે પ્રસંગે જૈનકાવ્યેાની જ નહિ પણ બ્રાહ્મણુકાવ્યેાની પણ ટીકા લખી છે ને ત્યારે ધર્મોની પણ આડ માની નથી તેમજ ટીકામાં પેાતાના ધને આગળ ડર્યા નથી.૨૬ સંગીત સમ્બન્ધે પણ જૈનોએ ગ્રન્થ લખ્યા છે: પાર્શ્વવના સંગીતસમયસાર અને સંગીત રત્નાર ૨૭ ( ૧૨૧૦ પૂર્વે ) અને કાનડી ગ્રન્થ રનાર બંાલવવજ્ઞાતિ એ ગ્રન્થાથી જણાઈ આવે છે.
આપણે આગળ જોઈ ગયા છીએ કે પૂર્વે અનેક જૈન રાજા થઇ ગયા છે. એમને માટે રાજનીતિના વિશિષ્ટ ગ્રન્થા પણ જૈન પણ્ડિતાએ લખ્યા છે.
ભદ્રબાહુએ ભદ્રખાહુ સંહિતા રચી છે, તેમાં જન્મ્યાતિષ ઉપરાંત રાજનીતિ વિષે ચર્ચા છે; સોમવસૂરિના નીતિવાયામૃત ( ઇ. સ. ૯૫૦ ના અરસામાં ), શ્રનિતતિના વર્ધમાનનીતિ (ઈ. સ. ૧૦૧૧ના અરસામાં ) અને હેમચંદ્રના શ્રěન્નતિ (૧૨ મા સૈકામાં ) એ ગ્રન્થા શુદ્ધે રાજનીતિના જ છે.ર૯ અન્નીતિ ગ્રન્થ આપણી પાસે જે છે તે તે માત્ર સંસ્કૃત ભાષામાં જ છે અને તેનું નામ નવૃતિ છે, પણ તેમાં જે નાંધા મળી આવે છે,૩° તેના ઉપરથી જણાય છે કે મૂળે તે રાજા કુમારપાળને માટે હેમચન્દ્રે નૃહન્નતિશાસ્ત્ર એ નામના ગ્રન્થ પ્રાકૃતમાં રચેલા અને આ નષ્પદ્ન્નતિ તા એ મૂળને સંસ્કૃત સારાંશમાત્ર છે.
વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસના જૈનોમાં વિકાસ થયેલો, તે તેમાં વસનારાના સંબંધના એમના મતના નિણુ ચા ઉપરથી થયેલા. એમના ઘણાખરા ધાર્મિક અને તાત્ત્વિક ગ્રન્થામાં આ વિષય ઉપર અધ્યાયેા લખાયેલા છે. તે ઉપરાંત ભૂગાળ અને જયોતિષ વિષય ઉપર જ થેાડે કે ઘણે અંશે લખાયેલા એવા પણ થૈા છે. ભદ્રબાહુએ ( પૃ. ) અને કાલકાચાયે એ વિષય ઉપર ખાસ ગ્રન્થા
૩૧
લખ્યા મનાય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
પેાતાના સિદ્ધાન્તામાં જૈનોએ અપરિમિત સંખ્યાના ઉપયોગ કર્યાં છે, એટલે એથી એમ પણ જણાય છે કે ગણિતશાસ્ત્રમાં એ નિપુણ હાવા જોઇએ, અને એમનામાં એ વિષય ઉપર ગ્રન્થા લખનાર પણ થઈ ગયા છે. મહાવાના ( ઇ. સ. ૯મા સૈકામાં ) ગણિતમારસં×દ ચાને ગણિત શીખવનારા ગ્રન્થના તા અ ંગ્રેજીમાં અનુવાદ પણ થયા છે.૩૩
જીવ અને અજીવના સિદ્ધાન્ત વિષે તેા એમના ધાર્મિક અને તાત્ત્વિક ગ્રન્થામાં પુષ્કળ ચર્ચા છે. રત્નસિંદે પુગળ અને નિર્ (સૂક્ષ્મતમ જન્તુ)વિષેના જૈન સિદ્ધાન્ત ઉપર નાના નાના અનેક લેખ ( છત્રીશીએ) લખ્યા છે,૩૪ રાન્તિસૂત્રે ( ૧૧ મા સૈકામાં) પાતાના નાવિચારમાં જીવનશાસ્ત્ર, ઉભિજ-શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર અને માનવશાસ્ત્ર સમ્બન્ધુ સારી ચર્ચા કરી છે.૩૫ પ્રખ્યાત પૂજ્યપાદે પેાતાના ત્યાગરમાં વૈદ્યક વિષય ચર્ચ્યા છે. આ ગ્રન્થમાં ઔષધિની વનસ્પતિ વિષે ચર્ચા છે. ગત્ત સેામનાથે ૧૧૫૦ ના અરસામાં એના અનુવાદ કાનડી ભાષામાં કર્યાં. એજ વિષય ઉપર કાનડી ભાષામાં બીજો એક ગ્રન્થ માનના વોન્દ્રમવર્ષા છે. ૩૬
અનેક જૈન લેખકોએ મંત્રશાસ્ત્ર વિષે પણ લખ્યું છે, કાનડી પડિત દે ( ૧૩૦૦ ) સૂત્ર નામે ગ્રન્થ લખ્યા છે; તેમાં વરસાદ, ધરતીક’પ, વિજળી અને વિવિધ પ્રકારનાં પૂર્વ લક્ષણા વિષે ચર્ચા કરી છે. ગતિએ જ્યોતિષસારોદ્વાર નામે તારાઓ સંબધેના ગ્રન્થ લખ્યા છે અને એમાં સ્વપ્ના, મંત્રા અને બીજી અનેક ગુપ્તવિદ્યા સંબધે ચર્ચા છે.૩૭
ક્રિયાકાણ્ડના ગ્રન્થામાં મંદિર બાંધવાની તથા પ્રતિમા કાતરવાની કળા વિષે વણુના છે. સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર વિષે પણ ગ્રન્થા જૈનોએ લખ્યા હાય એમ માનવાને કારણુ છે. પણ એવા ગ્રન્થા હજી સુધી મને મળી આવ્યા નથી.
જૈનોની સાહિત્યસેવા વિષે અહીં આપણે માત્ર દિગ્દર્શન જ કરી ગયા; એ નથી તે કોઇ રીતે સમ્પૂ, કે નથી તા સમ્પૂર્ણ
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) કરવાને કશે પ્રયત્ન પણ આપણે કર્યો, પણ એ ઉપરથી જણાઈ આવશે કે એમણે કેટલી વિવિધ દિશાએથી સાહિત્યસેવા કરવાને પરિશ્રમ ઉઠાવ્યું છે, અને વળી એ પણ જણાઈ આવશે કે ભારતમાં સાહિત્યક્ષેત્રના કોઈ પણ પ્રદેશને એમણે જતો નથી કર્યો, આપણે હજી એ વિષે પૂરૂં જાણતા નથી, એટલે એ વિષયમાં પૂરી માહિતી મળી આવે ત્યાંસુધી જેનોની સાહિત્ય સેવા માટે સંપૂર્ણ અભિપ્રાય આપતાં ભવું જોઈએ.
કથાઓ અને કાવ્યો. જૈનશાસ્ત્રો અનેક પ્રકારની કથાઓથી ભરપૂર છે, શાસ્ત્રોમાં તીર્થકરે, ઉપદેશકે અને સાધુઓ વિષે જે વર્ણને છે. તેમને ઉપગ પાછળના લેખકોએ પિતાની સાહિત્યરચનામાં કર્યો. અનેક ભાષાઓના અનેક ગ્રન્થમાં એ પુરાણ વસ્તુને આધારે નવનવે ને તાજે સ્વરૂપે, સરળ અને સમજવે સહજ, તેમજ વળી કલાવિશિષ્ટ અને સમજવે શ્રમસાધ્ય સ્વરૂપે કથાઓને કાવ્ય લખાયાં. ઇષભદેવના, શાન્તિનાથના, અરિષ્ટનેમિના, પાર્શ્વનાથના, મહાવીરના અને બીજા તીર્થકરેના જીવનમાંથી અનેક કથાઓ લઈને તેમને પિતાની પ્રિય ભાવનાઓની સહાયતાએ નવાં નવાં સ્વરૂપ આપ્યાં, વળી એમનાં જીવનમાં નવા નવા પ્રસંગે મૂકયા, તેમના અને તેમના શિષ્યના પાછલા ભવની કથાઓને ઉપયોગ કર્યો અને એ સૌને પિતપતાના જમાનાને બંધ બેસતાં સ્વરૂપ આપ્યાં.
જેનોએ જીવનકથાઓ લખવાને પ્રદેશ પણ બહુ વિશાળ લીધે છેઃ એમણે ધર્માચાર્યોની, પિતાના ધર્મને અનુકૂળ તથા પ્રતિકૂળ રહેલાની, તેમજ લેકકથાઓમાંના આકર્ષક અનેક પુરૂષેની પણ જીવનકથાઓ વિસ્તારથી લખી છે. ૨૪ તીર્થકરે ઉપરાંત ૧૨ ચકવર્તીએાની અને ૨૭ વીરપુરૂષે ( વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ) ની જીવનકથાઓ લખી છે. વળી માત, સર, જામ, તમા, રાવજી, વઢવ, , ગરાસંધ વગેરે બ્રાહ્મણમાન્ય પુરૂષને જૈનોએ પણ પિતાના માન્યા છે અને વળી બહુ ઊંચે
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) સ્થાને મૂક્યા છે. આ અને બીજા પુરૂષના ઈતિહાસ જૈનોએ રામાયણમાંથી અને મહાભારતમાંથી લીધા છે ને પિતાને હેતુ સાધવા તેમાં થોડે ઘણે પિતાને મનમાનતે ફેરફાર કરી લીધે છે, અને વળી એ લેખકે એ સૈ પુરૂષને જૈન માને અને તેમને જેનરૂપે આળેખે એ તે ઉઘાડી. જે વાત છે. બ્રાહ્મણ સાહિત્યને આધાર લઈને નવું સાહિત્ય રચવાના (કહેવું જોઈએ કે દુરૂપએગ કરવાના પણ) ઉત્સાહમાં જૈનોએ અનેક પુસ્તક લખ્યાં છેઃ જિનસેને હરિવંશ પુરાણ (૮ મા સૈકામાં), આદિ પંપે (૧૦ મા સકામાં) કાની ભાષામાં વિમાનવિનય ( એને પંપમારત પણ કહે છે), સુમને (૧૬ મા સૈકામાં) પveવપુરા અને બીજા અનેક લેખકેએ અનેક ગ્રન્થ લખ્યા છે, અને તેમાં મહાભારતમાંથી કૃષ્ણ વગેરેનું વસ્તુ લીધેલું છે, રામાયણમાંથી વસ્તુ લઈને વેતામ્બર વિમાનિએ ( ૩ જા કે ૪ થા સિકામાં) પ્રાકૃત પરમરિય, દિગમ્બર વિરેને ( ૬૬૦ ના અરસામાં ) પદ્મપુરા, કાન કવિ તરૂણ વંદે (૧૧૦૦ ) મજૂરતપુરા ( અથવા રંપરામાયણ) અને બીજા અનેકેએ એ પ્રકારના અનેક ગ્રન્થ લખ્યા.
જિનસેને આદિપુરાણમાં અને તેની પૂર્તિમાં ગુણભદ્ર (બંને ૯ મા સૈકામાં) ઉત્તરપુરાણમાં, હેમચન્દ્ર (૧૨ મા સૈકામાં) ત્રિષષ્ટિપાત્તાપુeષારિતમાં તેમજ બીજા અનેક લેખકેએ પોતાના ગ્રન્થમાં ૬૩ મહાપુરૂષોનાં જીવનને ઈતિહાસ વ્યવસ્થિત કમે ગોઠવવાના પ્રયત્ન કર્યા છે.
મહાવીરના સમય પછી સમ્પ્રદાયે જે પ્રગતિ કરી એને ઈતિહાસ પણ લખાવાના પ્રયત્ન થયા છે. કાળના પ્રવાહમાં જૈનધમેં જે છાયા તાપ યા તેનું વર્ણન કરવાને માટે પણ અનેક ગ્રન્થ લખાયા છે. બેશક આ ગ્રન્થમાં ઐતિહાસિક વાસ્તવ તે ઘણાં ય છે, અને છતાં યે એમાં કથાઓ ઉપકથાઓ એટલી બધી ગુંથી નાખી છે કે એ ગ્રન્થના બધા વસ્તુને ઐતિહાસિક માનતાં બહુ સાવધાન રહેવું ઘટે. લેખકોને ભારેય નહિ હશે એવી રીતે એમાં સત્ય અને કલ્પના એકઠાં મળી ગયાં છે અને તારીખવાર
Page #136
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯ )
ને ક્રમ કેવળ ઉલટસુલટ થઇ ગયા છે, આ પ્રકારના ગ્રન્થ ઢગલા બંધ છે. જૈનો રિત્ર અને પ્રવન્ય વચ્ચે ભેદ પાડે છે.૩૮ બધા ત્રિષષ્ઠિ શલાકા પુરૂષોની તેમજ વીર સંવત ૫૫૭ માં સ્વ પામેલા પ્રાર્યન્નત સુધીના પ્રાચીન ધર્માચાયૅની જીવનકથા તે ચરિત્ર; ત્યારપછીના ધાર્મિક પુરૂષોની તેમજ રાજા, પ્રધાન, વેપારી વગેરે ઇતર મહાપુરૂષોની જીવનકથા તે પ્રમન્ધ. વળી ઐતિહાસિક પુરૂષાની કથા ગુજરાતી તેમજ બીજી આધુનિક ભાષાઓના રાસ માં પણ લખાયેલી છે. આ બધા ગ્રન્થાનું ધ્યેય માત્ર ઇતિહાસ લખવાનુ નથી ( અને તેમાં કથાઓને ખુબ વણી કાઢી છે ), પણ ધર્મોપદેશમાં દષ્ટાંત દેવા માટે સાધન તૈયાર કરવાનું પણ છે. વાચકને ધાર્મિક અને નૈતિક બનાવવા, જૈનધર્મને પ્રચાર કરવા અને સાધુઓને ઉપદેશનું સાધન કરી આપવુ', એ ઉદ્દેશે આમાંના ઘણાખરા ગ્રન્થા લખાયા છે.
હેમચન્દ્રે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર લખ્યા પછી તેની પૂર્તિરૂપે પરિશિષ્ટયં ગ્રન્થ લખ્યા, તેમાં જૈનધર્મના સળંગ ઇતિહાસના સમાવેશ કર્યાં છે અને ધર્માચાર્યાંની કથાઓ લખી છે. વળી આ ગ્રન્થની પૂર્તિરૂપે પ્રમાને અને પ્રદ્યુમ્નસૂરિએ ( ૧૨૫૦ ના અરસામાં ) ત્રમચરિત ગ્રન્થ લખ્યા અને તેમાં હેમાચા સમેત ૨૨ જૈનાચાર્યાની જીવનકથા લખી. મેસ્તુને (૧૩૦૦ ના અરસામાં પ્રવચિન્તામાં અ-ઐતિહાસિક ઘટનાઓને અને કાલ્પનિક સ્થાઓના સ'ગ્રહ કર્યાં, હેમચન્દ્રે કુમારપાલ ચિરત્રરૂપે ઐતિહાસિક કાવ્ય લખ્યું, અને ખીજા અનેક લેખકોએ દાનવીરાની સ્તુતિરૂપ ગ્રન્થામાં ઐતિહાસિક ઘટનાઓ સાથે કલ્પના મેળવી નાખી, આપણા સમયમાં દક્ષિણદેશમાં રાઞાતિયા નામે ગ્રન્થ દિગમ્બર હેવનને ૧૮૩૮ માં કાનડી ભાષામા લખ્યા, તેમાં મૈસુરની રાજકન્યાની સ્તુતિ છે; તેમાં પ્રાચીન કાળના લેખાના આધાર લઈને, પેાતાના સમયના યુરેપિયન સ ંશોધકને રસ પડે એવી રીતે જૈન ધર્માંના સિદ્ધાન્તા વિષે ચર્ચા કરી છે.
જૈન ઇતિહાસકાની ખાસ વિશિષ્ટતા તા એ છે કે ઇતિહા
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સમાં બની ગયેલી ઘટનાઓને જ વર્ણવીને એ બેસી રહેતા નથી, પણ ભવિષ્યમાં શુ બનવાનુ છે તેનું પણ વર્ણન કરવાનું સાહસ કરે છે. એ ધને મતે જગતના જે ઇતિહાસ છે એ આપણે પછીથી જોઇશું', અને એ ઉપરથી જણાઈ આવશે જે હવે પછી પ્રવનાર દુષ્ટ જુગમાંની નિરાશાજનક સ્થિતિનુ પણ વન જૈન લેખકાએ કર્યું છે. છેક છેવટે થનાર શ્રાવકનુ અને સાધુનુ નામ પણ એમણે આપ્યું છે. જૈનધના કેવળ લેાપ થઇ ગયા પછી તેની પાછી નવેસરથી આવતા જુગમાં સ્થાપના કરનાર તીર્થંકરાનાં જીવનચિરત્ર વર્ણવવાં એ કેટલાક લેખકોના પ્રિય વિષય છે.
કથા અને વાર્તાઓના પ્રદેશમાં બહુ પૂર્વેથી જૈન સાહિત્યકાએ અતિ સફળ કાર્ય કર્યુ. છે. કથાને માટે નવનવાં વસ્તુઓ શોધી કાઢવામાં અને તેમને બંધબેસતાં સ્વરૂપ આપવામાં એમણે હિન્દુઆની અને દ્ધોની સ્પર્ધા કરી છે. કથાસાહિત્યના પ્રદેશમાં એમનું લખાણ એટલુ' બધુ છે કે હુજી સુધીચે એ પેાતાનું મહત્ત્વ સાચવી રહ્યું છે. ભારતના લગભગ બધા મહત્ત્વના કથા અને વાર્તા-ગ્રન્થાનુ જૈનોએ સંસ્કરણ કરી એમને પેાતાના જેવા કરી દીધા છે. બીજા સંપ્રદાયની રચનામાં અને આમના સંસ્કરણમાં ભેદ એટલા રાખવામાં આવે છે કે એ લાક પેાતાનાં સંસ્કરણમાં પેાતાના ધાર્મિક સિદ્ધાન્તા દાખલ કરે છે. એવી રીતે એમણે વૈતાત્ત પંચવિંશતિ, સિંદ્દાસન દ્વાત્રિંશિયા, શુદસતિ વિગેરે ગ્રન્થાનાં સંસ્કરણ કર્યાં છે. વળી આશ્ચર્ય તે એ છે કે એના એક જ ગ્રન્થનાં અનેક સંસ્કરણ થયાં છે. ઇ. સ. ૩૦૦ ને સુમારે થઇ ગયેલા બ્રાહ્મણ વિષ્ણુરાર્માના વૈષ્ણવ પંચતંત્રનાં એવી રીતે અનેક જૈન સંસ્કરણ થયાં જણાય છે. અને વળી એ ખધામાં વસ્તુની અને ભાષાની દૃષ્ટિએ પુષ્કળ તફાવત છે. એકમાં પ્રાચીન કથાઓ કઇંક વિસ્તારથી લખી છે, ખીજામાં વિદ્યાર્થીઓ સમજી શકે એવી રીતે નાનાં વાકચાવડે લખી છે. મૂળ કથામાંના શ્લોક અને લે છે, પણ મૂળમાંની કઠણુ અને ક્લિષ્ટ સંસ્કૃત ભાષાને મેાળી કરી નાખે છે. તથા મૂળમાંના પાઠથી સ્વતંત્ર રહીને તેમાંની વાર્તાઓ લેાકશૈલીએ લેાકભાષામાં
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) કહે છે. ત્યારપછી કઈ જુના ગ્રન્થને આદર્શમાં રાખીને નવા વાર્તાગ્રન્થ સંરકૃતમાં લખનારની, તેમજ લેક તરફ નજર રાખીને એ પ્રાચીન સંસ્કૃત વાર્તાગ્રન્થના પિતાની માતૃભાષામાં -ગુજરાતીમાં-અનુવાદ કરનારની ખોટ નથી. મધ્યયુગમાં યૂરોપના ગાયક કથાઓનો પ્રચાર કરતા એ પ્રચાર કરવાનું બની શકે એટલા માટે અને લોક પતે ગાઈ શકે એટલા માટે જૈન સાધુ રત્નસુન્દર એ આ ગ્રન્થ લેકરાસાને ઘાટે રચ્યો છે; એ કવિ એક કવિસમ્પ્રદાયના નેતા પણ હતા. વળી તરત જ એમના એક પ્રશંસકે એમના ગ્રન્થને નવું સ્વરૂપ આપ્યું, એમાંના રાગને જરા લીસા કર્યા ને એમાં થેક નવી કથાઓ ઉમેરી. ત્યારપછી વળી વાને એ ગ્રન્થને જ આધારે એને જ મળતે સ્વરૂપે ન ગ્રંથ લખે, પણ એમાં કવિતાઓ ઘણી ઉંચી અને છતાંયે પોતાની માતૃભાષામાં લખી. વળી ત્રીજાએ એ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં ઉતાર્યો અને આ સંસ્કૃત કાવ્યને ચેથાએ–મેઘવનચે મૂળ સંસ્કૃત ગ્રંથને સ્વરૂપે ગદ્યપદ્યના મિશ્રણ રૂપે પાછો સંસ્કૃતમાં ઉતાર્યો અને છતાંએ રત્નસુંદરના અને મેઘવિજયના ગ્રંથ વચ્ચે પુરે સે વર્ષને ય ગાળે નથી.”૩૯
બહુ પ્રાચીન કાળથી જૈનોએ ભારતની સર્વસામાન્ય કથાએના વસ્તુને લઈને પિતાના ધર્મને અનુકૂળ તેમાંથી વાર્તાઓ એજી કાઢી છે, એમણે એ રીતે સાહિત્યક્ષેત્રમાં જે અપરિમિત શ્રમ ઉઠાવ્યા છે, તેને પરિણામે તે એ બધી કથાઓ ને વાર્તાઓ આજસુધી સચવાતી આવી છે; કારણ કે જેનોએ જે એ પ્રમાણે ન કર્યું હોત એ આજ સુધીમાં તે ક્યારની ચે ભુંસાઈ ગઈ હત. પ્રાચીન વસ્તુને આધાર લઈને જૈન લેખકોએ એવી વાર્તાઓ લખી છે, એનાં ચિહ્ન તે અનેક રીતે જોઈ શકાય છે. અમુક ગ્રન્થમાં ખાસ જરૂરની ન હોય એવી એકાદ વાર્તા, વિષયની ચર્ચામાં કે ગ્રન્થને આરમ્ભ કે તેને અંતે, એ લેખકેએ મૂકી દીધેલી જઈએ છીએ. પણ વળી ધાર્મિક વિચારને કારણે અનેક પ્રસંગે વાર્તાની વિગતમાં ફેરફાર પણ કરી નાખેલા હોય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૨) “એક રાજા જોડે ખેલતે નીકળે, પણ અણઘડ ઘેડે કયાં કયાં એને વનમાં લઈ ગયે. રાજા વનમાં ભૂલ પડ્યો, ત્યાં એણે રૂપાળી રાજકન્યા જે, અથવા બીજું કાંઈ સાહસ થયું.” આવી શરૂઆત અનેક જૈન વાર્તાઓમાં હોય છે; હિંદુ સુખ્યાત વાર્તાએમાં રાજા શિકારે ચઢે છે, પણ જીવહિંસાને જૈનોમાં નિષેધ હોવાથી તેઓ સર્વસામાન્ય વાર્તાઓની વિગતોમાં આ ફેરફાર કરે છે એમ યાકેબી ધારે છે.”
જુની કથાઓને આધારે નવી કથાઓ રચ્યા ઉપરાંત જૈનોએ કેવળ નવી કથાઓ નવે સ્વરૂપે રચી કાઢી છે. શુદ્ધ જેનરચનાની
એવી કથાઓ અને કથાનકે અનેક છે. આ કથાઓના લેખકે એ પિતાની કથાઓ માત્ર કથા ઉપરના મેહને જ કારણે લખી છે એવું નથી, સાથે સાથે બીજા પણ હેતુ હતા. પ્રખ્યાત હરિભદ્ર કથાના ચાર પ્રકાર પાડે છે; જીવનનીતિ, રાજનીતિ વગેરે શીખ વનાર કથા તે ઝર્થથા, પ્રેમની વાત કરનાર કથા તે મા, ધાર્મિક જ્ઞાન આપનાર કથા તે ધર્મકથા, અને જીવનના એ ત્રણે પ્રદેશની મિશ્ર કથા તે સંજીથા. કેટલીક કથાઓમાં રૂચિકર સ્વરૂપે શુભ જીવનના નિયમે દેખાડવામાં આવેલા અથવા તે. સંસારવિલાસનાં વિધવિધ સ્વરૂપે આપવામાં આવેલા હોય છે. અને ત્યારે ધનસમ્પત્તિ, ભેગવિલાસ અને ઘરબાર તજી સાધુ થવાની છે જેનભાવના તેની વિરૂદ્ધ પણ કેટલાક પ્રસંગે એ કથાઓમાં આવે છે. તે પ્રસંગે કથાકાર ધર્મભાવનાને ઉંચી રાખવા માટે, પિતાની કથાના નાયકને સંસારના સે ભેગવિલાસ ભેગાવાવ્યા પછી તેના જીવનને શેષ ભાગે તેને સાધુ બનાવે છે અને એમ કરીને ધર્મભાવનાને પ્રબળ બનાવે છે. જૈનકથાઓમાં બીજી એક દષ્ટિએ પણ ધાર્મિક સિદ્ધાન્ત વણાયા છે, પુનર્જન ન્મના સિદ્ધાંતને પ્રબળ બનાવનાર વસ્તુ અનેક કથાઓમાં લેવાયાં છે. અનેક કથાઓને અંતે કઈ સાધુ અથવા કેવલી આવે છે તે કથાના નાયકને સમજાવે છે કે “તારે આ ભવમાં જે બધાં સુખ દુઃખ ભેગવવામાં આવ્યાં તેનું કારણ આમ છે. પૂર્વ જન્મમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૩)
કરેલાં પુણ્યનાં ફળ રૂપે તું આ જન્મે સુખ ભેગવે છે, પૂર્વ જન્મમાં કરેલાં પાપનાં ફળ રૂપે તું આ જન્મે દુઃખ ભેગવે છે.”
કથાઓ અને કથાનકે અનેક સ્વરૂપે છે, અનેક કદના છે. પશુપંખીની અને આનંદ ઉપજાવે એવી એવી નાની નાની કથાઓથી માંડીને તે ગદ્યમાં, પદ્યમાં કે ગદ્યપદ્યમાં, નવે સ્વરૂપે રચાયેલી લાંબી લાંબી કથાઓ પણ અનેક છે. આવી લાંબી કથાઓ જે પદ્યમાં હોય તે સાહિત્યમાં એ કાવ્ય કહેવાય છે.
જેનોએ આ પ્રકારનું સાહિત્ય એટલું બધું લખ્યું છે કે તેમાંના મહત્વના ગ્રંથ સંબંધે લખવા જેટલું પણ આ ગ્રંથના પરિમિત ક્ષેત્રમાં બની શકે નહિ. ત્યારે એમાંના થોડાજ ગ્રંથ વિષે અહીં સંક્ષેપમાં જ લખીને મારે સતેષ લેવું પડે છે.
(અથવા ગીવર) વિષે ઇતિહાસ તે દિગંબરમાં) સૌથી વધારે લેકપ્રિય કાવ્યવસ્તુ છે. સંસ્કૃતમાં એ કથા રચાઈ છે, તેમજ ગુણભદ્રના (નવમા સૈકામાં રચાયેલા ) ઉત્તરપુરાણમાં પણ એ કથા છે. પણ સૈથી સુન્દર તે તામિલ રચના છે; તિરર (સં. શ્રી રવિ ) ૧૦ મા કે ૧૧ સૈકામાં થઈ ગયેલા, તેમણે એ કથા લખેલી કહેવાય છે. એ કથા લખાયા સંબંધે એવી વાત ચાલે છે કે તિરૂત્તકદેવર મદુરાની પ્રખ્યાત પાઠશાળામાં ભણતા હતા. એમના સહાધ્યાયીઓએ એકવાર એમને કહ્યું કે “કામશાસ્ત્ર વિષે કશું લખવાની તારામાં શકિત નથી. ત્યારે એમણે જણાવ્યું કે “હજીસુધી કામશાસ્ત્ર વિષે મેં કશું લખ્યું નથી એ વાત સાચી, પણ પ્રસંગ આવશે તે એ સંબંધે ગ્રન્થ લખીશ ત્યારે તેમાં પ્રેમ તથા જીવનવિલાસની વાતે લખીશ.” પછી એમણે જીવ નિત્તામm નામે ગ્રન્થ લખે, તેમાં જીવકનાં ૮ લગ્ન વિષે, તેના એક મિત્રના ૧ લગ્ન વિષે તેમજ નાયકના વિજ્ઞાન, પૃથ્વી, સુખ અને નિર્વાણ સાથેના લગ્ન વિષે અલંકારરૂપે ૧૮ ગાનામાં વર્ણન કર્યું. એ ગ્રન્થ રચાઈ રહ્યા પછી એક તેજે દ્વેષીએ એને વાં ને કહ્યું જે “તિરૂત્તકદેવર પાકે દુરાચારી હે જોઈએ, અને એણે પોતાના કામજીવનના બધા અનુભવે એકઠા કરીને
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨) આ ગ્રન્થમાં ઉતાર્યા છે, કારણ કે નહિ તે એ આવું આબેહુબ વર્ણન કરી શકે શી રીતે ?” કવિએ તે આખું જીવન પવિત્રતામાં ગાળ્યું હતું, તેથી આ આરેપ સામે પિતાને બચાવ કર્યો. પિતાની પવિત્રતાના પ્રમાણમાં વિકધિકતે લાલચોળ લોઢાને ગોળે પિતાના હાથમાં એમણે લીધે અને કહ્યું કે “હું પવિત્ર ન હેલું તે આ ગેળે મને બાળી મૂકે !” આ પ્રકારની અગ્નિપરીક્ષાઓ એ વાત સાચી પાડી જે “અગ્નિ સાધુને કશું કરી શકતે નથી, સાધુ તે પોતાની પવિત્રતાએ પ્રકાશને ઉભે છે.”
ગુણભદ્ર લખેલા ઉત્તરપુરાણમાંની છવકની અથવા જીવધરની પ્રખ્યાત કથા સેથી પુરાણું ગણાય છે. એને આધારે અહીં સંક્ષેપમાં એ કથા આપું છું. - “રાજપુરના રાજા સત્યધરને એને નિમકહરામ પ્રધાન કાષ્ટાંગારક પદભ્રષ્ટ કરે છે ને મારી નાખે છે. એની રાણીને તે વેળાએ સારી આશા હતી, તે નાશી છુટે છે. એક સ્મશાનભૂમિમાં એ પુત્રને જન્મ આપે છે. ગોલ્કર નામે એક વેપારીને પિતાનાં પાછલાં ભવનાં પાપને લીધે છોકરાં જીવતાં નહિ, તે તેજ વેળાએ પિતાના તરતનાં જન્મેલાં તેમજ મરેલાં છોકરાંને બાળવાને ત્યાં આવ્યું. રાજપુત્રને એ પિતાની સાથે લઈ જાય છે અને પિતાના પેટના પુત્રની પેઠે ઉછેરે છે. એને કેઈએ ભવિષ્ય ભાખ્યું હતું કે મરેલાને બદલે તેને જીવતે છેક મળશે, એ પ્રમાણે થયું એટલે એ રાજપુત્રનું નામ છવધર પાડે છે. ત્યાર પછી શેઠને બીજે છેક થાય છે, તેનું નામ નંદાધ્ય પાડે છે. એ બે બાળકો સાથે ઉછરે છે. છેવધરની ચતુરાઈનાં અને શક્તિનાં લક્ષણ નાનપણમાંથી જ દેખાવા માંડે છે. ત્યારપછી એ ઘણાં પરાક્રમ કરે છે અને એના પ્રારબ્ધમાં લખાયા પ્રમાણે આઠ સ્ત્રીઓ પરણે છે; અકેકી કળામાં નિપુણતા બતાવીને અકેકી સ્ત્રીને પરણે છે. એકને વાંસળી વગાઈને, બીજીને હાથી વશ કરીને, ત્રીજીને સાપનું ઝેર ઉતારીને વગેરે. એક યક્ષ કુતરાના અવતારમાં હતો ત્યારે અવળચંડા છોકરાંથી એને ઉગારી લઈ એને
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫ )
વશ કરેલા તેની સહાયતાથી જીવધર અનેક પરાક્રમ કરી શકે છે. અન્તે એ કાછાંગારકને મારી નાખે છે ને આપની ગાઢીએ એસે છે. ત્યારપછી એ બહુ લાંખા કાળ સુધી રાજ્ય કરીને યશ પ્રાપ્ત
કરે છે. છેવટે મહાવીરના ઉપદેશથી એ સંસારત્યાગ કરે છે. રાજ્ય પેાતાના પુત્રને સોંપે છે, કેવલી થાય છે ને અન્તે મેાક્ષ (નિર્વાણ ) પામે છે.
જીવધરનુ અને કથામાંનાં મુખ્ય પાત્રાનું પ્રારબ્ધ તેમના કર્માનુબંધને અનુસરીને એકમેક સાથે જોડાયાં છે, અને પેાતાનાં પાછલા ભવનાં કર્મો પ્રમાણે સૌને ફળ મળે છે. જીવધર પેાતાનાં સગાંસંબ ́ધીથી સેાળ વ વિખુટા રહ્યો, કારણ કે એણે પાછલા ભવમાં એકવાર એક હું સને તેના સગાંસ ંબંધીથી ૧૬ દિવસ વિખુટા રાખ્યા હતા. આ કથામાં પુનર્જન્મના સિદ્ધાન્તને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. રાજકુમારી શ્રીચંદ્રા એકવાર કબુતરની જોડને ચરતી જોઇ બેભાન થઈ પડે છે. પૂર્વ જન્મમાં પેાતે પણ કશ્રુતરી હતી અને પેાતાના કબુતર સાથે બહુ સુખમાં દિવસ ગાળતી; તે વાતનુ એને સ્મરણ થઈ આવે છે. એનાં માબાપ શ્રીચંદ્રા પાસેથી તેના પૂજન્મની કથાનાં સ્મરણેા સાંભળી લે છે, અને તે પ્રમાણે એક ચિત્રકાર પાસે તે ચીતરાવે છે. પછી એ સા ચિત્રા ચાટામાં મૂકાવે છે. જેથી તેના પૂર્વભવના સ્વામીને શેાધી શકાય અને શ્રીચન્દ્રાને તેની સાથે પરણાવી શકાય. નદાધ્ય એ ચિત્રા જુએ છે, અને પેાતાને પણ પાછãા ભવ સાંભરી આવે છે અને તે સુંદર રાજ્યકન્યા સાથે તે લગ્ન કરે છે.
દિગંબરાનું એક ખીજું પ્રખ્યાત કાવ્ય મવિસત્તજ્ઞા છે, ઘણુ કરીને દશમા સૈકામાં થઇ ગયેલા દિગ ંબર વેપારી નામે ધનવાને એ રચેલું છે. એમાં ૨૨ ધત્તા છે અને અપભ્રંશ ભાષામાં ક્ષ્ાકાનુમધ રચનાએ રચ્યું છે. એ ભાષામાં કેવું ગમ્ભીર લખી શકાય, એના આ કાવ્ય નમુના છે.૪૨ એમાનુ વસ્તુ સક્ષેપમાં આ પ્રમાણે છે:-ગંરાત રાજ્યના વેપારી વિસત્ત પ્રવાસ કરતા કરતા સુવણુ - દ્વીપમાં આવી પહોંચે છે, ત્યાંથી જતાં માર્ગમાં, એના ઓરમાન
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬-) ભાઈ વઘુત્તના કપટથી એક બેટ ઉપર તે એકલવાયે થઈ પડે છે. વિચિત્ર સંજોગોને બળે ત્યાં એને સુંદર રાજકુમારી મળી આવે છે, તેની સાથે એ લગ્ન કરે છે. ત્યારપછી એ દંપતી બાર વર્ષ સુધી ત્યાં સુખમાં રહે છે. એવામાં વધુયત્તનાં વહાણ એ બેટ ઉપર આવી ચઢે છે. ભાઈઓ એકમેક સાથે સમજી જાય છે ને વધુયત્ત ભવિસત્તને ઘેર આવવા સમજાવે છે. ઉપડવાની બધી તૈયારી થઈ રહી છે, ત્યાં તે આપણા નાયકને યાદ આવે છે કે બેટ ઉપર એક રત્ન રહી ગયું. ફરી પાછી વહાણમાંથી એ બેટ ઉપર એ રત્ન લેવા જાય છે, એવે સમે પેલે કપટી ભાઈ વહાણનું લંગર ઉપડાવી લે છે અને ભાઈને મૂકી ચાલતે થાય છે. ઘેર જઈને વધુયત્ત પિતાની ભાભીને પરણવા પજવે છે ને લગ્નની તૈયારીઓ કરે છે. કેઈ દેવની કૃપાથી ભવિસર વિમાનમાં બેસીને પિતાના નગરમાં આવી જાય છે. પિતાના ભાઈના કારસ્તાનની સૈ કથાઓ રાજાને કહી સંભળાવે છે, પિતાની સ્ત્રીને પાછી મેળવે છે, ત્યારપછી રાજકન્યા સાથે પરણે છે ને વળી ગાદીવારસ પણ બને છે. કપટચારી વધુયત્ત ત્યાંથી નાસીને નાના રાજા પાસે જાય છે. એ રાજા કુરજંગલના રાજાને કહેણ મોકલે છે કે “તમારે પરાજય સ્વીકાર અને ભવિસત્તની બંને સ્ત્રીઓ મને સેંપી દેવી.” આ અપમાનભર્યા કહેણના ઉત્તરમાં કુરૂજંગલને રાજા યુદ્ધનું કહેણ કહાવી મોકલે છે. ભયંકર યુદ્ધ થાય છે અને તેમાં પિયનાને રાજા પરાભવ પામે છે. ત્યારપછી ભવિસત્ત લાંબાકાળ સુધી બંને સ્ત્રીઓ સાથે સુખાનંદમાં રહે છે, અંતે તેને એક સાધુ મળે છે તે એને એને પાછલા ભવની કથા કહે છે, તે ઉપરથી એને વૈરાગ્ય ઉપજે છે, સાધુ થાય છે અને અનેક અવતાર પછી મેક્ષ પામે છે.
સંક્ષેપમાં ઉપર જણાવેલી કથાઓમાં, લોકપ્રિય પુનર્જન્મનું મહત્વ દેખાડવાને માટે બીજી કથાઓની પણ ગુંથણી કરી છે.
શ્વેતાંબરોમાં ગદ્યમાં તેમજ પદ્યમાં લખાયેલી કથાઓ અનેક છે. અહીં માત્ર પત્તિની તાવતી વિષે જ કંઇ ઉલ્લેખ કરીશ. ઈ. સ. ૧ લા સૈકામાં રચાયેલી, પણ ત્યારપછી આશરે હજાર વર્ષે એનું
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૭) તોના નામે નવું સંસ્કરણ થયું, તેજ આપણી પાસે તે છે. ઈ. લેંધમાને એને Dienonne નામે જર્મન ભાષામાં અનુવાદ કર્યો? છે. ત્યારપછી બીજી પ્રખ્યાત કથા હરિભદ્રની સમરૂજી છે, એમાં વચ્ચે ગાથાઓ મૂકેલી છે. એને જર્મન અનુવાદ કિફેલ તરફથી થવાની આશા છે. આ કથામાં શત્રુભાવવાળા એ માણસની નવ ભવની કથા વર્ણવી છે. કેઈ ભવે પિતા-પુત્રરૂપે અવતરે છે, કઈ ભવે પતિ-પત્ની રૂપે અને કઈ ભવે બીજે કે સંબંધે એ જન્મે છે. દુષ્ટ દરેક ભવમાં શિષ્ટની પાછળ પડે છે અને તેને મારી પણ નાખે છે. છેવટે શિષ્ટ મેક્ષ પામે છે.
ત્યારપછી વળી એક વિશિષ્ટ પ્રકારની પણ જેમકથાઓ છે, અલંકાર રૂપે ઉપમાઓ દ્વારા જૈનધર્મનું જ્ઞાન આપવાના હેતુઓ એવી કથાઓ લખી છે. પ્રથમ તે ધાર્મિક સાહિત્યમાં એવા પ્રયત્ન થયેલા, પણ પછી તે સર્વ પ્રકારના સાહિત્યમાં એવી કથાઓ લખાઈ છે. ભવ્ય શૈલીમાં લખાયેલી એવી કથા શિર્ષિએ ૩૫મિતિમવપ્રપંચીયા નામે લખી છે ( ૯૦૬ માં એ કથા પૂરી થઈ ). એમાં ઉપમાઓવડે માનવજીવનનું વર્ણન કરેલું છે, જુદા જુદા માણસો દ્વારા જુદા જુદા ગુણદોષનું વર્ણન કરેલું છે અને એ બધાના એકીકરણ દ્વારા, જૈન સાધુની ભાવનાને અનુકૂળ માનવજીવનનું ચિત્ર ખડું કર્યું છે. સાહિત્યની દષ્ટિએ ચાકેબી એને Bunyan Pilgrim's progress વર્ગમાં મૂકે છે. ધાર્મિકવૃત્તિવાળા માણસમાં એ કથા હજીયે પ્રિય છે.૪૫
વાની પદ્ધતિએ પણ કળાની દષ્ટિએ જૈનોએ કથાઓ રચી છે, પણ એવા ગ્રન્થમાં ભાષા તરફ વિશેષ ધ્યાન અપાયું છે. સાહિત્યકારોની વ્યાખ્યા પ્રમાણે એને કાવ્ય કહી શકાય, પછી ગમે તે એ ગદ્યમાં હોય કે ગમે તે પદ્યમાં હોય કે ગમે તે બેનું મિશ્રણ હોય. સોમેવને યશસ્તિત્તર અને ધનપતિને તિરુમંત્રી (૫૦ ના અરસામાં રચાયેલા તે) અને આ પ્રકારના ગ્રન્થ છે.
અત્યાર સુધી આપણે જે કથાસાહિત્ય વિષે વાત કરી, તેમાં એનું વસ્તુ એ મહત્વનું બિન્દુ છે. ગદ્યમાં જ રચાયેલી
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮ )
કથા વિષે નહિ, પણ પદ્યમાં ને કાવ્યરૂપે રચાયેલી કથા વિષે પશુ આ વાત સમજવાની છે. અનેક કથાઓની રચનામાં કાવ્યસ્વરૂપ અતિ સુન્દર હોય છે, તેા પણ વાચક જ્યારે એ કથા વાંચવા બેસે છે, ત્યારે કથાના તાર એવા ગુંચવાયેલા હાય છે કે તેમાં યુરોપિયન વાચકને તા રસ પડે જ નહિ. ત્યારપછી જૈન સાહિત્યમાં એવાં અનેક કથાકાવ્યેા છે, જેનુ વસ્તુ એકેવારે ગુપ્ત રહે છે. એની એક એક ગાથામાં આખા ભાવ ભરાઇ રહેલા હાય છે; એક એક ગાથામાં આધ્યાત્મિક અને અલૌકિક ભાવ ભરાઇ રહેલા હાય છે.૪૬ આવી કથાઓમાં કાવ્યકળાનું આતિશષ્ય હાય છે. આ ક્રીડા એટલી સીમાએ પહોંચી છે કે એ જૈન કવિઓએ દાøિાસના મૈષપૂતને આદર્શોમાં રાખી સમસ્યાપૂરળની કળા સાથે ખેલ કર્યાં છે. એમાંની એકીએકી ગાથામાં મેઘદૂતના શ્લાક સાથે સખન્ય રાખીને અરિષ્ટનેમિથી પાર્શ્વનાથ સુધીને ઇતિહાસ લખ્યા છે ને એકીબેકી ગાથા તેમાં ઉમેરી છે. એથી ચે વધારે આશ્ચર્યંજનક કળા તા દિગમ્બર શ્રુતાતિએ (૧૧૨૫ ના અરસામાં ) પેાતાના રાષવાહવીષમાં દેખાડી છેઃ એમાં તે દરેકે દરેક શ્લાકમાં બે બે અ નીકળી શકે છે અને એ રીતે એમાંથી રામાયણ અને મહાભારત સાથે સાથેજ વાંચી શકાય છે. ૪૭
રસકાવ્યેામાં ( Syries ) પણ જૈનોએ સારી નામના કાઢી છે. પ્રાકૃતમાં એકેક ગાથામાં એવાં એ કાવ્યેા પ્રસિદ્ધ છે, તે એકેક કવિએ રચેલાં છે, અથવા આપણે જે સ્વરૂપે હાલ જોઈએ છીએ તે સ્વરૂપે એના સંગ્રહ થયેલા છે. આ અને કાવ્યેાના કર્તા વિષે નિર્ણય કરવા બહુ કઠણુ છે, કારણ કે એમાંના એકેમાં જૈન-વિશિષ્ટતાનાં કશાં ચિહ્ન નજરે આવતાં નથી. લાકભાવનાને અનુસરીને રચાયેલી સત્તસર્ફ તે હાલ શાતવાહન અથવા રાલિવાહનની ગણાય છે, એ દખ્ખણુના આશ્રૠત્યકુળના રાજા હતા, અને જૈનો અને પેાતાના ધર્મના માને છે. (પૃ. ૪૫ જોશા). એ કાવ્યમાં મત્ત શૃંગારરસની ગાથાઓ છે. એવુ કહેવાય છે કે વાણીની દેવી સરસ્વતીએ એકવાર શાતવાહનના મહેલમાં દોઢ દિવસ વાસ કર્યાં, તે સમયમાં ટેમ્ભારથી માંડીને હાથીના
Page #146
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯) માવત સુધી- સમસ્ત સેનાએ પ્રાકૃતમાં ગાથાઓ રચી કાઢી અને રાજાએ એમાંથી ૭૦૦ સર્વોત્તમ ગાથાઓ વણું કાઢી ને તેને સંગ્રહ કર્યો. એમાંની થેક ગાથાઓને અર્થ નીચે આપું છું.’
રાત્રિના લલાટભૂષણ ચન્દ્ર! આકાશના શિરરત્ન તું રાત્રિએ પ્રકાશે છે,
મારા પ્રિયતમને જે કરે તું સ્પશે છે, તે જ કરે મારે સ્પર્શ કર.
તું આવશે” એ આશાએ મારી અર્ધી રાત એમને એમ ચાલી ગઈ,
છતાં યે તું આવ્યું નહીં અને બાકીની ઘધઓ દુઃખના વર્ષો જેટલી લાંબી થઈ.
નમે મારે નાથ મને મૂકીને સવારે ચા જશે એમ લેક મને કહે છે,
ત્યારે લાંબી થા, અરે લાંબી થા, મધુર રાત્રિ! જેથી સવાર થાય જ નહિ. - એનું સુંદર સ્વરૂપ આંખ સામે તરે છે, એનું ચુમ્બન હજી યે હોઠ ઉપર બળે છે, | મારા હૈયામાં એનું હૈયું છે, કાનમાં હજીયે એને શબ્દ છે, પ્રારબ્ધ અમને વિખુટાં કરી શકે ?
એમાંની ઘણીખરી ગાથાઓ શૃંગારરસે લદબદ છે, છતાં યે આખા સંગ્રહમાં એ જ ધ્વનિ ગુંજે છે એમ નથી; કેટલાકમાં બ્રાહ્મણદેવતાની સ્તુતિ છે, તે કેટલાકમાં સર્વ સામાન્ય સુભાષિત છે. જુઓ –
- આશાની પીંછીવડે હદયપેટ ઉપર ભાવિ ચિત્રે મન ચીતરે છે,
પણ હસતા બાળકની પેઠે પ્રારબ્ધ હળવે હાથે એ સૈ. ભૂંસી નાખે છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
એવુ' હસ, જે તને કોઇ હસી કાઢે નહીં; એવુ` ખેલ જે શ્રોતાના કાનને મીઠું લાગે.
એવુ જીવ, જે જીવનમાં કીતિ મળે એવું મર, જે ફ્રી અવતરવું ના પડે.
આપણે બીજા જે ગાથાસંગ્રહ વિષે કહેવાનું છે, તે શ્વેતામ્બર ગચવક્રમના (સમયનિર્ણય હજી થયા નથી, પણ ૧૩૩૪ ની તા પૂર્વે) લગાવ છે. એમાં માત્ર કામ વિષેની જ ગાથાઓ નથી, પણ જીવનની ત્રણે કામના–ધર્માં, અર્થ, કામ-વિષેની છે, એટલે હાલના સંગ્રહ કરતાં વધારે વિશાળ છે. એમાંનુ વસ્તુ અનેકમુખ છે. આપણી સામે સંસ્કૃતિના ઇતિહાસમાં આ સુંદર નમુના છે; ભારતવાસીઓના નૈતિક જીવન વિષે તથા શિષ્ટજન વિષે એમની ભાવના કેવી છે ? ભ્રષ્ટતાને એ કેવા ધિક્કારે છે ? એ આપણે આ સંગ્રહથી જાણી શકીએ છીએ. સાચી મિત્રતાના અને શુદ્ધ જીવનના ખ્યાલ કવિ આપે છે, દઢતાને અને વીર નિશ્ચલતાને જશ આપે છે; કાશક્ત પુરૂષને વિષે ભવ્ય ગાથાઓ આપે છે, પણ બાહ્ય પરિણામો પ્રારબ્ધને આધીન છે અને તેથી માનવજીવનની જે બીજી કામના અથ−તેની સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. નિનતાનાં દુ:ખ હૃદયદ્રાવક ભાવે વળ્યાં છે; કેટલીક ગાથામાં સ્વામીનું વર્ણન છે, કેટલીકમાં સેવકનું છે; પણ જે પેાતાના સ્વામીનું રક્ષણ કરતાં વીર સૈનિકની પેઠે, યુદ્ધમાં પડે છે એને માટે સુંદર ગાથાઓ છે. વજાલના ૐ ભાગ કામ વિષે રાકાય છે. સ્નેહની મૃદુ ભાવનાથી માંડીને તે મેહના મત્ત આવેગ સુધીની અનેક ગાથાઓ છે, પ્રણયીજનની વિરહવેદના અને તેમની જલ્પના વિષે પણ છે. ફુલમંજરીમાંથી મધુ ચૂસતા ભ્રમર વિષે, પેાતાના વૃન્દમાંથી વિખુટા પડી જઇ કેદ પડેલા હાથી વિષે, રાજહંસ કે વ્રુતિ (જીઇ) વિષે સુંદર ચિત્રા ખડાં કરે છે; એ સામાં પુરૂષના સ્ત્રી ઉપરના સ્નેહની ભાવનાઓ છે. શૃંગાર વિષયમાં યુરોપવાસીની કરતાં ભારતવાસીની ભાવના વધારે નિર્દભ અને ખુલ્લી છે, આપણને કમ્પારી વટે એટલી સીમા સુધી સ્નેહજીવનના નિયમ
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧) વિરૂદ્ધની ગાથાઓથી ભારતવાસીને કશું આશ્ચર્ય થતું નથી. આ સંગ્રહમાં વ્યભિચાર સંબંધી ગાથાઓની પણ સ્વાભાવિક રીતે જ બેટ નથી, ગોવાળ તેમજ કૃષ્ણની સુંદર લીલાનું ચિત્ર કવિએ સુંદર ભાવે ચીતર્યું છે અને આ વજ્જા લગ્નમાં ઋતુઓ વિષે પણ વર્ણન છે.૪૯
માનવજીવનનાં વિવિધ દ, પ્રકૃતિનું સૈન્દર્ય અને એવા અનેક વિષયો ઉપર કળાપૂર્ણ કાવ્યો સંસ્કૃતમાં અર્વાચીન ભાષા એમાં લખનાર અનેક જૈન કવિઓ થઈ ગયા છે. આ પ્રકારના સંગ્રહ કાન ભાષામાં અનેક છે, આશ્ચર્યજનક તે એ છે કે આ પ્રકારના સાહિત્યમાં સ્ત્રીઓએ પણ ભાગ લીધે છે, શાન્તિ (૧૧૦૦ ના અરસામાં) નામની સાધ્વીએ વિવિધ વિષયે ઉપર ગાથાઓ રચવામાં પિતાની કુશળતા પ્રકટ કરી છે.
બુદ્ધિવિષયક કાવ્યમાં પણ જૈન કવિઓની કૃતિઓ બીજા ધર્મના કવિઓ કરતાં અનેક રીતે ભિન્ન નથી. આશ્ચર્યજનક તે એ છે જે આવા પ્રકારનાં અનેક કાવ્યું, જેનો કહે છે કે જૈન કવિઓએ લખ્યાં છે, બીજા ધર્મવાળા તેના તે જ કા પિતાના ધર્મવાળાએ લખ્યાં કહે છે. તિરુવલ્લુવર નામે વણકરના સુર નામે કાવ્યને માટે આવી જ તાણીતાણ છે. પૂર્વે એમ માનવામાં આવતું કે એ કવિ ૮ મા સૈકામાં થઈ ગયે. હાલ એમ માનવામાં આવે છે કે ઘણું કરીને એ ૧ લા કે ૨ જા સૈકામાં થઈ ગયેલું. કુટેલમાં ૨૬૬૦ ટુંકી ગાથાઓ છે અને તે ધર્મ અર્થ ને કામ એ ત્રણે જીવનકામનાઓ ઉપર છે. અમુક એક ધર્મના વિશેષ સિદ્ધાન્ત વિષે કશો ઉલ્લેખ નથી, તેથી સ્પષ્ટ છે કે વૈષ્ણવ, શૈવ અને બદ્ધ તેમજ જૈન ધર્મના અનયાયી સરખી રીતે દાવો કરે છે કે એ ગ્રન્થ અમારા સિદ્ધાન્ત વિષે લખાવે છે. બી. શેષગિરિ શાસ્ત્રીઆર અને એમ. એસ. રામસ્વામી માને છે કે કુર્ટલમાંની કેટલીક ગાથાઓ એવી છે જે એ ગ્રન્થને કર્તા કેઈ જૈન હે જોઈએ. અને એ (જેનો એને પાચાર્ય કહે છે ) કુંદકુંદના સમ્યમાં હવે જોઈએ, પણ એ વાતને બહુ થડે સંભવ છે.° .
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) એ પ્રખ્યાત સુભાષિત સંગ્રહને જર્મન અનુવાદ આપણે પ્રખ્યાત અનુવાદક ફઈક પદ્યમાં કરેલો છે, એમાંથી ૬ સુભાષિતના ગુજરાતી અનુવાદ નીચે આપું છું. '
જે નારી દેવેને કંઈ આહુતિ આપતી નથી, માત્ર પિતાના સ્વામીને અનુરક્ત રહે છે, તેને દેવે એવું વરદાન આપે છે કે જે એ “વરસ' કહે તે વરસાદ વરસે
જેને પિતાની પત્ની અનુરક્ત નથી તે, સિંહ જેમ વિનાસંકેચે શત્રુઓમાં ફરી શકે તેમ ફરી શકે નહિ.
જેના તરફ બાળક પિતાને હાથ લાંબો કરશે, તે કેળિયે તને અમૃત જે મીઠે લાગશે.
જેને વાંસળીને સુર મધુર લાગે છે, તેણે પિતાનાં બાળકની તેતી વાણી સાંભળી નથી.
માતાને પિતાના પુત્રની કીર્તિના શબ્દ કાને પડે છે, ત્યારે એને જન્મ આપે હતું, ત્યારના કરતાં યે વધારે
આનંદ થાય છે. - જેનામાં સ્નેહ નથી, તેને બધું પિતાને માટે લાગે છે,
જેનામાં સ્નેહ છે તે પિતાનું શરીર પણ બીજાનું જાણે છે. - તિરૂવલ્લુવરની બહેને નીતિ ઉપર એવી જ ગાથાઓ રચી છે.
એ બીજે સુભાષિત સંગ્રહ નાદિયર છે, પર એની ઉત્પત્તિ વિષે આવી કથા છે–એકવાર દુષ્કાળને દુખે ૮૦૦૦ જૈન સાધુઓ પિતાને દેશથી નીકળી ગયા અને મદુરાના પાઠ્ય રાજાના દરબારમાં ગયા. રાજાએ એમને સત્કાર કરીને રાખ્યા. જ્યારે દુષ્કાળ ચાલ્યા ગયે, ત્યારે સાધુઓએ પાછા ઘેર જવાની તૈયારી કરી; પણ જેને લીધે પિતાને દરબાર ભી ઉઠ્યો હતે એવા એ પરદેશીને રાજા જવા દેતે નહોતે. સાધુઓને જ્યારે બીજે કશેય ઉપાય રહ્યો નહિ, ત્યારે રાતના નીકળી ચાલ્યા. જતાં જતાં દરેક સાધુએ પિતે બેસતે હતો તે જગા ઉપર એકેક શ્લેક મૂકી દીધો. જે તાલપત્ર ઉપર એ કલેક લખાયા હતા, એ સે
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૩૩ ) તાલપત્રને વહેતી નદીમાં નાખી દેવાની રાજાએ આજ્ઞા કરી. બધાંના આશ્ચર્ય વચ્ચે ૪૦૦ તાલપત્રે પાણી ઉપર તરતાં રહ્યાં ને નદીને કાંઠે આવ્યાં. એ બધાંને એકઠાં કર્યા અને એ સંગ્રહને નાલદિયારનું નામ આપ્યું. થોડાંક બીજાં તાલપત્ર બીજે કાંઠે પણ તરી ગયાં અને તેના બીજા સંગ્રહ પણ થયા છે.
દિગમ્બર સાધુ મતતિએ (૯૪ માં) લખેલા સુમાષિત સાદ જેવાં કાવ્યમાં જૈનધર્મના ઉપદેશની સ્પષ્ટ છાપ તરી નીકળે છે. અમિતગતિએ આ ગ્રન્થમાં મેહવિલાસની અનિત્યતાનું વર્ણન કર્યું છે, જરા અને મરણ વિષે ખ્યાલ આવે છે, કામ, ક્રોધ, લેભ અને મેહ વિરૂદ્ધ વિવેચન કર્યું છે, માંસ, મદિરા અને મદ્ય સંબંધે, જુગાર વિષે અને વેશ્યાગમન સમ્બન્ધ નિવારણ કર્યું છે અને જૈન ધર્મના વિધિઓ પાળવાને ઉપદેશ આપે છે. ભૈતિક વિલાસે એકેએક વર્ણવ્યા છે અને તેની નિરર્થકતા વિષે નિરૂપણ કર્યું છે. પવિત્ર સાધુને ઘટે એમ સ્ત્રીસંબંધી એમણે કે બળવાન નિષેધ કર્યો છે તેને આ નીચે નમુને છે –
જે વિવેકશૂન્ય પુરૂષ ભ્રષ્ટતાસ્વરૂપ, જીવજન્તુએ ભરેલા, (મનુષ્યદેહના) ત્રણ પ્રવાહી પદાર્થોના બનેલા, એકંદરે ઘણા જ ભ્રષ્ટ એવા ચમ, માંસ, અસ્થિ, મજજા, લેહી, મેદ તથા જતુથી બનેલા, અને મળ, મૂત્ર, રૂધિર અને આંસુ આદિ નવ અશુદ્ધિ પદાર્થોનાં દ્વારવાળા નારીદેહથી આનન્દ પામે છે તે નરકમાં જન્તુ થઈને અવતરે છે.”
“ સર્વે દુઃખના ભંડાર, અજ્ઞાનના સ્થાન, સ્વર્ગપુરના આગળા, નરકધામના માર્ગ, લજજાના મૂળ, અવિવેકના ધામ, પવિત્રતારૂપ વનના કુઠાર, જ્ઞાનકમળના હિમ, પાપવૃક્ષના મૂળ અને નાગવિષની મંત્રભૂમિ રૂપ નારીને કર્યો જ્ઞાનીજન સેવે?” ૫૩
દુઃખજ્વાળાથી બળતા સમુદ્રમાં જે અથડાયા કરે છે તેમની અશાન્તિ તથા દુઃખ એક બાજુએ અને જેણે સવિચાર સેવ્યા
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૪ ) છે તથા પિતાના ધનને ત્યાગ કર્યો છે એવા આત્માની શાન્તિ બીજી બાજુએ, એ બે વચ્ચે બહુ વિધભાવ છે. ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી અકળાયા વિના માત્ર નિશ્ચયરૂપ છત્રી લઈને એ ચઢે છે શિયાળાની રાત્રિની ઠંધથી કમ્યા વિના, વાદળાંની ગર્જનાને કે વનનાં તેફાનને ગણકાર્યા વિના, ધ્યાનનિમગ્ન થઈને એ હિમપર્વતને શિખરે પહેચે છે.
પણ જેન કાવ્યને વિશાળ પ્રદેશ તે તેત્રકાબેને છે. એક, અનેક કે સર્વે તીર્થકરેનાં પુષ્કળ તે મળી આવે છે. તે ઉપરાંત વળી દેનાં અને પવિત્ર પુરૂષનાં તેત્ર પણ મળી આવે છે. વળી બીજી દિશાએ બીજી દષ્ટિએ લખાયેલી કવિતાઓ પણ છે, એમાંની ઘણીક મંત્રસિદ્ધિની પણ છે. લગભગ સર્વે મેટા લેખકે એ પ્રકારનાં સ્તોત્ર લખ્યાં છે. એમાંનું એક પ્રખ્યાત તેત્ર તે માનતુંગાનું મનમોર છે. એમના સમયને નિર્ણય થયે નથી, પણ તેત્ર ઉપરથી ધારી લેવાય કે રાજા ભેજના સમયમાં એ થઈ ગયેલા, અને મયુર તથા થાપા એ બે (૭ મા સૈકામાં) બ્રાહ્મણ કવિઓની સ્પર્ધામાં એમણે પિતાનું તેત્ર લખેલું. કહેવાય છે કે મયુરને કેઢ થયેલા, અનેક ઔષધ વ્યર્થ ગયાં ત્યારે એણે સૂર્યરત લખીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા અને સૂર્યે એમના કઢ મટાડ્યા, ચંદ્રની શક્તિની પરીક્ષા કરવાને બાણ પિતાના એકેક અંગને છેદતા ગયા અને દીરાતને એકેક શ્લેક રચતા ગયા, એ શતકના સર્વે શ્લોક એવા પ્રભાવશાળી હતા કે એમનાં છેટાયેલાં સે અંગ પાછાં ઉગ્યાં. જૈન સાધુઓ પણ એવા ચમત્કાર કરી શકે છે એવું દેખા આપવાને માનતુંગે પિતાને સાંકળથી બંધાવ્યા. પછી એ ભક્તામર સ્તોત્રને એકેકે શ્લેક બેલતા ગયા તેમ તેમ શ્લેકના ધ્વનિથી ક૨ (૪) સાંકળોના બંધ એકેએકે તૂટતા ગયા, અને અન્ને છુટા થયા. એ તેત્રના ટીકાકારો જણાવે છે કે ભક્તામર સ્તોત્રના જુદા જુદા ગ્લૅકેની શક્તિ ત્યારપછી પણ એવી રીતે પ્રકટી નીકળેલી છે.
પહેલા તીર્થકર રાષભદેવ વિષે સંસ્કૃત ભાષામાં વસન્તતિ
Page #152
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫) લકા કલેકમાં એ તત્ર રચાયેલું છે. મારા પિતાની નકલમાંથી થોડાક લેક નીચે ઉતારું છું. ૧ દેના શિર ઉપર પ્રકાશતા ચૂડામણિ કરતાં યે વધારે પ્રકાશીત જિનના ચરણને ભકિતભાવે સેવું છું, તે ચરણ સર્વત્ર પ્રકાશ આપે છે. એ પાપરાત્રિને નાશ કરે છે અને આપણું જુગના આદિમાં
એ ભવસાગરના માનવીના એકમાત્ર શરણસ્વરૂપ થયા છે. ૨ આદિજિનને નમસ્કાર, એમની કીર્તિનાં ગાન ત્રણ ભુવનમાં રણકે છે, આગળ ને આગળ ચાલ્યાં જાય છે, વિમાનવાસીએના મુખમાંનાં–અધિદેવેના મુખમાંનાં ગાન બીજા સા ગાના
અને શબ્દના કરતાં વધારે પ્રકાશે છે. ૩ તું, જેનું આસન પૂજવાને સ વિમાનવાસી આકાંક્ષા રાખે છે.
મારું હૃદય પણ એટલું બધું તલપે છે, પ્રભુ! હું દઢ નિશ્ચય કરું છું તારી સ્તુતિ કરવા, તારી કીતિ ગાવા, તને પ્રાર્થનાએ ઘેરી લેવા,
જેમ બાળક જળાદશમાંથી ચન્દ્રછાયાને લેવા તલપે તેમ તલપે છે. ૧૧ હે તીર્થકર! ધ્યાનનિમગ્ન થઈને નિશ્ચલાવે છે તેને નિહાળે છે,
તેની આંખ પછીથી બીજા કશાને જોવાની આકાંક્ષા રાખતી નથી. જેણે એક જ વાર ક્ષીરસાગરમાંથી ચન્દ્રસમ પ્રકાશને રસ પીધો
છે, તે સમુદ્રના ખારા જળને પીવાની કેમ આકાંક્ષા રાખે? ૨૨ અસંખ્ય માતાઓએ અસંખ્ય પુત્રને જન્મ આપ્યા છે, પણ
તારા જેવા પ્રકાશમાન પુત્રને તે કેઈએ જન્મ આપ્યો નથી. આકાશમાં સ્થળે સ્થળે તારાઓનાં બિંબ સુન્દર પ્રકાશવડે પ્રકાશે
છે, પણ પૂર્વમાં તે શુદ્ધ પ્રકાશવાળે માત્ર સૂર્ય જ ઉગે છે. ૪૦ ગંભીર સંસારસાગરમાં જ્યાં વડવાનળ પ્રજળે છે, મગર જ્યાં
રહે છે, મચ્છ જ્યાં રહે છે, ત્યાં તારા ઉપદેશને માનનાર નિર્ભયતાએ પિતાનાં વહાણ હંકારે છે, તેમના માર્ગમાંથી
પ્રચણ્ડ મેજાના પર્વત પણ ખસી જાય છે. ૪૨ જે માનવીનું માથું અને તેનાં અંગ સાંકળેથી બંધાયાં હોય,
જે એના પગ હજારે બંધથી બંધાઈ ગયા હોય, તે ય એની
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩) સાંકળો ને એનાં બંધ સૈ છુટી પડે, જે માત્ર એ તારા પવિત્ર નામને મહામંત્ર વિચારે તે
નાટક, - ભારતવાસીઓમાં નાટ્યકળો બહુ સુન્દર રીતે ખીલી છે, કારણ કે એની રચનામાં વીર કાવ્ય (Epic ) અને (Lyric) રસકાવ્ય) એ બંને પ્રકારનાં કાનું સારી રીતે સંયેગીકરણ થઈ શકે છે. જૈન કવિઓએ પણ આ પ્રદેશમાં પિતાની શક્તિ અજમાવી છે. ૫૪ વસ્તુ તરીકે એમણે મેટે ભાગે ધાર્મિક કથાઓ લીધી છે; રામચન્દ્રની કથા લઈને હેમચન્દ્રના શિષ્ય રામ રઘુવિજ્ઞાન અને તમને વળી ઐતિચાપા નાટક લખ્યાં, જીવકની કથા (પૃ. ૧૨૩ ) લઈને વિન્ટે નવધરનાર લખ્યું. ઐતિહાસિક વસ્તુ ઉપર પણ નાટક લખાયાં છે. વેતા
મ્બર બલિદે પિતાના હૃમીરમમન નાટકમાં ધોળકાના ચૌલુક્ય શજા વીરને મુસલમાન હમીર નામે મીનારને હાંકી કાત્યાનું વસ્તુ લીધું છે. પછીથી ગાદીએ બેઠેલા સુલતાન મરીન ફુલ્લુમિરાને (ગ્રતમસન ) એની પૂર્વેના રાજાએ અરબી મર-રાજા – શિકારમાં નિપુણ-એ ઈલ્કાબ આપે હતું અને એ મિરશિકાર શબ્દ ફેરવીને આપણા કવીએ મીલચ્છીકાર બનાવ્યું છે.
મોગરાના નામે આલંકારિક નાટક યશ પાસે ૧૨ મા સિકાને અંતે લખ્યું. પ્રદેશ અને અણહિલવાડ છે અને મહાન હેમચંદ્ર રાજા કુમારપાળને જૈનધર્મમાં લીધે એ એનું વસ્તુ છે. રાજાએ મોહ ઉપર વિજય કેમ મેળવ્યો એ એમાં ઉપમાઓ દ્વારા સમજાવ્યું છે. રાજા વિવેકચન્દ્રની કન્યા કૃપાસુન્દરી સાથે રાજા કુમારપાળ લગ્ન કરે છે. વિવેકચન્દ્રને તેના મનવૃત્તિ નામે મહેલમાંથી મેહરાજી હાંકી કાઢે છે, પણ મેહના પરાજય પછી તે પાછો આવે છે.
સ્ટેન કોને Sten Kanow વિવિધ લેખકેનાં બીજાં આવાં આલંકારિક નાટકનાં નામ આપે છે. એમાંનું એક તે આધુનિક
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭ )
પંડિત પદ્માને ૧૮૯૭માં મૈસુરમાં તીથકર રાન્તિનાયની પ્રતિમાની સ્થાપના કરી તે પ્રસંગે રચ્યું હતુ. સામયિક સાહિત્ય.
અધા દેશેામાં તેમજ ભારતવમાં અવાચીન કાળમાં છાપખાનાં આવ્યા પછી અને અવરજવરનાં સાધન થયા પછી સામયિક સાહિત્ય. ખુબ વધી પડ્યુ છે, એ વાત ખરી; પરંતુ પૂર્વે પણ અમુક વિસ્તારમાં લખાતું, તેમાંનુ બહુ થાતુંજ આજ સુધી ઉતરી આવ્યું છે, કારણકે જે સાહિત્ય સમયને માટે લખાયેલું, તેની ઘેાડીજ નકલેા થયેલી, તેથી એ સાહિત્ય થાડા જ સમયમાં ભૂલી જવાયેલું; નકલા નહિ થયેલી એટલા માટે કે એવા સાહિત્યમાં લેાકને બહુ રસ પડેલા નહિ તેથી એને માટે—તેને સાચવી રાખવા માટે તેની નકલ કરી લેવાની કાઇએ પરવા કરેલી નહિ.
છેક વર્તીમાન કાળ પૂર્વેના કાળનું વિજ્ઞપ્તિ સાહિત્ય હજી કંઈક અંશે સચવાઇ રહેલ' છે. પર્યુષણ—સપ્તાહને છેલે દિવસે જૈનો પેાતાના ધર્માચાર્યને પત્રા લખે છે. એ પણ જાણીતું છે કે પના આ છેલ્લા દિવસ સુધી કોઈ પણ જાતના કલહ માંડવાળ કર્યાં વિના, તથા કાઇ પણ જાતનાં પાપ પ્રાયશ્ચિત કર્યાં વિના રહેવા દેતા નથી. એટલા માટે જેની સાથે કલહ થયે હાય તેવા પરગામી માણસ ઉપર, માંડવાળ કરવાને કાગળ લખે છે, અને પેાતાનાં પાપની ક્ષમા પામવા માટે પેાતાના ગુરૂને લખે છે. પૂર્વકાળે ગુરૂ ઉપર મોકલવાની આવી વિજ્ઞપ્તિમાં છેલ્લા સમયમાં બનેલા બનાવની વિગતવાર નોંધ લખાતી. કાઈ ફાઈ વાર તેા જાણે સાહિત્યના નાના સ ંસ્કૃત ગ્રન્થ હેાય એવી રીતે લખાતી. કાળિદાસના મેઘદૂતને આદર્શોમાં રાખીને લખાયેલા ફન્ડુબૂત અને ચેતોસૂત તે આવા પ્રકારની વિજ્ઞપ્તિ જ છે. સાધુઆની. વિજ્ઞપ્તિએ કાઇ કાઇ વાર મુખ લાંખો થતી, અને એવી એક વિજ્ઞપ્તિના વીટા ૨૦ વાર લાંબા છે, તેમાં વચ્ચે વચ્ચે સુન્દર
1
Page #155
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ચિતરતા અને કેઈ કેઈમાં તે મજીદ, ગારૂદ્ધ, મદ્ય વગેરે, વિષય સાથે કશે ય સમ્બન્ધ નહિ રાખનારી વસ્તુઓનાં ચિત્રે ચિતરતા. (અને આજે પણ ભારતવર્ષનાં પુસ્તકમાં એમજ થાય છે.) વિજ્ઞપ્તિએ ઇતિહાસના સંશોધનમાં પ્રમાણભૂત લેખે છે ને તેથી થોડા વખતથી ભાવનગરની જેન–પ્રતિમાનન્દ સમા એમને સંગ્રહ કરીને તિહાસમાનામાં પ્રકટ કરે છે. છેક ઉત્તરમાં હિમાલયની તળેટીમાં આવેલા પંજાબના નગર ક્રાંને પ્રવાસ પંદરમાં સૈકામાં એક સાધુએ કરેલે તેનું વર્ણન એક વિજ્ઞપ્તિમાં છે."
વર્તમાન કાળે જેન સાહિત્ય મહત્ત્વનું પ્રસિદ્ધ થાય છે, અને તે એટલું બધું પ્રસિદ્ધ થાય છે કે તે એ બધાને આંખ તળે લઈ શકાય પણ નહિ. પિતાનું હિત સાચવનાર અનેક સાપ્તાહિકો અને માસિક એ લેક કાઢે છે. એમાંનાં સૌથી વધારે મહત્ત્વનાં નામ અહીં આપું દિગમ્બરના અનેક પત્ર છેઃ સુરતથી પ્રસિદ્ધ થતું માસિક “દિગ
અર જેન’, તેમાં અનેક ભાષાના લેખે હેાય છે, “હિન્દી જેન ગેઝેટ” “જૈન મિત્ર,” સ્ત્રીઓને માટે “ જેન નારી હિતકારી”
વેતામ્બરેનું હિત સાચવનારું પત્ર જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી મુખ્યત્વે કરીને ગુજરાતીમાં “શ્રી જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ” પ્રસિદ્ધ થાય છે. એમનાં બીજાં પત્રે કાશીમાં પ્રસિદ્ધ થતું “જૈન શાસન” અને ભાવનગરમાં પ્રસિદ્ધ થતાં “જૈન ધર્મ પ્રકાશ ” અને “આત્માનંદ પ્રકાશ” છે. સ્થાનકવાસીઓ કેન્ફરન્સ પ્રકાશ” અને માસિક “જેન હિતેચ્છ” પ્રકટ કરે છે. સારા માં જેન સેંટ્રલ લાઈબ્રેરી છે, તે બધી દિશામાં કામ કરી રહી છે, તે કલકત્તામાં હિન્દી ભાષામાં “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” નામનું માસિક પ્રગટ કરે છે. ધી ઓલ ઇંડિયા જૈન એસેસીએશન મદ્રાસમાં જૈન ગેઝેટ' નામનું માસિક અંગ્રેજીમાં પ્રકટ કરે છે.
આ સાપ્તાહિક અને માસિક પત્ર ઉપરાંત આખું વર્ષ રોપાની, હેંડબીલ, લેખે વગેરે સામયિક સાહિત્ય ભારતવર્ષના દરેક પ્રદેશમાં ખૂબ કાઢયે જ જાય છે, તેમાં સામાયિક પ્રશ્નો વિષે ચર્ચા થાય છે, અને જૈનદ્રષ્ટિ સ્પષ્ટ કરવાના પ્રયત્ન થાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
૩ લેખે. જૈન લખાણમાં શિલાલેખનું અને તામ્રલેખનું વિશિષ્ટ સ્થાન છે, કારણ કે લખાયેલા સાહિત્યની પેઠે એ પણ ભૂતકાળની ઘટનાઓના સાક્ષીરૂપ છે. સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અને વિવિધ આર્ય તેમજ દ્રાવિડિયન ભાષાઓમાં લખાયેલા એ લેખે ઐતિહાસિક કે કાલ્પનિક પુરૂષનું કે ઘટનાઓનું વર્ણન આપે છે, સાદી કે કળામય શૈલીએ કથાઓ કે ઈતિહાસ કહે છે. એ લેખેનું વસ્તુ કેટલીકવાર એવું વિવિધ હોય છે કે તેમાં જાણે કે વીર કાવ્ય કે પ્રશસ્ત નાટક આખું ને આખું કેરી કાઢ્યું લાગે!
એવા લેખે ઘણું કરીને મન્દિરમાં કે સમાધિઓમાં છત્રીએમાં મૂકેલા હોય છે. એ લેખેમાં પછીના જમાનાઓને જાણવા માટે દાનની મિતિ, શ્રદ્ધાળુ દાતાનાં નામ, એમના વંશ અને કાર્ય લખેલાં હોય છે. કેટલાક લેખમાં ગુજરી ગયેલા રાજાઓનાં, મહાજનેનાં, પ્રતિષ્ઠિત સ્ત્રીઓનાં, સાધુઓનાં, આચાર્યોનાં, સાધ્વીઓનાં, નિત્ય અથવા નૈમિત્તિક પ્રસંગેનાં સ્મરણ કતરેલાં હોય છે, એટલા માટે કે એ મહત્ત્વનાં હોવાથી પછીના જમાનાઓને ઉપયેગી થઈ પડે. . - આપણને જે લેખ આજે મળી આવ્યા છે તે વિવિધ સ્વરૂપે છે, કેટલાક ટુંકા ને મુદ્દાસર હોય છે, કેટલાકમાં ભાષા ઉંચી અને સુન્દર હોય છે તથા કાવ્યશાસ્ત્રમાં આપેલા બધા અલંકારેએ અલંકૃત હેાય છે.
ઘણાખરા જેનલેખે , સ્વસ્તિ શ્રી આદિ સ્વસ્તિવાચક શબ્દથી સરસ્વતીની અથવા એક, અનેક કે સર્વે તીર્થકરેની સ્તુતિથી આરંભાયેલા હોય છે. પછી અન્ત પણ તેવી જ રીતે કે “સમસ્ત જગતનું કલ્યાણ થાઓ !” એવા ભાવનાં પ્રાર્થનાવાકથી કરવામાં આવે છે. વળી કેટલાકના અન્ત, જે નિન્દાને પાત્ર હોય તેને અથવા જેણે મંદિરને અર્પાયેલી ભૂમિ દબાવી દીધી હોય તેને શાપ પણ આપેલા છે, આવા એક લેખમાં “૬૦૦૦૦ વર્ષ સુધી એ જન્તુ થઈને અવતર! એ શાપ એવાં કર્મ કરનારને આપેલે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૪) અનેક લેખમાં પ્રતિ હોય છે અને તેમાં નામાંકિત નરનારીઓનાં અતિશય યશોગાન ગાયાં હોય છે. આ પ્રશસ્તિઓ મેટે ભાગે સુન્દર પ્રાસાદિક ભાષાએ લખેલી હોય છે અને વર્ણનમાં તથા ઉપમાઓમાં બરાબર પ્રાચ્ચ દેશી હોય છે. કેઈ રાજાને વિષે લખવું હશે તે “કુલચુડામણિ, સરસ્વતીકણકુંડલ, જેન ધર્મસાગર તરંગકર ચન્દ્ર, કવિકામદુધા, રિપુ-અગ્નિ” વગેરે શબ્દોથી શણગારશે; રાણીને વિષે લખવું હશે તે “ લક્ષમી સમાણી ધનદાત્રી, રૂપરૂપને રત્નભંડાર, કામદેવની વિજયપતાકા, સપત્નીઓને ભયંકર હાથણ જેવી ” વગેરે શબ્દથી શણગારશે, સાધુના વિષે લખવું હશે તે એમના ચરણકમળની ખુદ દેવે પૂજા કરે છે, પિતાની પવિત્રતાથી જગતને પવિત્ર તીર્થધામ બનાવે છે, એમની વાણી કાનને ગેપુચ્છના વીંઝણ જેવી સુંવાળી લાગે છે, એમની ગગનગામી કીતિ ચંદ્રકરણમાં ભળી જાય છે.” એવી રીતે શણગારશે.
કેટલીક પ્રશસ્તિઓમાં પવિત્ર શ્રાવક કે સાધુઓના અવસાન સંબંધેની, કેટલીકમાં વળી ઉપવાસ કરીને મૃત્યુ પામેલાના અવસાન સંબંધેની મૃત્યુકથાઓ હોય છે. પણ અનેક પ્રશાસ્તિઓમાં ભાષાનાં અલંકારને બહિષ્કાર કરેલો હોય છે અને અમુક સાધુ કે અમુક સાધ્વી આ ધરાધામ છેને સ્વર્ગવાસી થયાં છે એટલી સાદી હકીકત આપીને જ સન્તોષ વળે છે.
એવા મૃત્યુલેખમાં સંસારની અનિત્યતા વિષેની સર્વસામાન્ય ભાવના ઉપર ભાર રાખીને કાવ્યરચના કરવામાં આવેલી હોય છે, ત્યારે તેની ભવ્ય સરળતા અતિ સુન્દર હોય છે. શ્રવણબેલગેલામાં સાધુ નન્દીસેનની સમાધિ ઉપર જે મૃત્યુલેખ છે તે આને વિષે સારૂં ઉદાહરણ છે.
“ઇંદ્રધનુષની પેઠે, વિજળીની પેઠે અને ધુમસના વાદળાની પેઠે સૌન્દર્યની અને ધનની તેમજ મેહની અને શક્તિની પ્રાપ્તિ તરલતાવાળી છે, કેને એ સ્થિર છે ? માટે શ્રેષ્ઠતા ઈચ્છનારેજગતને વળગી ન રહેવું.” એમ સાધુઓને કહેતા નંદીસેન શ્રેષ્ઠ કર્મફળ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા.
Page #158
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
અધ્યાય ૪.
સિદ્ધાન્ત.
પૂર્વકથન. જૈનોના વિશાળ સાહિત્યને વાંચવાથી આપણે જાણ્યું છે તે ઉપરથી તે એમ સમજાય છે કે એ ધર્મ બીજા બધા ધર્મોથી એક વાતે જુદે છેઃ દેખીતી રીતે એણે કશેય મહત્વને વિકાસ નથી કર્યો. બ્રાહ્મણ ધર્મમાં વેદને અને ઉપનિષદને, કલિયુગના પ્રવર્યાથી પુરાણને, અને તંત્રને પ્રભાવે અન્ય શાસ્ત્રોને પિતાનું કલેવર કેવળ ફેરવી નાખવું પડ્યું છે, બૌદ્ધ ધર્મમાં નવાં સૂત્રે જન્મ પામ્યાં, શા માને સિદ્ધાન્ત પ્રકટ થયે અને તે દ્વારા નિિિા માં ગુંથાયેલે બુદ્ધને ઉપદેશ વિસ્તાર અને પરિપૂર્ણતા પામે; પ્રાચીન ખ્રિસ્તિ ધર્મમાં લખાયેલા પ્રભુશબ્દનો અર્થમાં દેવાલયના સમ્પ્રદાયને બળે અને તેણે આપેલા જીવનપ્રણાલીના નિયમને બળે શિષ્યની અનુકૂળતાને અનુસરી ફેરફાર થતા ગયા, પણ જેને ધર્મના સિદ્ધાન્ત સર્વકાળે એકના એક જ રહ્યા છે. એ ધર્મના નિર્ણિત થયેલા જે સિદ્ધાન્ત આજે જોઈએ છીએ તે મુખ્યત્વે કરીને તે અતિ પ્રાચીન ગ્રન્થામાં પણ જોઈએ છીએ. આવી સ્થિતિ કેમ છે એનું કારણ આપવું એ એ ધર્મના સંશોધનમાં મચેલા પંડિતેને પણ કઠણ થઈ પડે છે. જેનો પતે તે એ સ્થિતિને વિષે સ્વાભાવિક રીતે એમ માને છે કે અમારા ધર્મના સિદ્ધાન્ત સનાતન છે, અને તેથી કાળના પરિવર્તન સામે ટકી રહ્યા છે, વળી જે નિર્ણિત સ્વરૂપે અમને મળ્યા હતા તેવે જ સ્વરૂપે અમે એમને શુદ્ધભાવે સાચવી રાખ્યા છે; આથી જ એમાં કશે ફેરફાર થયે નથી.
એ શંકાને ઉત્તર આપ એ આપણે માટે તે કઠણ જ છે. એટલું માત્ર કહી શકીએ કે જે કાળે એ ધર્મના સિદ્ધાન્તનું
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
સ'ગઠન થયુ' અને એમના વિકાસ થયા તે કાળના ગ્રન્થા આપણી પાસે છે નહિ, અને પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રન્થા આપણી પાસે છે, તેમાં તા સિદ્ધાન્ત નિર્ણિત થઇ ગયેલા છે. શ્વેતામ્બર અને દિગમ્બર એ અને સમ્પ્રદાયા ધર્મના મહત્ત્વના સિદ્ધાન્તામાં કેવળ એકમત જ છે, તે ઉપરથી પણ એટલું તેા માનવું પડે છે જ કે ઇ. સનની શરૂઆતમાં એ બે સમ્પ્રદાય જુદા પડવા તે પૂર્વથી જ ધર્મીનું આધુનિક સ્વરૂપ ઘડાઇ ગયેલુ. હાવું જોઈએ. પણ ત્યારપછી આગળ જઈને યાકાષી કહે છે કે ભદ્રબાહુના (ઇ. પૂ. ૩૦૦ ના અરસામાં) સમય પછી બહુ ફેરફાર થયા નથી, કારણ કે શ્વેતામ્બરા જણાવે છે તે પ્રમાણે એમણે ઘણા ગ્રન્થ રચ્યા છે અને દિગમ્બરા પણ એમના ઉપર અત્યન્ત પૂજ્યભાવ રાખે છે. મહાવીરના સિદ્ધાન્તામાં ભાડુએ કેવે પ્રકારે કેટલે અ ંશે વિકાસ કર્યાં એ કહેવાનું આપણી પાસે સાધન નથી, અને તેથી એમ પણ વખતે કહી શકાય કે એ ધર્માંના સિદ્ધાન્તામાં મૂળતત્ત્વ ભદ્રબાહુએ જે સ્વરૂપે મૂકયાં છે, તે તે જ સ્વરૂપે મહાવીરથી ઉતરી આવ્યાં હતાં. ત્યારે એ ધર્મના સિદ્ધાન્તામાં ફેરફાર દેખીતા કઈ થયા છે એમ માનવાનું કઇ ખાસ કારણ નથી અને તેથી, અમારા ધમ ઠેઠ મહાવીરથી તે જ સ્વરૂપે ચાલ્યા આવે છે એવી જે તેમની માન્યતા તે માન્યતા સાચી પણ હાય. વળી એમ પણ કહેવાય છે કે મહાવીરે પાત એ ધર્મી કાઢયા નથી, પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ ઉપર થઇ ગયેલા પાર્શ્વનાથના ધર્માં એમણે સ્વીકારેલા અને તેમાં સમયને અનુકૂળ પિરવ`ન કરેલાં. આ વિષે આપણી પાસે જો કે કશુ પ્રમાણુ નથી, તે પણ સંભવ છે કે વાત સાચી હોય. વળી તે ધર્માંના સિદ્ધાન્તની ઘટના પણ આ વાતની સાક્ષી પૂરે છે, કારણુ કે જીવને પુદ્ગલના અણુરૂપે ક બંધાય છે એ જે એમના ધર્માનું મૂળતત્ત્વ. એના પ્રાચીન સ્વરૂપ ઉપરથી પણ માની શકાય છે કે એ ધર્માં ઇ. પૂ. ૮ મા ૯ મા સૈકામાં પણ હશે. આપણે ત્યારે એટલું સ્વીકારી લઈએ કે એ ધમે પેાતાનું સ્પષ્ટ સ્વરૂપ પાછળથી ધારણ કર્યું, તા ય એનાં બીજ ઈ. સ. ૮૦૦ ના
+
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) અરસામાં નંખાયાં હતાં, પછી એણે ઈ. સ. ની શરૂઆતના અરસામાં સ્પષ્ટ રીતે આજનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારપછી આજ સુધીનાં લગભગ ૨૦૦૦ વર્ષના ગાળામાં અનેક વિષયપરત્વે વધારે સ્પષ્ટ સ્વરૂપમાં એ આવ્યું, વળી નવેસરથી ઘડાયે, પણ એમાં કશે ગંભીર ફેરફાર થયો નથી.
આ વિચિત્ર સ્થિતિનું કારણ સિદ્ધાન્તની ખુદ રચનામાં શોધી શકાય. એ વિષે યાકેબી આમ લખે છે –“ પ્રાચીન સિદ્ધાન્તની નિશ્ચળતાના કારણ વિષે મારા માન્યામાં એમ આવે છે કે એ સિદ્ધાન્તના ભાવ અને ભાષાને પછીના કાળના તત્ત્વશાસ્ત્રના ભાવ અને ભાષા સાથે મેળ નહિ હોય અને તેથી પૂર્વ સિદ્ધાન્ત ઉપર ઉત્તર સિદ્ધાન્તની કશી અસર થયેલી નહિ. અમુક પ્રમાણમાં એ સિદ્ધાન્તો દઢ થઈ ગયા અને પરંપરાએ એ જ રૂપે દઢભાવે ઉતરતા ચાલ્યા. જૈનોની તત્ત્વવિદ્યા મૃતભાષા જેવી છે. એ શીખાય ને વપરાય, પણ એને વિકાસ કરી શકાય નહીં. ”
જૈન ધર્મના આ નિશ્ચળ ભાવને કારણે તેનામાં બીજે એક ગુણ આવ્યું છેઃ બધા મુખ્ય સિદ્ધાન્તમાં તમે એની એવી સપૂર્ણ છબી આંકી શકે કે જે છબી સર્વ રીતે પ્રાચીન તેમજ અર્વાચીન જૈનધર્મને મળતી આવે, અને વિવિધ દેશના, કાળના ને વિષયના લેખકે કંઈક જુદે સ્વરૂપે લખે છતાં ચે એ છબીની યથાર્થતામાં કશેય ફેર પડે નહિ.
આ ગ્રન્થમાં જૈનધર્મના સિદ્ધાન્તના જે જે પ્રદેશની રૂપરેખા આંકવાનો પ્રયત્ન કર્યો છે તે તે પ્રદેશની માહિતી માટે હાલના પંડિતેનાં પુસ્તકમાંથી અવતરણે લીધાં છે. વળી “વેતામ્બરના તેમજ દિગમ્બરના પ્રાચીન તેમજ અર્વાચીન ગ્રન્થની પણ સહાયતા લીધી છે. પણ શ્વેતામ્બરનાં સાધને વધારે પ્રમાણમાં પામી શક છું, એટલે સ્વાભાવિક પરિણામે જ આ ગ્રન્થમાં “વેતામ્બર સમ્પ્રદાય મુખ્ય સ્થાન પામ્યા છે, જ્યાં જ્યાં દિગખર સમ્પ્રદાય વિષે હું જાણતા હતા, ત્યાં ત્યાં એને પણ સાથે સાથે સ્થાન આપ્યું છે. . . . .
Page #161
--------------------------------------------------------------------------
________________
મારી રૂપરેખાને માટે મુખ્યત્વે કરીને ઉમાસ્વાતિનું તવાથધિગમસૂત્ર અને યાકેબીને એને અનુવાદ એ બે મને બહુ ઉપયોગી થઈ પડ્યાં છે. આ અનુવાદને આધારે પરિભાષાને ઉપગ, બન્યું ત્યાં સુધી કર્યો છે. “તત્ત્વજ્ઞાન અને “નીતિ’ વિષેનાં જે પ્રકરણે આ અધ્યાયમાં લખ્યાં છે તે Die Lehre vom Karman in der Philosophic der Jainas (જૈન તત્વજ્ઞાનમાં કમને સિદ્ધાન્ત ) એ નામે ૧૯૧૫ માં મેં લખેલા નિબન્ધને આધારે લખ્યાં છે, ત્યારપછી તે એ નિબંધનાં કેટલાંક પ્રકરણમાં કંઈક સુધારે વધારે કરીને ફરી છપાવ્યા છે આ ગ્રન્થમાં જે રૂપરેખા આપી છે તેમાંની કેટલીકની વિગતવાર હકીકતે એ નિબન્ધમાંથી મળી આવશે. “વિશ્વજ્ઞાન વિષેનું જે પ્રકરણ છે તે કંઈક અંશે Die Kosmographie der Inder (ભારતવાસીઓની વિશ્વવિદ્યા) એ નામે કીલે લખેલા ગ્રન્થને આધારે લખ્યું છે, કંઈક અંશે નવી હકીકતે પણ મૂકી છે.
ઈતિહાસ અને જીવનચરિત’ વિષેનું પ્રકરણ તે નવું જ છે, કારણ કે એનું પૂરું સંશોધન કેઈએ હજી કર્યું નથી; એને માટે મુખ્ય આધાર વિનયવિજયના “લેકપ્રકાશ” અને હેમચન્દ્રના ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત” ઉપર રાખે છે, તેમજ વળી જ્યાં
જ્યાં બીજા ગ્રન્થોના આધાર લીધા છે, ત્યાં ત્યાં તે ગ્રન્થનાં નામ નંધ્યાં છે.
« જ્ઞાનતત્વ.
આ જ્ઞાનસાધન. જેનોના માનવા પ્રમાણે તત્વજ્ઞાનને એકમાત્ર હેતુ એ જ છે કે આ જગતમાં આપણું પિતાનું સાચું સ્થાન ક્યાં છે? એનું જ્ઞાન આપણે પામીએ અને તે દ્વારા જેથી આપણું હિત થાય એમ હોય તેને પ્રાપ્ત કરવાની અને અહિત થાય એમ હોય તેને ત્યાગ કરવાની સ્થિતિમાં આવીએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આપણને સહાયતા આપનાર સાધનને નાણી જેવું ઘટે. આવું જ્ઞાન પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રકારે પામી શકાય.
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૪૫)
જ્ઞાન પાંચ ઇન્દ્રિયેાદ્વારા અથવા તે એની સહાયતા વિના પણ અન્તરાત્માને પ્રાપ્ત થયેલી શક્તિદ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પહેલા પ્રકારનુ જ્ઞાન મેળવવાનુ` સાધન જગના સૈા જીવને મળેલુ હાય છે, બીજા પ્રકારના જ્ઞાનનું સાધન અમુક દેવાને કે સાધુઆને જ મળેલુ હાય છે અને સિદ્ધોને, જેમણે પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યેા હાય છે તેમને સર્વોત્કૃષ્ટ જ્ઞાન મળેલુ હાય છે.
પડેક્ષ જ્ઞાન ( ૧ ) સ્મૃતિ, સ્મરણ, ( ૨ ) પ્રત્યમિજ્ઞાન-ફરી મરણમાં લાવવુ તે, (રૂ ) શ્રનુમાન-પ ́ચવાક્યની સહાયતાએ કરીને આમ સમજવું તે પર્વત ઉપર અગ્નિ છે કારણકે ત્યાંથી ધુમાડો નીકળે છે, રસાડાની પેઠે, જ્યાંથી ધુમાડા નીકળે ત્યાં અગ્નિ હોય; પર્વત ઉપરથી પણ ધુમાડા નીકળે છે માટે ત્યાં અગ્નિ છે. ( ૪ ) શ્રમ-પવિત્ર પુરૂષાના તેમજ શાસ્ત્રોના શબ્દ.
જેમના આત્મા પ્રાકૃતિક આવરણથી કેવળ મુક્ત છે અને બહારના સાધનની સહાયતા વિના જ સર્વાને પ્રત્યક્ષ જાણી શકે છે, તે કેવલી કહેવાય છે; બધી વસ્તુઓનું સમ્પૂર્ણ અને સાચુ જ્ઞાન તા માત્ર કેવલીને જ હાઇ શકે છે. બીજા બધા જીવાની જ્ઞાનેન્દ્રિયા અને તેથી મળતુ જ્ઞાન, એ સાથેાડે અંશે પણ સ્ખલનાવાળુ' હાય છે, એટલે એમને સજ્ઞ જે જ્ઞાન આપે તેજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આપણા આ જુગમાં તા એવા કેઇ સર્વજ્ઞ થયા નથી, એટલે જગતના ને જીવના કેયડાના ઉકેલ જાણવાને માટે પાછલા જુગમાં થઇ ગયેલા સર્વજ્ઞના શબ્દો શોધવા જોઇએ. એમના શબ્દો જૈનશાસ્ત્રોમાં છે અને એ શાસ્ત્રોમાં જગના સા પ્રશ્નો ઉપર આપેલા અભિપ્રાય અત્યંત પ્રમાણભૂત મનાય છે. આ શાસ્રોને આગમ કહે છે; આ સૃષ્ટિને સર છે, પાષે છે, ને નષ્ટ કરે છે એવા કાઇ દેવ કે માણસે આ શાસ્ત્ર રચ્યાં નથી, પણ જેમણે આ પૃથ્વી ઉપર આવીને પેાતાના જ્ઞાનદ્વારા પેાતાના આત્માને આવરનારા અજ્ઞાન-આવરણુને છેદી નાખ્યુ છે એવા પિરપૂ ગુરૂઓએ આપેલાં છે.
૧૯
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૪) એ ધર્મગ્રન્થ જ્ઞાનના પ્રમાણભૂત સાધનરૂપ ગણાય છે. કારણ કે તેના રચનાર આધ્યાત્મિક દષ્ટિએ પરિપૂર્ણ હતા અને એમાં લખેલી હકીકતે સાચી જ છે એવી સાબીતી હરકોઈ જીવને મળી શકે તેમ છે કારણ કે આધ્યાત્મિક વિકાસથી એવું જ પરિપૂર્ણ પદ પ્રાપ્ત કરી શકાય છે.
પૂર્વ જુગના સર્વાએ આપેલા જ્ઞાનમાંથી અમારા સિદ્ધાન્ત જન્મ પામ્યા છે એમ જૈનો માને છે, તેથી એમના તત્ત્વજ્ઞાનને એક બીજી વિશિષ્ટતા પ્રાપ્ત થઈ છે. એમના શાસ્ત્રગ્રન્થોમાં લખાચેલું એકેએક વાકય આથી શુદ્ધ સત્ય જ મનાય છે, એની સામે શંકા થઈ શકે જ નહિ એવું મનાતું આવ્યું છે. જે તત્વજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે તે સર્વજ્ઞ ગુરૂઓનાં ચાલતાં આવેલાં વચનેને એકઠા કરવા, સ્પષ્ટ કરવા કે જરૂર પડે ત્યાં આખાં કરવા પુરતી જ કરવાની છે.
જૈન તત્વજ્ઞાનના આ મતને કારણે એ તે માનવું જ પડે કે સર્વજ્ઞ પુરૂ થઈ ગયા છે, અને એમના આ મત ઉપર બ્રાહ્મણ પંડિતેએ પ્રચંડ પ્રહાર કર્યા છે. એટલી જ પ્રચંડતાએ જેનોએ પિતાના એ મતનું રક્ષણ કરવાના અને તેને દઢ કરવાના પ્રયત્ન કર્યા છે. જીવ પિતાને પણ જાણે, એ સિદ્ધાન્ત ઉપરથી એમણે એ સિદ્ધાન્ત પણ સાબીત કરવાને પ્રયત્ન કર્યો કે ભૌતિક આવરણ, વિકાર વિગેરે વિદને દૂર થઈ જાય કે તરત જ સર્વને જાણવાની આ શકિત પ્રાપ્ત થાય છે. કારણ કે અગ્નિને બાળવાનું કશું ય ના હોય તે એ શેને બાળે ? બુઝાઈ જ જાય.
તવ શાસ્ત્ર અને ન્યાય શાસ્ત્ર. બધી જાતિઓના તત્વશાસ્ત્રની પેઠે ભારતવાસીઓના તત્વશાસ્ત્રમાં પણ વસ્તુસ્થિતિના મૂળમાં એકમેકથી વિરોધી બે તત્વે રહેલાં છે. એક પક્ષ કહે છે કે પદાર્થ જ સાચું તત્વ છે, એના ઉપર જે ફેરફાર થતા જણાય છે તે માત્ર અસત્ય દેખાવ છે, કારણકે ઘાટને પદાર્થ સાથે તે લેવા દેવા જ નથી. સામે પક્ષ કહે
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭ )
છે: વસ્તુમાં જે ગુણુ જોઇએ છીએ તે ગુણુ જ સત્ય છે; એ ગુણના મૂળમાં હાઇ શકે એવા અચળ પદાથ તા કાઇ છે જ નહિ, કારણુકે જગતમાં અચળ કશું' નથી, સૌ ચલિત અને તેથી નાશવંત છે.
આ બેમાંના પહેલા મત ( જેને આપણે parmanandના મત સાથે સરખાવી શકાય તે ) ઉપનિષદ્ના અને એને આધારે રચાએલા પ્રાચીન મતના બ્રાહ્મણું તત્ત્વજ્ઞાનના, એટલે કે વેદાન્તાના છે. પ્રખ્યાત ચાન્દ્રાય નિષમાં ૬, ૧, ૩, માં શ્રાિ પેાતાના પુત્ર શ્વેતòતુ ને નીચેના શબ્દોથી એ વાત એકેવાર સ્પષ્ટ કરી નાખે છેઃ
यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृण्मयं विज्ञातं, स्वाद्वाचाऽऽइम्भणं विकारो वायधेयं मृत्तिकेत्येव सत्यम् ॥
હૈ સૌમ્ય, માટીના એક પિ'ડથી માટીના બનેલા સર્વે પદાને જાણી લેવાય છે; જુદાં જુદાં નામ તે માત્ર વાણીના વિકાસ છે, ખાકી માટી એજ સાચી વસ્તુ છે.
એ મતથી ખરાખર વિરૂદ્ધ મત યુદ્ધના છે (જેને કંઇક સકાચથી Heraklitના મત સાથે સરખાવી શકાય). એમને મતે મૂળમાં તેા કશાનીવ્રુત્તિ નથી. સૌની માત્ર મવતિ છે. વસ્તુ નથી. પણ માત્ર મૂળતત્ત્વા જ છે, તે માત્ર એક કાળે એકત્ર થાય છે. આ મતનું સ્પષ્ટ ચિત્ર સમ્મુત્ત નિષ્ઠાય ૫, ૧૦ માં મુકેલા ભિકખુણી ગિરા અને મારી વચ્ચેના સંવાદમાં આવ્યું છે. એ પવિત્ર સાધ્વીને ભુલાવીને ભય પમાડવા માટે માર એને પુછે છે કે પ્રાણીનુ મૂળ શું અને એ કયાં જશે ? ભિક્ષુણી મેલ્યાંઃ
tr
વસ્તુ તું શેને કહે છે ? માર, તું એક ભ્રમણમાં ભમાયા છે ! એ તે માત્ર ઘાટના સમૂહ છે, બાકી વસ્તુ તે છેજ નહિ. કારણ કે અમુક ભાગ એકઠા થઇને એક થયા ત્યારે એ ગાડુ કહેવાયુ, તેમજ પ્રકૃતિના પાંચ સ્કધ મળીને શરીરવાળું જીવતુ પુતળુ થયુ તેના લાક પ્રાણી શબ્દથી વ્યવહાર કરે છે.
જૈન મત વેદાન્ત અને બૌદ્ધ એ એ દશનાની વચ્ચેના મા લેવા પ્રયત્ન કરે છે, અને મત અમુક અંશે સાચા છે, પણ એ
Page #165
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ )
અનેએ પાતાના મત અતિ દૂર સુધી તાણી ગયા છે એમ જૈનમત માને છે. તેથી એણે એ મનેની વચ્ચેના નેજાન્તવાવ પ્રસિદ્ધ કર્યાં. એ મતે પદાર્થ માત્ર કઇંક અંશે નિત્ય છે, ક ંઇક અંશે અનિત્ય છે એમ સ્વીકાયું. ઘર જે તત્ત્વનું અનેલું છે તે તત્ત્વો નિત્ય છે; એના રૂપરંગ વગેરે ખીજા ગુણા તે ઉભા થાય છે, વળી ચાલ્યા જાય છે. આ દષ્ટિએ જોતાં, પદાર્થ સામાન્ય રીતે જે સ્વ રૂપે દેખાય છે. તેથી વિરૂદ્ધની જ પરિસ્થિતિમાં હાય છે અને તેથી જે કંઇ છે તેના ઉપરનાં સૌ માહ્યરૂપ તે સ્વાભાવિક રીતે જ નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ છે માટે એનું અસ્તિત્વ અમુક અપેક્ષાએ અને અમુક સીમામાં છે.
..
જે જે દષ્ટિબિન્દુથી પદાર્થને જોઇ શકાય એ દષ્ટિબિન્દુ અનેક છે. જૈનો એના ૭ ભાગ પાડે છે ને તે દરેકને નય કહે છે. વસ્તુના અમુક અગ્રાના સ્વીકાર કરીએ, પણ ખાકીનાના નિષેધ ન કરીએ ત્યારે એ વસ્તુ સંબ ંધે જે જુદા જુદા અભિપ્રાય આપીએ તે નય કહેવાય. પહેલા ૪ નય રૂપ સંબંધે છે, ખીજા ૩ શબ્દ સબ ંધે છે.
વૈશમન્વય એ સામાન્ય અને વિશેષ ગુણમાં ભેદ કર્યા વિનાની દ્રવ્યની સ્થિતિ જુએ છે. કેરીમાં એના વિશેષ ધર્મ તે છે જ, પશુ સાથે ફળ માત્રના સામાન્ય ગુણ પણ છે; અને એ ષ્ટિએ કેરીને જુએ છે.
૨ સંપ્રય માત્ર સામાન્ય ગુણુ આરેાપીને જ દ્રવ્યને જીએ છે, પણ વિશેષ ગુણુના નિષેધ નથી કરતા.
૩ વદ્દારનય માત્ર વિશેષ ગુણુ આરેપીને જ દ્રવ્યને જીએ છે, પણ સામાન્ય ગુણુના નિષેધ નથી કરતા.
૪ ઋતુપૂત્રનય પદાર્થીની અતીત કે અનાગત સ્થિતિના વિચાર કર્યા વિના વર્તમાનમાં છે તેવા જ જુએ છે.
૫ શબ્દન૨ પદાર્થનાં અનેક પર્યાયનામાના ધાત્વની પરવા કર્યા વિના એક જ અર્થ એના વ્યવહાર કરે છે ( જીવ,
Page #166
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮). આત્મા, પ્રાણ એવા ધાત્વર્થ જુદા જુદા થાય છે, છતાં યે એ બધાને એક સામાન્ય અર્થે વ્યવહાર કરે છે).
દ સમમિતનય ધાત્વને અનુકૂળ રહી પર્યાય શબ્દને જુદે જુદે વ્યવહાર કરે છે.
૭ યંમૂતના અમુક પ્રસંગે પદાર્થનું જ નામ છે તે તેની કિયાને અનુકૂળ છે કે કેમ તે જુએ છે. જેમકે શક્તિ એ શબ્દના ધાતુ ઉપરથી શક (ઈંદ્ર) એ નામ પડ્યું છે. - - આમાંના ગમે તે કઈ નયને દુર્વ્યવહાર કર્યાથી મિથ્યા સિદ્ધાન્ત ઉપર ઉતરી પડાય. જેનોને મતે, એમ આ ૭ નયમોના
એક એક નયની એક જ દિશા પકડ્યાને પરિણામે, જુદાં જુદાં મિથ્યા દર્શનઃ જન્મ પામ્યા છે પણ જૈનધર્મ તે સાતે ય નયને શદ્ધ રીતે એકમેક સાથે સમન્વય કરીને તે દ્વારા સત્ય શેાધી લીધું ને એક દિશાએથી જેનારની પેઠે મિથ્યામાંથી બચી શકયા.
વસ્તુને જુદી જુદી દષ્ટિથી જેવી અને તે ઉપરથી જુદા જુદા નિર્ણય ઉપર આવવું, એ પ્રણાલીને ચાદાર કહે છે. એ ન્યાયપ્રણાલી ખાસ જૈનોની છે અને એ લોક એને એટલું ઉંચું સ્થાન આપે છે કે એને એ પિતાના ધર્મની મુખ્ય અને સર્વોત્કૃષ્ટ પ્રણાલી માને છે. સ્થાવાદની પછી ૭ ભંગી આવે છે, તે નીચે પ્રમાણે છે.
૧ રાત–કંઈક છે, જેમકે એક દષ્ટિએ ઘડે છે. ૨ યાજસ્ત—કંઈક નથી, જેમકે બીજી એક દષ્ટિએ ઘડે નથી. ૩ રાવત નાસ્ત—કંઇક છે અને નથી, એમ ત્રીજી દષ્ટિએ. ૪ વારંવષ્યએ કહી શકાય એવું નથી એથી દષ્ટિએ.
૫ ચારિત રાવજીગ્ન–છે પણ કહી શકાય એવું નથી; પાંચમી દષ્ટિએ.
ક ૧ લા નયની એકજ દિશા પકડયાને પરિણામે ચાય વૈશેષિ, ૨ જા નયને પરિણામે વેરાન્ત, ૩ જા નયને પરિણામે જડવાદ અને ૪ થા નયને પરિણામે તૌધ દર્શનને જન્મ થયે.
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ ) ૬ યાત્રાદિત્ત જાગ્ય–નથી, ને કહી શકાય એવું નથી; છઠ્ઠી દષ્ટિએ.
૭ સાત નાસ્તિ રાવ છે, નથી, ને કહી શકાય એવું નથી, સાતમી દષ્ટિએ.
ઉપરનાં બધાં સૂત્રને આરભે ચાલૂ શબ્દ મૂકેલે છે, એને અર્થ “એમ હેય ” એ છે અને નિર્ણયને સંભવ દેખાડે છે. જેનો વળી જયંતિ શબ્દને ઉપગ “કંઈક અંશે ”એવા અર્થમાં કરે છે. એક જ કાળે એકમેકથી વિરૂદ્ધ જતા નિર્ણયે સાચા હોઈ શકે, પણ અમુક મુખ્ય નિર્ણય સ્વીકારવાને છે એમ જણાવવું એ સ્યાદ્વાદનું કામ છે. જેમકે પ્રથમ દષ્ટિએ એક માણસ પિતા અને પુત્ર છે એ નિર્ણય થાય, પછી વધારે ઉંડા ઉતરતાં એ અમુકને પિતા છે અને અમુકને પુત્ર છે એ નિર્ણય થાય. સ્યાદ્વાદના પ્રગથી જેનો એવું સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે કે કઈ પણ વિધ્યાત્મક કે નિષેધાત્મક નિર્ણય એકેવારે છેવ ટને ન હોય, પણ માત્ર અમુક સીમબદ્ધ દષ્ટિએ જ સાચે હેય, કારણ કે તેને એક સાથે એક સંબંધ હોય અને બીજા સાથે બીજો હોય. ૬
સત્ય અને તેનું જ્ઞાન. જૈનમતે, તત્ત્વજ્ઞાનનાં સર્વે દર્શનેમાં સત્યનું બીજ હોય છે; પિતાને જે સત્ય લાગે તે વિષે એક પક્ષપાતી અને નિરંકુશ પદ્ધતિ અને પ્રણાલીએ વિચાર કરવાથી અને તેમાં સર્વ પ્રકારનાં અસત્ય ભેળવી દીધાથી સંપૂર્ણ જ્ઞાન એ પામી શકતાં નથી. પણ એ માને છે કે સાચું જ્ઞાન જૈન ધર્મમાં છે, કારણ કે
૧ જૈનધર્મ સર્વજ્ઞ ગુરૂઓ દ્વારા જન્મ પામ્યો છે.
૨ શાસ્ત્રાર્થમાં કદી પરાજય પામ્યું નથી, કારણ કે એ અપરાજેય છે.
( ૩ જ્ઞાનના કેઈ પણ પ્રકારના પ્રમાણુવડે પછી તે પ્રત્યક્ષ હોય કે પક્ષ હોય કે અનુમાન હોય કે ગમે તે હોય, પણ તે વડે જૈન ધર્મમાં કશેય ફેરફાર કરી શકાય નહિ.
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
૪ જૈન ધ દરેક પદાને તેના સાચા સ્વભાવમાં એળખે છે. ૫ દેવાથી તે વનસ્પતિ સુધીના સૌ જીવમાં અને અજીવમાં નૈતિક ભાવના પ્રેરે છે ને સાનું હિત કરે છે.
૬ જૈન ધર્મ એટલા બળવાન છે કે સ અસત્યાના નાશ કરી શકે.
આ એના ગુણને લીધે જૈન ધર્મ એકલામાં જ એ શકિત છે કે જગતના અને જીવનના કયડા સન્તાષજનક રીતે ઉકેલી શકે અને ભૂલેલા જીવને એના લખચેારાશીના ફેરામાંથી મેક્ષ અપાવી શકે. એ ઉત્તમ જ્ઞાનનું શ્રદ્ધાપૂર્વક અધ્યયન કરવાથી અને અમુક ધાર્મિક વિધિઓનું હૃઢતાપૂર્વક પાલન કરવાથી તે ત્રિરત્ન પામી શકાય છે, સંસારમાં ઉત્પન્ન થયેલાં રત્નામાં એ સર્વોત્તમ છે; સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્ર,
પડિતા જૈન ધર્મના પ્રચાર કરવા જે પ્રણાલીએ ઉપદેશ આપે છે તે પ્રસ ંગે પ્રસગે જુદી જુદી હોય છે. પંડિતાની શકિત ઉપર તેા તેના ઘણા આધાર છે. તેમજ શ્રોતા વક્તા બંનેની સ્થિતિ ઉપર પણ આધાર છે. સાધુ જ્યારે નગરની શેરીઓમાં કે ઉપાશ્રયમાં, બહુ તત્ત્વજ્ઞાન નહિ પામેલા એવા શ્રાવકાને ઉપદેશ આપે છે ત્યારે લૈાકિક પ્રણાલીએ ખાલે છે અને અને ત્યાં સુધી કથાએથી અને વાર્તાઓથી પેાતાના ઉપદેશભાવ સમજાવવાના પ્રયત્ન કરે છે; પણ જ્યારે ન્યાય અને તર્કની શાખાઓમાં પ્રવીણ એ સાધુને ભારતપ્રિય શાસ્રા માં જૈનધર્મીનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા કે પેાતાનું તત્ત્વદર્શન સ્થાપિત કરવા અને સામાના દન વિરૂદ્ધ પેાતાના ખચાવ કરવા જવાનુ હાય છે, ત્યારે શાસ્ત્રનાં પોતાના સા આયુધ સજીને જાય છે. આ સંવાદપ્રણાલીને અનુસરીને જૈનધર્માંનું જ્ઞાન પ્રચારવા સાહિત્ય પણ ઘણું લખાયું છે અને તે પણ અનેક પ્રકારે પ્રસિદ્ધ થાય છે. લેાકપ્રિય ચાપાનિયાંથી માંડીને તે ગંભીર ગ્રન્થા સુધાં પ્રસિદ્ધ થાય છે. એ પુસ્તક કદમાં અને પ્રતિપાદન કરવાના. વિષયમાં અનેક રીતે ભિન્ન હાવા છતાં એમાંના જે પુસ્તકા સમગ્ર જૈનધની ચર્ચા કરે છે તે તા એક જ પ્રણા
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૫૨ )
લીએ કરે છે. પ્રારંભમાં મૂળતત્ત્વની વાતા કરે છે, પછી એના ભાગવિભાગ પાડી દે છે. પછી સમજાવવાને માટે પ્રસંગને અનુમૂળ થાડે કે વધારે અશે સંબંધ રાખનારી કઇ વસ્તુનુ ટાન્ત આપે છે. એટલુ' સમજાવીને વળી પાછા વિષયની એકેએક શાખામાં આગળ લઇ જાય છે અને અમુક વ્યવસ્થિત દૃષ્ટિબિન્દુએ લઈને વિષયને ખરાખર સમજાવે છે. એવાં ચાર દષ્ટિબિન્દુ આ પ્રમાણે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને માવ, જીવને એ દૃષ્ટિબિન્દુએ આમ જોઇ શકાય. નામગીવ એટલે જેનુ નામ જીવ પડ્યુ હોય તે. સ્થાપનાનાય એટલે જીવરૂપે જે ચિત્રાયા છે તે, ાનનીવ એટલે જીવ પાતે જે છે તે તેના ઉપરના ખીજા ગુણેાને બાદ કરતાં શુદ્ધ સ્વરૂપે રહે તે, અને માવાય એટલે જે તે કાળે જે તે સ્વરૂપે જીવ છે તે. વળી સૃષ્ટિના બીજા ૬ બિન્દુ છે. ભાવના, સંબંધ, ઉત્પત્તિકારણ, દેશ, કાળ ને વિભાગ. યાકોબી આ સ ́બંધમાં કહે છે કે-આ જોઇને પ્રાચીન (Quis, Quid, nhi (Quibus auxi luis, cur, Quomodo, Quando યાદ આવે છે. જેમકે (એ ષ્ટિબિંદુઆએ ) આમ પૂછી શકાય. “ સાચા ધર્મ કા ? કયાં જાય છે ? કયાંથી આવે છે? કયા દેશના છે? કેવડા મોટા છે ? કયી જાતિના છે ? ’” વળી પાછાં આ ૮ ઃિખ દુઆ પણ એ સાને બદલે મૂકાય છે. જો કે આ ૮ કાઈ પણ પ્રકારે પાછલામાં સમાઇ તા જાય છે; અસ્તિત્વ, સંખ્યા, સ્થાન, મહત્વ, આયુષ, વિભાગ, સ્થિતિ, મહત્વ કે લઘુત્વ.
જૈન દન સમજાવવાને જે પ્રણાલી સ્વીકારવામાં આવેલી છે તે ભારતવર્ષીના વાચકને તેા અનુકૂળ લાગશે, પણ ભારતની વિચારપ્રણાલીએ નહિ ટેવાયેલા યુરેપિયનને તે બહુ જ ભારે પડે છે. જૈનધર્મીના આજે અનેક ગ્રન્થા છે તે સાના સારાંશ આપવાને આ ગ્રન્થમાં પ્રયત્ન કર્યાં છે, પણ તેમ કરતાં ભારતપ્રણાલીના દાસભાવે સ્વીકાર નથી કરી લીધેા, યુરાપીઅન વાચકને ઉપચાગી થઇ પડે તેવા સ્વરૂપમાં અને મૂકવાના પ્રયત્ન કર્યો છે. જૈન દર્શનની સાથે સંબંધ રાખતા સિદ્ધાન્તાને અનુક્રમે મૂકવા અને તેમને સમજાવવા. પછી તેના વિભાગ દેખાડવા અને પછી
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) એ બધાંને સંબંધમાં ગંઠવવા, આથી શુષ્કતા કંઈક ઓછી થશે. કારણકે અહીં માત્ર જૈન ધર્મના સિદ્ધાન્તનાં સ્વરૂપ જ નથી આપ્યાં, પણ એ સિદ્ધાન્તને આત્મા જ મુખ્યત્વે ઓળખાવવાને પ્રયત્ન કર્યો છે, સંસારનાં અને સ્વર્ગનાં સ્વરૂપ આળેખવા, તેના ભાગવિભાગ પાડવા અને તેને સંબંધ દેખાડવા જે ધર્મપ્રણાલીએ પ્રયત્ન કર્યા છે એ ધર્મપ્રણાલીને ઓળખાવવામાટે પ્રયત્ન કર્યો છે.
તત્વજ્ઞાન,
ધર્મતત્વ, જૈન ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે પદાર્થ માત્રને તેમાં સમાવેશ થઈ જાય છે; ૧ ઝવ, ૨ લવ, રૂ કાઢવ, ૪ વધુ જ સંવર ૬ નિરા અને મોક્ષ. આ અનુક્રમે તેની ગણના દિગમ્બરે કરે છેવેતામ્બર ૯ તત્વે માને છે તે પુષ્યને તથા પાપને ૩ જે તથા ૪થે સ્થાને મૂકે છે. દિગમ્બરે આ બે તને વિશિષ્ટ ત માનતા નથી, પણ માને છે કે પછીનાં તત્ત્વમાં એમને સમાવેશ થઈ જાય છે.
જૈન તત્વજ્ઞાનનું સ્વરૂપ આળેખવાને જે પ્રયત્ન અહીં કરવામાં આવ્યું છે તેમાં આ નવ તત્ત્વનું સ્વરૂપ પણ આળેખાશે. પણ નજર નાખી જવાને હેતુએ અને દરેક તત્ત્વનું ઝાંખું દર્શન કરી લેવાને હેતુએ અહીં એના વિષે કંઈક સંક્ષેપમાં જોઈ લઈએ. સાથે સાથે ઘણાખરા જેન ગ્રન્થનાં સ્વરૂપ અને વિષય ઉપર પણ નજર નાંખી લેવાશે.
જગતમાં નિત્ય અથવા અવિનાશી તો બે પ્રકારના છે. ૧ નવ અનંત છે, ચેતન છે, અને એને સવેદન છે; ૨ એમાં આકાશ, ધર્મ, અધર્મ (ગતિ અને સ્થિતિના સાધન), કાળ અને , પુદગલ એ પાંચને સમાવેશ થાય છે.—
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૮). પુદગલના કાર્યને પરિણામે જીવ પિતાની સ્વાભાવિક પૂર્ણતા ખેઈ બેસે છે અને નવા તથા પોતાના શુદ્ધ સ્વભાવથી જુદા પ્રકારના ભાવને પામે છે; વિવિધ કારણેને પ્રતાપે એ આસવમાં તણુય છે અને બંધમાં પડે છે.
પુદ્ગલના કાર્યને લીધે જે પ્રારબ્ધ અને પુનર્જન્મ બંધાય છે તેને અમુક શુભ કાર્યોથી રોકી શકાય છે; નવાં કમબંધન ન બાંધવા તેને સંવર કહે છે અને જુનાને નાશ કરે એને નિર્જરા કહે છે. જીવ જ્યારે સર્વ કર્મબંધનથી મુક્ત થાય છે ત્યારે ભૌતિક સર્વ પ્રયાસને જે અંતિમ હેતુ-મક્ષ તે પમાય છે.
દ્રવ્ય. દ્રવ્ય એ નિત્ય પદાર્થો છે, એનામાં અમુક અવિકારી ગુણે છે, એના વિવિધ પ્રકારના પર્યાય વિકાસ પામે છે. દ્રવ્યના બે પ્રકાર છે. ૧ ગીવ અને ૨ પ્રગવિ.
જીવ અનાદિ, અનન્ત, જ્ઞાતા, કર્તા અને ભક્તા છે, અનંત છે. જીવ એકમેકથી પૃથફ છે, સ્વતંત્ર છે, પણ બીજા જીની અને દ્રવ્યની સાથે સંબંધમાં છે. પ્રકૃતિથી પ્રત્યેક જીવ પરિપૂર્ણ જ્ઞાનવાળે, પરિપૂર્ણ ધર્મવાળો, પરિપૂર્ણ નીતિવાળે છે. એની શક્તિ અપરિમિત છે, એ સદા શુદ્ધ છે, અશરીર છે, એની ગતિ ઉદ્ધ ઉપરની દિશાએ સીધી છે.
જીવના આ સ્વાભાવિક ગુણે, બીજી બધી ઉપાધિઓથી એ મુક્ત હોય છે ત્યારે જ પ્રકટ થાય છે, પણ એ અનંત છમાંથી માત્ર થોડા જ આમ ઉપાધિમુક્ત થયેલા હોય છે. ઘણાખરા જીવ તે પિતાના સ્વાભાવિક ગુણેને વિકાસ કરી શકતા નથી, કારણકે એ સૌ બીજા અને જુદા એક તત્વની ઉપાધિએ ઘેરા ચેલા હોય છે. આ તત્ત્વ તે અજીવ છે..
અજીવ, જીવ ઉપરાંત બીજાં પાંચ દ્રવ્ય છે અને તે પણ જીવની પેઠે
Page #172
--------------------------------------------------------------------------
________________
( ૧૫૫) નિત્ય અને અવિનાશી છે, એમાં ચેતન નથી એટલે જ માત્ર ફેર જીવ અને એમની વચ્ચે છે. આ દ્રવ્ય તે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુગલ છે.
૧ આકાશ. આકાશમાં સિા પદાર્થોની સ્થિતિ છે, પણ બીજા કેઈ પદાર્થમાં આકાશની સ્થિતિ નથી. સૈને સ્થાન આપવું એ એને ખાસ ગુણ છે. બીજાં બધાં દ્રવ્ય અને આકાશ વચ્ચે ભેદ એ છે કે એ લેકમાં જ નહિ, પણ લોકની યે પાર, શ્રતોમાં પણ પ્રવર્તે છે. લોકાકાશના અસંખ્ય કશો છે.
૨ ધર્મ, ૩ અધર્મ. ધર્મ અને અધર્મ બંને એક પ્રકારે ઈથર (Either) છે. એ ગતિના અને સ્થિતિના સહાયક છે. એને અર્થ એ છે કે ગતિને કે સ્થિતિને એ પ્રત્યક્ષ સહાય આપતા નથી, પણ એમના વિના ગતિ કે સ્થિતિ હેઈ શકતી નથી. ધર્મને પાણીની સાથે સરખાવી શકાય, અને તે પાણી માછલીને તરવાની સહાયતા આપે છે, અધર્મને પૃથ્વી સાથે સરખાવી શકાય, એની સહાયતાથી જ પ્રવાસી આરામ લઈ શકે છે. એ બે ત સમસ્ત લોકાકાશમાં છે અને તેમાં અસંખ્ય પ્રદેશ છે.
ધર્મ અને અધમ એ બે દ્રવ્યને સ્વીકાર તે જૈનધર્મની વિશિષ્ટતા છે. આ બે શબ્દોને જે અર્થ જૈનદર્શનમાં થાય છે. તે સંસ્કૃત ભાષામાં નથી થતું અને તેથી શરૂઆતના જે સશેધકેએ જૈનદર્શન વિષે અભ્યાસ કરવા માંડ્યો; તે એને આ વિશિષ્ટ અર્થ સમજ્યા નહીં, તેથી એને મૂળ અર્થ કરવા લાગ્યા ને ભૂલમાં પડ્યા. એને સાચે અર્થ પ્રથમ એચ. એચ. વિલ્સને દેખાડ્યો અને ત્યારપછી જૈનોએ આ બે તત્ત્વ શા કારણથી માન્યાં છે તેનું કારણ યાકેબીએ દેખાડ્યું.
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૫૬ ) -
૪ કાળ.. બીજા દ્રવ્યમાં ફેરફાર કરે એ કામ કાળનું છે. એ નવાને જુનું અને જુનાને નવું કરે છે. કુંભાર પિતાના ચાક ઉપર માટીને પિંડ મૂકે છે, તેને બનાવો નથી, છતાં પિતાની હાજરીથી તેને ગતિ આપે છે, તેવી જ રીતે કાળ પણ પિતાની હયાતિથી બીજી વસ્તુઓમાં ફેરફાર થઈ શકે એને માટેની જોગવાઈ આપે છે. તત્ત્વજ્ઞાનના ગંભીર વિચાર પ્રમાણે તે કાળ અનાદિ, અનન્ત, અરછેદ્ય, અખંડ પ્રવાહ છે; પણ એને સમજી શકાય એટલા માટે એમાં અસંખ્ય સમય માન્યા છે. એમાંને એક સમય વર્તમાનકાળને અને બાકીના ગમે તે ભૂતકાળના કે ગમે તે ભવિષ્યકાળના છે. બીજાં બધાં દ્રવ્યની પેઠે કાળમાં પ્રદેશ હેતે નથી તેથી કેટલાક જૈનદર્શની એને દ્રવ્યની ગણનામાં લેતા નથી. બીજા એને દ્રવ્ય માને છે અને કહે છે કે એના અસંખ્ય પર માણુ એકમેક ઉપર ગોઠવાઈ જાય છે અને એકમેક સાથે મળી ગયા વિના એકમેક સાથે આકાશમાં રહી શકે છે. ગમે તેમ પણ એ પ્રતિય નથી, કારણકે જીવ અને બીજા ચાર અજીવ તની પેઠે એનામાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ નથી.
જેનોની કાળગણના વિશિષ્ટ પ્રકારની છે. નાનામાં નાને કાળ વિભાગ તે સમય. પરમાણુ પોતાની આસપાસ એક પ્રદક્ષિણું કરી રહે એટલા કાળને સમય કહે છે, અસંખ્ય સમય મળીને એક છાત્ત થાય છે, ૧૬૭૭૭૨૧૬ આવલિકા મળીને એક મુદ્દ, ૩૦ મુહૂર્ત મળીને એક સોપાત્ર, ૧૫ અહોરાત્ર મળીને એક પત્ત, ૨ પક્ષ મળીને એક માસ, ૨ માસ મળીને એક ઋતુ, ૩ ઋતુ મળીને એક ઝન, ૨ અયન મળીને એક સંવત્સર, ૮૪૦૦૦૦૦ સંવત્સર મળીને એક પૂર્વા, ૮૪૦૦૦૦૦ પૂર્વા મળીને એક પૂર્વ, (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦૨ સંવત્સર) થાય છે. અને એમ કાળગણના મેટી ને મેટી થતી જાય છે ને છેવટે ૧૯૪ આંકડા જેવડી મેટી થાય છે. ત્યારપછી કાળગણના ચક્કસ આંકડે નહિ, પણ માત્ર ઉપમાઓ કરવામાં આવે છે. એક જોજન પહે, એક જોજન લાંબે
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૫૭ )
અને એક જોજન ઉડા કુવા એક અઠવાડીઆ સુધીમાં ઉગે એવડા વાળના કકટાથી ભર્યાં હાય, તેમાંથી એક એક કકડાને સે સે વર્ષે કાઢતાં આખા કુવા ખાલી થતાં જેટલા કાળ લાગે એટલા કાળને વાવ શ્રદ્ધા પલ્યોપમ કહે છે. સૂક્ષ્મ અહ્વાપલ્યાપમ તેથી અસંખ્યગુણા વર્ષોનું થાય છે. તેવા ૧૦ કેટિકેટ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પચેાપમ મળીને એક સાળોપમ, ૧૦ કેટિકોટિ સાગરોપમ મળીને એક ઉત્સર્પિણો અથવા એટલા જ સાગરોપમની વસર્પિી થાય છે. આવી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી અનુક્રમે એક પછી એક આવીને પુ વપરાવર્ત્ત થાય છે.
૫ પુદ્ગલ.
સખ્ય, અસંખ્ય અથવા અનંત સૂક્ષ્મ, અલક્ષ્ય અને અચ્છેદ્ય પરમાણુ મળીને પુદ્ગલ સ્કધ બને છે. ખીજા' બધાં દ્રબ્યા નિરાકાર હાય છે. પ્રત્યેક પરમાણુમાં અમુક એક ગંધ, અમુક એક રસ, અમુક એક વણુ અને અમુક એ સ્પર્શ્વગુણુ હાય છે.
પરમાણુના ગંધ સારા કે ખોટા એમ બે પ્રકારના હોય છે; રસ ખાટા, કષાયેલા, તિક્ત, કટુ અને મીઠા ( ખારા એ મીઠાના એક પ્રકાર જ મનાય છે. ) વણુ કાળા, લીલા, રાતા, પીળે અને સફેદ; સ્પ ભારે, હલકા, નરમ, કઠણ, ઠંડા, ગરમ, લીલા કે સુકા હોય છે.
પરમાણુ એક આકાશપ્રદેશને રાકે છે, પણ અનેક સાથે મળીને જ્યારે એ સ્ક ંધરૂપે બંધાય છે, ત્યારે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પણ રાકે છે. સ્થૂલરૂપ ધારણ કરેલા પુદ્ગલ સ્કધ અભેદ્ય પણ હાય છે, તેથી અનંત પરમાણુઓના સ્કંધ પણ એક આકાશપ્રદેશમાં સમાઇ જાય છે.
પરમાણુઓના ચેગથી સૂક્ષ્મ કે સ્થૂલ પ્રકારના સ્કંધ અને છે. ઘટનાને અનુસાર સ્કંધના છ પ્રકાર છેઃ—
૧ સૂક્ષ્મ સૂમ, અને તેથી અદૃશ્ય, જેમકે-પરમાણુ.
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૫૮ ) ૨ સૂમ, અને તેથી એ પણ અદશ્ય, જેમકે-કર્મન્કંધ.
૩ સૂમચૂર, જે બધા ભક્તિક દ્રવ્યોને ગંધ, રસ, શબ્દ કે સ્પર્શ પામી શકાય, છતાં એ અદશ્ય હોય તે.
૪ ચૂરસૂમ, જેમકે-સૂર્યપ્રકાશ, અન્ધકાર, છાયા અને જે દ્રવ્યને જોઈ શકાય, પણ સ્પર્શી શકાય નહિ તે.
૫ ધૂણ, જેમકે-ઘી, પાણી, તેલ જેવાં પ્રવાહી દ્રવ્યો, જેને એકવાર જુદાં પાડ્યા પછી પણ પોતાની મેળે એકઠાં થઈ શકે.
૬ શૂનધૂત, જેમકે-પત્થર, ધાતુ જેવાં દ્રવ્ય, જે તટસ્થની સહાયતા વિના ફરી મળી શકતા નથી.
સ્કંધને અમુક પ્રકારના આકાર હોય છે, એ આકાર કેટલાક એવા હોય છે કે જેને સ્પષ્ટતાએ વર્ણવી શકાય (જેમકેગાળ, ત્રિકેણુ, ચેરસ), અથવા તે કેટલાક એવા હોય છે કે જેને સ્પષ્ટતાએ વર્ણવી શકાય નહિ (જેમકે-વાદળાંને આકાર ).
ધની અનેક પ્રકારની વિશિષ્ટ સ્થિતિઓ કહી છે. જેમકેઉષ્ણ પ્રકાશકિરણ (જે સૂર્યમાંથી નીકળે છે) અને શીતળ પ્રકાશકિરણ (જે ચન્દ્રમાંથી, રત્નમાંથી, અગ્નિકીટમાંથી નીકળે છે), અન્ધકાર, છાયા અને શબ્દ. અન્ધકાર એ માત્ર પ્રકાશને અભાવ નથી, પણ પુગળસ્કંધમય મનાય છે.૧૧ પદાર્થની છાયા અને તેનું (દર્પણ, પાણી વગેરેમાં) પ્રતિબિંબ પણ પિગલિક છે અને તે સૂક્ષ્મ સ્કંધનાં બનેલાં પદાર્થમાંથી નીકળે છે.
ભારતનાં બીજાં તત્ત્વદર્શન શબ્દને આકાશને ગુણ માને છે, જૈનો તેમ નહિ માનતાં એને સૂક્ષ્મ પુદગલ સ્કંધ માને છે. પરમાણુના સ્કંધ એકમેક સાથે ઘસાયાથી એ ઉત્પન્ન થાય છે. શબ્દના બે પ્રકાર પાડ્યા છે. ભાષારૂપે વ્યક્ત કરી શકાય છે તે શબ્દ અને એમ વ્યક્ત કરી શકાતું નથી તે શબ્દ. પહેલા પ્રકારના વળી બે ભેદ છેઃ અક્ષરવડે સ્પષ્ટ કરી શકાય છે તે શબ્દ અને એમ નથી સ્પષ્ટ કરી શકાતે તે શબ્દ. આ છેવટના પ્રકારને શબ્દ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીને તેમજ કેવલીને હોય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) ભાષારૂપે બેલી નથી શકતે તે શબ્દ માણસ વાદ્યોની (એના ૪ પ્રકાર પાડ્યા છે) સહાયતાએ કરે છે, અથવા બીજી રીતે (જેમકેવાદળાંની ગર્જના) થાય છે.?
બીજાં અજીવ દ્રવ્યથી જુદા જ પ્રકારની ખાસ વિશિષ્ટતા પુગલમાં રહેલી છે. એ જીવની સાથે સંયે જાય છે અને એમ કરીને તેના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. જીવ સાથે સજાયેલ પુદગલ સ્કંધ કર્મ સ્વરૂપે પ્રકટ થાય છે. જૈનધર્મના એ મહત્વના સિદ્ધાન્ત વિષે વિગતવાર ચર્ચા નીચે કરેલી છે. "
કર્મ. બધા ભારતવાસીઓની પેઠે જૈનોને પણ કર્મના–પાપપુણ્યના ફળને આપનાર કર્મના સિદ્ધાન્ત ઉપર શ્રદ્ધા છે. એક સુભાષિત છે કે
પ્રારબ્ધભૂમિમાં સારાં અથવા નરસાં બીજ જે વાવે છે, તે પરિપકવ થતાં પાછાં સારા નરસાં ફળ લાવે છે.૧૩
માણસે વાવ્યું તેવું લણવું પડે, એ સિદ્ધાન્ત બીજા ધર્મોને અજાણ્યો નથી, પણ ભારતવર્ષમાં એ સિદ્ધાન્ત સાથે પુનર્જન્મની સંકલના બહુ પ્રાચીન કાળથી થઈ છે. પ્રત્યેક આચાર, પ્રત્યેક ઉચ્ચાર, પ્રત્યેક વિચાર તેના કર્તાના સંચિત સ્વરૂપ ઉપર અસર કરે છે. પુણ્યપાપનાં ફળ માણસથી વર્તમાન જીવનમાં પૂરેપૂરાં ભેળવી લેવાતાં નથી, તેથી તે ફળ મૃત્યુની પેલી પાર સુધી પણ પહોંચે છે. તેથી નવા ભવનું કારણ બને છે અને અમુક નિમાં અમુક કાળ માટે તે જીવે અવતરવું પડે છે. દરેક જન્મનાં કરેલાં કર્મ પૂરાં થવાં જોઈએ, અને તેથી આ ભવમાં પૂરાં ન ભેગવાય તે નવા જન્મમાં ભેગવવાં જોઈએ, માટે મૃત્યુ પછી નવે સ્વરૂપે જન્મ લે પડે છે; પણ દરેક ભવ આગલા ભાવના કર્મનું પરિણામ છે. તેથી આગલે ભવ થઈ ગયે હે જોઈએ. એથી એવું પ્રતિપાદિત થાય છે કે પ્રત્યેક ભવ તે અનાદિ અને (તે જ ન્યાયે ) અનન્ત ભવમાળાની આગલા અને પાછલા ભવ વચ્ચેની કહે છે. આ સિદ્ધાન્તને સ્વીકાર કરવાથી સર્વે જીવોની શારીરિક અને આત્મિક
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૬)
દશાઓમાં રહેલી વિચિત્ર વિવિધતાઓ, તેમના જીવનસંબંધ અને તેમનાં સંચિત એ સે તેમનાં પૂર્વભવમાં કરેલાં કર્મને આધારે છે, એમ ભારતવાસીઓ માની શકે છે અને વળી એ જ શ્રદ્ધાને બળે નીતિમય જીવન ગાળવાને હેતુ એને સ્પષ્ટ સમજાય છે તથા કર્મને ત્યાગ કરવાની અને એમ કરીને પુનર્જન્મના ભવસાગરમાંથી મુક્ત થવાની ઇચ્છા કરી શકે છે.
ભારતવાસીઓનાં જુદાં જુદાં તત્ત્વદર્શનમાં કર્મનો સિદ્ધાન્ત વિષે જુદા જુદા મત છે. ઘણાખરા હિંદુઓને મતે કમ એ અલોકિક અદષ્ટ શક્તિ છે, એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે આ શકિત આત્માને વળગેલા સૂક્ષ્મ દેહરૂપે અવિકારી સાત્વિક પડરૂપે જાય છે, પણ સર્વ પ્રાકૃતિક તોથી અસ્પષ્ટ રહેલા આત્માને એ ચેટતી નથી. જૈનો કમને સંપૂર્ણ સ્વતંત્ર તત્વ માને છે. એમને મતે એ પુાત છે અને જીવમાં જડાયેલા સૂક્ષ્મ પુદ્ગલનું સ્પષ્ટ થયેલું પરિણામ છે. જેમ કે માણસ ઔષધની ગેળી લે, ત્યારે તે ગળી એના પેટમાં જઈને વિકાર કરે, તેમ આ સૂક્ષ્મ કમ–પુદ્ગલ પણ જીવને લાગીને અનેક પ્રકારના વિકાર કરે છે.
જીવ અને કમને સંબંધ અનાદિ અને વસ્તુસ્થિતિને સ્વાભાવિક નિયમે અનન્ત છે. જીવ કેઈપણ કાર્ય કરવા માંડે કે તુરત જ તેજ આકાશપ્રદેશમાં રહેલા કર્મપરમાણુ એને વળગે છે અને તેલ ચેલેલા શરીરને ધૂળના રજકણ ચૅટે એમ એ જીવને ચોંટી જાય છે. દૂધમાં જેમ પાણી અને ધાતુમાં જેમ અગ્નિ મળી જાય છે, એમ જીવમાં આ તત્વ મળી જાય છે. એથી જીવમાં એકસાથે વિકાર થઈ જાય છે, એનું જ્ઞાન તથા શક્તિ પરિમિત થઈ જાય છે, એનામાં ભ્રષ્ટ વૃત્તિઓ જાગ્રત થાય છે અને એના શુદ્ધ સ્વભાવથી કેવળ જુદા પ્રકારના ગુણ એનામાં દેખાય છે.
પુદ્ગલ આત્માને વળગીને તેમાં જે વિકાર કરે છે તેની ઉો ને વિસ્તૃત વિગતે જૈનદર્શન આપે છે. બધા વિષયને વ્યવસ્થામાં ગોઠવવાની અને તેમનું વર્ગીકરણ કરવાની આતુરતાને
Page #178
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
કારણે કર્માંના વિષયમાં પણ જૈનદર્શન ખુબ ઉંડાં ઉતર્યાં છે. એમને મતે કર્મીની ૮ મૂત્તપ્રકૃતિ અને તેમાં ચે વળી ૧૪૮ ૩ત્તપ્રકૃતિ છે. આ વિષય એટલા મહત્ત્વના છે કે એ બધી પ્રકૃતિને અહીં ક્રમવાર ગણાવી જવી જોઇશે. એમાંની ઘણી હકીકતા વિષે વિગતવાર વન પછીથી આવશે, એટલે અહીં બહુ આપવાની જરૂર નથી; અહીં તે હુકામાં ગણાવી જઇને જ સન્તોષ પકડીશ અને ચેાગ્ય સ્થળે વધારે વિગત આપતા જઈશ. વળી ર્મપ્રન્થોમાં ઉત્તપ્રòતિના જે ક્રમ આપેલે છે તે સરળતાને ખાતર શિથિલ કરીને ઉપર ઉપરથી એનાં માત્ર નામ મે' ગણાવી નાખ્યાં છે.
કર્મીની મૂળપ્રકૃતિ નીચે પ્રમાણે ૮ છેઃ—
૧ જ્ઞાનાવરણધર્મ, જ્ઞાનને આવરણ દેનારાં રૂધનારાં ક ૨ વશનાવરમ, દર્શનને આવરણ દેનારાં રૂધનારાં કર્મ. ૩ વેનીયર્મ, સુખદુ:ખના અનુભવ કરાવનાર ક. ૪ મોનીચર્મ, શ્રદ્ધાના ને ચારિત્રના નાશ કરનારાં કર્મ.
૫ શ્રાયુદ્ધર્મ, આયુષ્યનું પ્રમાણ આપનારાં કર્મો,
૬ નામર્મ, જીવને જુદી જુદી ચેાનિ વિગેરે આપનાર ક. ૭ ગોત્રર્મ, ઉંચા નીચા ગેાત્રમાં જન્મ આપનાર ક. ૮ અન્તરાયર્મ, દાન, લાભ અને ભાગેાપભાગ તથા વીય સામે અન્તરાય મૂકનાર કર્મી.
આ આઠે પ્રકારનાં કર્મોને ઉપમા આપીને આમ સમજાવી શકાયઃ——૧ લા પ્રકારનાં ક, ચક્ષુની દૃષ્ટિને રૂધનારા વસ્ત્ર જેવાં છે, ૨જા પ્રકારનાં, રાજાનાં દર્શનને રોકનારા દ્વારપાળ જેવાં છે, ૩ જા પ્રકારનાં, મધ ચાપડેલી તલવારનુ તીક્ષ્ણ પાનું માણસ માંમાં ઘાલે ત્યારે મળતા સુખ ને દુઃખ જેવાં છે, ૪ થા પ્રકારનાં, માણુસે પાતે ગાળેલા દારૂ જ્યારે એ પીએ ત્યારે તેને સારૂં નરસું પારખવાનું ભાન ભૂલાવે એના જેવાં છે, ૫ મા પ્રકારનાં, માણસને ઈચ્છા
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૬) પ્રમાણે જતાં રોકી રાખનારી સાંકળ જેવાં છે, ૬ ઠ્ઠા પ્રકારનાં, પિતાની સામેના ચિત્રમાંના માણસને જુદે જુદે રંગે ચીતરનાર ચિત્રકાર જેવાં છે, ૭ મા પ્રકારનાં, સારા નરસા ઘડા ઘડનાર કુંભારના જેવાં છે, ૮ મા પ્રકારનાં, ભંડારમાંથી ધન વાપરતાં અટકાવનાર ધનરક્ષક જેવાં છે. ૧૪
હવે આ ૮ પ્રકારનાં કર્મ વિષે સંક્ષેપમાં વર્ણન આપું, અને વળી એમના ભેદ ( ઉત્તરપ્રકૃતિ ) પણ આપું.
૧ જ્ઞાનવરણકમ–જીવને પિતાના શુદ્ધ સ્વરૂપમાં જે જ્ઞાન હોય એ જ્ઞાન ઉપર આવરણ મૂકે છે, એટલે કે પદાર્થના સાચા સ્વરૂપનું જ્ઞાન પામતાં એને અટકાવે છે. જ્ઞાનના પાંચ ભેદ છે. તેને અનુસરતા પાંચ ભેદ આ કર્મમાં પણ છે.
૨ દર્શનાવરણકર્મ–જીવને પિતાના શુદ્ધ સ્વરૂપમાં જોવાની જે શક્તિ હોય એના ઉપર આવરણ મૂકે છે. એટલે કે પદાર્થને એના સાચા સ્વરૂપમાં, વિભાગે કે સમસ્તે, જોતાં એને અટકાવે છે દર્શનના ચાર ભેદ છે. તેને અનુસરતા ચાર ભેદ દર્શનાવરણકર્મના પણ છે. કેટલાક માનસિક કર્મ એવો છે કે જેમાં ઈન્દ્રિયે નિષ્કમ રહે છે અને તેથી તે કર્મ જાણું શકાતાં નથી. એવાં કર્મના પાંચ ભેદ છે. નિદ્રા કમ લઘુ તન્નાનાં, નિદ્રાનિદ્રા કર્મ ગાઢ તન્નાનાં, પ્રીતી કર્મ ગાઢ નિદ્રાનાં, પ્રતાની કર્મ પ્રગાઢ નિદ્રાનાં, ચાદ્ધ કર્મ નિદ્રામાં ભાવ વિના થતાં કર્મ.
૩ વેદનીયકર્મ-જીવને પિતાના શુધ્ધ સ્વરૂપમાં જે આનંદ હેય એના ઉપર આવરણ મૂકે છે. એ કર્મ જીવને સાંસારિક સુખમાં ( માતા ) અને દુઃખમાં (અસાતા ) નાખે છે, એટલે એના બે ભેદ છે.
૪ મેહનીયકર્મ-જીવને પિતાના સાચા જ્ઞાનથી (શ્રદ્ધાથી) અને સાચા ચારિત્રથી દૂર રાખે છે. એના બે વર્ગ છે અને એકંદરે ૨૮ ભેદ છે. દર્શનમોનય કર્મ ધાર્મિક જ્ઞાન ઉપર આવરણ મૂકે છે. મિથ્યા, મિશ્ર કે સમ્યફ રૂપે એ આવરણ મૂકાય છે, એને અનુસરીને
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) એના ત્રણ ભેદ છે. રાત્રિ મોનય કર્મ જીવને ધાર્મિક વિધિઓ ચાલતાં રેકે છે. તેમાં ૧૬ વષયના, ૬ નોષાયના અને ૩ વેદના મળી ૨૫ ભેદ છે,
કષાયના ૪ ભેદ છે. ગોધ, માન, માયા અને સોમ. એ પ્રત્યેકના વળી ચાર ચાર પ્રકાર છે, તેથી એકંદરે ૧૬ પ્રકારના કષાય છે.
નેકષાય તે કષાયના સહચારી છ પ્રકારે છે. તે રથ, તિ, સાતિ, શાક, મચ અને ગુગુણા છે.
ત્રણ જાતિને અનુસરતા વેદના ૩ ભેદ છે (સ્ત્રી વેદ, પુરૂષ વેદ ને નપુંસક વેદ).
૫ આયુષ્કર્મ સેવ, મનુષ્ય, તિર્યા રે ના જીવનની અમુક મર્યાદા જીવને બાંધી આપે છે અને તેથી આ કર્મના ચાર ભેદ છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આયુષ્કર્મ જીવનકાળનાં વર્ષની નહિ, પણ જીવનક્ષેત્રના વિસ્તારની મર્યાદા બાંધે છે. જેમકેતળાવમાં તરવા પેસતાં એને તરતાં કેટલો સમય લાગશે તેને નહિ, પણ એમાં કેટલું તરવાનું છે તેને નજરમાં રાખીએ, તેમ જીવન જીવતાં કેટલાં વર્ષ જીવવાનું છે એને નહિ, પણ હજી કેટલું જીવન જીવવાનું છે તેને નિર્ણય આ કર્મ કરે છે.
૬ નામકર્મ–જીવને જુદી જુદી યોનિમાં જુદે જુદે પ્રકારે જન્મ આપે છે. એના ૩ ભેદ છે.
૧–૪ જતિનામ કમ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી ચેનિમાં જન્મ આપે છે.
૫-૮ નુપૂર્વી નામકર્મથી એક ભવ પૂરો થતાં, જીવ ત્યાંથી પિતાના નવા ભવને સ્થાને પહોંચે છે ને ત્યાં દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી યોનિમાં જન્મ પામે છે. ૧૫
૯–૧૩ ગતિ નામકર્મથી છવ ૧, ૨, ૩, ૪, કે ૫ ઇંદ્રિયવાળી એનિમાં જન્મ પામે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
( ૧૬૪) ૧૪–૧૮ સરનામકર્મથી ચૌહારવ, ઝા, શાદાર, તૈના કે શર્મા એ પાંચ પ્રકારનાં શરીરમાંથી એક કે અનેકને ધારણ કરે છે.
૧૯-૨૩ વપન નામકર્મથી પાછલા ભવના કાર્મણ શરીર સાથે નવા ભવના શરીર સાથેનો સંબંધ જોડાઈને નિરન્તર અખંડ જળવાય છે. શરીરના પાંચ પ્રકારને અનુસરીને આ કર્મના પણ પાંચ પ્રકાર છે.
૨૪-૨૮ સંઘતન નામકર્મથી પાંચ પ્રકારનાં શરીર સંબંધી પુગળને સંબંધ થાય છે.
૨–૩૧ નામકમથી દારિક, વૈકિય કે આહારક શરીરનાં હાથ, પગ, ગળું, છાતી, પેટ, માથું વગેરે અંગ તથા આંગળીઓ વગેરે ઉપાંગ બને છે (બીજા શરીરને અંગ હોતાં નથી).
૩ર-૩૭ સંસ્થાના નામકર્મથી શરીરનાં છ પ્રકારના સંસ્થાન બંધાય છે
૩૮-૪૩ સંદૃનન નામકર્મથી શરીરનાં છ પ્રકારના બંધારણ બંધાય છે
૪૪-૪૮ વર્ણ નામકથી ૫ પ્રકારના વર્ણ બંધાય છે ૪૯–૧૦ શપ નામકર્મથી ૨ પ્રકારના ગંધ બંધાય છે ૫૧-૫૫ રસ નામકર્મથી ૫ પ્રકારના રસ બંધાય છે ૫૬-૬૩ અર્શ નામકર્મથી ૮ પ્રકારના સ્પર્શ બંધાય છે
૬૪-૬૫ વિદ્યાયોતિ નામકર્મથી હાથી કે હંસ જેવી શુભ અથવા ઉંટ કે ગધેડા જેવી અશુભ ચાલવાની ગતિ મળે છે.
૬૬ ત્રણ નામકર્મથી ઈચ્છા પ્રમાણે હલાવી ચલાવી શકાય એવાં શરીર પમાય છે.
૬૭ રાવર નામકર્મથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વૃક્ષ રૂપ સ્થાવર શરીર પમાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૬૫) ૬૮ પાનામકમથી સ્થૂલ શરીર પમાય છે.
૬૯ મ નામકર્મથી સૂક્ષ્મ અને આપણી ઇન્દ્રિયને અગચર શરીર પમાય છે.
૭૦ પર્યાપ્ત નામકર્મથી પિષણની, શરીરની, ઇન્દ્રિયની, શ્વાસશ્વાસની, ભાષાની તથા વિચારની શક્તિઓને પરિપૂર્ણ વિકાસ થાય છે.
૭૧ શ્રપર્યાપ્ત નામકમથી ઉપર જણાવેલી શક્તિઓને વિકાસ અપૂર્ણ રહે છે.
છર પ્રત્યે નામકર્મથી અમુક વિશિષ્ટ જુદું જુદું શરીર બંધાય છે.
૭૩ સાધારણ નામકર્મથી પિતાના વર્ગનાં ઘણું જીવોનું ભેળું એક સાધારણ શરીર બંધાય છે.
૭૪ સ્થિર નામકર્મથી દાંત, હાડકાં વગેરે સ્થિર અંગ બંધાય છે.
૭૫ સ્થિર નામકર્મથી કાન, વગેરે હાલતાં અંગ બંધાય છે.
૭૬ રામ નામકર્મથી શરીરને નાભિ ઉપરને ભાગ બંધાય છે ને તેથી તેને માથાવડે સ્પર્શ કરીએ તે આનંદ થાય છે.
૭૭ અશુમ નામકર્મથી શરીરને નાભિ નીચેને ભાગ બંધાય છે, એ અશુભ છે તેથી કેઈને પગવડે સ્પર્શ થાય તે માઠું લાગે છે.
૭૮ સુમરા નામકર્મથી જેણે કશે ઉપકાર ન કર્યો હોય તેના ઉપર પણ પ્રેમભાવ ઉપજે છે.
૭૯ ટુર્મા નામકર્મથી પ્રેમભાવને અભાવ થાય છે. ૮૦ સુસ્વર નામકર્મથી મૃદુ સ્વર બંધાય છે. ૮૧ સુસ્વર નામકર્મથી કઠેર સ્વર બંધાય છે.
૮૨ શહેર નામકર્મથી પ્રબોધક થવાય છે ને તેથી તેની વાણુને બીજા સ્વીકાર કરે છે.
૮૩ ગ્રાહેર નામકર્મથી પ્રબંધક થવાતું નથી.
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
૮૪ ચા:જીńિ નામકર્મોથી માન અને કીર્ત્તિ મળે છે.
૮૫ ચર:જાતિ નામક થી અપમાન અને અપકીત્તિ મળે છે. ૮૬ પાપાત નામક થી ખીજાને નાશ કે તેના ઉપર વિજય કરવાની શક્તિ મળે છે.
૮૭ ૩૫થાત નામક થી પેાતાના શરીરનાં અંગેા જ દુ:ખ ઉપજાવે એવાં બને છે. ( ગમે તે શરીરમાં સારી રીતે ગાઠવાયાં ન હાય તેથી કે ગમે તે કસ્તુરી મૃગની નાભિ જેવાં મળ્યાં હાય તેથી તેને શિકાર થાય છે, તેને દુઃખ ઉપજે છે ).
૮૮ નિર્માણ નામકર્મથી શરીર સુઘટ બંધાય છે, એટલે કે અધાં અંગ વ્યવસ્થિત ખંધાય છે.
૮૯ ૩ાલ નામક થી સુખપૂર્વક શ્વાસેાચ્છવાસ લેવાની શક્તિ આવે છે.
૯૦ આતવ નામક થી અનુષ્ટુ શરીરમાંથી ઉષ્ણુ પ્રકાશ નીકળે છે.
૯૧ કયોત . નામકર્મથી દેવાનાં તેમજ સાધુએનાં, તેમજ વળી ચન્દ્ર, તારા, રત્ન, અગ્નિકીટ આદિનાં શરીરમાંથી શીત પ્રકાશ નીકળે છે.
૯૨ બ્રશુલઘુ નામકર્માથી શરીર નહિ હલકું તેમજ નહિ ભારે એવુ બને છે, એટલે કે ખૂબ ભારે નહીં તેમજ બિલકુલ ભાર વિનાનું નહીં એવુ બને છે.
૯૩ તથર નામકમાંથી જૈનધર્માંના તીંકરનું સ્થાન પ્રાપ્ત થાય છે.
૭ મા પોત્રકમથી ઉંચા નીચા ગાત્રમાં જન્મ મળે છે; શાત્રમેથી ઉંચા ગાત્રમાં અને નીચેોત્રર્મથી નીચા ગેાત્રમાં જન્મ મળે છે.
૮ મા અન્તરાયકમ પાંચ પ્રકારે જીવની શક્તિ સામે અન્તરાય મૂકે છે, તે નીચે પ્રમાણે—
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૭) ૧ તાન અન્તરાયકર્મ દાન દેતાં અટકાવે છે. માણસ દાનનું મહત્ત્વ જાણે છે, તેની પાસે દાન દેવાનું, કંઈ છે પણ ખરું, દાન દેવા એગ્ય વ્યક્તિ પણ સામે છે; પણ આ કર્મને કારણે એ દાન દઈ શકતા નથી.
૨ નામ અન્તરાયકમ દાન લેતાં અટકાવે છે, દાન દેનાર વ્યક્તિ છે, દાન માગવાથી તેને દયા પણ આવે છે, દાન દેવા જેવું કંઈક તેની પાસે છે, પણ આ કર્મને કારણે એ દાન મળી શકતું નથી.
૩ મો અન્તરાયકમ ભજન જળ વગેરે જે દ્રવ્યને એક જ વાર ભેગવી શકાય એમના ભાગ સામે અન્તરાય મૂકે છે.
૪ ૩૧મો અન્તરાયકર્મ ઘર, વસ્ત્ર, સ્ત્રી વગેરે જે દ્રવ્યને વારંવાર ભેગવી શકાય એમના ભંગ સામે અન્તરાય મૂકે છે.
પ વીર્ચ અન્તરાયકર્મ શરીરાદિકની શક્તિ સામે અન્તરાય મૂકે છે. એ કમની સત્તાથી માણસ ગમે તે બળવાન હોય તે પણ ઘાસનું તરણું હલાવી શકતું નથી.
ઉપર બધાં મળીને ૧૪૮ પ્રકારનાં કર્મ બતાવી ગયા તેના જૈનોએ વિવિધ દષ્ટિએ વિવિધ પ્રકારના વર્ગ પાડ્યા છે. સૌથી મહત્વના પાતિકર્મ અને ગ્રાતિકમ એવા બે વર્ગ છે. જીવના સ્વાભાવિક ગુણને જે નાશ કરે છે અને તેથી એના જ્ઞાન તથા દર્શન વિગેરેની સામે આવરણ મૂકે છે, અને શાન્તિનો નાશ કરે છે એવાં જે કર્મ (૧ થી ૪) તે ઘાતકર્મ ગણાય છે; અને આત્માના સ્વાભાવિક ગુણેને નાશ નથી કરતાં, પણ એનામાં અસ્વાભાવિક ગુણે ઉત્પન્ન કરે છે એવાં જે કર્મ (૫ થી ૮) તે અઘાતિકર્મ ગણાય છે.
પ્રત્યેક કાર્ય કરતાં જીવ પોતાના આત્મપ્રદેશમાં સૂક્ષમ પુદ્ગલ પરમાણુઓને આકર્ષે છે, એ પરમાણુઓ કર્મસ્વરૂપે બંધાય છે અને તે કર્મની સાથે જીવ સંબંધાય છે. આપણે જે આહાર ખાઈએ છીએ, તે રૂપાન્તર પામીને લેહી વગેરે શરીરના ઈતર પદાર્થોનું
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ લે છે, તેવી જ રીતે આ કર્મ પણ આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. એ મુખ્ય ૮ ભાગમાં ગયા પછી વળી પાછાં તેના વિભાગમાં જાય છે. એમ વિવિધ કર્મ પ્રકારમાં વહેંચાયેલ કર્મસમૂહ વિવિધ પ્રકારનું છે. જેનો એનું અતિ સૂક્ષમ વર્ણન કરે છે, પણ એટલું બધું સૂક્ષ્મ વર્ણન કરવું આપણે વિસ્તાર ભયથી પાલવે એમ નથી, છતાં યે તેવા કર્મ બનેલા પરમાણુઓએ જીવમાં કેટલા પ્રદેશ ક્યા છે, એ પ્રશ્ન મહત્ત્વનું છે. એ સંબંધે નમત એ છે કે કર્મ પ્રકારની સંખ્યા જેમ નાની, કર્મસંબંધી જીવને વિકાસ જેમ ઉંચે, તેમ કર્યપ્રકારને માટેના પ્રદેશની સંખ્યા મેટી. છેક થડા વિકાસવાળા એકેન્દ્રિય જીવ કરતાં પૂર્ણ વિકાસ પામેલા અને વિચાર કરનારા જીવમાં વધારે કર્મ પરમાણુ હોય છે. હવે (સાધુ જેવાના જીવના પ્રસંગમાં હોય છે તેમ) આ માટે પરમાણુસમૂહ છેક ઓછા કર્મપ્રકારમાં વહેંચાઈ ગયેલો હોય છે ( કારણ કે એવા પુરૂષને ઘણાંખરાં કર્મ પછી બહુ બંધન કરતા નથી), તેથી જાણે અમુક પરમાણુઓ એથી વધારે વધારે કર્મપ્રકારમાં વહેંચાતા હોય તેવી રીતે સ્વાભાવિક રીતે જ આ કર્મપ્રકાર વધારે પ્રદેશને રેકે છે. આથી જણાઈ આવે છે કે જીવની સાથે સંજાનારા અને કર્મ પ્રકારમાં વહેંચાઈ જનારા પરમાણુઓને સમૂહ જીવના ગુણ ઉપર તેને સર્વથા નાશ કરે તેવી અસર કરતા નથી.
ઉપરના વર્ણનને અનુકૂળ બીજી એક વાત એ છે કે ઔષધની ગળીની અસર જેમ લાંબા ટુંકા સમય સુધી પહોંચે છે, તેમ કર્મની અસર પણ વિવિધ પ્રમાણમાં લાંબા ટુંકા સમય સુધી પહોંચે છે. કર્મગ્રન્થને મતે આ ૧૪૮ કર્મોમાંના પ્રત્યેકની સ્થિતિ લાંબામાં લાંબી (મિથ્યાત્વ જેવાં કમને માટે) ૭૦ કેટિકેટિ સાગરેપમની અને ટુંકામાં ટુંકી અંતમુહૂર્તની છે.
એક ગોળી ગળી હોય છે, બીજી એથી યે વધારે ગળી હોય છે. એ જ પ્રમાણે કર્મફળ પણ સ્થિતિ પ્રમાણે ઓછી વધારે અસર કરે છે. કર્મફળને આ રસ અથવા અનુમાન જીવમાં રહેલા કષાયની અસરના પ્રમાણમાં હોય છે, કષાયના ૪ પ્રકારને અનુસરતા કર્મફળના રસના પણ ૪ પ્રકાર છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
( ૧૬૯)
જીવ જેમ પાપી, તેમ તેનાં કર્મીની સ્થિતિ લાંખી, તેનાં અશુભ કર્મફળના રસ મળવાન તથા શુભ કર્મફળના રસ નિ`ળ; શુદ્ધિ જેમ વધારે તેમ ક્રની સ્થિતિ તથા અશુભ કમળના રસ આછા અને શુભ કમફળના રસ વધારે.
કર્મફળ સંબ ંધે વિચાર કરતાં હિન્દુઓ કને ત્રણ વિભાગમાં મૂકે છે:
૧ યિમા એટલે વર્તમાનમાં જે તાજા કર્મી દરેક પળે નવાં નવાં કરવામાં આવે છે અને ચાલતા સમૂહમાં ઉમેરાય છે તે. આથી પાપપુણ્યના સંગ્રહમાં દરેક પળે ઉમેશ થયા કરે છે તે.
૨ પ્રાચ્ય એટલે જે કર્માએ પેાતાનાં ફળ આપવાં શરૂ કરી દીધાં છે અને જીવના નશીખરૂપ પ્રકટ થાય છે તે.
૩ સંચિત એટલે જે કર્મો પૂર્વાનાં કાર્યાંથી ગાઠવાઈ ગયાં છે ને પાછળથી પ્રસંગ મળતાં પેાતાના વિકાસ કરે છે તે.૧૭
આ ત્રણ પ્રકાર જૈનોએ પણ સ્વીકાર્યા છે, માત્ર એમનાં નામ ફેરવીને અનુક્રમે એમણે ૧ વન્ય ૨ ૩ચ અને ૩ સત્તા એ પ્રમાણે રાખ્યાં છે.
અમુક પ્રકારના કસ્વરૂપે પરમાણુના સમ્બન્ધમાં જીવનુ આવવુ તે મધ, તેથી એ નારકીક ખધ બાંધે છે એમ કાઈને વિષે કહ્યું હાય તા સમજવુ` કે એ પાતાનાં કથી એવા પ્રકારના પરમાણુઓના બંધ બાંધે છે કે જેથી પરિણામે-અન્તે તેને નરકમાં અવતાર લેવા પડશે.
કર્મના ફળનુ જે તે સમયે પ્રકટ થવું તે ઉદય. નારકીકબંધના ઉદય થયા છે, એટલે જે જીવે એ કબંધ માંધ્યા છે તે નરકમાં અવતર્યા છે ને ત્યાંની પીડા અનુભવે છે.
કમ થયાં ત્યાંથી ભાગવાવાનાં શરૂ થાય અથવા ખીજી રીતે ક્ષય પામે ત્યાં સુધી સધરાયેલાં કમ તે સત્તા કહેવાય.
२२
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૭૦)
નારકીમાં મંધાયાં હાય પણ તે ભેગવાવા માંડ્યાં ના હાય ત્યાં સુધી એ સત્તારૂપે રહે છે.
6
કાં ૪ અંધાય છે ? કયાં કર્મો તરત જ ભાગવાવાં શરૂ થાય છે? અને કયાં કમ સાથે સાથે જ સંઘરાઇ સત્તાસ્વરૂપ પામે છે ? એનું વિગતવાર વિવરણ કર્મ ગ્રન્થેામાં આવે છે. આ બધા આત્મિક અંકશાસ્ત્ર ’ માં ( એક પ્રખ્યાત જૈન લેખકે આ નામ આપ્યુ છે) ડે ઉતરવાનુ છેાડી ૪ઉં છું અને જેને જૈનોના કર્માસિદ્ધાન્ત વિષે વધારે માહિતી મેળવવી હાય તેણે મારા એ વિષેના ગ્રન્થમાં જોવું, ત્યાં મેં વિસ્તારથી એ હકીકતા આપી છે.
અમુક પરિસ્થિતિમાં એવું પણ બને કે અમુક ક વહેલાં પકવતા ( ઉદ્દીરા ) પામે ને ત્યારે સાધારણ રીતે ફળવાં જોઇએ તેના કરતાં પણ વહેલાં ફળે. ખીજા કેટલાંક કર્મોની સ્થિતિમાં ઘટાડા ( આપવર્તના ) થાય છે અને કેટલાકમાં વધારા ( ઉદૂર્તના ) થાય છે. કેટલાકના રસ અથવા અનુભાગ બદલાય છે, એટલે કે અમુક પરિસ્થિતિમાં એક ઉત્તર પ્રકૃતિને બદલે બીજી પ્રકૃતિનાં ફળ ભાગવવાનાં થાય છે, પછી એ બીજી પ્રકૃતિનાં ક અંધાયાં હાય કે ન પણ ધાયાં હોય. કના આમ બદલાવાને સંક્ષ્મ કહે છે, પણ છતાં ચે આ પ્રકારના સંક્રમ ઉત્તર પ્રકૃતિનાં કર્મોમાં જ થાય છે, મૂળપ્રકૃતિનાં ક`માં તેા નહિ જ, અને વળી ઉત્તર પ્રકૃતિનાં ય બધાં કર્મીમાં નહિ
ક
ખ ધનવાળા જીવ. દેહી જીવનું શારીરિક જીવન. શરીર અને ઇન્દ્રિયેા.
જીવના નવા પુદ્ગલ સાથેના સંબંધ પ્રકટ થાય છે કે તરત જીવ નવા પૌલિક દેહ ધારણ કરે છે અને તેને આત્મપ્રદેશ વડે ભરી કાઢે છે, કારણ કે તે તેમાં વિસ્તાર પામે છે. આમ એક ભવમાં હાથીના ને ખીજા ભવમાં કીડીના દેહને સરખી રીતે ભરી કાઢે છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૭૧ ) જેનોના સિદ્ધાન્ત પ્રમાણે શરીર છેઃ
૧ ગ્રારિ શરીર, સ્થૂલ પુદ્ગલનું ભૌતિક શરીર, મનુષ્ય ને અને તિર્યંચને આ શરીર હોય છે.
૨ વૈચિ શરીર, સૂક્ષ્મ પુદ્ગલનું ફેરવી શકાય એવું શરીર. દેહી જીવની ઈચ્છા પ્રમાણે આ શરીરને આકાર અને કદ ફેરવી શકાય. દેને, નરકવાસીઓને અને અમુક તિર્યંચને આ શરીર સ્વભાવથી જ મળેલું હોય છે, મનુષ્યને પણ ઉંચી શ્રેણિએ જતાં મળી શકે છે.
૩ ગ્રા શરીર, સ્થાનાન્તર કરી શકે એવું શરીર. સારા અને શુદ્ધ દ્રવ્યનું આ શરીર બનેલું હોય છે, અને એને સ્થૂલ કે સૂક્ષ્મ કશાને અન્તરાય નડતું નથી. મહંત સાધુને જ્યારે જગતને કઈ બીજે સ્થળે કેઈ આચાર્ય ( કેવળી ) સાથે ધર્મના કઈ વિકટ પ્રશ્ન સંબંધે વિચારણા કરવાની હોય છે, ત્યારે તે આ શરીર ધારણ કરે છે ને ત્યારે એનું દારિક શરીર ત્યાં જ પડી રહે છે.
૪ તેનલ શરીર, આ શરીર ઉષ્ણુપુગળનું બનેલું હોય છે અને જે આહાર ખાધો હોય તેની પાચનક્રિયા એ શરીર કરે છે. સાધુનું એ શરીર ઇતર પ્રાણી તથા પદાર્થને બાળી શકે છે.
૫ ફાર્મા શરીર, કર્મપરમાણુઓનું આ શરીર બનેલું છે. એમાં દરેક પળે ફેરફાર થાય છે, કારણ કે જીવને નવાં નવાં કર્મબંધન બંધાયાં જાય છે અને જુનાં ગવાતાં જાય છે.
આ પાંચ શરીરમાંનું પ્રત્યેક તે એના પછીના કરતાં સ્કૂલ હોય છે, પછી પછીનામાં પહેલાના કરતાં વધારે પૌગલિક પરમાણુ હોય છે. જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યારે જુના ભવમાંથી નવા ભવમાં જાય છે, ત્યારે તેની સાથે સદા બે શરીર હોય છે. તેજસ શરીર અને કાશ્મણ શરીર. આ બંને શરીરને સુખદુઃખ કંઈ લાગતું નથી અને તેમને કંઈ અવયવ હોતા નથી અને કશે અન્તરાય નડતું નથી, અને તેની સામે
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૭૨) ગમે તે કંઈ હોય તેની પાર ચાલ્યાં જાય છે, એટલે આખા જગતમાં ફરી વળે છે અને માત્ર તેની સીમાએ જઈને જ અટકી પડે છે. એક ભવમાં આ બે શરીર ઉપરાંત એક જ કાળે બીજાં બે શરીર પણ હોય છે, પણ વૈક્રિય અને આહારક શરીર એકઠાં થતાં નથી અને આહારક શરીર તે દારિક શરીરની સાથે જ રહે છે. પાંચ શરીરેમાંનું માત્ર ઔદારિક શરીર જ સામાન્ય મનુષ્યની આંખે જોઈ શકાય છે અને બધાં દ્રવ્યની પેઠે એને રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ હોય છે.
દરેક જીવને ભિન્ન ભિન્ન પ્રકારનાં ઔદારિક શરીર હોય છે. કેટલાક જીવને પિતપોતાનું જુદું જુદું શરીર હોય છે, કેટલાક જીવને અનેક વચ્ચે એક સામાન્ય શરીર હોય છે; આવું સામાન્ય શરીર અમુક વનસ્પતિને હોય છે. (જેમકે કંદમૂળ, લસણ, ડુંગળી વગેરેને ) ઘણા નાં દારિક શરીર એવાં સૂક્ષ્મ હોય છે કે જ્યારે એ મોટા સમૂહમાં ભળે ત્યારે જ પ્રત્યક્ષ થાય છે. અનેક તિર્યને (ઓછા વિકાસવાળાને અને વનસ્પતિને) એવા પ્રકારનાં શરીર હોય છે.
કેટલાક જીવનાં શરીર તેમની ઈચ્છા પ્રમાણે હાલી ચાલી શકે છે; બીજાનાં (જેની ઇન્દ્રિયને એ છે વિકાસ થયેલ હોય તેવાનાં) શરીર પોતાની મેળે હાલી ચાલી શકતાં નથી, પણ ઘણું કરીને બીજાને, બહારનાને બળે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. તે સ્થાવર કહેવાય છે.
શરીરના ઘાટને અનુસરીને જીવનું શરીર સુરૂપ કે વિરૂપ હઈ શકે છે. જેને આ ઘાટના (સંરથાનના) સુરૂપથી માંડીને વિરૂપ સુધીના છ પ્રકારના ભેદ કહે છે. સુરૂપની ભાવના સમજવાને માટે મનુષ્યના શરીરને ધારવામાં આવે છે, અને પછી બીજી હકીકત આમ સમજાવવામાં આવે છે. મનુષે પોતાની સામે
આસનમાં બેઠેલા-એટલે કે પલાંઠીવાળીને બેઠેલા અને પિતાના હાથ નાભિએ મૂકેલા-મનુષ્યને કલપ. પછી બે ઢીંચણને સાંધનારી, ડાબા ખભાથી જમણું ઢીંચણને સાંધનારી અને તેવી જ રીતે જમણા ખભાથી ડાબા ઢીંચણને સાંધનારી અને પછી કપાળથી
Page #190
--------------------------------------------------------------------------
________________
( ૧૭૩ )
હાથ સુધીની એમ ચાર રેખાએ કલ્પવી. જો આ ચારેય રેખા એકમેક સાથે સરખી થાય તા એના ઘાટ સુરેખ–સુરૂપ ગણાય; નહિ તે ખાકીના પાંચ પ્રકારમાંથી કાઇ એક પ્રકારનું ગણાય.
એ છ સંસ્થાન નીચે પ્રમાણે છેઃ
૧ સમચતુરણ સંસ્થાનઃ શરીર ખરાખર સુરેખ હાય.
૨ ન્યત્ર ધમિંઽત્ત સંસ્થાનઃ શરીરના ઉપરના ભાગ સુરેખ હાય, નીચેના ન હાય; તેથી એ શરીરને ન્યગ્રોધવૃક્ષ સાથે સરખાવી શકાય, ઉપરનુ` માઢું ને સુરૂપ, નીચેનું નાનું અને વરવુ’( વિરૂપ ).
૩ સારિ સંસ્થાનઃ નાભિ નીચેનું શરીર સુરેખ હાય, ઉપરનુ ન હાય.
૪ રુઘ્ન સંસ્થાનઃ શરીર કુબડું હાય, એટલે કે હાથ, પગ, માથું ને ગરદન સુરેખ હાય, પણ છાતી ને પેટ ન હાય.
૫ વામન સંસ્થાનઃ શરીર વામણું હાય, એટલે કે છાતી ને પેટ સુરેખ હોય, પણ હાથ પગ વગેરે ન હાય.
૬ દુખ્ત સંસ્થાનઃ આખુ` શરીર વિરૂપ હાય.
આ છ પ્રકારનાં શરીર સૌ જીવાને હાય છે; છતાં ચે દેવને માત્ર પહેલા પ્રકારનુ અને નારકીને તથા સમૂ་ન દ્વારા ઉત્પન્ન થએલા જીવાને માત્ર છઠ્ઠા પ્રકારનું સંસ્થાન હોય છે; તિય ચાને અને મનુષ્ચાને (તેથી સાધુઓને પણું ) છ ચે પ્રકારનાં સસ્થાન હાય છે.
એ પણ મહત્ત્વની વાત છે કે ઉંચા વિકાસ પામેલા અવચવવાળા જીવાને આદારિક શરીરમાં હાડકાં દૃઢ સમ્બન્ધે જોડાચેલા હાય છે. એવા સંબધ ( સંનન) ૬ પ્રકારના છેઃ
૧ વગ્રઋષમનારાપસંદનન એ સાથી ઉત્તમ પ્રકારના સાંધે છે. બે હાડકાંને અમુક રીતે એકમેક સાથે જોડેલાં હાય છે, તે
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) બેની પાર રy (ખીલ) હોય છે અને એ બધાની ઉપર બંધ બાંધી લીધેલો હોય છે.
૨ શ્રમનાર વર્ષના આ સાંધા ઉપરના જેટલે મજબૂત નથી, કારણ કે એમાં વા નથી.
૩ નારાયણંદનન આ સાંધે વળી ઉપરના કરતાં યે નબળે છે, કારણ કે એમાં તે બંધ પણ નથી. ' ૪ અર્ધનારાજલંનન આ સાંધે એક બાજુએથી ઉપરના જે છે, પણ બીજી બાજુએથી હાડકાંને એકમેક સાથે માત્ર દબાવીને તેમાં ખીલે મારે હોય છે.
૫ નિવાસંદૃનન આ સાંધે એનાથી એ નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંને એકમેક સાથે દબાવીને તેમાં ખીલે મારે હોય છે.
૬ સેવાર્ત–(અથવા 98) સંનન આ સાંધે તે છેક નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંની ધારે જ માત્ર એકમેક સાથે અડેલી છે.
આ સંહનાનનું મહત્વ જૈનદર્શનમાં ભારે છે. પહેલાંના ૪ સંહનન હેય તે જ ધ્યાન ધ્યાન અને એકાગ્રતા સાધી શકે છે; માત્ર પહેલું સંહનન હોય તે જ શ્રેષ્ઠ પ્રકારની એકાગ્રતા સાધી શકાય છે ને ત્યારે જ એક્ષપ્રાપ્તિ થાય છે.
દ્માણ
- સૌથી પ્રાચીન ઉપનિષદોમાં પ્રાણ શબ્દને જે અર્થ લેવાયો હતો, તે જ અર્થ અહીં લેવાય છે. એટલે કે શ્વાસ, વાચા, દષ્ટિ, શ્રુતિ અને બુદ્ધિ એ પાંચ માનાસક-શારીરિક જીવનની પાંચ ઈન્દ્રિય. પાછળથી એને અર્થ માત્ર શ્વાસ એવો થવા લાગે, એટલે કે એના મુખ્ય અર્થ અને તેના પ્રકારને માટે એ શબ્દ વપરાવા લાગે. (આ નોટ સમજાતી નથી.)
Page #192
--------------------------------------------------------------------------
________________
( ૧૭૫ )
સંસારમાં જન્મતા જીવને કેટલીક શારીરિક ઇન્દ્રિચા હાય છે. એને ત્રા કહે છે. એકદરે ૧૦ પ્રકારના પ્રાણ છે.૧૮
૧ આયુ ( જુએ પૃ. ૧૬૩ ).
૨૩-૪ મનેાબળ, વાગ્મળ અને કાયમળ.
મનનું, વાચાનું અને શરીરનું એ ત્રણ પ્રકારનાં મળ.
૫ ઉચ્છ્વાસનિયાસ ( આનપાન ).
૬-૧૦ આંખ, નાક, કાન, જીભ અને ચામડી-એ પાંચ જ્ઞાનેન્દ્રિયાનાં દ્વાર.
સૌથી વધારે વિકાસ પામેલા શરીરને એ દશેય પ્રાણ હાય છે, એછા વિકાસ પામેલાને આછા પ્રાણ હાય છે, પણ છતાં ચે ક્રમમાં ક્રમ આયુ, કાયખળ, ઉચ્છ્વાસનિશ્વાસ ને ચામડી એ ચાર તેા કાઇપણ જીવને હાય છે જ.
શરીરને વધારે કે ઓછાં ઇંદ્રિયદ્વાર હાય તે ઉપરથી એવા શરીરવાળા જીવનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. ૧, ૨, ૩, ૪, ૫ ઇંદ્રિચાવાળા જીવના તે પ્રકારે વગ પાડવામાં આવ્યા છે અને વળી પાંચ ઇન્દ્રિયવાળા જીવમાં વિચાર કરી શકનારા અને નહિ કરી શકનારા એવા બે ભાગ પાડવામાં આવ્યા છે.
૧ ઇન્દ્રિયવાળાં તે એકેન્દ્રિયઃ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. વળી એના બે ભેદ છેઃ સૂત્તમ તે ચચક્ષુએ જોઇ શકાય નહિ, ચાર તે જોઇ શકાય.
ચામડી ને જીભ એ ર્ ઇન્દ્રિયવાળાં તે દ્વીન્દ્રીયઃ કીટ, શંખ, જળેા વગેરે; ચામડી, જીભ ને નાક એ ૩ ઇન્દ્રિયવાળાં તે ત્રીન્દ્રિયઃ જી, કીડી, કરાળીચા આદિ; ચામડી, જીલ, નાક ને આંખ એ ૪ ઇન્દ્રિયવાળાં તે ચતુરિન્દ્રિયઃ ભમરી, માખી વગેરે.
પંચેન્દ્રિય જીવના વળી બે પ્રકાર છે: વિચાર કરી શકનાર સંજ્ઞી અને વિચાર નહિ કરી શકનાર શ્રવંશી. સ’મીની અંદર મન હૈાય છે, અને તેથી કરીને પટ્ટાની ભૂત, વમાન અને ભવિષ્ય વિષેની
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૭૬ )
સ્થિતિના તે વિચાર કરી શકે છે. જેની અંદર મન નથી હાતુ, તે માત્ર પ્રેરણામળે જ પ્રેરાય છે. અસ'ની ને સંસી અને પ્રકારના તિય ચ પચે દ્રિયમાં બકરૂં, ઘેટુ, હાથી, સિંહું, વાઘ વગેરે મન વિનાના ને મનવાળા તિય ચના સમાવેશ થાય છે. માત્ર સીમાં મનુષ્ય, દેવ અને નરકવાસીના તથા મનવાળા તિહુઁચ ૫'ચેદ્રિયના સમાવેશ થાય છે.
આ બધા પ્રકારના જીવાના પરિપૂર્ણ વિકાસ ( પર્યાપ્ત) થાય. અથવા અપૂર્ણ વિકાસ ( શ્રવાસ ) થાય. અપર્યાપ્ત જીવાનાં શરીરની ઇન્દ્રિયાના કે તેની શકિતઓના પૂરા વિકાસ થતા નથી.
જાતિવેદ.
જીવના જાતિજીવન સબંધના જૈનમત જોવા જેવા છે. એમને મતે જાતિ ત્રણ છે અને તેને અનુસરીને જાતિવેદ પણ ત્રણ પ્રકારના છે. પુરૂષવેર, સ્ત્રીવેર અને નપુંસછે; જેને કાઈ જાતિલિંગ ના હાય તે આ છેલ્લા વેદમાં આવે.
કફ જેમ ખાતું ખાવાની ઇચ્છાને પ્રેરે છે (આયુર્વેદને મતે), તેવી રીતે પુરૂષવેદ પુરૂષમાં સ્રીસભાગની આવશ્યકતાને પ્રેરે છે. એ વેદને ઘાસના અગ્નિ સાથે સરખાવ્યે છે; ઘાસ મળે છે ત્યારે અગ્નિ એકદમ સળગે છે ને પછી તરત જ ઓલવાઈ જાય છે. તેવી જ રીતે પુરૂષમાં પ્રથમ તે અતિશય કામ હોય છે, પણુ તૃપ્ત થતાં સમાઈ જાય છે.૧૯
પિત્ત જેમ ગળ્યું ખાવાની ઇચ્છાને પ્રેરે છે, તેવી રીતે વેદ પુરૂષસ ભાગની ઇચ્છાને પ્રેરે છે. એ વેદને ઉકરડાના અગ્નિ સાથે સરખાવ્યેા છે; ઉકરડામાં દેવતા ઢંકાયેલા હાય છે, ત્યાં સુધી એ પ્રકાશતા નથી, પણ એને ખૂબ ઉકેરવાથી અગ્નિ ખૂબ સળગે છે. તેવી જ રીતે સ્ત્રીમાં પ્રથમ તા કામ અતિશય હાતા નથી, પણ સભાગ થતાં ખૂબ જાગ્રત થાય છે.
ત્રીજા વેદમાં સ્ત્રી-પુરૂષના કશા ભેદ હાતા નથી અને તે અતિશય તીવ્ર છે. એથી કરીને કફ અને પિત્તનું મિશ્રણ ખાંડ
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૭૭ )
મેળવેલું દહીં ( શ્રીખંડ ) ખાવાની ઇચ્છાને પ્રેરે છે, એવુ કાય આ વેદનુ' છે. એને કાઇ નગરના અગ્નિ સાથે સરખાવી શકાય. એ અગ્નિ સળગ્યે જ જાય છે, આલવાતા નથી ને જે મળે તે સાને ભસ્મ કરી નાખે છે. આ ત્રીજો વેદ સ` પ્રકારના જીવામાં હાય છે, પણ દેવામાં હાતા નથી; પુરૂષ અને સ્ત્રી પચેન્દ્રિય જીવમાં હાય છે, પણ નારકીઓમાં ને સમૂનદ્વારા ઉત્પન્ન થયેલા જીવામાં હાતાં નથી.
જન્મ અને મરણુ.
જીવના જન્મ ત્રણ પ્રકારે થાય છે:
૧ ગર્મ દ્વારાઃ પક્ષી, સાપ વગેરેમાં ઈંડાંમાંથી જન્મ થાય છે; માણસ, ગાય વગેરેમાં જરાયુ ( એર ) સાથે બાળકના જન્મ થાય છે; અને હાથી વગેરેમાં જરાયુ વિના બાળકના જન્મ થાય છે તે પાતજ કહેવાય છે.
૨ ૩પપાત દ્વારા: દેવા અને નરકવાસીએ, એમને કમળે જ્યાં જન્મવાનુ હોય છે ત્યાં એમને એમ ભવમાં આવે છે; તેવી જ રીતે બીજા જીવાની પેઠે મરણ પણુ પામતા નથી, પણ એમને એમ એમના ભવ સમાપ્ત થાય છે.
૩ સંમૂર્ચ્છનઃ કફ, લેાહી, મળ આદિમાંથી ઉત્પન્ન થતા જીવા. ગર્ભથી કે ઉપપાતથી જે જીવા ઉત્પન્ન થતા નથી તે બધા આ પ્રકારના છે. હેમચન્દ્ર (શ્રમિધાવિન્તામણિ, શ્લાક ૧૩૫૫ થી ) લખે છે એમ પ્રવાહી પદાર્થોની ખટાશમાંથી અમુક જીવા, ભીના પદાર્થા ગરમ થતાં એમાંથી, કાદવમાંથી માછલાં વિગેરે અને પૃથ્વીમાંથી ખજન ( દેડકાં વિગેરે ) પેદા થાય છે. જૈનો માને છે કે પુષ અને સ્ત્રીના દરેક સભાગથી ઉત્પન્ન થતા અને પછી તરત જ મરણુ પામતા મનુષ્ચા પણ આ વમાં આવે છે.૨૦
જીવ
२३
કર્મોને અનુસરીને જીવનસીમા સુધી જીવ્યા પછી અન્તે મરણ પામે છે. મનુષ્ય અને તિયઇંચ અમુક કારણે
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૭૮).
(ઉપક્રમે) મરણ પામે છે; દેવે અને નરકવાસીઓ આવા કેઈપણું ઉપક્રમ વિના અકસ્માત્ મરણ પામે છે. મરણ પામતાં જીવ એ ભવનાં પાચ શરીરમાંથી તેજસ અને કાશ્મણ સિવાયનાં બીજાં શરીરને ત્યાગ કરે છે, અને આનુપૂર્વી નામકર્મને બળે (પૃ. ૧૬૩) નવા ભવમાં જ્યાં એને જન્મવાનું હોય છે ત્યાં એ જાય છે. મરણ અને જન્મ વચ્ચેના કાળને વિદ્યુત કહે છે ને તે માત્ર થી જ પળોને (૧-૨-૩-૪ સમયને) હોય છે.
ભવમાં હોવા છતાં અમુક સંજોગોમાં જીવ પિતાના ઔદારિક શરીરને ત્યાગ કરી શકે, એ શરીર બહાર અમુક વ્યાપાર કરી શકે અને પાછા એ શરીરમાં પ્રવેશી શકે. આવા શરીરત્યાગને સમુપાત કહે છે અને જે જીવમાં ઉંચા પ્રકારની શક્તિ હોય છે તેજ એમ કરી શકે છે. એકંદરે સાત પ્રકારના સમુદ્રઘાત કહા છે. આહારક સમુદ્દઘાત વિષે તે આગળ (પૃષ્ટ ૧૭૧) કહેવાઈ ગયું છે. બાકીનામાંથી તૈજસ–સમુદ્યાત વિષે કંઈક કહેવા જેવું છે, એ સમુદ્દઘાત તૈજસ શરીરદ્વારા થઈ શકે છે. એના શુભ અને અશુભ એવા બે પ્રકાર છે. કોઈ વિનમાંથી મુક્ત થવાને માટે જ્ઞાની શુભને ઉપયોગ કરે છે. તેવારે તેના જમણે ખભામાંથી એક વેત બિંબ નીકળે છે, તે વિદનને ટાળે છે ને પાછું જ્ઞાનીના શરીરમાં પ્રવેશે છે. નગમતા મનુષ્યનું કે વિષયનું નિવારણ કરવાને માટે કોધી સાધુ અશુભને ઉપયોગ કરે છે, તેવારે એના ડાબા ખભામાંથી એક રક્ત બિંબ નીકળે છે, તે વિધી પુરૂબને કે વિષયને બાળી ભસ્મ કરી નાખે છે. ઉપર કહ્યા તે સમુદઘાતને ઉપયોગ સંસારમાં વિચરતા જીવ કરે છે, પણ એક્ષપ્રાપ્તિની સાધનાને સારૂ કર્મક્ષય કરવાને હેતુએ પિતાનાં કમને બરાબર વ્યવસ્થિત કરવાને માટે, ૧૩ મે ગુણસ્થાને પહોંચેલા સર્વજ્ઞ વાતિ સમુદ્દઘાતને ઉપગ કરે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૭૯)
આધ્યાત્મિક દેહી જીવનું માનસિક જીવન.
વીર્ય સ્વભાવથી જ જીવમાં વીર્ય અર્થાત્ અપરિમિત શક્તિ રહેલી છે. પણ સર્વ કર્મ પુદ્ગલથી જીવ મુક્ત થાય છે, ત્યારે જ એ વીર્ય પૂર્ણ વિકાસ પામે છે. જ્યાં સુધી એમ નથી થતું, ત્યાંસુધી વીર્ય અનેક રીતે પરિમિત રહે છે. એ એમનું એમ પ્રકટ નથી થતું, પણ દ્રવ્ય સાથે સજાયેલું રહે છે, પ્રકટ થવાને કઈ ઈન્દ્રિયને આધાર લેવું પડે છે, કાર્ય કરવાને માટે મન, વાચા કે કર્મને આધાર લેવું પડે છે.
દ્રવ્યની સાથે સજાયેલા વીર્યના આ સ્વરૂપને યોગ કહે છે. જીવની અંદરના પરમાણુઓના આજોલનથી એગ બને છે. મન કે વાચાની ઈદ્રિાને તથા કાયને માટે જે દ્રવ્યેની આવશ્યકતા છે, તે દ્રવ્ય ગદ્વારા અંદર આકર્ષાય છે, આ અવયવેને પલટાવી નાખે છે અને ત્યારપછી નીકળી જાય છે. જીવના વેગ દ્રવ્ય સાથે જાયા જાય છે, તેથી નવા કર્મનું કારણ બને છે.
જીવના યોગ ત્રણ પ્રકારના છેઃ તે મન, વાચા કે કાયદ્વારા પ્રકટ થાય છે અને તેથી એ ત્રણ પ્રકારનું કહેવાય છે.
મને ચોર ના ચાર પ્રકાર છે. જ્યારે કંઈક સત્ય વિષયને વિચાર હિય ત્યારે સત્ય, અસત્ય વિષયને વિચાર હોય ત્યારે સત્ય કહેવાય છે. સત્યે ય હાય તેમજ અસત્ય ચ હોય એને સત્યાસત્ય કહે છે, જેમકે અશોકવન, જેમાં અશોક ઉપરાંત બીજાં પણ વૃક્ષ હાય. સત્યે ય ન હોય એમજ અસત્ય ચ ન હોય, સત્યાસત્યના પ્રદેશ બહારને હોય એને અત્યામૃષા. કહે છે જેમકે, “દેવદત્ત મને ગાય આપે” તે ઠીક, એ વિચાર.
વાળના તેવી જ રીતે બોલવારૂપે ચાર પ્રકાર છે. (ધ્યાન, ધારણા, સમાધિ વગેરે વિચારને અમુક સંયમમાં
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦) લાવવાને અર્થે હિંદુતત્ત્વદર્શનમાં વયરાયે છે એવા અર્થમાં વેગ શબ્દ અહીં વપરાયે નથી.)
ચાના ૭ પ્રકાર છે. ઔદારિક, વૈકિય, આહારક ને કાર્મણ-એ ચાર શરીર એકલાં, કે બીજા કેઈ એકની સાથે મને ળીને ક્રિયા કરે, તેને અનુસરીને આ પ્રકાર પડેલા છે, તેજસ શરીરને સ્વતંત્ર રોગ ગણાતું નથી, કારણ કે એ શરીર કાર્પણ શરીર સાથે સદા સજાયેલું જ રહે છે.
નીચેના માં વિર્ય અતિ પરિમિત સ્થિતિમાં હોય છે, જેમ જેમ ઇંદ્રિયે વધે છે, તેમ તેમ તે વધતું જાય છે. જેના ક્રમ પ્રમાણે વેગના કમને પણ વિકાસ હોય છે, એક ઇન્દ્રિયવાળા અવિકસિત સૂક્ષમ જીવને માત્ર ઔદારિક શરીરને જ યોગ હોય છે, ત્યારે વિચાર કરી શકે એવા મનુષ્ય પંચેન્દ્રિય જીવને પૂરા ૧૫ ગ હોઈ શકે છે.
અશુભ પ્રકારનાં કર્મબંધનને અટકાવવા માટે મનેયેગ, વાગ અને કાયોગને વ્યવસ્થિત કરવા પડે છે. સતત આત્મ
સંયમ દ્વારા મેક્ષપદ પ્રાપ્ત કરવાને માટે પ્રથમ સ્થૂલ અને પછી સૂક્ષ્મ મગ વાયેગ અને કાયયેગને શેકવા પડે છે અને એથી સાધક શ્રી ફેવરી થાય છે. અને ત્યારથી ઈન્દ્રિ સાથેના કેઈ પણ સમ્બન્ધ વિનાનું, પુદ્ગલથી કેવળ મુક્ત, અનન્ત વિર્ય સદાને માટે પ્રાપ્ત કરે છે.
જ્ઞાનશક્તિ પુગલની સંચિત સત્તાથી જીવ જ્યારે કેવળ મુક્ત થાય છે ત્યારે વર્તમાન ભૂત ને ભવિષ્યનું સં જાણવાની એનામાં શકિત આવે છે. જે એના ઉપર કર્મની સત્તા જામેલી હોય છે, તે તેનું આ અપરિમિત જ્ઞાન રૂંધાઈ રહે છે. ગાઢું મેઘાવરણ જેમ સૂર્યપ્રકાશને ઢાંકી રાખે છે. એમ પુદ્ગલ જીવની સર્વજ્ઞતાને ઢાંકી રાખે છે. પણ જેમ સૂર્ય ઢંકાયા છતાં ય તેને કંઈક પ્રકાશ મેઘાવરણમાં થઈને આવે છે, તેમ પુદગલની પ્રતિકૂળ સત્તા હોવા
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૧ )
છતાંય ય જીવમાં એની જ્ઞાનશકિતના કઇંક અવશેષ સચવાઇ રહે છે; કારણ કે એટલે અવશેષ પણ જો એ ગુમાવી દે તે એનુ જીવ-સ્વરૂપ નાશ પામે. જ્ઞાનના આ અવશેષ જુદા જુદા જીવામાં જુદા જુદા પ્રમાણુમાં હાય છે, કેટલાક જીવામાં અતિશય હાય છે, એટલે અનુપસ્થિત વૈલિક પદાર્થાને તેમજ બીજાના વિચારાને તે પારાષ્ટિથી આત્માવડે જાણી શકે છે; પણ ઘણાખરાને એ અવશેષ છેક નજીવા જ હોય છે, અને તેથી એ ચર્મેન્દ્રિયા શિવાય આત્મદ્વારા જાણી શકતા નથી.
પત્તાને એ પ્રકારે જાણી શકાય; ગમે તે એની રૂપરેખા, એના સામાન્ય બાહ્ય સ્વરૂપ દ્વારા જાણી શકાય, એવા જાણવાને વર્શન કહે છે; અથવા તા એના વિશેષ ગુણુ દ્વારા જાણી શકાય છે ત્યારે એવા જાણવાને જ્ઞાન કહે છે. આમ દર્શન તે અનાર્રૂપયોય છે, જ્ઞાન તે સાકાર---ચોય છે.
સંસારમાં વિચરતા જીવામાં એકકાળે દર્શન અને જ્ઞાનના ઉપયોગ હાય નહિ, પણ જ્ઞાનની પૂર્વે દર્શોન હેાય છે. મુત જીવામાં અને સર્વજ્ઞામાં એ અને સાથે હાઈ શકે છે.
દર્શન ૪ પ્રકારનાં હાય છે.
૧ ચતુર્ક્શન: આ દન માત્ર ચક્ષુવડે જ જેને ચક્ષુ હાય છે તેને જ આ દન થાય છે.
થાય છે, તેથી
૨ અવર્શનઃ આ દર્શન આકીની ચાર ઇન્દ્રિયેા દ્વારા અથવા મનદ્વારા થાય છે. આ બે પ્રકારમાંથી ગમે તે પ્રકારે બધા જીવાને દર્શન થાય છે.
૩ શ્રર્વાષર્શનઃ ઇન્દ્રિયેાની સહાયતા વિના પૌલિક પદા[નુ' દર્શોન. શારીરિક ઇન્દ્રિયાના આધાર વિના આદર્શોન પમાય
* જૈનધમ માં ફોન શબ્દના બે અર્થ થાય છે. દૃષ્ટિ, મત, તાત્વિક સમ્પ્રદાય એવા એક અ થાય છે અને તેથી સમ્પર્શનનો ( પૃ. ૨૨ થી સરખાવશે। ) અર્થ સાચી દૃષ્ટિ, સત્ય જ્ઞાન એવા થાય છે. બીજો અથ અહીં બતાવ્યા છે તે છે અને ખાસ રેનાના એ પારિભાષિક શબ્દ છે.
--
Page #199
--------------------------------------------------------------------------
________________
. (૧૮) છે. દેવેને અને નરવાસીઓને આ દર્શન જન્મથી મળેલું હોય છે, પણ વિકાસ પામેલા તેમજ વિવેકશીલ મનુષ્ય અને તિર્યચેને ઉંચા આધ્યાત્મિક વિકાસને પરિણામે મળે છે.
૪ વતનઃ તે અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ (કેવલીનું) દર્શન. દશનને આવરણ દેનાર કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ આ દર્શન પ્રાપ્ત થાય છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે.
૧ મતિજ્ઞાન, પાંચ ઈન્દ્રિયોથી અને મનથી મેળવેલું હોય છે. એના ચાર ક્રમ છેઃ
૪. ઝવ-પહેલી દષ્ટિ પડવી તે. “જોઉં છું કે કંઈક છે.”
. ફુદ્દા–જાણવાની ઈચ્છાઃ “ આ મનુષ્ય છે કે ઝાડનું ઠંડું છે? તેને નિર્ણય કરીશ. ” -
જ. વય-નિર્ણયઃ “મારે નિર્ણય છે કે એ વૃક્ષ છે, કાર- . યુકે વિના હાલ્ય એ ઉભું છે, એને શાખા છે, વગેરે.”
ઘ. પU–“ પૂર્વે દેખેલા વૃક્ષના સ્મરણ સાથે આ વૃક્ષને સમાનતા છે, તેથી એના વિષેનું સાચું જ્ઞાન મને થયું છે.”
૨ શ્રુતજ્ઞાન શાસ્ત્ર સાંભળ્યાથી કે વાંચ્યાથી મળેલું હોય તે.
૩ અષાન, ઈન્દ્રિોની સહાયતા વિના પદગલિક પદાર્થો વિષેનું મળેલું જ્ઞાન. દેવને તથા નરકવાસીઓને આ જ્ઞાન જન્મથી મળેલું હોય છે, પણ ( એ જ પ્રકારના દર્શન પેઠે ) ઉંચા પ્રકારના વિકાસથી બીજાઓને પણ પ્રાપ્ત થાય છે.
૪ મન:પર્યાવસાન ઇન્દ્રિયદ્વારની સહાયતા વિના બીજાના વિચારે જાણી લેવા તે. ઉંચા પ્રકારને વિકાસ પામેલા મનુષ્યોને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
૫ વરસાર અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ જ્ઞાન. એ માત્ર પરિપૂર્ણ પુરૂષને જ પ્રાપ્ત થાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૮૩). મનુષ્યમાં જે સમ્યગ્દષ્ટિ હોય છે, તેમને જ છેલ્લા બે પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાકીનાં ત્રણ પ્રકારનાં જ્ઞાન તેવી દષ્ટિ વિનાનાને પણ પ્રાપ્ત થાય છે. છે–નથીનું છેટું જ્ઞાન વિવેકશૂન્ય અને ગમે તેવું હોય છે. તેથી સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન તે સાચું નથી અને તેથી એને શાન કહે છે. ઉપરનાં ૫ પ્રકારનાં જ્ઞાન તથા આ ૩ પ્રકારનાં પ્રાન (મતિ-અજ્ઞાન, શ્રુત-જ્ઞાન તથા ઝવધિ-જ્ઞાન અથવા તે, વિવાન ) મળીને ૮ પ્રકારનાં જ્ઞાન થાય છે. એ રીતે જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય નહિ, ત્યાંસુધી સર્વ જી અજ્ઞાન હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાની સાથે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને ખરી પેટી દષ્ટિ હોય છે, તેનામાં કઈક જ્ઞાન પણ હોય છે, કંઈક અજ્ઞાન પણ હોય છે.
સંસારી છને ૪ માંના પહેલા ૩ પ્રકારનાં દર્શન અને ૮ માંના પહેલા ચાર પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલીને માત્ર કેવલદર્શન અને કેવલજ્ઞાન જ પ્રાપ્ત થાય છે, અને એમ જણાય છે કે એ દર્શનમાં અને જ્ઞાનમાં જાણે બીજા બધાં સમાઈ જતાં હોય, ગામની અંદર તેની જમીન પણ સમાઈ જાય છે તેમ. અથવા એમ પણ હોય કે એ દર્શનના અને જ્ઞાનના ઉદયથી બીજાં બધાં અદશ્ય થઈ જતાં હોય. સૂર્યના ઉદયથી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે અદશ્ય થઈ જાય છે તેમ.
સમ્યગ્દર્શન. જૈન ધર્મના પરમ સત્ય વિષેનું નિઃસંશય જ્ઞાન તે સમ્યદર્શન, સર્વજ્ઞ તીર્થંકરનાં, ધર્મશાસ્ત્રોનાં વચને ઉપર અને એ વચને વિષે વ્યાખ્યાન આપનાર ગુરુના શબ્દ ઉપર આસ્થા રાખવાથી એ દશન પ્રાપ્ત થાય છે. એ દર્શન જીવને સ્વભાવસિદ્ધ છે. દર્શનમેહનીય કર્મને બળે એ દર્શન થેડે કે ઘણે અંશે લુપ્ત રહે છે, થડે કે ઘણે અંશે એ કર્મનું બળ ઓછું થાય છે, તેમ તેમ થડે કે ઘણે અંશે એ દર્શન પ્રાપ્ત થતું જાય છે, એ કર્મને કેવળ ક્ષય થાય છે ત્યારે સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થાય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪) -
સપૂર્ણ મિથ્યાદર્શનથી તે સંપૂર્ણ સમ્યગ્દર્શન સુધીના એકંદરે ૬ પ્રકાર છે. ૧ મિથ્યાત્વ-મિથ્યાદર્શન. એના વળી ૫ પ્રકાર છે. ૪. મહિલ, અમુક મિથ્યા સિદ્ધાન્તના માની લીધેલા
સત્યમાંથી પ્રાપ્ત થયેલું, સ. અનામિપ્રદિ, અમુક મિથ્યા સિદ્ધાન્તને સ્વીકાર્યા વિના
ઉદાસીનતાથી પ્રાપ્ત થયેલું, . આમિનિશિ, અમુક મિથ્યા સિદ્ધાન્ત પ્રતિના દુરાગ્રહી
મમતથી થયેલું, ઇ. સચિ, સંશયથી પ્રાપ્ત થયેલું અને ૩. અનામોન. અસ્પષ્ટ દષ્ટિથી એટલે કે સત્યને શેધવાની
અશક્તિથી થયેલુ. ૨ લાવાન સચવ–સમ્યગ્દર્શનને સ્વાદ. આ સમ્યગ્દશનનું ભાન થેક જ પળ થાય છે, વળી તરત જ જતું રહે છે. એ નામનો અર્થ આવી રીતે સ્પષ્ટ કરી શકાય; પિતે કદી ખીર ખાધી છે કે નહિ એવું નહિ જાણનાર મનુષ્ય ક્ષીરને સ્વાદ ચાખે છે કે તરત જ ઉલટી થાય છે. તેવી જ રીતે જેની મતિ મિથ્યાદર્શન પ્રતિ વળેલી છે તે સમ્યગ્દર્શનને સ્વાદ ચાખે છે કે તરત જ તે ચાલ્યું જાય છે.
૩ સમિથ્યાત્વમિશ્રજ્ઞાન-સત્ય અસત્યને વિનાવિવેકે સત્ય માની લેવું તે. એના પ્રભાવથી સત્ય-અસત્ય વચ્ચે જીવ લાં ખાય છે; જૈનધર્મ પ્રત્યે ઉદાસીન રહે છે, તેના પ્રત્યે તેને નથી પક્ષપાત કે નથી તિરસ્કાર.
૪ રાપશમિ–અથવા વેલ–સચાર–એક પ્રકારનું સમ્યગદર્શન. સમ્યગ્દર્શન તરફનું આ એક પગથીઉં છે અને વળી એક પ્રકારનું મિથ્યાત્વ (પ્રદેશઉદયે) છે કે જેમાંથી અંદર રહેલું સ વિષ દૂર કરવામાં આવ્યું હોય છે. જેમ દૂધ પાણી ભેળવેલા દૂધને ઉકાળી તેમાંનું
Page #202
--------------------------------------------------------------------------
________________
( ૧૮૫ )
બધું પાણી માળી નાખીએ, એટલે તે દૂધ શુદ્ધ થાય છે તેમ સમકિત આવરણ દેનાર કર્મી દૂર થતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
૫શ્રોપમિત્ર સમ્યવા—સમક્તિને આવરણુ દેનાર કર્મને દુખાવવાથી પ્રાપ્ત થયેલ. સમ્યગ્દર્શન. બેશક કર્મીને દખાવવાથી કઇંક દૂર થવાના સંભવ છે; પણ તેના ક્ષય નથી થયા, તેથી આ દર્શનને પાલે પગથીએ પડવાના સ`ભવ છે.
૬ જ્ઞાચિત્ર સમ્યવ~--સમક્તિને આવરણ દેનાર કર્મોના સમૂળા ક્ષય થયે પ્રાપ્ત થતું સમ્પૂર્ણ સમ્યગ્દર્શન.
સમ્યક્ચારિત્ર.
ચારિત્રમાહનીય કર્મોની સત્તામાંથી જીવ મુક્ત થાય છે, ત્યારે તેને પરમ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે. જ્યાંસુધી આમ નથી અનતું ત્યાંસુધી કષાયની, નાકષાયની અને જાતિવેદ્મની સત્તાથી ચારિત્રના નાશ થાય છે.
૧ ચ ના ૪ ભેદ છે:-૧ જોષ, ર્ માન, રૂ મળ્યા ૪ હોમ, એ દરેક ભેદના રસ તથા સ્થિતિને અનુસરીને ચાર ચાર પ્રકાર છેઃ
૧ અનન્તાનુબંધી, આ કષાયથી મિથ્યાત્વે બંધાઈ રહે ને આજીવન ટકે. તે સમક્તિના ને ચારિત્રના નાશ કરે છે.
૨ ઋપ્રત્યાખ્યાન વર, ત્યાગને અટકાવે. પ્રત્યેકના ( એટલે અંશના ) ત્યાગ અટકાવે નહિ અને સમક્તિને પ્રાપ્ત કરવા દે. એ એક વર્ષ સુધી ટકે.
૩ પ્રત્યાહ્યાનાવરા, ત્યાગને કાંઇક અટકાવે. સમ્પૂર્ણ આત્મસચમ આચરવા ઢે નહિ, પણ સમક્તિ અને દેશવિરતિ પામવા દે. એની સત્તા ૪ માસ ચાલે છે.
૪ સંપ્વલન, સમ્પૂર્ણ આત્મસંયમ (સવિરતિ) આચરવા દે,
૨૪
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૮૬) પણ સપૂર્ણ (યથાપ્યાત) ચારિત્રની પ્રાપ્તિ પામવા દે નહિ. એની સત્તા (૧૫) દિવસ ચાલે છે. - કષાયના રસ કે અનુભાગના ભેદ ઉપમા આપીને સમજાવ્યા છે. કેયના ચાર ભેદ–પત્થર, ભૈય, ધૂળ અને પાણી ઉપર દેરેલી રેખાઓ સાથે સરખાવ્યા છે. પત્થર ઉપર દોરેલી રેખા બહુ પ્રયાસે ભુંસાય અને ત્યારપછીના પદાર્થ ઉપર દોરેલી રેખાઓ અનુક્રમે છે એ છે પ્રયાસે ભુંસાય. તેવી જ રીતે આજીવન ટકનારા ક્રોધની સત્તા અતિ તીવ્ર હોય છે અને નિવારવામાં કઠણ હોય છે, ત્યારપછીના પ્રકારના કોધની સત્તા અનુક્રમે મૃદુ થતી જાય છે ને નિવારવામાં સરળ થતી જાય છે. માનના ચાર પ્રકાર -પત્થરના સ્તંભ, હાડકા, લાકડા અને નેતરની લતા સાથે સરખાવ્યા છે અને એની તીવ્રતા પણ અનુકમે સરખાવી છે. માયાના ચાર પ્રકાર વાંસના મૂળ, ઘેટાના શીંગડા, ગોમૂત્ર અને લાકડાની પાતળી ચીપ સાથે સરખાવ્યા છે; એ દરેકની વકતા દૂર કરવી અનુક્રમે સરળ થતી જાય છે. તેમના ચાર પ્રકાર જંબુરંગ (કીરમજ), ઘેરા અને આછા ખંજનના રંગ અને પીળા રંગ સાથે સરખાવ્યા છે. આ બધા રંગ વસ્ત્ર ઉપર ચડે; પણ જંબુરંગ ચડ્યા પછી ભાગ્યે જ ઉતરે, ઘેરે અને આ છે બીજે રંગ વધારે છે અમે ઉતરે, પીળા રંગને ઉતારતાં બહુ શ્રમ ન લાગે. - ૨ નકાચના ૬ પ્રકાર છે ને તે દરેક જીવને શુદ્ધ ચારિત્ર આચરતાં કંઈક અન્તરાય કરે છે. ૧ ગ્રાચ હસવું ને વિલાસ ઉડાવવું તે; ૨ –સત્તેષ (આનંદ) કેઈ મનુષ્ય કે પદાર્થ પ્રત્યે મમતા અને તેથી ઉત્પન્ન થતે પક્ષપાત; ૩ પ્રતિ-અસત્તેષ (અફસોસ) કે મનુષ્ય કે પદાર્થ પ્રત્યે વિધભાવ અને તેથી ઉત્પન્ન થતા તિરસ્કાર, ૪ શવ, ૫ મી અને ૬ સુશુપ્તા.
૩ નાતિવેદના ત્રણ પ્રકાર વિષે ૧૭૬ મા પૃષ્ટ ઉપર લખ્યું જ છે.
જીવન સમકિત ને ચારિત્રના ત્રણ મુખ્ય ભેદ છે. * ૧ શ્રવિરતિ–આત્મસંયમને કેવળ અભાવ. તેની ૫ ઈન્દ્રિાના તેમજ મનના વિષ તરફ તેમજ એકેન્દ્રિયવાળા ૪ પ્રકારના
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૭) જાની, વનસ્પતિની અને ત્રસ જીવેની કુલ છ પ્રકારની હિંસા તરફ વૃત્તિ વળે છે, અને એ રીતે એના ૧૨ પ્રકાર થાય છે.
૨ ફેવતિ–આંશિક આત્મસંયમ. મુખ્યત્વે કરીને ત્રણ છની હિંસાથી દૂર રહેવાની વૃત્તિ થાય છે. કષાયના ચારે પ્રકારમાંથી બે પ્રકારનો ત્યાગ કરે છે.
૩ સર્વવિતિ–આત્મસંયમ. પ્રત્યાખ્યાનાવરણ કષાય શાન્ત થઈ જાય છે ત્યારે જ આ પ્રાપ્ત થઈ શકે છે. એના જુદા જુદા પ્રકાર માટે પૃ. ૧૮૫-૮૬ ઉપર લખ્યું છે. -
જીવના અધ્યવસાયને અનુસરીને–તેમજ તેને બંધનમાં નાંખતાં કર્મને અનુસરીને વેશ્યાવાળા જીવના છ પ્રકાર માનવામાં આવ્યા છે. તેમને પહેલા પ્રકારને જીવ સૌથી પાપી છે ને ત્યારપછીના એક એક પ્રકારને ઓછે એ છે પાપી છે, છેક છેલ્લા પ્રકારને જીવ સૌથી સારે છે. જીવના આવા ભેદ ઈન્દ્રિયથી તે અગોચર છે, છતાં વર્ણ, રસ, ગંધ ને સ્પર્શથી–એટલે કે આપણને સ્પષ્ટ રીતે જાણી શકાય એમ એમને ભેદ પાડ્યો છે. આ પ્રકારને છ તેરા કહે છે
વર્ણના નામ ઉપરથી આ વેશ્યાનાં નામ રાખવામાં આવ્યાં છે અને જે તે પ્રકારના જીવને જે તે પ્રકારની લેશ્યાને રંગ આપવાની કલ્પના છેઃ ૧ -કાળ, ૨ નં-ગળીને, ૩ પોતભુરે, ૪ તેન–અગ્નિવર્ણ, ૫ વીત–પીળે અને ૬ શુ–સફેદ.
પ્રત્યેક વેશ્યાના જીવને બે પ્રકારે ઉપમા આપવામાં આવી છે.
છ મનુષ્ય જંબૂવૃક્ષ જુએ છે, એના ઉપર પુષ્કળ ફળ છે. બધાને ફળ ખાવાનું મન થાય છે, છતાં ઉપર ચડતાં ભય લાગે છે. ત્યારે એ જાંબુ કેમ પામી શકાય? એના ઉપાય સૌ બતાવે છે. ૧ લે કહે છે કે ઝાડને જડમૂળથી બદી પાડવું. ૨ જે કહે છે કે મેટી ડાળ કાપી નાખવી જોઈએ. ૩ જે કહે છે કે નાની
Page #205
--------------------------------------------------------------------------
________________
ડાંખળીઓ તેડી પાડવી જોઈએ. ૪ થે કહે છે કે ફળના ગુચ્છા તવ પાડવા જોઈએ. ૫ મે કહે છે કે માત્ર જાંબુ જ તે પાડવા જોઈએ. ત્યારે છઠ્ઠો કહે છે કે ભેંચે પડેલાં જ જાબુ વણું લેવાં ને ખાવાં જોઈએ. ૧ લો જીવ કૃષ્ણ, ૨ જે નીલ, ૩ જો કાપત, ૪ તેજસ, પ મ પ અને ૬ ઢો શુક્લ લેફ્સાવાળો છે.
વળી પણ બીજી ઉપમા ચાર સાથેની આપીને આ વાત સમજાવી છે. છ ચોર કે ગામ ઉપર તુટી પડવા ધારે છે. ૧ લે ચાર બધા જીવને, ૨ જે માત્ર મનુષ્યને, ૩ જો માત્ર પુરૂષને, ૪ થે માત્ર હથિયારવાળાને, ૫ મે માત્ર લડનારાને મારી નાખવાનું કહે છે. ૬ કે માત્ર ધનમાલ લેવાની વાત કહે છે પણ કેઈને મારવા નહિ એમ કહે છે.
દેવેન્દ્રસૂરિના કર્મગ્રન્થમાં (ટીકા પૂ. ૯૩) જુદી જુદી વેશ્યાવાળાનું આવું વર્ણન છે.
“શત્રુભાવવાળા, દયાહીન, કૂર, મૂર્ખ, ણ, સુંઢ જીભવાળા અને બીજાને દુઃખ દેવાની વૃત્તિવાળા મનુષ્યને કૃષ્ણ લેશ્યા હોય છે; કપટાચારી, દંભાચારી, ચંચળ મનના, આડમ્બરવાળા લંપટ મનુષ્યને નીલ લેશ્યા હોય છે; વિવેકહીન, કાર્યકરતાં ભુંડાને વિચાર નહિ કરનારા અને ક્રોધી મનુષ્યને કાપત લેશ્યા હોય છે; વિવેકી, નવાં કર્મબંધનને નહિ કરનારા, દાતા, માનપાત્ર, ધર્મભાવનાવાળા મનુષ્યને તેજસ લેશ્યા હોય છે, દયાભાવવાળા, દાતા, ચારિત્ર્યવાન, અને સમજદાર મનુષ્યને પીત લેશ્યા હોય છે; પવિત્ર, સદાચારી, કષાય વિનાના અને સમદર્શી મનુષ્યને શુક્લ લેશ્યા હોય છે.”
ઉપર કહેલા બધા ગુણે મુખ્ય છે, દરેક વેશ્યાના બીજા અનેક ભેદ એ ગુણની તીવ્રતા મંદતાને અનુસરીને થાય છે. વળી
ડે કે પુરે અંશે જેમ જેમ આત્મસંયમ સધાતું જાય તેમ તેમ જીવને વિકાસ થતું જાય છે, અને તેને અનુસરતા દરેક લશ્યામાં ફેરફાર થતા જાય છે. વળી ઉપર જણાવેલા ગુણેને ઉલ્લેખ કર્યા વિના પણ દરેક લેશ્યા જીવની મનોદશા દેખાડે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯ ) છેવટે એ પણ જણાવવાની આવશ્યકતા છે કે મરણ સમયે જીવ જે લેગ્યામાં હોય તેજ લે શ્યામાં નવે ભવે નારકી ને દેવતામાં જન્મ પ્રસંગે હોય છે; પછીથી લેગ્યા ફરી પણ જાય છે.
જેમના કષાય અને વેગ ટળી ગયા છે એવા સાધુઓને તથા સિદ્ધોને વેશ્યા હોતી નથી.
જીવના મra. જે સમસ્ત જીવના સમ્બન્ધમાં વિકાસ પામે છે તેને જેનદર્શન ભાવ કહે છે. ભાવના પાંચ પ્રકાર છે.
૧ પરિમિક ભાવ. કર્મથી કંઈ ફેરફાર થઈ શક્તા નથી એ જીવસ્વભાવ તે આ ભાવ અને તેથી પરિણામિક સ્વભાવ, મેક્ષભાવ, અક્ષભાવ. (જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ)
૨ શૌચ ભાવ. પ્રચલિત કર્મફળ ઉપર આ ભાવ આધાર રાખે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, વેશ્યા વગેરે કર્મફળને અનુસરતા જે ગુણ છવામાં આવેલા છે તે સોને આ ભાવ છે.
૩ સૌરવિ ભાવ. આ ભાવમાં કર્મની છાપ કંઈક ઉં બેઠેલી હોય છે. મેહનીય કર્મો અને તેથી કરીને કષાયની છાપ એવી પડેલી હોય છે કે તે દેખાય તે નહિ, પણ હોય તે ખરી. તે વારે જીવમાં રહેલા દર્શનને અને ચારિત્રને ભાવ તે આ ભાવ છે.
૪ સચિવ ભાવ. કર્મક્ષયના સંબંધને ભાવ. એમાં સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, સર્વજ્ઞતા, સર્વશક્તિ, એકંદરે કર્મને કેવળ ક્ષય થાય ને જીવની જે સ્થિતિ થાય તે ભાવ.
પક્ષોવરામિ અથવા મિત્ર ભાવ. કમ કંઈક અંશે ક્ષય પામ્યાં છે, કંઈક અંશે ફળ આપે જાય છે, તે સમયને આ ભાવ છે. આ ભાવના પેટાભાગના નામમાં ૩ જા ને ૪ થા ભાવના નામનું મિશ્રણ છે, તે ઉપરથી એમ સમજવાનું નથી કે આ ભાવ તે એ બે ભાવેનું મિશ્રણ છે; પણ આ ભાવમાં સમ્યગ્દર્શનના અને
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૯૦ ) સમ્યફચારિત્રના ઉતરતા પ્રકાર છે અને થોડાંક કર્મ જ્ઞાન, દર્શન ને શકિતને રોકનારા કંઈક અંશે કાર્ય કરતાં બંધ પડ્યાં છે.
આ પાંચ ભાવના કંઈક વ્યવસ્થાષ્ટિએ વળી ૫૩ પ્રકાર પાડ્યા છે. એ બધા ભાવમાંથી ઓછા કે વધારે જીવમાં એકે સમયે હોય. આ પાંચ ભાવને સિધાન્ત સ્થાપવાને હેતુ એ છે કે જીવને સ્વભાવસિદ્ધ ભાવ કર્યો છે, કર્મફળને કારણે કયા ભાવ થાય છે અને એ ફળ ન થવાને કારણે ક્યા ભાવ થાય છે તે જણાવી શકાય.
નીતિ. નીતિનું ધાર્મિક કારણ,
દુખનું વર્ણન અને માની શકયતા - “ અવારઃ સંસાઃ સંસારને આવું વિશેણુ આપીને જેનસિધ્ધા
ન્ત દેહધારીના ભવની અસારતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તેને મતે બધા જીવ, ગમે તે નરકલેકમાં, કે તિર્યંચ અથવા મનુષ્યલોકમાં અથવા દેવલોકમાં હોય, તે પણ તે બધા જીવ દુઃખમાં પડ્યા છે, કદાપિ તૃપ્ત ન થાય એવી વાસનાએ પીડાય છે અને વેદનાના તથા મૃત્યુના ભેળ બને છે, અનેક ઉપદેશમાં અને ગ્રન્થમાં, કથાઓમાં અને કાવ્યમાં પંડિતે વારંવાર આનું આ સત્ય જણાવ્યે જાય છે અને શ્રાવકના મન ઉપર એની એ વાત ફરી ફરીને તીવ્ર ભાવે ઠસાવતા કંટાળતા નથી. હેમચંદ્ર પિતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” માં વ્યવસ્થિત રીતે શેઠવીને તીર્થકર પદ્મપ્રભુ પાસે એક ઉપદેશમાં લાવરાવે છે કે નીચતમથી ઉચ્ચતમ સુધીના સે જીવ દુઃખમાં પડ્યા છે.”
પિતાના પાપનું ફળ ભેગવવાને ઉષ્ણ અને શીત નરકમાં આ જીવ ભયંકર દુઃખ ભેગવે છે. ભયંકર અસુરે એમનાં શરીર વહેરે છે અને ભયંકર હથિયારોથી તેમને વેદના આપે છે, તાવડામાં તળે છે અને એમની આંખે સેવ નાખે છે. તેમના
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) શરીર ઉપર ચેળ થયાથી અસહ્ય વેદના થાય છે, તરસ લાગે છે ત્યારે તે છીપાવવા નરકની વૈતરણી નદીમાં બારીઆ મારે છે, પણ ત્યાં તે જળને બદલે સીસાને ચળકતો ધીકીકતે રસ હોય છે. વનમાં કઈ વૃક્ષ નીચે છાયા લેવા ફાંફાં મારે છે, ત્યારે તે વૃક્ષના પાન તીક્ષણ તલવારરૂપ બની એમના ઉપર પડે છે અને એમના હજારે ટુકડા કરી નાખે છે. વળી નરકવાસીઓ પિતાના ક્રોધના ને ખેદના બન્યા પિતાની વેદનાને અને પિતાના દુઃખને અને પાપને પરિણામે પિતાની ચિન્તામાં જે વધારે કરી મૂકે છે એને કો પાર આવે એમ નથી. પણ વળી આ દુઃખ એથી ચે ભયંકર તે એટલા માટે છે કે એ શરીરને અકાળે અન્ત નથી આવતું; કપાયેલા અંગ ફરી ફરીને ઉગે છે ને દુઃખ ખમવાને આખાં થાય છે, કારણકે જીવ પિતાના કર્મના ફળ ભેગવી રહે ત્યાં સુધી એના શરીરને નાશ થતું નથી અને કર્મની શકિત નાશ પામે-એટલે ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ વીતે–ત્યારે જ એ શરીર નાશ પામે છે.
નરકવાસીઓનાં દુઃખની તુલનામાં તિર્યંચાનાં દુઃખ નરમ છે, અને છતાંએ ભયંકર તે છે જ. એકેન્દ્રિય જીવ રક્ષણ વિના કચરાઈ મરે છે. પૃથ્વીકાય જીવને ઘોડા હાથી પીલી નાખે છે, હળ ચીરી નાખે છે, જળપ્રવાહ ખેંચી જાય છે; જળકાય જીવને સૂર્ય બાળી નાખે છે, ઠંથી ઠરી જાય છે, તૃષાતુર પી જાય છે; અગ્નિકાય જીવને પાણી ઠંડા કરી નાખે છે. વાયુકાય જીવને વિવિધ દિશાએથી ઉઠતાં તોફાનેથી જમવું પડે છે, આકાશમાં વસ્તુએના વ્યાપારથી ને વીંઝણાના વીંઝાવાથી એમના શરીર નાશ પામે છે. વનસ્પતિકાય જીવને સૂર્ય બાળી નાખે છે, પાણી ભીંજવી નાખે છે, વાયુ સુકવી નાખે છે, બીજા છે તેને ઘસે છે, જડ મૂળથી છેદી નાખે છે ને નષ્ટ કરી નાખે છે. ૨, ૩, ૪, ૫ ઈન્દ્રિયવાળાં તિર્યને અનેક પ્રકારનાં દુઃખ ખમવાં પડે છે. તે જન્તને લોક ચપે છે ને પીલે છે, જુઆને અને જુઓને મારી નાખે છે, મધમાખેને મધના લેભી મારે છે, માછલાને લોક પકડે છે ને તાવડામાં તળે છે, પક્ષીઓને પણ એજ પ્રકારે મારી નાખે છે, પૃથ્વી ઉપરના તિર્યંચ છમાં નબળા હોય તેને જબરા ખાઈ
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૨) જાય છે અને ઘણાની પાસે મનુષ્ય ભાર ઉંચકાવે છે, તેમને ચાબુકે મારે છે ને આરે બેસે છે.
તિર્યંચ કરતાં મનુષ્ય વધારે ભાગ્યશાળી છે, કારણકે નવા કર્મબંધથી દૂર રહેવાનું અને મુક્તિ પામવાનું એનાથી બની શકે તેમ છે. પાછલા ભવનાં પુણ્યકર્મથી મહામુશ્કેલીમાં મળેલા માનવજન્મને આ અમૂલ્ય લાભ કેટલા છેડા જીવ ઉઠાવે છે ! સારાં કર્મ કરવાને બદલે ધનપ્રાપ્તિ માટેના લેભમાં અને ઇન્દ્રિયના વિલાસની લાલસામાં પડે છે, તુચ્છ અને નિરર્થક કર્મ કરે છે, ઘણાખરા મનુષ્ય બાલ્યાવસ્થામાં વિષ્ટા ખોતરતા શકર જેવા, યુવાવસ્થામાં કામે કરીને ગધેડા જેવા અને વૃદ્ધાવસ્થામાં ઘરડા બળદીઓ જેવા હોય છે. દરિદ્રતા, દાસત્વ, રોગ, જરા અને મૃત્યુથી આર્યનાં અને અનાર્યનાં જીવન ખારાં થઈ જાય છે; માતાના ગર્ભમાં પ્રવેશે છે અને મહાપ્રયત્ન એના સાંકડા દ્વારમાંથી નીકળીને જીવન શરૂ કરે છે ત્યારથી જ દુઃખ પામવા માંડે છે. '
દેવેને પણ દુઃખ પડે છે. દેવે ભૌતિક દુખેથી મુકત છે અને આનંદમાં તથા વિકાસમાં પોતાના દિવસે ગાળે છે એ વાત સાચી, પણ છતાં યે એ સર્વથા સુખી નથી. નીચેના વર્ગને દેવે ઉપરના વર્ગના દેવેનું સુખ અને વિલાસ જુએ ત્યારે એ ઈર્ષ્યાએ બળે છે અને પિતાને એવા પ્રકારનું સુખ અને વિલાસ નથી એ પ્રકારે વિચાર કરે છે. પૃથ્વીલેકમાં ન અવતાર લેવાને માટે સ્વર્ગ હવે છોડવું પડશે એવા ચિહ્ન થતાં માતૃગર્ભમાં પ્રવેશ કરવાને એમને ભય લાગે છે અને ભવિષ્યમાં શું થશે એ તેમને માલમ નહિ હેવાથી એમને એવી ચિન્તા થાય છે કે જે સુખ એમણે ભેગવ્યાં હોય તે પણ કડવાં થઈ જાય છે.
આમ આખું જીવન દુઃખમય છે, અને ભાડાના એક ઘરમાંથી નીકળીને બીજામાં જવાનું થાય એમ એક ભવમાંથી બીજા ભવમાં અનાદિ કાળથી રખડનાર અનંત જીવોમાંના દરેકને માટે એટલું તે નકકી છે કે એકંદરે તેનું દુઃખ વધારે છે અને સુખ ઓછું છે. જો કે સંસારમાં દુઃખને ઢગલે મેરૂ પર્વત
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૯૩) જેવડે મટે છે, સુખ રાઈના દાણા જેટલું ડું છે. જો કે સુખ ત્રાજવાની દાંડી જેવું અનિશ્ચલ છે અને વીજળી જેવું ક્ષણિક છે. છતાં યે દરેક જીવ જીવનસૂત્રને પૂરા ભાવથી વળગી રહે છે ને થોડાક સુખના મેહે જન્મ, જરા, રેગ અને મૃત્યુની ઘટમાળાને ઉત્પન્ન કરનાર ભયને ભૂલી જાય છે.
ત્યારે દરેક જીવને કુવામાં રહેલા મનુષ્યની (મધુબિંદુના દષ્ટાંતની) ઉપમા આપી શકાય. કથા એવી છે કે–એક માણસની પાછળ વનમાં એક ભયંકર હાથી પડ્યો, માણસ બીકને માર્યો વડના ઝાડ પાસે ગયો, પણ તેની ઉપર ચડી નહિ શકવાથી, પાસે એક જુને કુવે હતો તેમાં કુદકો માર્યો. કુવાની ભીતિમાં ઘાસ ને છોડ ઉગ્યા હતા, તેમાંના એક છેડના થીઆને પેલા માણસે પડતાં પડતાં પકડી લીધું. હાથીએ આવીને એને પકડવા ચૂંઢ લંબાવી, સૂઢ એના માથાને અડી, પણ હાથીથી માણસને પકડી શકાય નહિ. હવે પેલા માણસની નજર નીચે કુવામાં પડી, તે કુવાને તળીએ એક ભયંકર અજગર તેને ગળી જવા તલપી રહ્યો હતો. બીજા ચાર નાના નાગ ફણ માંડીને તેની સામે પંફવાડા મારી રહ્યા હતા. અંદર પડી ન જવાય એટલા માટે પેલો માણસ છેડના થડઆ ઉપર કંઇક ચડી ગયે. ત્યારપછી એની નજર ઉપર ગઈ તે ત્યાં એક સફેદ અને બીજે કાળે એમ બે ઉંદર પિતાના તીણ દાંતથી પિલા છોડના થડઆને કાતરી રહ્યા છે અને હાથી પૂરા જોરથી વડના ઝાડને હલાવી રહ્યો છે. હાથીના પ્રહારને પરિણામે એ ઝાડની એક ડાળમાંથી અનેક મધમાખીઓ નીકળી અને કુવામાંના પેલા માણસને ચટકા મારવા લાગી. આમ ચારે બાજુએથી એ દુખે ઘેરાઈ રહ્યો છે, તેવામાં એકાએક એ અભાગીયાએ ઝાડમાંથી મધ ટપકતું જોયું એ બિન્દુ એના કપાળ ઉપર પીને ત્યાંથી ધીરે ધીરે નીગળીને તેના મેંમાં ગયું. ઉત્સુકતાએ એણે એ બિન્દુ ચાટી લીધું, એને સ્વાદ એણે ચાખે ને એના ગળપણમાં સામે આવી ઉભેલા સા ભય એ ક્ષણવાર ભૂલી ગયે. ૨૫
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉપરના દષ્ટાન્તમાં કુવામાંને માણસ તે જીવ છે, વન તે સંસાર છે, ઝાડ તે જીવન છે, કે તે માનવ-અવતાર છે, એની પાછળ પડેલો હાથી તે મરણ છે, અજગર તે નરક છે, ચાર નાગ તે ચાર પ્રકારના કષાય છે, બે ઉંદર તે શુકલ અને કૃષ્ણ એવા માસના બે પક્ષ છે, મધમાખીઓ તે રેગ છે; પણ મધનું બિંદુ તે સંસારમાં ફસાવનાર સુખ છે.
કુવામાંના માણસની પેઠે જીવ નાશવન્ત સુખના વિચારમાં પિતે ખરી રીતે જે ભયંકર સ્થિતિમાં છે તે ભૂલી જાય છે. પણ
જ્યારે એને સાચું ભાન આવે છે ત્યારે એ બધાં દુઃખમાંથી છુટા થવા ચાહે છે. બધી વેદનાઓમાંથી નીકળવાનું–મેક્ષ પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે.
- જગતમાંના થોડા જ જીવ મેક્ષ પ્રાપ્ત કરવાની વૃત્તિવાળા હોય છે, કારણકે સંપૂર્ણ દાસીન્યમાંથી બહાર નીકળી શકાય એ વિકાસ બહુ થોડાને જ પ્રાપ્ત થાય છે અને તેમાંથી કે થોડા મેક્ષપ્રાપ્તિ સુધી જઈ શકે છે.
અતિસૂક્ષમ નિગદના જીવેથી વિશ્વ પરિપૂર્ણ છે. તેમનામાં એક પ્રકારનું ઉદાસીન (અનાભેગ) મિથ્યાત્વ છે, તેથી તેમની વૃત્તિ શુભ પ્રતિની ચેનથી, અશુભ પ્રતિની નથી. તેમની ઉદાસીન સ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળે, ત્યારે તેમનું મિથ્યાત્વ કેઈ અમુક સ્વરૂપ ધારણ કરે છે. આથી કરીને તેમના આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળતા થાય છે. એ વિકાસ એમને અન્ને મોક્ષ અપાવી શકે ખરે, પણ અપાવે જ છે એમ કંઇ સદા બનતું નથી. કારણ કે સર્વ જીમાં રમવ્ય (મોક્ષને માટે અયોગ્ય) જીને એક વર્ગ છે; આ વર્ગના જીવ મિથ્યાત્વમાંથી કદી છુટી શક્તા નથી અને મોક્ષ પ્રાપ્તિને માટે કશે ય પ્રયત્ન કરતા નથી. જે જીનું મધ્યત્વ (મેક્ષ માટેની યોગ્યતા) પ્રારબ્ધથી જ નિર્માયુ છે તે જૈનધર્મનું સત્ય સમજી શકે છે, તે નવાનવા ભવથી કંટાળી જાય છે, સંયમ અને તપસ્યા આચરે છે અને છેવટે મેક્ષ પામે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૯૫)
કર્મનાં મૂળ કારણ સંસારમાંથી બહાર નીકળવું હોય તે નવાં કર્મબંધનના મૂળ કારણ જાણી લેવા જોઈએ અને એ મૂળ કારણેને નાશ કરવું જોઈએ '
કર્મ બંધનનાં મૂળ કારણ નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાત્વ, (૨) વિરતિ, (૩) કાચ અને (૪) ચાર.
આ દરેક કારણના વળી અનેક પ્રકાર છે એ દરેક અમુક અમુક પ્રકારનાં કર્મબંધન ખડાં કરે છે. હવે એ કર્મબંધનનાં કારણ જ્યાં સુધી ઉપસ્થિત હોય, ત્યાં સુધી તે તે પ્રકારનાં કર્મ બંધન સ્વાભાવિક રીતે જ રહે છે, અને એ કારણ જ્યાં દૂર થયાં કે એ બન્ધન પણ દૂર થાય છે. એ બંધનનાં કારણ વ્યતિક્રમે નહિ, પણ અનુક્રમે જ દૂર થાય છે. આ રીતે વિચારતાં મિથ્યાત્વથી માંને તે મેક્ષ સુધીના માર્ગનાં ૧૪ પગથી (ગુજરાત) છે. એને વિવેક એ છે કે નીચેના પગથીઆ કરતાં તેની પાસેનું ઉચું પગથીઉં એટલા માટે ઉંચું છે કે ઉચેનામાં કર્મબંધનનું એક કારણ સર્વ અંશે કે કંઈક અંશે ઓછું થાય છે કે તેને જ અનુકૂળ કર્મબંધન પણ ઓછું થાય છે. કષાય સુધીનાં બધાં બંધકારણ દૂર થાય છે, એટલે જીવ માત્ર સુખસંવેદન (સાતવેદની) કર્મ જ બાંધે છે અને તેને ચેગની જ સાથે સંબંધ છે. તેથી વેગ જાય એટલે પછી કઈ પ્રકારનાં કર્મબંધન રહે નહિ અને મેક્ષપ્રાપ્તિ થાય.
ઘણાએક પાંચમું કારણ પ્રમઃ આપે છે, પણ કેટલાક એને અવિરતિને ભેદ જ માને છે.
તીર્થકર નામકર્મ, આહારક શરીર અને આહારક અંગોપાંગ-નામકર્મ એ ત્રણ કર્મને ઉપરનાં કોઈ કારણુ ઉત્પન્ન કરી શકતાં નથી; એ કર્મબંધન માત્ર ભાગ્યશાળી છને જ હોય છે; તીર્થકર નામકર્મ સમ્યજ્ઞાન દ્વારા બંધાય છે અને આહારકતિક વિરતિથી બંધાય છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૬)
મેક્ષનો માર્ગ. જ્ઞાનને અને ચારિત્રને નાશ કરનાર કર્મને એટલે મેહનીય કર્મને ક્ષય થયે જીવને આધ્યાત્મિક વિકાસ થાય છે. હવે એકાદ પ્રકારના એવા મેહનીય કર્મથી નવું કર્મ બંધન થાય છે અને તેની અમુક કાળ સુધીની સ્થિતિ હોય છે, તેથી માત્ર શુદ્ધ મને વૃત્તિથી જ નવા મેહનીય કર્મનું બંધન થતું અટતું નથી, એ અટકાવવાને માટે તે જીવે ત્રણ રીતેy ( ર ) ગ્રહણ કરવું પડે છે. એ બધાથી મુહૂત માત્રમાં પરિણામે કર્મને ક્ષય થવા માંડે છે. સંજ્ઞાવાળા, પર્યાપ્ત વિકાસવાળા, મને લાગૂ અને કાયોગવાળા, સમ્યજ્ઞાનવાળા અને એક સારી લેશ્યાવાળા પંચેન્દ્રિય જીવથી જ આ પ્રમાણે કર્મક્ષય કરવાનું બની શકે છે.
૧ લા ચયાગવૃરિવાર ને પરિણામે કર્મના રસને ને સ્થિતિને ઘાત થાય છે. એને વારંવાર સાધવામાં આવે છતાં યે એની પાછળ બીજાં બે કરણની સાધના હેય તેજ સાથે પહોંચી શકાય છે. * ૨ જા અપૂર્વારા ને પરિણામે તેવી જ રીતે જીવની શુદ્ધિ સાય છે. એની સાધનાથી સમકિતને અને ચારિત્રને નાશ કરનારી હૃદયની ગ્રન્થિ જે આપણા અન્તરમાં છે તે છુટી જાય છે અને તેથી આધ્યાત્મિક માર્ગના દ્વાર ખુલ્લાં થાય છે.
૩ જા નિવૃત્તિવરણ ને પરિણામે વળી કમને રસ ને સ્થિતિ ઓછાં થાય છે, છતાં યે મિથ્યાત્વ સંબંધના કર્મતત્વને
ડેક ભાગ ત્રણ અંશમાં વહેંચાઈ જાય છે. એક મિથ્યાત્વને અશુદ્ધ અંશ, એક સમ્યમિથ્યાત્વને અર્ધશુદ્ધ અંશ અને એક રોપજિ માવને સમકિતને શુદ્ધ-અંશ ત્યારપછી થોડે વખતે આમાંને એક અંશ ફળે છે અને તે વડે જીવનું આગળનું પ્રારબ્ધ નિર્માય છે, તેથી ગમે તે મિથ્યાત્વ પાછું આવે છે અને તેથી આખું કરણ નિરર્થક જાય છે કે ગમે તે મિશ્રભાવનું અથવા સમ્યકત્વનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે આ જીવ સમકિત પામી ગયા કહેવાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૭) તેવી જ રીતે એ ત્રણ કરણથી આજન્મ કષાયનાં કમ પણ દૂર થાય છે, જેણે ક્ષયપશામિક સમિતિ પ્રાપ્ત કર્યું છે, તે ૭ મા એટલે અપ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી જઈ પહોંચે છે, ત્યાં એ પ્રમાદ બંધનથી મુકત થઈને વિરતિ સાધી શકે છે. એને જે આગળ જવું હોય તે બેમાંથી એક શ્રેણિએ એણે ચડવું જોઈએ, એટલા માટે કે ત્યારપછી કમ ફળે નહિ. એ બે શ્રેણિ તે આ છે – રામ અને જ્ઞા .
ઉપશમ એટલે શાન્તિ પામવી તે. જે કર્મને ઉપશમ આચરે છે, તેનામાં એવી શકિત આવે કે કર્મ પિતાનાં ફળ આપી શકતાં નથી; એનાં સત્તા કમ દબાય છે, તેથી એનાં ફળ પ્રકટ ન થાય; પણ એ જડમૂળથી નાશ પામતાં નથી, તેથી તે ગુપ્તભાવે રહે છે ને પ્રસંગ આવ્યે પાછાં પ્રકટ થાય છે. જે અમુક ક્રમે વ્યવસ્થિત રીતે કર્મ દાબવાને પ્રયત્ન થાય તે ઉપશમ શ્રેણિથી મેહનીય કર્મને સંપૂર્ણ રીતે દાબી શકાય. આ શ્રેણિએ ચડનાર જીવ ૪ થી ૭ મા ગુણસ્થાનક સુધી ચડેલ હોય ને ત્યારપછી એકે એકે ૧૧ મા સુધી ચી શકે, અને ઉપશાત મેહ થાય. આ સ્થિતિમાં જીવ માત્ર છેડે જ કાળ ટકે છે, વખતે ૧ જ સમય સુધી. આ કાળ પૂરે થાય કે તરત એ ગુણસ્થાનેથી એનું પતન થાય છે. એ પતન બે કારણે થાય છે. ગમે તે એ વ્યકિતનું મરણ થવાથી એના એ ભવને અન્ત આવે છે, અથવા તે આ ઉપશાન્ત સ્થિતિને જોઈને સમય પૂરો થઈ જાય છે. જે પહેલે પ્રસંગ બને તે એ વ્યકિત આ ગુણસ્થાનમાં મરણ પામે અને એ જીવ અનુત્તરપુર રૂપે જન્મ પામે, પણ ૧૧ મે ગુણસ્થાનેથી
થામાં પડે. જે બીજો પ્રસંગ બને એટલે કે જેઈતે સમય પૂરે થઈ જાય તે એ સાતમાં ગુણસ્થાને ઉતરી પડે અથવા અમુક સ્થિતિમાં એથીયે નીચે ઉતરી પડે.
ઉપશમ શ્રેણિ એકંદરે એક અંતમુહૂર્ત ટકે છે, એક ભવમાં એ શ્રેષ્ઠ શ્રેણિએ બે વાર ચઢી શકાય. જો એવું થાય તે એ જન્મમાં નિર્વાણ પામી શકાય નહિ જે આ શ્રેણિએ એકજ વાર
Page #215
--------------------------------------------------------------------------
________________
ચડવાનું થાય તે એ પતન પછી એ વ્યકિત ક્ષપણિ પામી શકે ને નિર્વાણ પામી શકે.
ક્ષપકશ્રેણિ કર્મના ક્ષયને માટેની શ્રેણિ છે. આઠ વર્ષની ઉપરની ઉમરને, શ્રેષ્ઠ સંહનનવાળા, ૪ થા થી ૭ મા ગુણસ્થાનમાં હોય તે મનુષ્ય આ- શ્રેણિએ ચી શકે છે. વિવિધ પ્રકારનાં સત્તા કર્મનો એ સમૂળતાએ નાશ કરી શકે છે. અન્ત એ તો વેવની સર્વજ્ઞથાય છે, ત્યારપછી એ શેડો કાળ પૃથ્વી ઉપર વિચરે છે ને ત્યારપછી નિર્વાણ પામે છે.
૧૪. ગુણસ્થાન કર્મની સંપૂર્ણ બંધનવાળી સ્થિતિથી માંડીને તે તેનાથી સપૂર્ણ મુક્તિ સુધીની ૧૪ શ્રેણિ છે, તેને ગુણસ્થાન કહે છે. એ શ્રેણિઓને ન્યાયપ્રણાલીએ ગોઠવેલી છે, એટલે કે દરેક શ્રેણિમાં જીવે કેટલે કાળ રહેવાનું છે તે દષ્ટિએ નહિ, પણ નીચેની પાદશાથી ઉપરની પવિત્ર દશામાં જવાનું છે તે દષ્ટિએ ગોઠવેલી છે. કારણકે અમુક શ્રેણિએ ચડ્યા પછી જીવે પાછું ત્યાંથી ઉતરવું પણ પડે અને ત્યાંસુધી કરેલે વિકાસ સર્વ કે કઈક અંશે પાછા ફરી કરે પડે. જે નીચેની વાત ધ્યાનમાં લેશું તે ઉપરની વાત સમજાશે, કેટલાંક ગુણસ્થાનમાં જીવની સ્થિતિ થોડીક પળે સુધી જ રહે છે, અને તેથી એવું પણ બની શકે છે કે સવારમાં જીવ અમુક ગુણસ્થાને ચડે છે, બપોરે ત્યાંથી પાછો પડે છે ને વળી સાંજે પાછો તે ને તે ગુણસ્થાને વળી ચડે છે. આમ પાછું પડવાનું થાય છે એ વાત ધ્યાનમાં ન લઈએ, તેપણુ ચદેય ગુણસ્થાન બરાબર અનુક્રમે ચી શકાવા અશકય છે. કારણકે ૧લા ઉપરથી બીજાજ ઉપર સીધું જવાનું ખાસ કારણ નથી. તેમજ ૧૨ માથી ૧૪મા સુધીની પહેલાં ૧૧ માથી ઉપર જવાતું નથી, ત્યાંથી તે પાછા પડવું જ પડે છે. અનુક્રમે એકે એક ગુણસ્થાન ઉપર ચડવાની વિવિધ શકયતા વિષે ગયા પ્રકરણમાં જણાવ્યું છે.
દરેક ગુણસ્થાન અનુક્રમે નીચે આપું છું ને સાથે સાથે તેની વિશેષતા પણ આપું છું.
Page #216
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
૧ મિથ્યાદષ્ટિનુળસ્થાન. આ ગુણસ્થાન ઉપર મિથ્યાઢષ્ટિવાળા જીવ હાય છે. મેાક્ષ પામવાની અશક્તિવાળા ઘણા જીવ આ ગુણુસ્થાનની ઉપર ચડતા નથી; ૧ થી ૫ ઇન્દ્રિયેાવાળા તેમજ પર્યાપ્તિના વિકાસવાળા, પણ સંજ્ઞા વિનાના તિયંચ જીવા પણ જ્યાંસુધી એ વર્ગોમાં એમના ભવ હાય છે ત્યાંસુધી આ ગુણસ્થાનની ઉપર ચડતા નથી. ખીજા જીવ અહીંથી ઉપર ચડે છે અને તેમાંના કેટલાક તે ખારાખાર ૪થે ગુણસ્થાને ચડી જાય છે, પણ વળી ત્યાંથી પાછા પડી જાય છે અને અહીં ઓછામાં એધુ એક મુહૂર્તના કઇક અંશ અને વધારેમાં વધારે અ પુદ્ગલપરાવથી કંઇક ઓછું રહે છે. અહીંથી પરભાર્યા બીજે ત્રીજે ગુણસ્થાને ચડાતુ નથી.
૨ સારવારનસ દિનુરાસ્થાન. આ સ્થાન ઉપર સમ્યગ્દર્શનના રવાદ’ આવેલા હોય છે. (પૃ. ૧૮૪) અહીં ઓછામાં આા ૧ સમય અને વધારેમાં વધારે ૬ આવલિકા જેટલેા વખત રહે છે અને જે જીવાએ આપશમિકસમ્યકત્વ (પૃ. ૧૮૫) એક મુહૂર્તના અંશ સુધી પ્રાપ્ત કર્યુ. છે તે આ ગુણસ્થાને આવે છે, અને આજીવન કષાયના ઉદચવાળું આ ગુણસ્થાન હાવાથી અહીંથી નીચે પડે છે. એ પ્રમાણે જે સ્થાન ઉપર ( ચેાથા ઉપર) મિથ્યાત્વ નાશ પામે છે અને જે સ્થાન ઉપર (પેલા ઉપર) મિથ્યાત્વનું સ’પૂર્ણ બળ હેાય છે એ બે વચ્ચેની આ સ્થિતિ છે; તે ટુંકા કાળની હાય છે; એ સ્થિતિકાળ પૂરા થતાં જીવ પાછે ૧ લા ગુણસ્થાન ઉપર આવી પડે છે. પ ઇંદ્રિયોવાળા સ'જ્ઞી જીવા જે સ પ્રકારની પર્યાપ્તિ સ ંબંધી વિકાસ પામેલા હાય છે તે આ ગુણસ્થાને આવી શકે છે.
૩ સભ્યમિથ્યાદષ્ટિનુયાસ્થાન, મિશ્રભાવનું ગુણસ્થાન. બધા પ્રકારના વિકસિત સંજ્ઞી જીવ આ ગુણસ્થાન ઉપર આવી શકે છે, અને એના ઉપર એક મુર્તીના અંશ જેટલા (અંતર્મુહૂત્ત) કાળ સુધી રહે છે. એ કાળ પૂરા થતાં સમ્યક્ કે મિથ્યા જ્ઞાનને અનુસરતી જીવની દશા થાય છે. જે જીવા ૪ થૈ ગુણસ્થાનેથી પડે છે, તેમાંથી કોઈ જીવ આ ગુણસ્થાને પણ આવે છે.
૪ અવિરતસમ્યદૃષ્ટિનુસ્થાન. પ્રત્યેક પ્રકારના સજ્ઞી પંચેન્દ્રિય
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૨૦૦ )
જે જીવ આ ગુણસ્થાને આવે છે તેમને સમકિત ( પૃ. ૧૮૪ ઉપર આપેલા ૪, ૫, ૬ માંના એક પ્રકારનું) પ્રાપ્ત થાય છે. એમાંથી એક શ્રેણિએ ( પૃ. ૧૯૭ ) કને દબાણ અથવા ક્ષય પદ્ધતિસર અહીંથી થવા માંડે છે. આ ગુણસ્થાન ઉપર સ્થિતિ ટુંકામાં ટુકી એક મુના અંશથી લાંખામાં લાંખી ૩૩ સાગરોપમ સુધીની અને એથી ચે લાંબા કાળ સુધીની (દેવા ને મનુષ્યા એકથી વધારે વાર આ ગુણસ્થાને આવી શકે છે, માટે તેમને સારૂ ) હાય છે.
૫ દેશવિરતલમ્ય ત્રિપુરાસ્થાન. અહીં સમકિત અને આંશિક વિરતિ ( રૃ. ૧૮૭ ) પ્રાપ્ત થાય છે. અહીં દેવા તથા નરકવાસીઓ આવી શકતા નથી, પણ પર્યાપ્ત વિકાસવાળા સન્ની તિય ચા અને મનુષ્યા આવી શકે છે અને તેમની અહીં સ્થિતિ લાંખામાં લાંખી એક પૂર્વ કાટિથી કંઇક ઓછી અને ટુંકામાં ટુંકી એક મુહૂર્તના અંશ સુધીની હોય છે.
૬ પ્રમત્તસંયતનુળસ્થાન. આ અને પછીનાં ગુણસ્થાનાએ માત્ર મનુષ્યા જ ચડી શકે છે. અહીં સમ્પૂર્ણ વિરતિ પ્રાપ્ત થાય છે, પરન્તુ નિદ્રા વગેરેના તથા સજ્વલન કષાયના ઉદયવડે ઉત્પન્ન થયેલા પ્રમાદથી એના નાશ થાય છે. આ ગુણુસ્થાનથી મન:પર્યોચજ્ઞાન ઉદય પામી શકે છે. આ ગુણસ્થાન ઉપરની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમયની ને લાંબામાં લાંબી એક અંતર્મુહૂ સુધીના કાળની છે. જે કેઇ એક સમય પછી મરણ પામે તે અવિરત થાય, એક મુહૂર્ત પૂરા થતામાં મરણુ પામે તે પણ અવિરત થાય. જો એ મુહૂર્તમાં કશા ચ અકસ્માત્ ના થાય તા જીવ ૭ મે ગુણુસ્થાને જાય. ત્યાં મુહૂના અશ જેટલેા કાળ રહીને પાછે આ છઠ્ઠા ગુણસ્થાન ઉપર આવે, અને ત્યારપછી ફરી ક્રમ શરૂ થાય. આ ૬ । અને ૭ મા ગુણસ્થાન વચ્ચેની અવરજવર લાંખામાં લાંખી એક પૂ - કોટિથી કંઇક આછા કાળ સુધી ટકે. જે સાધુઓ કઈ શ્રેણિએ
* મુર્ત્તના અંશની વાત જ્યાં કહી હ્રાય ત્યાં બધે નાનુ મેાટું પણ અંત ત્ત સમજવુ.
Page #218
--------------------------------------------------------------------------
________________
(૨૦) ચડ્યા નથી તેમના સમ્બન્ધમાં આમ બને છે; જે ચડ્યા છે અથવા પાર નીકળી ગયા છે તેમને આવી અવરજવર નથી, આજ ગુણસ્થાનવાળા આહારક શરીર કરી શકે છે એ એની વિશેષતા છે .
૭ અપ્રમત્ત સંતપુજસ્થાન: આ ગુણસ્થાન ઉપર પ્રમાદ વિનાની સંપૂર્ણ વિરતિ પ્રાપ્ત થાય છે. એની સ્થિતિ ૧ સમયથી ૧ અંતમુહૂર્ત સુધીની હોય છે. નીચેનાં ગુણસ્થાને ઉપરના જીવની પેઠે અહિંના છોને ગમે તે નહિ, પણ ત્રણ શુભમાંની એક વેશ્યા હોય છે.
૮ પૂર્વગુણસ્થાન હવે પછીનાં ગુણસ્થાનેની પેઠે અહીં પણ, જે જીવ એકાદ શ્રેણિ ઉપર ચડવાને હોય છે, તે જ આવી શકે છે. અહીં માત્ર શુકલ લેશ્યા જ રહે છે. અહીં અપૂર્વકરણ નામના કરણને પ્રવેશ થાય છે, ધ્યાનનિમગ્ન ગીને તેથી ઉત્પન્ન થયેલા વિચારે અપૂર્વ આનન્દ આપે છે. ઉપશમ શ્રેણિવાળા છવની સ્થિતિ આ ગુણસ્થાન ઉપર ટુંકામાં ટુંકી ૧ સમય અને લાંબામાં લાંબી ૧ અંતર્મુહૂર્ત સુધીના કાળની છે. ક્ષપકશ્રેણિના જીવની અંતર્મુહૂર્તના કાળની જ છે.
૯ નિવૃત્તિવાદ્રાસંચિગુણસ્થાન ઉપશમ અથવા ક્ષપક શ્રેણિ ઉપરને જીવ અહીં અનિવૃત્તિકરણ નામના કરણને પૂર્ણ કરે છે. અહીં ઉપશમ શ્રેણિવાળા જીવની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમય અને લાંબામાં લાંબી ૧ અંતર્મુહૂર્ત કાળની હોય છે, ક્ષપક શ્રેણિવાળાની અંતમુહૂર્ત કાળની જ હોય છે. આ ગુણસ્થાનની વિશેષતા એ છે કે અહીં ૯ નેકષાય અને ૩ સંજ્વલન કષાયને નાશ થાય છે, ૧ સંજવલન લેભ રહે છે.
૧૦ સૂર-સંવરાયપુસ્થાન: આ ગુણસ્થાન ઉપર લાભનું સંભવ લન સ્વરૂપ માત્ર અલ્પાંશે રહેલું હોય છે તેને પણ નાશ થાય છે. ઉપશમક જીવની સ્થિતિ અહીં ૧ સમયથી ૧ અંતમુહૂર્ત સુધીની, અને ક્ષયની એક અંતમુહૂર્ત કાળની હેય છે.
૧૧ ૩ષાન્તાચવીતરાગુઅસ્થાનઃ ઉપશમ શ્રેણિ ઉપરના
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
છવને માટે આ ઉંચામાં ઉંચું ગુણસ્થાન છે. અહીં બધા કષાય શમી ગયેલા હોય છે. અહીંની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમયની અને લાંબામાં લાંબી ૧ અંતમુહૂર્તની છે. ત્યારપછી ઉપશમ શ્રેણિને જીવ પાછો પડે છે ને નીચેના કેઈ પણ ગુણસ્થાને જાય છે. ( ૧૨ સીપાવત"છાપુજીયાનઃ ક્ષેપક કેણિએ ચીજે જીએ સર્વ પ્રકારના કષાયને ક્ષય કર્યો છે તે જ આ અને તેની ઉપરનાં ગુણસ્થાને ચી શકે છે. દશમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં છેવટે બાકી રહેલે લેભ ક્ષય પામે છે, ત્યારે ક્ષપક (૧૧ મા ગુણસ્થાનને કુદી જઈને) આ ગુણસ્થાનમાં આવે છે અને એક અંતમુહૂર્તકાળ રહે છે. અહીં પણ એને કેટલાંક કર્મનાં બંધન હોય છે. તેથી આ ગુણસ્થાનની સ્થિતિના છેલ્લા સમયમાં તેના જ્ઞાનને, દર્શનને અને બળને આવરણ દેનારા કર્મને ક્ષય થાય છે.
૧૩ સજીવીપુજીયાન: આ ગુણસ્થાને ચડનાર પવિત્ર જીવ કેવલી-સર્વજ્ઞ–બને છે. જે એણે પૂર્વભવમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું હોય તે એનાં ફળ એને અહીં મળે છે, ત્યારે એ તીર્થકર જૈન ધર્મના ઉદ્ધારક થાય છે. સયાગી કેવલી સર્વ જાણે છે, સર્વ જુએ છે, સર્વ કરી શકે છે, છતાં યે એને અમુક પૌદ્ગલિક વેગ હોય છે અને પૂર્વભવમાં કરેલાં કર્મ એને ફળ આપે જાય છે, પણ આયુષ્કર્મને ક્ષય થતાં જ એ સી કર્મને ક્ષય થાય છે. તેને અનુસરીને સારી સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ અંતર્મુહૂર્તાની ને લાંબામાં લાંબી ૧ પૂર્વકેટિથી કંઈક ઓછા કાળની હોય છે. નિર્માણ થયેલ કાળ પૂરો થતાં જ તે ચગી ઉંડી સમાધિમાં ઉતરી પડે છે અને સ્કૂલ તથા સૂક્ષ્મ પ્રકારના મનેવાન્ અને કાય–ગને શાન્ત કરી દે છે.
૧૪ યોજવતીચારઃ માત્ર એક અંતમુહૂર્ત કાળની સ્થિતિવાળા આ ગુણસ્થાનમાં કેવલીને કશે પેગ પણ હોતું નથી, કશી લેશ્યા ચ હેતી નથી.
વળી એ શૈલેરી સ્થિતિમાં આવે છે ને ૫ હસવ અક્ષરેનું (અ, લ, ૩, ૪, ૨) ઉચ્ચારણ કરે તેટલા કાળ સુધી એ સ્થિતિ
Page #220
--------------------------------------------------------------------------
________________
( ૨૦૩) ટકે છે. તે સમાધિમાં ઉતરે છે ને છેવટે રહ્યાં સાાં કમને પણ ક્ષય કરે છે. ત્યારે એ સર્વ પિગલિક સંબંધથી મુક્ત થાય છે– નિર્વાણ પામે છે.
ધર્માચાર
પુણ્ય અને પાપ. અગાઉના અધ્યાયમાં જણાવ્યું તેમ કમને સિદ્ધાન્ત એ જૈન ધર્મની ભાવનાઓને મૂળ પાયે છે તેવી જ રીતે એ ધર્મના ધર્માચારમાં પણ એનું એટલું જ મહત્વ છે. કર્મતત્વને નાશ કરવાના તેમજ અનુકૂળ સંજોગથી અશુભ તત્વ સાથેના સમ્બન્ધને શમાવી શકાય કે પ્રકટ કરી શકાય તેને વિધિ વારંવાર આપવામાં આવે છે.
નદી દ્વારા જળ જેમ સમુદ્રમાં પ્રવેશે છે તેમ મને–વાગૂ–અને કાય–ગદ્વારા કર્મ જીવમાં પ્રવેશે છે. શુભયોગ એ પુણ્યને આશ્રવ છે, અશુભગ એ પાપને આશ્રવ છે.
આશવના ૪૨ પ્રકાર છે, એમાંના વધારે મહત્વના ૧૭ આ પ્રમાણે છે. ૫ ઇંદ્રિ, ૪ કષાય, ૩ ચેગ ને ૫ અત્રત. એ ઉપરાંત બીજાં ૨૫ પ્રકાર (ક્રિયારૂપ) છે.૨૩
એમાંના કેટલાંક કાર્યોથી છવ જુદા જુદા કર્મબંધનમાં આવે છે તે નીચે પ્રમાણે છે –
" જ્ઞાન અને દર્શન પ્રત્યે તેમજ જ્ઞાનીઓ અને જ્ઞાનેપકરણ પ્રત્યે વિરોધભાવ, તેમની અવગણના, અવરોધ અને નાશ, ગુરૂની અને તેમની આજ્ઞાઓની અવગણના, ગ્રન્થની આશાતના અને કેઈના ચક્ષુઓનું ક્ષેધ નાખવું–આવાં આવાં કાર્યોથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે.
ભાવશાચ, દેવપૂજા, ગુરૂપૂજા, નમ્રતા, દયા, વ્રતરક્ષા, શુદ્ધાચાર, કષાયમર્દન, દાન, જ્ઞાનશ્રદ્ધા-આથી શાતાદનીકર્મ બંધાય છે, એથી વિરૂદ્ધ વર્તનથી આશાવેદની કર્મ બંધાય છે.
અસત્ય ધમને પ્રચાર કરે અને સત્ય ધર્મને અવરોધ
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૨૦૪) કરે; વિતરાગને, શ્રુતને, પ્રતિમાને, સંઘને અને ધર્મને અવર્ણ વાદ બેલ, ધર્મદ્રવ્યનું અપહરણ કરવું–આથી દર્શન મેહનીય કર્મ બંધાય છે. કષાયના ઉદયથી કષાય ચારિત્ર મેહનીય અને નેકષાયના ઉદયથી નેકષાય ચારિત્રમેહનીય કર્મ બંધાય છે.
પરિમિત કામવિલાસ, સરળ સ્વભાવ અને આચાર–આથી પુરૂષદરૂપ, ઈર્ષ્યા, નીચ મને વૃત્તિ, મૃષાવાદ, અતિકુટિલતા-આથી સ્ત્રીવેદરૂપ, અત્યન્ત વિષયવાસના, પુરૂષ અને સ્ત્રી સાથે કામ સેવવાની પ્રચલ્ડ અભિલાષા–આથી નપુંસકવેદરૂપ ચારિત્ર મેહનીય કર્મ બંધાય છે.
છની હિંસા અને વધ, અત્યંત પરિગ્રહ અને આજીવન (અનંતાનુબંધી) કષાય-આથી જીવ નરકમાં જન્મે છે અને તેને અનુસરતું આયુષ બાંધે છે. પ્રવંચના, ગૂઢ હૃદયતા, મિથ્યાત્વનું અનુસરણ, અવિરતિ, અને પાપનું પ્રાયશ્ચિત ન કરવું–આથી જીવને તિર્યંચ યોનિમાં જન્મ મળે છે, (તિર્યંચ ગતિનું આયુ બાંધે છે ) મદુતા, અભ્યારંભ, અલ્પપરિગ્રહ, બીજા જીવ પ્રત્યે અલ્પહિંસા-આથી જીવને મનુષ્યનિમાં જન્મ મળે છે, (મનુષ્ય ગતિનુ આયુ બાંધે છે) સમ્યજ્ઞાન, સમ્યગ્રદર્શન, દેશસંયમ, અલ્પકષાય, દંભ, અકામનિર્જરા, ભૂખતરસથી વિનાહેતુએ મરવું, શીલપાલન, દુખસહન, પર્વત ઉપરથી પડવું, અગ્નિ કે જળથી મરવું–આથી જીવને અમુક આયુષ સુધી દેવલેકમાં જન્મ મળે છે. (દેવ ગતિનું આયુ બાંધે છે)
શુચિ, મૃદુતા, અલભ અને પવિત્રતા એ શુભનામકર્મના આશ્રવ છે, એથી વિરૂદ્ધના તે અશુભનામકર્મના આશ્રવ છે.
પરના ગુણેની ગણના, ગુરૂ અને આચાર્ય પ્રત્યે માન અને નમ્રતા, પઠન પાઠનની વૃત્તિ એ ઉચ્ચત્રકર્મના બંધહેતુઓ છે, એથી વિરૂદ્ધના તે નીચગેત્રકર્મના છે.
વિતરાગની પૂજામાં, અન્નમાં, જળમાં, વાસમાં, વસ્ત્રમાં અંતરાય કરવાથી, મંત્રની સહાયતાએ બીજાને બેશુદ્ધ કરી દેવાથી અન્તયકમનું બંધન થાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
R
( ૫) જેને કમના બે ભાગ પાડે છે, શુભ કર્મને પુણ્ય કહે છે, અશુભને પાપ કહે છે. એકંદરે શુભ કર્મના ૪૨ પ્રકાર છે અને અશુભના ૮૨ પ્રકાર છે.* - પાપ અને પુણ્યશાળી છના ભેદ બતાવવાને માટે જેનોએ બંને પ્રકારનું વર્ગીકરણ કર્યું છે. તે રીતે પુણ્યબંધના ૯ અને પાપબંધના ૧૮ પ્રકાર કહ્યા છે.
અન્ન, જળ, વસ્ત્ર,શય્યા અને આશ્રયનું સુપાત્રને દાન, મન, વાચા અને કાયામાં સત્કર્મ અને નમનવૃત્તિ એ પુણ્યના પ્રકાર કહ્યા છે. - હિંસા, અસત્ય, ચોર્ય, શીલહીનતા, અત્યન્ત પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહપ્રિયતા, કલંકદાન, ચાઈ, રતિ અરતિ, નિંદા, માયામૃષાવાદ અને મિથ્યાત્વ એ પાપના ૧૮ પ્રકાર કહ્યા છે.
ધર્મવિધિ. ..
ગૃહસ્થધર્મ જેનામાં શુદ્ધ ધર્મબુદ્ધિ, દેવબુદ્ધિ અને ગુરૂબુદ્ધિ હોય છે અને ધર્મશંકા, બીજાં લૌકિક અને પરલોકિક જ્ઞાન અને ધર્મની વાસના (આકાંક્ષા), જૈનધર્મના જ્ઞાન વિષે અનિશ્ચિત મનેભાવ, ધર્મમેહ અને નાસ્તિકતા એટલાં પાંચ અશુભ વાનાં જેનામાં હતાં નથી, એવા ગૃહસ્થ નીચેનાં ૫ પુત્રત પાળવા ઘટે.
૧ : કઈ જીવની હિંસા કે હત્યા જાણી જોઈને કરવી નહિ. આ આજ્ઞા તે કંઈ મનુષ્યની હિંસા કે હત્યા વિરૂદ્ધ જ નહિ, પણ તિર્યંચની વિરૂદ્ધ પણ છે, અને કઈ પણ પ્રાણીને વધ આહારને માટે કે યજ્ઞને માટે પણ થાય નહિ. વળી વનસ્પતિકાય જેવા સ્થાવર જીવની પણ બનતા સુધી હિંસા કરવી નહિ. આ આજ્ઞા પાળવા માટે ખાવાપીવાના પદાર્થોની સંખ્યા ઉપર પણ અંકુશ મૂકાયે છે અને અમુક વ્યાપાર કરવા નિષિદ્ધ મનાય છે. (નીચે જોશે બીજું ગુણવત) -
૨ : સાચું બોલવું, અર્થાત્ જુઠું ન બોલવું.
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૬) ૩ બોર ચારવું નહિ, અર્થાત જે નથી દેવાયું (અદત્ત)તેનલેવું. - ૪ માર્ચ પાળવું.
૫ પ્રદાન: ધન ઉપાર્જન કર્યું જવાની આકાંક્ષા ન રાખવી; પિતાની ઈચ્છાએ અમુક સીમા બાંધી ત્યાં સુધી ઉપાર્જન કરેલા ધનમાં સન્તોષ માન, એ સીમાને ઓળંગી વધારે ધન પ્રાપ્ત કરવાની આકાંક્ષા ન રાખવી.
ઉપર જણાવેલાં અણુવ્રતને પાળવામાં નીચેનાં ૩ ગુpકત પુષ્ટિ આપે છે. . ૧ ફિવતઃ દરેક દિશામાં અમુક જ પ્રદેશ સુધી (જેમકે ઉત્ત રમાં હિમાલય સુધી) જવાનું ગૃહસ્થ વ્રત લેવું જોઈએ.
૨ ૩૪માં મિત્રતા ઉપગને માટેની વસ્તુઓની અમુક સંખ્યા નક્કી કરવી, તેથી વધારે વસ્તુઓ વાપરવી નહિ. જેમાં
જીવહિંસા થતી હોય તેવા આહારને ઉપગ નહિ કર, અને તેવા વ્યાપાર નહિ કરવા. એ આશાને આ બતમાં સમાવેશ થઈ
૩ અનવંતચાલતઃ કેઈનું અશુભ તાકવું કે બીજાને હિંસામાં ઉતારવા, હિંસા થઈ શકે એવાં આયુધને કે દ્રવ્યને સંબંધ રાખવે કે એને વેપાર કર, પ્રમાદ રાખવે-એવાં એવાં સર્વે પાપકાર્યોથી દૂર રહેવું
ત્યારપછી બીજાં ૪ શિણાત આવે છે.
૧ સામવેદ ગતિઃ ગૃહસ્થ પ્રતિદિન એક કે વધારે મુહૂર્ત સુધી રાગદ્વેષરહિત શાન્તિમાં બેસી ધ્યાન ધરવું. સવારે, બપોરે અને સાંજે આ વ્રત પળાય છે.
ફેરાવાશિ પ્રત: અમુક સમય સુધી અમુક સીમા (ધર, ગામ વગેરે) છેને બહાર જવું નહિ, તેમજ અમુક વસ્તુઓ, અમુક આહાર વગેરેને ઉપભેગ કરે નહિ.
૩ ઉપ પ્રતા અમુક દિવસે (ઘણું કરીને ચાન્દ્રમાસમાં ચાર વાર) ૨૪ કલાક સુધી ઉપવાસ કરે અને સાધુજીવન જીવવું. .
Page #224
--------------------------------------------------------------------------
________________
( ૧૦૦)
૪ અતિથિવિમા પ્રત: અતિથિઓને એટલે ખાસ કરીને સાધુએને, જેની તેમને આવશ્યકતા હોય અને જે તેમને આપવામાં ધર્મ હોય, તેનું દાન આપવું.
આ ઉપરાંત બીજે પણ એક નિયમ અનેક ધર્મપ્રિય લેક લે છે. ઉપવાસ કરીને મૃત્યુ પામવા માટે સર્વ પ્રકારના આહારને ત્યાગ વેચ્છાએ તેઓ કરે છે. જેમને અન્ત પાસે આવેલ હોય છે એવા વૃધ્ધ શ્રાવકે ઘણું કરીને આ નિયમ લે છે, વળી પરલોકમાં કલ્યાણ પામવાની ઈચ્છાએ આ પ્રકારને સર્વોત્કૃષ્ટ ત્યાગ, શરીરે અતિ સ્વસ્થ એવા લેક પણ આચરે છે. આ સંલેષણ કહેવાય છે.
આધ્યાત્મિક ઉન્નતિને માટે આટલાં વ્રતથી યે ગૃહસ્થને સન્તોષ નથી થતું, પણ વળી સાધુ જીવનની સમીપ લઈ જનારી નીચેની ૧૧ તિમાં પાળે છે.
૧ રન તીર્થકર, ગુરૂ અને જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા. ૨ વ્રત ૧૨ વ્રતનું બરાબર પાલન. ૩ સામે પ્રતિદિન ત્રિકાળ ધ્યાન.
૪ વષોષવાલ: અમાસે અને પૂનમે અને ચાન્દ્રમાસના દરેક પક્ષને ૮મે તથા ૧૪ મે દિવસે ઉપવાસ સાથે પિસહ.
૫ ચો. રાત્રે પૈષધ કરીને કાર્યોત્સર્ગમાં જ સ્થિત રહેવું તે. ૬ ત્રહ્મ પિતાની સ્ત્રી સાથેના પણ મૈથુનને ત્યાગ.
૭ ચિત્તત્વા: આહારને માટે જીવની–એટલે પશુપ્રાણીની જ નહિ, પણ તાજી વનસ્પતિની પણ-હિંસાને ત્યાગ.
૮ આમચાળ: જેને પરિણામે જીવહિંસા થાય (જેમકે ઘર બાંધવું વગેરે) એવાં સર્વે કાર્યોને ત્યાગ.
૯ વેશ્ચચા1 સેવકજનેથી લેવાતી સેવાને ત્યાગ. - ૧૦ અનુમતિષ્ઠિત્યાના પિતાને માટે તૈયાર થયેલા આહાર દિને ત્યાગ, બીજાએ એમને એમ આપેલાને કે વધેલાને સ્વીકાર.
Page #225
--------------------------------------------------------------------------
________________
- ૧૧ શ્રમજીમૂત સાધુભાવને સ્વીકાર અને નિર્વિને ધ્યાન ધરી શકાય એટલા માટે કઈ મન્દિરમાં કે એકાન્તમાં વાસ.
આગળ જણાવેલાં વ્રતને પરિપૂર્ણતાએ પહોંચાડવાને માટે ગૃહસ્થ આ પ્રતિમાઓની સી ઉપર પગથીએ પગથીએ ચડે. છેવટનું પગથીઉં તે સાધુ થવા જેવું જ છે, માત્ર એમાં દીક્ષા લેવાનું જ બાકી રહે છે. જેમણે અને ત્યાગ કર્યો હોય એમને જ દિગમ્બરે તે પૂરા સાધુ માને છે, અને છેલ્લી પ્રતિમા પાળે છે એવા પુરૂષને ખાસ મહત્વ આપે છે; તામ્બરે તે એમને સાધુ જેવા જ માને છે.
સાધુધર્મ, ગૃહસ્થ પાળવાના વ્રત સાધુઓએ પણ પાળવાના છે, પણ તે અતિતીવ્રભાવે પાળવાના છે, અને તેટલા માટે ગૃહસ્થના વ્રતને અણુવ્રત કહ્યા છે, અને સાધુના વ્રતને માત્ર કહ્યા છે. તે નીચે પ્રમાણે છે:
૧ ર્ફિલા કોઈ જીવની હિંસા કે હત્યા અજાણ્યે પણ ન થાય, એને માટે સાધુએ અત્યન્ત પ્રયત્ન કરે.
૨ અચાનક સાધુએ પિતાના શબ્દેશબ્દ એવી રીતે તેની તેળીને બેલવા કે અજાણ્યું કે મશ્કરીમાં પણ જુઠું બેલી જવાય નહિ.
૩ મતો જે નથી દેવાયું એ તે સાધુથી લેવાય જ નહિ, એટલું જ નહિ પણ જે એને ધરવામાં આવે તે લેવાની પણ એણે અનુજ્ઞા ગુરૂ વિગેરેની લેવી જોઈએ.
૪ ગર: સાધુએ સપૂર્ણ મૈથુનત્યાગ કરવે જ જોઈએ, એટલું જ નહિ પણ જાતિવેદના પદાર્થો સંબંધે વિચારને ને ઉચ્ચારને પણ ત્યાગ કરવો જોઈએ અને એવા કેઈના સંબંધમાં આવવાનું થાય એવા માર્ગને ત્યાગ કરવો જોઈએ.
૫ શાહ સાધુએ બધી મિલ્કતને ત્યાગ કરે અને સંસાર સંબંધમાં સૌ મનુષ્ય ને દ્રવ્યને ત્યાગ કર જોઈએ.
Page #226
--------------------------------------------------------------------------
________________
(.104)
આ દરેક્ની પાછળ બીજી પાંચ પાંચ ભાવના છે. તે ભાવવાથી આ પાળવાં સહેલાં થાય છે પ
કર્મના તંત્રનાં સાધન.
તીથ કરેાએ મતાવેલે મેાક્ષમાર્ગે જવાને માટે જીવે કની અશુભ સત્તાથી છુટવું જોઇએ. સાધુજીવનમાં અમુક ધર્માજ્ઞાએ ના પાલનથી એ હેતુ સાધી શકાય. આથી કના આસવ ( પૃ. ૨૦૩) અટકે છે અને પરિણામે તેના સંવર થાય છે એટલે જીવમાં નવાં કર્મોના પ્રવેશ થઇ શકતા નથી.
કર્મીના સવના ભેદો નીચે પ્રમાણે છેઃ
૧ ત્તિ ૩ અર્થાત્ મન, વચન અને કાયાના વ્યવહાર ઉપર અંકુશ.
૨ સમિતિ: ૫-ઇર્યામાં ( જવા આવવામાં ), ભાષામાં, દાનગ્રહ ણુમાં, દાનનિક્ષેપમાં ( વસ્તુ મૂકવા ઉઠાવવામાં ) અને પરિક્ષાપનિકામાં ( મળમૂત્રના ત્યાગમાં ) સાવધાન રહેવું. આ ક્રિયાઓમાં સ્થાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યુ' છે, કારણ કે એ વ્યવહાર કરતાં પહેલાં સ્થાન તપાસી લીધું ન હાય અને ત્યાં જીવ નથી એવી ખાત્રી કરી લીધી ન હોય તા (ભાષા અને દાનગ્રહણમાં) વ્રતનો ભંગ થાય અથવા તેા ( જવા આવવામાં, વસ્તુ મૂકવા ઉપાડવામાં અને મળમૂત્રના ત્યાગમાં ) જીવહત્યા થાય.
૩ સાધુએ ૧૦ પ્રકારના ધર્મ પાળવા જોઇએઃ બીજાઓના પ્રયાજન તરફ દૃષ્ટિ ( ક્ષમા ), સર્વાં પ્રત્યેના વ્યવહારમાં માવ, વિચારશુદ્ધિ ( આર્જવ ) દૂધાભાવથી દૂર રહેવુ' તે, લાભત્યાગ, સત્યનિષ્ઠા, ભાવશાચ, તપસ્યા ( મુખ્યત્વે ઉપવાસ ), સંસારના સ ભાગના ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચ.
२७
૪ નીચેની ૧૨ અનુક્ષેત્તા ઉપર ઢષ્ટિ રાખવી.
.
Page #227
--------------------------------------------------------------------------
________________
vસે ક્ષણભર છે, તે કાનમાં સપડાયેલા વાદળની પેઠે શરીર નષ્ટ પામે છે, સ્વમની પેઠે લક્ષ્મી ચાલી જાય છે.
. પત દેવ સુધીના સે જીવને નિરાધાર (અશરણ) દશામાં મૃત્યમુખે જવાનું છે.
જ સસાર ભાડાના ઘર જેવું છે, તેમાં જવા આવવાની ઘટમાળ નિરન્તર ચાલે છે.
જ પિતાના કર્મને માટે જીવે પોતે જ બધે જવાબ દેવાને છે.
* શરીરથી અને બધા પાગલિક પદાર્થોથી છવ ભિન્ન છે.
જ શરીર રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, અને વીર્યનું બનેલું છે, તેમાં અનેક પ્રકારના મળ ભરેલા છે ને તે પિતા પોતાને દ્વારે થઈને નીકળે છે, આથી અશુદ્ધ છે.
જ પૂર્વનાં કર્મ બળે જીવમાં કર્મ વહ્યા જ આવે છે. = અનુકૂળ આચારથી (સંવરથી) કર્મને આસવ અટકે છે
૪ અગ્નિમાં તપાવેલું સોનું જેમ શુદ્ધ થાય છે તેમ તપસ્યાથી કર્મને ક્ષય થાય છે અને જીવ શુદ્ધ થાય છે.
ન જગત નિત્ય અને શાશ્વત છે.
2 સાનપ્રકાશ સાથી મેંવું અને વિરલ ધન છે અને જગતમાં તે પ્રાપ્ત કરવું કઠણ છે.
૪ સર્વ જિનવરે દ્વારા ધમને સારી રીતે જાણી શકાય છે. ધર્મ એ જ અમિત્રને મિત્ર છે, અને નરકથી અને પુનજન્મથી બચાવનાર છે.
' ૫ પ્રત્યક્ષ દુખ દેનારા ને ધમપથથી ચળાવનારા પરિસર સાધુએ ઘર્ય રાખીને સહેવા જોઇએ. પરિસ્સહ રર છે ને તે નીચે પણ છે: ૧ , ૨ /, ૩ , ૪ ૫, ૫ એe (જે
Page #228
--------------------------------------------------------------------------
________________
(૧ )
ધ્યાનમાં લગ પડાવે), ૬ નગ્નતા અથવા ફાટ્યાં તુમાં ૧, ૭ તિ, ૮ શ્રી, હું ચર્ચા, ૧૦ નૈષિ, ૧૧ શય્યા, ૧૨ ધર્મ વિરૂદ્ધના આદોરા, ૧૩ ૧૪, ૧૪ પૂર્વે ધનાઢ્ય હતા તે સાધુ થયા પછી ચાંષા ( ભિક્ષા ) કરવા જાય તે, ૧૫ અને ત્યારે અન્નામ કશું મળે નહિ તે, ૧૬ રોગ, ૧૭ ઉઘાડા સાધુ ઘાસ ઉપર બેસે કે સુએ ત્યારે ઘાસ ખુંચે તે તૃસ્પર્શ, ૧૮ મલ-સાધુએ જલમાં સ્નાન કે વસુધાવન ના કરવું, પણ જેટલું જળ આપવામાં આવે તેટલાથી જ ચલાવવું, ૧૯ સત્કાર વિષે ઉદાસીન રહેવું, ૨૦ પ્રજ્ઞા ના ગ ન કરવા, ૨૧ પેાતાના અજ્ઞાન વિષે ભાન અને ૨૨ ધર્માંમાં શંકા ન રાખવી તે સભ્ય પરિસહુ,
હું ચારિત્રના ૫ ભેદ નીચે પ્રમાણે છેઃ—
સામાયિઃ સર્વ અશુભના ત્યાગ અને ધ્યાનના સ્વીકાર. આ ટોપસ્પાન: પાછલા બધા દોષોના પશ્ચાત્તાપ, પેાતાના ગુરૂ પાસે તેના સ્વીકાર અને ગુરૂએ આપેલા નિધિએ પ્રાયશ્ચિત્ત.
૧ પરિવારનિશુદ્ધિઃ સર્વાં જીવાતુ દુ:ખજનક પ્રયત્ને રક્ષણ, સાધુજનની સેવા અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરીને જીવની વિશુદ્ધિ કરવી તે.
૪ સૂમસપરાય સૌ સાંસારિક ભાવાના તીવ્રતાએ ત્યાગ એટલે સુધી કે લેાભ કષાય માત્ર સૂક્ષ્મ સ્વરૂપે જ રહેઃ
- થાક્યાતઃ ધાર્મિક ભાવનાનું શ્રેષ્ઠ પદ. અહીં સા સાંસારિક ભાવાના સર્વાશે ત્યાગ અને સર્વે ત્રતાનુ સર્વાશે અને નિરવશેષ પાલન થાય છે.
નિર્દેશ નાં સાધન.
માક્ષ અર્થાત્ સો ક્ર`તત્ત્વથી જીવની સમ્પૂર્ણુ શુદ્ધિ કરવાને માટે નિર્વાણની આકાંક્ષા રાખનારે પેાતાના આચારથી નવાં કર્મના આસનને અટકાવવા જોઈએ, એટલું જ નહિ પણ જુનાં કર્મોના ક્ષય પણ કરવા જોઈએ. પાછલાં મેં બધનને આમ
Page #229
--------------------------------------------------------------------------
________________
( zit)
જ્ઞાનપૂર્ણાંક ક્ષય કરવા અને સામનિર્જરા કહે છે. જૈનોના આ અતિ મહત્ત્વના સિદ્ધાન્તને કઇક સમજવાની જરૂર છે. તેથી ક ક્ષય સઅધે આપણે કઇક વિવેચન કરીએ.
જેમ ખીજમાંથી એકવાર ફળ થાય છે, તેમ કના એક વાર વિવાદ થાય છે. જેમ ફળ ખવાયા પછી રહેતું નથી, તેમ કનાં ફળ ભાગવાઈ રહ્યા પછી ક્રમ રહેતાં નથી. નવાં ક્રમના આસવને જીવમાં પ્રવેશ કરતા જે મનુષ્ય બંધ કરી દે, તે વખત જતાં અન્તે સ્વાભાવિક રીતે જ એવી સ્થિતિમાં આવી જાય કે એનાં પૂર્વનાં સર્વે કર્માંના ક્ષય થઈ જાય ને ત્યારે તેના જીવ સર્વે કર્માંથી મુક્ત થઈ જાય. પણ આવી સ્થિતિ વાસ્તવિક રીતે આવતી નથી, કારણ કે માણસે પેાતાના અસંખ્ય પૂર્વભવમાં એટલાં અથાં કમ પેાતાના જીવમાં આણ્યાં છે અને નવાં ખાંધે છે કે એ સૌને લાગવી છુટતાં બહુ લાંખા કાળ લાગે છે અને વળી તેમાં ય કેટલાંક કર્મની સત્તા તે અતિશય લાંમાં કાળ સુધી પહેાંચે છે. ત્યારે તા બીજી કઇ રીતે એ કર્મોના સત્વર ક્ષય કરી હું નાખવા જોઇએ. કેરીને જેમ કૃત્રિમ સાધનને ઉપાયે વહેલી પકવી શકાય છે, તેમ કંના સમ્બન્ધમાં પણ અમુક રીતે એવી પ્રક્રિયા થઇ શકે છે કે તે થાડા જ સમયમાં પાકી જાય ને પછી ક્ષય પામી જાય. જે વિધિએ પાળવાથી ક્રમના સવર સધાય છે તે ઉપરાંત જે ઉપાયાથી કનેા સત્વર ક્ષય કરી શકાય છે એને તપ કહે છે. ભારતને સર્વ સામાન્ય મતે તપ કનાં બીજને બાળી નાખે છે; આમ તપથી અને ધ્યાનથી પરિણામે કર્મોના ક્ષય થાય છે. પણ આ કક્ષયથી ખરેખર મેાક્ષ મળે જ, એટલા માટે એ તપ સાચી દિશાએ આચરવુ જોઇએ. કારણ કે ચાલતત્ર નામે તપના ખીજો એક પ્રકાર છે, તે દંભી અથવા વિપથગામી મનુષ્યા આચરે છે. ઉંચેથી પડતુ મૂકીને કે જળમાં ડુખીને સ્વીકારેલુ ધાર્મિક આત્મમૃત્યુ એ ભ્રષ્ટ પ્રકારનુ માલતપ છે. તેની જેમ ભ્રષ્ટ પ્રકારના ધ્યાનથી ( જેને વિષે રૃ. ૨૧૪ ઉપર લખાશે ) પણ પુન્ય અધ થાય છે, પરંતુ તે માત્ર શુભ કર્રફળ જ છે અને તેને પરિણામે દેવલાકમાં પુનમ પમાય છે.૧૬
•
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૩) તપ બે પ્રકારનું છે. ૧ જાતિ અને ૨ ચિનાર તવ બાહ્યતપના નીચે જણાવ્યા પ્રમાણે ૬ પ્રકાર છે.
૧ અનરનઃ કેવળ ઉપવાસ.
૨ અમૌર્ચ: સપૂર્ણ ભોજનને બદલે તેને કંઈક અંશ લે તે. (ઉનેદરી રહેવું તે)
૩ વૃત્તિ: આ તપમાં એવી પ્રતિજ્ઞા હોય છે કે આહારના પદાર્થો અમુક સંખ્યામાં લઈશ, અથવા અમુક સ્થાનેથી ભિક્ષા લઈશ, અથવા અમુક સમયે જ આહાર લઈશ, અથવા અમુક સ્થિતિમાં જ લઈશ વગેરે.
૪ પરિત્યાગ: દૂધ, ઘી વગેરે સ્વાદિષ્ટ લાગતા પદાર્થોને ત્યાગ.
૫ સંસીનતા ઈન્દ્રિયને વ્યાપાર થઈ શકે એવા સર્વ સ્થાનથી દૂર રહેવું તે, ખાસ કરીને પિતાના સ્થાનકની પાસે વિરૂદ્ધ જાતિવેદનું માણસ ન હોય તેની કાળજી રાખવી.
દ જયા શીતમાં તેમજ ઉષ્ણમાં ધ્યાન ધરવા બેસવું, અવયવોને ઉપગ બંધ કરે, શરીરે કઈ કરડતાં વલુરવું નહિ, અમુક જગાએથી ખસવું નહિ, વગેરે અનેક પ્રકારે કાયાને કલેશ આપ તે.
ઉપરની હકીકતથી જણાશે કે વિવિધ પ્રકારના પરિસરને બીજે પ્રકારે ગોઠવીને તેના બાહ્યતપના પ્રકાર બનાવ્યા છે. જૈન સાધુ સર્વ પ્રકારના કલેશ ને દુઃખ સ્વીકારી લે છે, ને તેની સામે થતા નથી. બ્રાહ્મણ સમ્પ્રદાયના સાધુ પ્રાયશ્ચિત કરવા માટે, ખીલાની પથારી ઉપર બેસે છે અને એવી કૃત્રિમ રીતે પોતાના કલેશસહનમાં ઉમેરો કરે છે, જેને સાધુ એવી પ્રણાલી સ્વીકારતા નથી.
અભ્યન્તર તપના પણ નીચે જણાવ્યા પ્રમાણે ૬ પ્રકાર છે. - ૧ ડાયાશ્ચિત: ગુરૂની અથવા સાધુની સમક્ષ પાપ સ્વીકાર કરી તે બતાવે તે પ્રાયશ્ચિત કરવું.
Page #231
--------------------------------------------------------------------------
________________
0 (17) - ૨ નિ: પિતાનાથી ઉંચા ધર્મનેતાઓને માન આપવું તે.
૩ વૈચારિક ગુરૂની, આચાર્યની, સાધુની, સંઘની, શ્રાવકની, રેગી સાધુ વગેરેની સેવા સુશ્રુષા કરવી તે. - ૪ સ્વાધ્યાયઃ અધ્યયન, (વાચના, પૃચ્છના, પરાવર્તાના, અનુપ્રેક્ષા ને ધર્મકથા). "
૫ તા શરીર, તેનાં દુઃખે અને બહારનાં બધાં પરીક્ષણે સંબંધે ઉદાસીન રહેવું તે. જીવને જે પદાર્થો સાથે કશે સંબંધ નથી તે સો પદાર્થો સંબંધે આમ ઉદાસીન રહેવાથી અભ્યાસે કરીને સે દેહિક વિષ પ્રત્યે ઉદાસીન રહેતા આવડે છે ને પરિણામે અનશન-મૃત્યુ સુધી પણ જઈ શકાય છે.
૬ : એક મુહુર્ત કાળ સુધી અમુક વિચારમાં ચિત્તને કેન્દ્રિભૂત કરવું તે. ધ્યાન કરવાને લાંબામાં લાંબે સ્થિતિકાળ એક સાર્તાને બતાવેલો છે. જેના શરીરમાં (પૃ. ૧૭૪ ઉપર બતાવેલાં) ચાર સર્વોત્તમ સહન ન હોય તેજ ધ્યાન કરી શકે. ધ્યાનના એકંદરે ૪ પ્રકાર છે. એમાંના કે બે જ કલ્યાણ કરી શકે છે. - (૧) પાર્તિાઃ કઈ અનિષ્ટ આવી પડ્યું હોય, તેને ઉપર ચિત્ત લાગ્યાથી આ દુઃખમય ધ્યાન સંભવે છે. એના વળી ૪ પ્રકાર છે.
-- જ વિચોરા ઈષ્ટને વિગ થયું હોય તેના પ્રત્યેનું ધ્યાન જ પનાહં અનિષ્ટ આવી પડ્યું હોય તેના પ્રત્યેનું ધ્યાન. જ નિના રાગ પ્રત્યેનું ધ્યાન.
૬ નિલાના હવે પછીના ભાવમાં કંઈ ઈષ્ટ મળે તે ઠીક એ પ્રત્યેનું ધ્યાન. (કઈ તપસ્વી વિચારે જે મારા તપને ફળે આવતા ભવમાં ચક્રવતી થાઉં અને સુન્દરીઓ સાથે વિલાસ કરું, આમ કરાતાં નિહાન વિશે જેન સાહિત્યમાં અનેક ઉલ્લેખ છે. .
Page #232
--------------------------------------------------------------------------
________________
( રાજય) - આ પ્રકારના ધ્યાનવાળા છવ પહેલે થી ૬ઠ્ઠા ગુણસ્થાન સુધી હેાય છે.
(૨) કાના જીવહિંસા, અસત્ય, તેય અને ધનસંહએ ચાર સાંસારિક અશુભ ધ્યેય સંબંધી ધ્યાન ધરવું તે.
આ પ્રકારના ધ્યાનવાળા જીવ પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. ઉપરનાં બે અશુભ ધ્યાન છે, નીચેનાં બે શુભ છે. (૩) થર્મધ્યાન: ધમ સંબંધી ધ્યાન ધરવું તે. એના ૪ પ્રકાર છે. ઇ ગાવિય ધર્મના સિદ્ધાન્ત (આજ્ઞા) સંબંધી ધ્યાન ધરવું.
અપર્યાવરઃ જીવને એને શુદ્ધ સ્વભાવ વિકાસ પામતાં કંઇ વિદ્ધ ન આવી પડે તે સંબંધી ધ્યાન ધરવું.
જ વિજય જીવને ફળતાં કર્મફળ સંબંધી ધ્યાન ધરવું.
જ સંપનવિજયઃ વિશ્વની રચના અને તેમાંની વસતિ સંબંધી ધ્યાન ધરવું તે.
આ પ્રકારના ધ્યાનવાળા જીવ ૭ મેથી ૧૨ મા ગુણસ્થાન સુધી હોય છે.
(૪) શુષ્કાર: શુદ્ધધ્યાન. એના ચાર પ્રકાર છે.
# પૃવિત જગત્યવાહમાં રૂપાન્તર થનારા (થવું અને જવું વગેરે) પદાર્થો અને ચેતન વગેરેના દ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે.
ત્વરિત અનેક પ્રકારની ઘટમાળમાં ફરતા છવના શુદ્ધ સ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે. .
જ દુનિયાતિપતિઃ ત્રણે પ્રકારના રોગના શમન સંબંધી ધ્યાન ધરવું તે..
૪ ૩૫રાચિને સર્વ કર્મોથી મુકત થવા માટે ધ્યાન
Page #233
--------------------------------------------------------------------------
________________
આ શુલ ધ્યાનનાં ચાર પગથી એકમેકને અનુસરે છે. પહેલા ધ્યાનવાળે જીવ ૮ માથી ૧૧ મા સુધી, બીજાવાળે ૧૨ મામાં, ૩ જા વાળ ૧૩મામાં અને ૪ થા વાળે ચદમામાં મેક્ષની છેક સમીપના ગુણસ્થાનમાં હોય છે.
- મેક્ષ. જ્યારે છેલ્લા ગુણસ્થાનમાં (પૃ. ૨૦૩) બધાં કર્મને ક્ષય થાય છે, ત્યારે એ મુકત જીવ લેકને અગ્રભાગે ચરી જાય છે. આજ સુધી કર્મરૂપ પુદ્ગલત પોતાના ભારથી જીવની ઉર્ધ્વગતિને રેતાં હતાં, અથવા તેને આડે માગે ખેંચી જતાં હતાં, હવે તે પુદગલતને ભાર રહ્યો નથી, તેથી જીવની પિતાની સ્વાભાવિક ઉર્ધ્વગતિને (પૃ. ૧૫૫) વિકાસ થયે છે ને તેથી જીવ ઊંચે ચઢી જાય છે. તુંબડું ઉપરના મલથી મુકત થાય છે, ત્યારે ડુબીને ભેચે બેસતું નથી. પણ પાણીની સપાટી ઉપર તરે છે તેવી રીતે મુક્ત જીવ એક સમયમાં લેકને અગ્રભાગે ચી જાય છે અને ત્યાં અટકી જાય છે, કારણ કે લોક ઉપર આવેલા અલોકમાં એનાથી જવાય એમ નથી, સબબ કે અલોકમાં ગમન કરવાની સહાયતા દેનારૂં ધર્માસ્તિકાય દ્રવ્ય છે નહિ (પૃ. ૧૫૫).
સંસારચક્રથી મુકત થઈ મુકતજીવ રત્રામાં પૃથ્વીને અગ્રભાગે શાશ્વતકાળ રહે છે, ત્યારે એ ભારે નથી, હલકે નથી, એનું દશ્ય સ્વરૂપ નથી, એને શરીર નથી, પણ પાછલા ભવમાં એના જેટલા વિસ્તાર હતું, તેને અંતસમયે થયેલ તે વિસ્તાર છે. કર્મોએ જીવમાં જે વ્યકિતભેદ પાડ્યા હતા તે સો ભેદ આ સિવોમાં કહેવાય છે, પણ તેમનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર. અનંત ભાવે જ છે. : 'મોક્ષની પરિસ્થિતિને અનુસરતા ભેદ પૂર્વભવને અનુલક્ષીને સિહોમાં કહેવાય છે, તે સિવાય તે સૌ એકસરખા છે. એવા ભેદ ૧૫ છે અને છતાંયે એ ભેદ તીવ્ર નથી.
૧ સાન શિવઃ ગાય પર જે વીર હતા તે..
Page #234
--------------------------------------------------------------------------
________________
(૨૭) ૨ અતીર્થંકર સિદ્ધરાજે તીર્થકર હતા નહિ તે.(સામાન્ય કેવળી)
૩ તીર્થ સિદ્ધ જૈનધર્મની સ્થાપના થયા પછી જે મેક્ષ પામ્યા હોય તે.
૪ તીર્થ સિદ્ધઃ જૈનધર્મની સ્થાપનાની પૂર્વે જે મેક્ષ પામ્યા હોય તે (જેમકે, ૧ લા તીર્થકર રાષભદેવના માતા મદેવી, તીર્થકરે તીર્થ સ્થાપ્યા પૂર્વે મેક્ષ પામ્યા હતા).
૫ િિા સિદ્ધઃ ઉપર જણાવેલાં મરૂદેવીની પેઠે, સાધુ થયા વિના જ, જે જીવ ગૃહસ્થાવસ્થામાં જ મેક્ષ પામ્યા હોય તે.
૬ અન્યર્તિા સિદ્ધઃ જૈનધર્મને (દ્રવ્યથી) સ્વીકાર કર્યા વિના જ જે જીવ મેક્ષ પામ્યા હોય તે.
૭ શનિ સિદ્ધ જે જૈન સાધુઓ મિક્ષ પામ્યા હોય તે. ૮ પુરુષર્જિા સિદ્ધર મેક્ષ પામતા પૂર્વે જે પુરૂષ હતા તે. ૯ સ્ત્રીલિંગ સિદ્ધ મોક્ષ પામતા પૂર્વે જે સ્ત્રી હતી તે.
૧૦ નપુંસાર્તિા સિદ્ધ મેક્ષ પામતા પૂર્વે જે (કૃત) નપુંસક હતા તે.
૧૧ યુદ્ધોષિત સિદ્ધઃ પિતાના ગુરૂએ આપેલા જ્ઞાનવડે જે મેક્ષ પામ્યા હોય તે.
૧૨ પ્રત્યેવૃદ્ધ સિદ્ધઃ કઈ વસ્તુ જોઈને ભૂતકાળના અમુક અનુભવને બળે જે મેક્ષ પામ્યા હોય તે.
૧૩ વુદ્ધ સિદ્ધઃ પિતાની મેળે જ બેધ પામીને જે મેક્ષ પામ્યા હોય તે.
૧૪ સિદ્ધઃ એકલા જે મેક્ષ પામ્યા હોય તે. ૧૫ અને સિદ્ધઃ બીજા અનેકની સાથે મેક્ષ પામ્યા હોય તે.
મેક્ષવિષે લખતાંત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં જણાવે છે કે-એક જ સમયે ૧૦ નપુંસક, ૨૦ સ્ત્રીઓ, ૧૦૮ પુરૂષે, ૪ શ્રાવક-ગૃહસ્થ, ૧૦ અજેનો, ૧૦૮ જૈન સાધુએ, ૨ મેટા, ૪ નાના અને ૧૦૮ મધ્યમ શરીર પરિમાણુનાં મનુષ્ય એક્ષ
૨૮
Page #235
--------------------------------------------------------------------------
________________
(૧૯)
પામે છે. એક જ કાળે ૪ મનુષ્યા ઉંચે, ૨ સમુદ્રમાં, ૪ જળમાં, ૨૦ ધરાતળ ( અધેાગ્રામમાં ) નીચે અને ૧૦૮ ધરાતળ ઉપર ઉત્કૃષ્ટા માક્ષ પામે છે.
ઉપર જણાવ્યેા તે મત શ્વેતામ્બર સમ્પ્રદાયના છે; દિગમ્બર મત પ્રમાણે તે પુરૂષ જ મેક્ષ પામી શકે, ખીજી કોઇ જાતિથી મેાક્ષ પામી શકાય નહિ. મનુષ્ય ભવમાંથી જ મેાક્ષ પામી શકાય એ તા અને સમ્પ્રદાયનું સામાન્ય મન્તવ્ય છે; દેવ અને ત્રીજા જીવ અન્ય ભારતસમ્પ્રદાયને મતે શાશ્વત સુખ ભાગવે છે; જૈન મત એ સિદ્ધાન્તને નથી માનતા. એ તે માને છે કે જ્યારે સર્વોચ્ચ આધ્યાત્મિક વિકાસ પરિપાક પામે છે, ત્યારે જ સર્વે ભૌતિક ભાવામાંથી સમ્પૂર્ણ રીતે મુકત થઇ શકાય છે. એટલા માટે દેવાએ ફ્રી એક વાર મનુષ્યભવમાં અવતરવું પડે છે. વિશ્વજ્ઞાન
ઇશ્વરના જગકર્તૃત્વ વિરૂદ્ધ પ્રમાણુ
જૈનમત પ્રમાણે જગત્ નિત્ય અને અવિનાશી શાશ્વત છે. તે માત્ર પેાતાના નિયમ પ્રમાણે વર્તે છે અને પેાતાના અંશામાં પરિણામમાં હાવા છતાં પણ પાતે સમસ્તમાં તે અપરિણામી જ રહે છે. કાઈ ઈશ્વરે એને સરજ્યું નથી, એને પાળતા નથી અને સહારતા નથી. ખીજા ઘણા ખરા ધર્મ અવિનાશી, સશકિતમાન્ ઈશ્વરના અસ્તિત્વને માને છે, કે જે ઇશ્વર સર્વોને અસ્તિત્વમાં લાવે છે, નિયમમાં ચલાવે છે અને ઇચ્છામાં આવે ત્યારે એના સહાર કરે છે. પણ જૈનો એ વાતની ના પાડે છે. એવા કર્તા હર્તાને માનવા એ એમને નિમૂળ અને વતાવ્યાઘાત રૂપ લાગે છે અને વળી બુદ્ધિ અને નીતિની દૃષ્ટિએ પણ એ વાત માનવાની તેઓ ના પાડે છે.
ભારતમાં અને ખીજા દેશેામાં ઇશ્વરના અસ્તિત્વ વિષે અનેક ભિન્ન ભિન્ન મત છે, અને સૈાની વિરૂદ્ધ જૈન ધર્મના મત છે. પ્રથમ તા ઈશ્વર અને જગત્ સાથેના તેના સંબંધ વિષેના મત હિંદુઓમાં ખુબ વિકાસ પામેલે છે, જેટલી રીતે વિચાર ને તર્ક
Page #236
--------------------------------------------------------------------------
________________
( ૨૧૯) કરી શકાય તેટલી રીતે એ મતના થયા છે. જીવ, ઈશ્વર અને પ્રકૃતિના સ્પષ્ટ ભેટવાળા સાદા એકેશ્વરવાદથી માંડીને તે જગત્ તે માત્ર દેખાવ છે, બાકી સાચી રીતે તે એક માત્ર ઈશ્વર જ છે એવા સપૂર્ણ માયાવાદ સુધીને એમાં વિકાસ થયેલે છે. એમ ઈશ્વરભાવનાના મુખ્યત્વે ત્રણ વાદ છે.
૧ લે વાદઃ ઈશ્વર સંપૂર્ણ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને પવિત્ર છે; પોતાનાથી કેવળ ભિન્ન જગતને રચે છે અને સંહારે છે અને તેમાં જીવન અને પ્રકૃતિને નિયમિત રાખે છે. આ વાદ ખ્રિસ્તી અને મુસલમાન ઈશ્વરવાદની નિકટને છે અને ન્યાય તથા વૈશેષિક દર્શનને તથા વિવિધ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને ખાસ છે.
૨ જે વાદ: જગતના સર્જન સમયે જીવ અને પ્રકૃતિ અને ઈશ્વરથી જુદાં પડ્યાં અને તેના ઉપર ઈશ્વરે રાજ્ય કરવા માંડયું; પણ મૂળે તે એ ઈશ્વરમાંથી નીકળેલાં; ઈશ્વર બહુરૂપ થઈને એમને પ્રકટાવે છે અને પછી પાછે એમને પિતામાં સંકેલી લે છે. આ વાદ તે વૈષ્ણવ અને શૈવ સમ્પ્રદાને વિશિષ્ટાદ્વૈત વાદ છે.
૩ જે વાદઃ આ વાદમાં ઈશ્વર-રહ્મતેજ માત્ર સાચું તત્ત્વ અદ્વૈત છે. જગતનાં જે અનેકવિધ દશ્ય છે, એ તે માત્ર માયા છે અને અદ્વૈત અજ્ઞાન લાગવાથી તે ઉત્પન્ન થઈ છે; સાચી રીતે તે પ્રત્યેક જીવ ઈશ્વરથી અભિન્ન છે અને ભેદ જણાય છે તે તો માયાવી આભાસ માત્ર છે ને તેથી સ્વપ્ન જેવા મિથ્યા છે. અદ્વૈત વેદાન્તને આ માયાવાદ શંકરે ખાસ પ્રતિપાદિત કરેલ છે, છતાં વૈષ્ણવ, શૈવ, શાક્ત અને બીજા અનેક હિંદુ સંપ્રદાય એને માને છે.
જૈન દર્શન આ સર્વે દર્શનેની વિરૂદ્ધ પડે છે, અને સ્પષ્ટ ભાવે તેમનું ખંડન કરે છે. એના કેટલાક મુખ્ય તર્ક આ નીચે આપ્યા છે. ૭
ઘડે જેમ કાર્ય છે, તેમ જગત પણ કાર્ય છે તે ઉપરથી સ્વીકારી લેવાય કે તેને કઈ કર્તા હવે જોઈએ; અને તેવી જ રીતે જગતમાંના કાર્યને જેમ કારણ હોય છે, તેમ જગતરૂપી
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૦) કાર્યને પણ કારણ હેવું જોઈએ. જગતને ભૌતિક કાર્યની સાથે સરખાવવાના પ્રમાણમાં એમ કહેવામાં આવે કે દરેક કાર્યની પેઠે એમાં વિકાર થાય છે. જે આ પ્રમાણને સ્વીકારીએ તે તે ઈશ્વર પણ કાર્ય કરે. કારણકે સર્જન, સંહાર આદિ એણે કરેલાં કાર્યોથી એનામાં પણ અમુક વિકાર સંભવે. ત્યારે તો પાછું ઈશ્વરનું પણ કારણ શોધવું પડે, ને ત્યારે અનવસ્થા દેષ આવે.
જગતને માટે કારણ હોવું જોઈએ એમ સ્વીકારીએ, તે પણ એ કારણ કેઈ સજ્ઞાન હોવું જોઈએ એમ માનવાને કાંઈ કારણ નથી. છતાં ચે એમ માનીએ અને તેના પ્રમાણમાં કુંભાર અને કુંભનું દષ્ટાન્ત રજુ કરીએ, તે પણ તેને માટે સંપૂર્ણ તત્ત્વની કંઈ જરૂર નથી; કારણકે જગમાં કાર્યને કર્તા કયાંય સર્વ રીતે સંપૂર્ણ હેતો નથી. વળી એ પણ સ્વીકારવું પડે કે ઈશ્વરને શરીર હોવું જોઈએ, કારણ કે વસ્તુના રચનારને, તેની યોજનાને અને ઈચ્છાને કાર્યરૂપમાં મૂકવા માટે ને ભૌતિક સ્વરૂપમાં આણવા માટે, તેના આત્માને અને ઈચ્છાને ધારણ કરનારૂં શરીર હોવું જોઈએ; તે વિના વસ્તુ બની કદી કેઈએ જગમાં જાણું નથી. ત્યારે જગતને કર્તા છે એમ સ્વીકારીએ એટલે એ કર્તાએ અમુક પ્રકારનું પ્રાકૃતિક શરીર છે એમ માનવું પડે. પણ જે પ્રકૃતિનું બનેલું છે, તે વિકારી હોય છે અને તેથી અશાન્ત હોય છે, ત્યારે તે ઇશ્વર અવિકારી યે ન ઠર્યો. ને શાન્ત પણ ન ઠર્યો. જે એમ કહે કે ઈશ્વરે શરીરની સહાયતા વિના, માત્ર પોતાની સત્તાથી જ અમુક પ્રકારે જગત રચ્યું છે, તે તે જગમાંથી કોઇ દષ્ટાન્ત લઈને એ વાત તમે સિદ્ધ કરી શકશે નહિ, કારણકે કુંભારે શરીરની અને ઈદ્રિયની સહાયતા વિના કુંભને ઘડ્યો છે એવું આજ સુધી જગમાં કેઈએ જાણ્યું નથી.
બીજે પણ એક પ્રશ્ન છે. ઈશ્વરે જગત્ શેમાંથી રમ્યું ? જે શુન્યમાંથી રસ્યું કહે તો તે નાસ્તિ મૂર્ત કુત: શાલા એ ન્યાયની જેવું બેલે છે. જે જગત્ શૂન્યમાંથી પોતાની મેળે એકાએક રચાયું ને શૂન્યમાં લય પામી જવાનું છે, એમ કહો તે ઈશ્વર પિતે પણ તેવી જ રીતે શૂન્યમાંથી રચાય ને પછી વળી શન્યમાં લય
Page #238
--------------------------------------------------------------------------
________________
(ર૧ ) પામી જાય. જે સત્ અને અસત્ એ વિરૂદ્ધ ભાવ હોય તે તે એકમાંથી બીજું ઉદ્દભવે નહિ; જે વિરૂદ્ધ ન હોય તે પુણ્ય અને પાપ, સત્ય અને અસત્ય પણ સંભવે નહિ; ત્યારે તે બધાં તત્ત્વજ્ઞાન પણ મિથ્યા છે એમ કરે અને આપણે વિવાદ પણ પતી જાય.
જે એમ કહો કે પ્રકૃતિ અને જીવ નિત્ય ત છે અને એમનામાં અમુક ગુણ સ્વભાવથી જ છે, ઇશ્વરની સર્જનકિયા તે માત્ર એટલી જ કે જગતની વ્યવસ્થામાં પોતાનામાંથી પ્રકટ થએલી પ્રકૃતિ અને જીવને નિયમમાં રાખવા અને તેના ઉપર દેખરેખ રાખવી; એના ઉત્તરમાં તે એમ કહી શકાય કે જગતને ચાલવામાં ઈશ્વરની સહાયતાની જરૂર શી ? પ્રકૃતિમાં અને જીવમાં જે અંતહિત શક્તિ રહેલી છે, તેથી સમસ્ત જગતું ચાલ્યું જાય છે.
એ વાદ ઉઠાવવામાં આવે કે જીવ કેવળ પરાધીન છે અને તેથી પિતાનાં કાર્ય કરવાને ઈશ્વરની સહાયતાની એને અપેક્ષા છે; ત્યારે એમ પણ પ્રશ્ન થાય કે ઈશ્વરને છેવટને સ્વાધીન કાર્યકર્તા શી રીતે માની શકાય. એજ ન્યાયે કહી શકાય કે એને પણ પિતાનાં કાર્ય કરવાને કઈ એની પાછળ અને ઉપર રહેલા ઉચ્ચ પ્રભુની સહાયતાની અપેક્ષા છે, અને એવી દલીલ અનવસ્થા સુધી પહોંચે.
એમ માનીએ કે જગતમાં ઈશ્વર જ એકમાત્ર સ્વતંત્ર કર્તા છે, તે એમ પણ માનવું પડે કે જગતમાં જે બધાં અશુભ નિસંશય છે જ, તેને કર્તા પણ તે જ છે અને જો એમ જ હોય તે ઈશ્વર શુભ નથી. ઈશ્વર જે પિતે શુભ હેય અને છતાં ચે જે અશુભને પ્રવર્તાવા દેતે હોય તો એ સર્વશક્તિમાન નથી. પણ કહે કે ઈશ્વરે જીવ સરજ્યા છે તે એ પ્રશ્ન ઉભે થાય છે કે પાપ કર્યા પછી જીવને ઈશ્વર સજા કરે છે, ત્યારે જીવને એણે શુભ જ કેમ ન સરળે ? પણ વળી કહે કે ઈશ્વર તે જીવને જગમાં માત્ર પ્રકટાવે છે, એના ઉપર રાજ્ય કરે છે ને જીવ શુભ કે અશુભ કર્મ કરે છે તે ઉપર નજર રાખે છે,
Page #239
--------------------------------------------------------------------------
________________
* ( રરર ) ત્યારે તે એ સર્વજ્ઞ ને ઠ, કારણ કે એ સર્વજ્ઞ હેત તે એણે પહેલેથી જાણી લીધું હોત.
જે (મધ્ય અને બીજા પ્રારબ્ધવાદીઓના મત પ્રમાણે) એમ માનીએ કે ઈશ્વર સર્વ કર્તા છે, પણ પિતાનાં કાર્યનાં ફળ ભગવતે નથી અને જે એની ઈચ્છાને આધીન રહી એનાં કાર્ય કરે છે તેને શુભ અથવા અશુભ ફળ આપે છે, ત્યારે એના વિરૂદ્ધમાં તે એમ કહી શકાય કે કર્મ કરે છે ઈશ્વર, પણ તેનાં ફળ ભેગવાવે છે પિતાને આધીન અને પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનાર બીજા જીવ પાસે. જેણે માત્ર વચ્ચે સાધનરૂપ કાર્ય કર્યું એવા બીજા જીવને પોતાની ઈચ્છા પ્રમાણે કરેલા કાર્યને માટે નરકમાં નાખવા અને ત્યાં ભયંકર દુખ વેઠાવવાં, એ ન્યાયી અને શુભ પ્રભુને જરાય ઘટતું નથી.
જે ઈશ્વરે જગત રચ્યું હોય તે પ્રશ્ન થાય છે કે કયે હેતુએ રચ્યું? જો એમ કહે કે પિતાના સન્તોષને કારણે રચ્યું તે એમ ઠરે કે જગતની રચના પૂર્વે એ અસંતુષ્ટ હતું અને તેથી એને સુખી અને સંપૂર્ણ કહી શકાય નહિ. જે એમ કહે કે એને ઈચ્છા થઈ આવી ને તેથી જગત રચ્યું, તે એમાં અવિચળ નિયમ ક્યાંથી પ્રવત્યે એ સમજી શકાય એવું નથી. જે એમ કહે કે પૂર્વ જગતમાં કરેલાં પુણ્ય પાપનાં ફળ જીવને આપવા માટે એને જગત્ રચવું પડ્યું, તે તે એમ કહેવું પડે કે એ સર્વશક્તિમાન નથી. જે એમ કહે કે સ્નેહે પ્રેરાઈને અર્થાત્ નિત્ય અમુક્ત જીવો ઉપર દયા કરીને તેમને મોક્ષ મળે એટલા માટે રચ્યું, તે એ સમજી શકાતું નથી કે આટલા થડા જ જીવ કેમ મેક્ષ પામે છે અને ઈશ્વરે સંસારનું આ સમસ્ત દુઃખ જ શા માટે ખડું કર્યું? કારણકે એ પિતાની સર્વશક્તિમત્તાથી પિતાને ધારેલું હતુ કેઈ બીજી રીતે પણ પાર પાળે તે શક્ત. વળી જે એમ કહે કે અમુક પિતાના કૃપાપાત્ર જીવને સુખ આપવાને અને ઘણુપાત્ર જીવને દુઃખ આપવાને રચ્યું, તે એમ ઠરે કે તે પક્ષપાતી છે ને એનામાં ન્યાયબુદ્ધિ નથી. જે એમ કહે કે સર્જન, પાલન અને નાશન એ તે ઈશ્વરની માત્ર ક્રીડા
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૩) છે અને પિતાના આનંદને માટે કશા હેતુ વિના જ જગતને રચે છે, તે એ નિર્દય ઈશ્વર ઠર્યો, કારણકે એથી અનન્ત છે દુઃખ પામે છે.
ઈશ્વરમાં જે વિવિધ ગુણ આપવામાં આવે છે તે પણ તર્ક આગળ ટકી શકે એવા નથી. જે ઈશ્વર સર્વવ્યાપક હોય તે તે નરકમાં અને બીજા પણ દુઃખદ સ્થાનમાં હોવું જોઈએ. જે એ સર્વજ્ઞ હોય તો એણે પાપી જીને અને ખાસ કરીને એના અસ્તિત્વની ના પાડનારને-અને તેથી જૈનને પણ સરજ્યા ન હોત.
સાધારણ જ્ઞાનસાધને, પ્રમાણે અને અનુમાનેથી તે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, તેમ પ્રકટીકરણ ચમત્કારથી પણ એનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે એમ નથી. પ્રકટીકરણ ચમત્કારે ગમે તે તેણે કે ગમે તે બીજા કેઈએ કર્યા છે. જે એણે કર્યા છે તે એથી એની સર્વજ્ઞતા સિદ્ધ થાય છે; પણ ત્યારે એની શ્રેષ્ઠતાને એથી ઝાંખપ લાગે છે, કારણકે પિતાની શ્રેષ્ઠતા પ્રકટ કરવામાં શ્રેષ્ઠતા રહેલી નથી. વળી એણે કઈ શાસ્ત્રગ્રન્થ પણ રચ્યા ન હોવા જોઈએ. શાસ્ત્રગ્રન્થમાં ખાસ કરીને શબ્દચ્ચારણ હોય છે, અને શબ્દચ્ચારણ તે મુખની અંદરના ભાગને વ્યાપાર છે. અને શરીર હોય તે જ એ વ્યાપાર સંભવે છે. ઈશ્વરને શરીર હોય એ વાદનું ખંડન આગળ (પૃ. ૨૨૧) કરી ગયા છીએ. પણ પ્રકટીકરણ ચમત્કારે જે બીજા કેઈએ કર્યા છે એમ કહો તો એ પ્રશ્ન થાય કે, તે સર્વજ્ઞ છે કે નહિ? જે કહે કે સર્વજ્ઞ છે તે જેને પૂર્વે એક કહ્યો છે તે હવે બે થયા; અને જે એની સર્વજ્ઞતાનાં પ્રમાણ આપો તે અનવસ્થાને દેષ આવશે. પણ જે કહે કે એ સર્વજ્ઞ નથી, ત્યારે તે પછી એના શબ્દ ઉપર કેણ શ્રદ્ધા રાખશે?” ર૦ - પ્રકૃતિ અને જીવ ઈશ્વરમાંથી પરિણમ્યા છે, અમુક પ્રમાણ માં એ ઇશ્વરનું પરિણામ છે એ વાદ તે શુદ્ધ દ્વૈતવાદના જેટલે પણ ટકે એમ નથી. અત્યાર સુધી આપણે તર્ક કરી ગયા તે આ વાદને પણ લાગુ થાય છે, એટલું જ નહિ પણ
Page #241
--------------------------------------------------------------------------
________________
( ર ) વળી અહીં ન પ્રશ્ન થાય છે કે સંપૂર્ણ, સકળસદ્ગુણસંપન્ન ઇશ્વર આ અનેક રીતે અપૂર્ણ જગતના રૂપમાં પરિણમી શકે જ શી રીતે ? ચેતનરૂપ ઇશ્વર અચેતન પ્રકૃતિ બની જ શકે શી રીતે? એ વાત સંપૂર્ણ રીતે અગમ્ય રહેવાની.
ઈશ્વર અદ્વૈત એક છે અને બધી અનેકતા તે માત્ર માયા છે એ જે શાંકરમત, તે પણ ટકી શકે એવું નથી. માયાવાદ વિધભાવથી ભરેલું છે. એનાં કાર્યોથી આપણે સ્વીકારવું જોઈએ કે માયા છે જ, એમ કહે તે ઈશ્વરથી સ્વતંત્ર અને બીજે એ કઈ સત્ પદાર્થ ઠર્યો, ત્યારે તે ઇશ્વર એકમાત્ર અદ્વૈત સત્ પદાર્થ રહ્યો નહીં. પણ શંકરના અનુયાયીઓ કહે છે તેમ માયાને અસત્ પદાર્થ માને તે તે કશું કાર્ય કરી શકે નહિ. અસત્ તે માત્ર આકાશકુસુમ કે એવી અસત્ વસ્તુઓ જ નીપજાવી શકે. માયા અસત્ હોવા છતાં યે કંઈક નીપજાવી શકે એમ કહો તે એ વાત વધ્યા નારીને માતા કહેવા જેવી ઠરે છે. ઇશ્વર અને માયાનો એકમેક સાથે સંબંધ બીજી કઈ રીતે ચેજી શકાય? માયા તે ઈશ્વરને અંશ છે કે એનાથી ભિન્ન છે? અને તેની સાથે જોડાઈને જગત રચે છે? માયા જે ઈશ્વરને અંશ છે એમ કહે તે અજ્ઞાન, અશુદ્ધિ વગેરે માયાના બધા ગુણે ઈશ્વરમાં આપવા પડે. પણ જે માયા ઈશ્વરથી ભિન્ન છે. અને તેની સાથે જોડાય છે એમ કહે તે એમ જોડાવાને આધાર અને કારણ કયું? ઇશ્વરની ઈચ્છાએ કે એની ઈચ્છા વિરૂદ્ધ એમ બન્યું? જે ઈશ્વરની ઈચ્છાએ એમ બન્યું કહે તે ઈશ્વરે અંધ મેહની સત્તાથી એમ કર્યું ઠરે અને તેથી વિશુદ્ધ અને મેહમુકત ન રહ્યો. પણ ઈશ્વરની ઈચ્છા વિરૂદ્ધ એમ બન્યું એમ કહે તે એ સર્વશકિતમાન રહ્યો નહીં. એ વાદને ગમે એમ ફેરવે, પણ તેને ખુલાસે સન્તોષજનક મળવાને જ નહિ, તેને વિરોધ તુટવાનો નહિ.
બધા સમ્પ્રદાયવાળા ઈશ્વરવાદીઓ પોતાના મન્તવ્યને આધાર પિતાના ધર્મગ્રન્થ ઉપર રાખે છે અને એ ધર્મગ્રન્થ ઈશ્વર તરફથી મળ્યા છે એમ કહે છે. પણ આ ધર્મગ્રન્થ ઘણું વિષયોમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૫) એકમેકથી વિરૂદ્ધ છે. ત્યારે એમાંથી સારો કર્યો ને જૂઠો કર્યો? આને નિર્ણય ઘણું મહત્વનું છે. જે ઈશ્વર સર્વને અષ્ટા હોય તે તે એણે બધા ધર્મગ્રન્થ પણ રચ્યા હોવા જોઈએ, કારણ કે જે એણે બધું રચ્યું ન હોય તે એની રચના સિવાયની પણ કેટલીક વસ્તુઓ હોવી જોઈએ, પણ જે બધું એણે જ રચ્યું હોય તે જૂઠા ધર્મગ્રન્થ પણ એણે જ રચ્યા હોવા જોઈએ, પણ જે સાચે તેમજ જૂઠે માર્ગ બતાવે તેને સર્વશ્રેષ્ઠ પ્રમાણરૂપ અને સર્વજ્ઞાનના મૂળરૂપ મહાગુરૂ કેમ માની શકાય?
બાહ્ય જગતમાં નિયમ અને વ્યવસ્થા તથા આન્તર જગતમાં નીતિ પ્રવર્તે છે, એટલા ઉપરથી સર્વ ઘટનાને ઘડનાર અને પુણ્યપાપનાં ફળ આપનાર કેઈ સર્વશ્રેષ્ઠ ઈશ્વર છે એમ માનવાનું કંઈ કારણ નથી. એ રીતે તે પ્રકૃતિ જગના અને જીવજગના કારણરૂપ અનેક ઈશ્વર પણ માની શકાય. અનેક ઈશ્વર એકસાથે સાચે રસ્તે કાર્ય કરી શકે નહિ, એ વાંધે ચાલી શકે નહિ; કારણકે આપણે જોઈએ છીએ કે અનેક કીઓ એકસાથે મળીને અમુક ચેજનાએ બરાબર વ્યવસ્થા પૂર્વક કામ કરી શકે છે, તે મનુષ્ય કરતાં પણ વધારે વિકાસ પામેલા દે એવી રીતે કેમ ન કરી શકે ?
જગતની વ્યવસ્થા ચલાવવાને માટે એક કે અનેક નિત્ય ઈશ્વરના અસ્તિત્વની જરૂર જ કઈ રીતે નથી. જીવના વિવિધ પ્રકાર, તેમની વિવિધ અવસ્થા અને સમસ્ત વિશ્વમાં પ્રવર્તતી સુવ્યવસ્થા સમજવાને કર્મને અવિચળ નિયમ જ પૂરતું છે. કર્મફળના નિત્ય નિયમને તે ઇશ્વરવાદીઓ પણ સ્વીકારે છે અને કહે છે કે ઈશ્વર એ નિયમને અનુકૂળ જ કાર્ય કરે છે. જે ઈશ્વર પિતે પણ એ નિત્ય નિયમને ફેરવી શકતા નથી અને જયારે એ નિયમ નિર્વિદને પ્રવર્તે છે, ત્યારે તે ઈશ્વરના અસ્તિત્વ વિના પણ સૌ સારી રીતે ચાલી શકે છે એમ માનવું પડે. અને જ્યારે એવું જ છે, ત્યારે ઈશ્વરના અસ્તિત્વને વચ્ચે લાવવાની જરૂર જ શી ? ૨૯
Page #243
--------------------------------------------------------------------------
________________
આપણે જોઈ શકીએ છીએ કે જગદીશ્વરના મત વિરૂદ્ધ જૈનો અતિ તીક્ષ્ણ આયુધથી યુદ્ધ ચલાવે છે, ઈશ્વરમુકત નિરીશ્વર જગતની ભૂમિકા ઉપર જ એ સર્વાશે ઉભા રહે છે. આ એમના મતને કારણે બેશક તેઓને નિરીશ્વરવાદી કહી શકાય. પણ પશ્ચિમમાં જેને સામાન્ય રીતે આપણે નિરીશ્વરવાદી કહીએ છીએ, તે પ્રકારના નિરીશ્વરવાદી જૈનોને ન કહી શકાય. ભારતની તુલનાએ યુરોપમાં ધર્મમતેની વિવિધતા બહુ ઓછી છે, ને તેથી પરિણામ એ આવ્યું છે કે દરેક ધર્મમાં ઈશ્વરને સ્વીકાર એ આવશ્યક લક્ષણ છે, ને તેથી દરેક પ્રકારના નિરીશ્વરવાદીને ધર્મહીન મનુષ્ય માની લેવામાં આવે છે, એટલે નિરીશ્વરતા અને ધર્મહીનતા એ બે ભાવ ઘણા લોકને હિસાબે પર્યાય ભાવ છે. ભારતવર્ષમાં એથી જુદા જ પ્રકારની વસ્તુસ્થિતિ છે. એક અથવા અનેક જગદીશ્વરને માનવા જ જોઈએ એ કઈ ધર્મનું આવશ્યક લક્ષણ કદી મનાયું જ નથી. પુણ્ય પાપના, તેના ફળના, પુનર્જન્મના અને મેક્ષના ધાર્મિક સિદ્ધાન્ત માનતા હોય, ધામિક આચાર આચરતા હેય, કિયા કાઠુ કરતા હોય અને એવી રીતે ધર્મનાં સર્વ લક્ષણ સંઘરતા હાય, છતાં પણ ઈશ્વરના અસ્તિત્વને અસ્વીકાર કરતા હોય એવા તે અનેક સમ્પ્રદાય ભારતવર્ષમાં પ્રાચીન કાળથી પ્રવર્તતા આપણે જોઈએ છીએ, બદ્ધધમીને તેમજ હિન્દુ ધર્મના મીમાંસા અને સાંખ્ય દર્શનને પણ આ રીતે નિરીશ્વરવાદી કહી શકાય. તેવી જ રીતે જૈન મત પણ ધાર્મિક પ્રદેશને નિરીશ્વરવાદ છે.
એ સમ્પ્રદાય ઈશ્વરમુક્ત હોવા છતાં નિત્યશુદ્ધ પારલૌકિક છેવેની (સિદ્ધોની) પૂજા એ ધમમાં થાય છે. એ આપણે ક્રિયાકાંડના અધ્યાયમાં જે શું; ત્યારે આપણે એ પણ જેલું કે સૃષ્ટિને સૃજનાર અને પાળનાર ઈશ્વરને અસ્વીકાર કરતાં છતાં જેનો પિતાને નિરીશ્વરવાદી કહેતા નથી અને એ વાત તેમને હિસાબે સાચી પણ છે.
વિશ્વને આકાર અને તેનું પ્રમાણ, વિશ્વને આકાર નિશ્ચિત અને અપરિવર્તનીય છે, એનું પ્રમાણ માનવ શરીરને મળતું પણ અતિશય વિશાળ છે. એના
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૨૨૭ )
પ્રમાણુનું માપ રત્નુંથી કરવામાં આવે છે; જે દેવ એક પલકમાં ૨૦૫૭૧૫૨ ચેાજન કાપે છે એ રીતે એકેસપાટે ૬ માસમાં એ જેટલું જાય અને રન્તુ કહે છે, એમ કાલબ્રૂક જણાવે છે.
દિગમ્બર મતે વિશ્વ ૧૪ રન્નુ ઉંચું છે અને ઉત્તર-દક્ષિણ છ રજા પહેાળું છે, પૂર્વ-પશ્ચિમની પહેાળાઇ લેતાં વિશ્વ સાથી નીચેને સ્થાને ૭ રજ્જુ પહેાળું છે, પછી ધીરે ધીરે એ સાંકડુ થતુ જાય છે અને છ રજ્જુઉંચે જતાં, એટલે કે મધ્યભાગે, માત્ર એક રજ્જુ પહેાળુ રહે છે. અહીંથી પાછુ ધીરે ધીરે એ પહેાળું થતુ જાય છે, અને બાકીના અર્ધા ભાગના મધ્યમાં એટલે કે ( બ્રહ્મલાકને અંતભાગે ) પાંચ રજ્જુ થાય છે; વળી અહીંથી પાછુ ધીરે ધીરે એ સાંકડું થતુ જાય છે અને શિખરભાગે પાછું ૧ રજા રહે છે. એની ઉપર, વિશ્વશિખરના ઉપરના ભાગમાં મુકતલેાકનુ ધામ-સિદ્ધશિલા છે તે ૪૫ લાખ ચેાજન લાંખી પહેાળી (ગાળ) અને મધ્યમાં ૮ ચેાજન જાડી છે. વિશ્વનું એકંદર ઘનફળ ૩૪૩ ઘનરા છે.
શ્વેતામ્બરના મત દ્વિગમ્બરના મતથી કઇક ભિન્ન છે. એમને મતે ઉત્તર–દક્ષિણની પહેાળાઇ ઉપરથી નીચે સુધી એક સરખી નથી અને પૂર્વ-પશ્ચિમ પહેાળાઇ ધીરેધીરે વધતી ઘટતી નથી, પણ અને પ્રકારની પહેાળાઇ પગથીએ પગથીએ વધે છે ને ઘટે છે. એમને હિસાબે પણ વિશ્વનું એક ંદર ઘનફળ ૩૪૩ રજજુ છે.
વિશ્વના નીચેના અ ભાગમાં અધેલાક છે અને તેમાં નરક આવેલાં છે; વચ્ચે મધ્યલેાક છે અને તેમાં મનુષ્યા ને તિર્યંચા વસે છે; તેની ઉપર ઉલાક છે અને તેમાં એક ઉપર ખીન્ને એમ દેવલાકના માળ ઉપર માળ આવેલા છે અને અન્તે શિખર ઉપર સિદ્ધલેાકનું ધામ છે.
અધેલાકમાં સાતે પૃથ્વીની આજુબાજુ ત્રણ પ્રકારનાં આવરણ આવી રહેલાં છે તેમાં એક સ્થૂલ જળનું, ખીજું સ્થૂલ વાયુનું અને ત્રીજી સૂક્ષ્મ વાયુનુ છે. એની પેલી પાર અશ્વો એટલે કે કેવળ આકાશ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
(
૮ )
વિશ્વને આકાર અનેક સ્પમાઓ વડે સમજાવવામાં આવે છે. પ્રથમ તે જાણે અર્ધા મૃદંગ ઉપર બીજું આખું મૃદંગ ગેઠવ્યું હોય એ એને આકાર કહ્યો છે, પણ એ મૃદંગને ગેળ નહિ, પણ ચોરસ ક૫વું. વળી એક બીજા ઉપર ગોઠવેલા કવચ કે વણકરના કાંઠલા સાથે પણ એને સરખાવ્યું છે. પણ વિશ્વના આકારની સફળ સરખામણી તે સુરેખ બાંધાના, બધા અવયવ સીધા રાખીને પગ પહોળા કરીને કડે હાથ દઈને ઉભેલા પુરૂષના આકાર સાથે કરી છે. તેના સાથી નીચેના ભાગમાં અધોલક, કટિદેશમાં મધ્યક અને ઉપરના ભાગમાં ઉદ્ગલોક આવેલા કપ્યા છે.
- વિશ્વ લેક સમસ્ત વિશ્વ જીવલેકથી ભરેલું છે; વાળપૂર પણ જગ્યા એના વિનાની ખાલી નથી. વિવિધ પ્રકારના ને વિવિધ વર્ગના જીવ સરખા પ્રમાણમાં સર્વત્ર આવેલા નથી, પણ અમુક પ્રકારે વહેંચાયેલા છે.
પ્રથમ તે નિર એટલે કે અત્યન્ત સૂક્ષમ, આપણી ઈન્દ્રિએને અગોચર અને જેને માત્ર શરીર જ છે એવા સ્થાવર છે છે. નિગદના બે વર્ગ છેઃ ૧ નિત્ય નિગોદ, એટલે કે એમાંના જીવે આ નીચતમ વર્ગમાંથી કદી બહાર નીકળવાના નથી; અને ૨ રૂતર નિગોદ, એટલે કે એમાંના છ ઉંચા વર્ગમાં જઈ શકે, પણ તેમનાં કર્મથી પાછા આ વર્ગમાં આવી પણ પડે.૨૯
ત્રસ જીવ વિશ્વના અમુક ભાગમાં એટલે કે ત્રસનામાં રહેલા છે. આ ત્રસના વિશ્વની આરપાર ઉપરથી નીચે સુધી આવેલી છે. તે ૧૪ રજજુ ઉંચી, ૧ રજજુ પહેળી ને ૧ રજજુ લાંબી છે.
રસનામાં જે જીવ આવેલા છે તેના નીચે પ્રમાણે વર્ગ છે.
સ્થાવર જીવ અને તિર્યંચ સર્વત્ર હેય છે; મનુષ્ય માત્ર મધ્યકમાં વસે છે અને તેમાં પણ માત્ર ૨ દ્વીપમાં જ વસે છે. નારકી જી અધેલકમાં આવેલા (૭) નરકમાં વસે છે; દેવે ઉર્ધ્વલોકમાં, મધ્યકમાં અને અધેલેકના ઉપરના ભાગમાં વસે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૨૯) વિશ્વના એકંદર જીવનાં ૧૪ નીવસ્થાન એટલે વર્ગ છે. ઈન્દ્રિઓની સંખ્યા અને બીજાં લક્ષણોને (પૃ. ૧૭૫ ) આધારે આ સ્થાન પાડ્યાં છે. એ સ્થાન આ પ્રમાણે છેઃ–૧ સૂક્ષમ એકેન્દ્રિય, ૨ સ્થૂલ એકેન્દ્રિય, ૩ શ્રીન્દ્રિય, ૪ ત્રીન્દ્રિય, પ ચતુરિન્દ્રિય, ૬ અણી પંચેન્દ્રિય અને ૭ સંજ્ઞી પંચેન્દ્રિય; આ વર્ગમાં તિર્યંચા, મનુષ્ય, નારકીઓ અને દેવે આવી જાય છે. આ પ્રત્યેક વર્ગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત વિકાસવાળા જીવ હોય છે અને તેથી એ પ્રત્યેકનાં બે બે સ્થાન પડે છે, એટલે એકંદરે ૭xર=૧૪ જીવ સ્થાન થાય છે.
ભારતવર્ષના બીજા ધર્મોની પેઠે જૈનધર્મ પણ માને છે કે જીવની ૮૪ લાખ પેનિ છે અને તેમાં જીવે અવતરવું પડે છે. તેમાંથી નિત્ય (સૂમ) નિગદની, અનિત્ય (બાદર) નિગદની, પૃથ્વીકાયની, જલકાયની, અગ્નિકાયની અને વાયુકાયની એ દરેકની ૭-૭ લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, કીન્દ્રિયની, ત્રીન્દ્રિયની અને ચતુરિન્દ્રિયની એ દરેકની ૨-૨ લાખ, પંચેન્દ્રિય તિર્યંચોની, નારકીઓની અને દેવેની એ દરેકની ૪-૪ લાખ; અને મનુષ્યની ૧૪ લાખ યોનિ છે.
પ્રત્યેક જીવમાં ક્યા ક્યા ગુણ હોય છે, અને કયા ક્યા પ્રકારનું દર્શન, વેગ, લેશ્યા, જ્ઞાન, ચારિત્ર હોય છે, કયા ગુણસ્થાન સુધી ચી શકે છે, ક્યાં કર્મના બંધ, ઉદય અને સત્તા એને છે, એ વિષેનું વિગતવાર વર્ણન જૈન દર્શન આપે છે. આમાંનું કેટલુંક હવે પછી કહીશું, બીજું કેટલુંક Die Lehre vom Karma નામના મારા ગ્રન્થમાં પૃ. ૬૩–૭૪ ઉપર મળી આવશે. અહીં તે, જીવ વિવિધ નિમાં અનુક્રમે જઈ શકે એ દેખાડવાને વિવિધ વર્ગોના જીવની પુનર્જન્મ પામવાની ચેગ્યતાનું માત્ર સંક્ષિપ્તમાં વર્ણન કરશું.
એકેન્દ્રિય, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માત્ર તિર્યંચ અને મનુષ્યનિમાં પુનર્જન્મ પામી શકે, અગ્નિ અને વાયુકાય માત્ર તિર્યચનિમાં પંચેન્દ્રિય તિર્યંચ સર્વે એનિમાં, નારકી
Page #247
--------------------------------------------------------------------------
________________
. (૩૦) માત્ર પર્યાપ્ત વિકાસવાળાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય
નિમાં; દેવે મનુષ્ય અને પર્યાપ્ત વિકાસવાળાં સ્થૂલ પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય ને પંચેન્દ્રિય તિર્યચનિમાં અને મનુષ્ય કેઈપણ નિમાં પુનર્જન્મ પામી શકે. બધા પ્રકારના છમાંથી માત્ર મનુષ્ય જ મેક્ષ પામી શકે.
વિશ્વ વર્ણન.
| મધ્યલેક. . પૃથ્વીની ગેળ સપાટી ઉપર આવેલ તિર્યગ્લેક અથવા મધ્યલેક એના નામના અર્થ પ્રમાણે વિશ્વની મધ્યે આવેલ છે ને એના ઉપર આપણે વસીએ છીએ. એ ૧ રજજુ લાંબે ૧ રજુ પહેળે છે. એની નીચે ૯૦૦ એજન પછી અલેક છે, એમાં નરક આવેલાં છે અને એની ઉપર ૯૦૦ જન સુધીમાં તિશ્ચક ને ત્યાર પછી ઉર્ધ્વલિક છે.૩૩ | મધ્યલકને મધ્યબિન્દુએ મેર પર્વત છે. એની આસપાસ ગંગૂઢીપ નામે દ્વીપ આવે છે, એ દ્વીપને વ્યાસ ૧ લાખ જન છે. જંબુદ્વીપની આસપાસ તવ નામે વર્તુલાકાર સમુદ્ર આવેલ છે ને એને વ્યાસ ૨ લાખ જન છે. લવાદની આસપાસ પાતાલ નામે વર્તુલાકાર ખંડ આવેલો છે ને એને વ્યાસ ૪ લાખ એજનને છે. ધાતકીખંડની આસપાસ વર્તુલાકાર કાલોદ સમુદ્ર આઠ લાખ એજનને અને એની આસપાસ વર્તુલાકાર પુષ્કરવાર દ્વીપ આવે છે અને એ પરંપરાએ અનેક સમુદ્ર અને અનેક દ્વીપ આવે છે. અને સ્વયંમરના નામે સમુદ્ર આવે છે ને તે સમસ્ત મધ્યલકને ઘેરી વળે છે.
પહેલા ૮ દ્વિપનાં અને સમુદ્રનાં નામ આ પ્રમાણે છે – १ जम्बूद्वीप
लवणोद्द २ धातकीखण्ड
कालोद ३ पुष्करवरद्वीप
पुष्करोद ४ वारुणीवरद्वीप
वारुण्योद
Page #248
--------------------------------------------------------------------------
________________
घृतोद
इचवरोद
(ર૩૧ ) ५ क्षीरवरद्वीप
क्षीरोद ६ घृतवरद्वीप ७ इनुवरद्वीप ८ नन्दीश्वरद्वीप
नन्दीश्वरोद પ્રથમના ત્રણ દ્વિીપના નામ તે દ્વીપ ઉપર આવેલા ખાસ વૃક્ષથી અને બીજા નામ અમુક વિશિષ્ટતા ઉપરથી પડેલાં છે. સમુદ્રોનાં પાણી જે પ્રવાહીને મળતાં આવતાં હોય તે ઉપરથી અથવા તે બીજી જે કંઈ વિશિષ્ટતા હોય તે ઉપરથી એમનાં નામ પડેલાં છે.
એ દ્વિીપમાં જમ્બુદ્વીપ સિાથી વધારે મહત્ત્વને છે, કારણ કે એક તે સમસ્ત વિશ્વને મધ્યબિન્દુએ એ આવે છે અને વળી ભારતવાસીઓ અને આપણે સમસ્ત પૃથ્વી તેમાં આવેલી માનવામાં આવે છે. જેનોએ એ દ્વીપનું સવિસ્તર વર્ણન આપ્યું છે.
જમ્બુદ્વીપની ચારે બાજુએ ૮ જન ઉંચી, ૧૨ જન જાવ વાની ભીંત (જગતી) આવી રહેલી છે. એની ઉપર બહુ ઉંચી, બહુમૂલ્ય રત્નોની બનેલી પદ્મપટ્ટાલિકા આવેલી છે અને તેમાં અનેક ભવ્ય વન અને સરોવર આવેલાં છે. ઉપરની વેદિકાની ચારે બાજુએ મેટી, સેનાની અને રત્નની બનેલી જાળી આવેલી છે. એ ભીંત ઉર્ફે જગતીને ચાર ભવ્યદ્વાર છે અને ચાર દેવ એનું રક્ષણ કરે છે.
જમ્બુદ્વીપમાં ઠેઠ પૂર્વથી ઠેઠ પશ્ચિમ સુધીની પહોળાઈમાં ૬ પ્રચર્ડ પર્વતે આડા પડ્યા છે અને તેથી વિષમ વિસ્તારના ૭ ખંડ (વર્ષ અથવા ક્ષેત્ર ) પડે છે. દક્ષિણથી ઉત્તરને અનુક્રમે એ ક્ષેત્રના અને તેમની વચમાંના પર્વતનાં નામ નીચે આપ્યાં છે.
પર્વત. १ भरत-क्षेत्र
१ हिमवान-पर्वत २ हैमवत-क्षेत्र
२ महाहिमवान्-पर्वत ३ हरि-क्षेत्र
३ निषध-पर्वत ४ विदेह क्षेत्र
છે નીત–પર્વત
Page #249
--------------------------------------------------------------------------
________________
. (ર ) ५ रम्यक-क्षेत्र
५ रुक्मी -पर्वत ६ हैरण्यवत-क्षेत्र
૬ શિવર–જર્વત ७ ऐरवत-क्षेत्र
પર્વતની ઉંચાઈ અને પહેલાઈ તથા ક્ષેત્રોની પહોળાઈ દક્ષિણથી ઉત્તર તરફ વચલા ક્ષેત્ર સુધી દ્વિગુણપ્રમાણમાં (Geometrical progress) વધતી જાય છે, પછી વળી ત્યાંથી તે જ પ્રમાણમાં ઘટતી જાય છે.
પર્વતે સેના રૂપા ને નીલમણિના છે, એમને અનેક શિખર છે અને તે બધાં ઘુમ્મટદાર ઘાટનાં છે, એ દરેક પર્વતના પૂર્વ શિખર ઉપર એકેકું રત્નજડિત સિદ્ધાયતન છે, દરેક પર્વતની મધ્યે એકેકું મેટું સરોવર છે; સરેવરનું તળિયું વજનું, કાંઠે રૂપાને અને એવારા સેનાના છે. સવારની અંદર અનેક નાના પ્રકારના પદ્મ છે અને તેની વચ્ચે વચ્ચે એક પ્રચંડ કમળ હોય છે અને તે રત્નમણિનું છે. તે પદ્યો ઉપર વિવિધ પ્રકારના દેવદેવીઓને વાસ છે, સરેવરમાં જળ, પંખી અને માછલાં રહે છે.
૬ પર્વતેમાંથી એકંદરે મળીને ૧૪ મેટી નદીઓ નીકળે છે અને ત્યાંથી પાસેના ક્ષેત્રમાં વહીને લવણદ સમુદ્રને મળે છે.
જમ્બુદ્વીપને સાથી દક્ષિણને વર્ષ ભરતવર્ષ છે. એની ઉત્તરે હિમાવાન પર્વત અને બીજી સો દિશાએ લવણેદ સમુદ્ર આવેલ છે. એમાં આપણે રહીએ છીએ. હિમવાનને સમાન્તરે (ભરતની મધ્યમાં) વૈતાઢ્ય ( અથવા વિઝાર્થ ) પર્વત આવેલ છે અને એ પર્વતથી ભારતવર્ષના ઉત્તર અને દક્ષિણ એવા બે વિભાગ થાય છે; તે દરેક વિભાગ ૨૩૮ જોજન પહોળો છે. હિમવાનમાંથી નિકળીને માલિવું નદી પશ્ચિમ દિશામાં અને મારા નદી પૂર્વમાં વહે છે. એ બે નદીઓ દરેક વિભાગના ત્રણ ત્રણ ખંડ કરે છે અને એમ ભરતવર્ષના એકંદરે ૬ ખંડ થાય છે. ભારતવર્ષના ઉત્તર વિભાગના ત્રણે ખંડમાં અને દક્ષિણ વિભાગના પૂર્વ તથા પશ્ચિમ ખંડમાં
રહે છે, દક્ષિણ વિભાગના મધ્યખંડમાં, એટલે કે આર્ય
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૩) ખંડમાં આર્યો રહે છે. પ્રાચીન કાળે ચાર વર્ણવાળા ભારતવાસી આ કહેવાતા. આર્યખંડનું મુખ્ય નગર ચોપ્યા હતું અને એ. એની મધ્યે હતું. પણ આધુનિક જૈનો તે એમ માને છે કે આપણે સમગ્ર પૃથ્વી, એટલે કે એશિયા, યુરેપ, આફ્રિકા, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એ સૌને સમાવેશ આર્યખંડમાં થઈ જાય છે.
ભારતવર્ષ કર્મભૂમિ છે, એટલે કે જીવવાને માટે મનુષ્ય ત્યાં કર્મ (અસિ, મથી, કૃષિ) કરવાં જોઈએ, અને બધા પ્રકારનાં કર્મ ત્યાં બંધાઈ શકે. એમાં ૬ યુગચક (આરા) પ્રવર્તે છે; એ વિષે જગતના ઈતિહાસનું વર્ણન આગળ કરીશું, ત્યાં વધારે વિસ્તારથી કહીશું.
હિમવાનું પર્વતની ઉત્તરે હૈમવતવર્ષ આવેલું છે અને તે ભારતવર્ષ કરતાં ચાર ગણું પહોળું છે. એની વચમાં શબ્દાપતિ પર્વત આવેલ છે. શહિતા અને દિતાંશા નામે બે નદીઓ અનુક્રમે પૂર્વમાં અને પશ્ચિમમાં ચાલી લવાદ સમુદ્રને મળે છે. હૈમવતવર્ષ ભેગભૂમિ છે, એટલે કે મનુષ્ય ત્યાં માત્ર બેગ ભેગવે છે. અને અદ્દભુત કલ્પમનાં ફળ ખાઈને રહે છે, કારણકે ત્યાં માત્ર સુષમદુષમા યુગ પ્રવર્તે છે.
હૈમવતવર્ષને મહાહિમવાનું પર્વત તેની ઉતરે આવેલા હરિવર્ષથી જુદું પાડે છે. હરિવર્ષ હૈમવતથી ચાર ગણું પહેલું છે. એવી વચમાં વિટાતિ પર્વત આવેલો છે. રિજાતા ને રિસરીતા એ બે નદીઓ અનુક્રમે પૂર્વમાં અને પશ્ચિમમાં વહે છે. અહીંને જીવન. હૈમવતના કરતાં પણ સારે છે, કારણ કે અહીં સદા સુષમા યુગ પ્રવર્તે છે. - હરિવર્ષને નિષધ પર્વત તેની ઉતરે આવેલા વિદેહ વર્ષથી જુદું પાડે છે. વિદેહ વર્ષ સા વર્ષમાં મેટું છે. એની વચમાં એક ( મા ) પર્વત આવેલ છે, એ સર્વ અંશે જમ્બુદ્વીપનું મધ્ય બિન્દુ અથવા નાભિબિન્દુ છે. એ પર્વતને એક ઉપર બીજી એમ ચારે કેર ફરતી ત્રણ કંદરા છે ને તેની ઉપર ઘુમ્મટદાર શિખર (ચૂલિકા) છે. પહેલી કંદરા પત્થરની, બીજી રૂપાની અને રફ
Page #251
--------------------------------------------------------------------------
________________
ટિકની તથા ત્રીજી સોનાની છે. શિખર ઉપર જે ચલિકા છે તે નીલમણિની છે અને ઘુમ્મટદાર છે. પર્વતની તળેટીમાં મારા નામનું ઉપવન, પહેલી કંદરા ઉપર નન્દન નામનું, બીજી કંદરા ઉપર સમજણ નામનું અને શિખર ઉપર પડ નામનું ઉપવન છે; એ બધામાં પાસવરે, ભવને અને સિદ્ધાયતને શેભી રહ્યાં છે અને તેમાં વ્યન્તરદે રહે છે. શિખરપ્રદેશની ચૂલિકા ઉપર પણ એક સિદ્ધાચતન છે. મેરૂ પર્વતની તળેટીમાં થઈને તા અને શરતોરા નામે બે મોટી નદીઓ વહે છે. તે નિષધ ને નીલવંત પર્વતમાંથી નીકળેલી છે.
મેરૂ પર્વતમાંની ચારે તરફ ૪ ગજદંતાકૃતિ પર્વત છે. ૧ રૂપાને બનેલે હૈમના પર્વત આગ્નેય દિશાએ છે.. ૨ સેનાને બનેલે વિદ્યુમ પર્વત નૈત્ય દિશાએ છે. ૩ સેનાને બનેલે પાવન પર્વત વાયવ્ય દિશાએ છે. ૪ નીલમણિને બનેલે માવાન પર્વત ઇશાન દિશાએ છે.
મેરૂ પર્વતની દક્ષિણમાં સૌમનસ અને વિદ્યુમ્રભની વચ્ચે દેવકર અને ઉત્તરમાં ગન્ધમાદન અને માલ્યવાનની વચ્ચે ઉત્તરકુરૂ એ બે ક્ષેત્રે આવેલા છે. આ બે ક્ષેત્ર સમસ્ત જમ્બુદ્વીપમાં સૌથી વધારે ભાગ્યશાળી છે, કારણ કે ત્યાં સુષમસુષમા યુગ સદા પ્રવર્તે છે. દેવકુરના પશ્ચિમના અર્ધ ભાગની મધ્યે શાલ્મલીનામનું એક મેટું વૃક્ષ છે, ઉત્તરકુરના પૂર્વના અર્ધ ભાગની મધ્યે જ નામનું એક મોટું વૃક્ષ છે, એ બેની ચારે બાજુએ બીજા અનેક નાનાં વૃક્ષ, સરવર અને સિદ્ધાયતન આવી રહેલાં છે.
મેરની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં અપર વિદેહ આવેલ છે. એ દરેકમાં ૧૬-૧૬ વિજય છે. તે વિજયમાં અનેક પ્રદેશે છે અને તેમાં પુષ્કળ પર્વત, નદીઓ ને શહેર આવેલાં છે; જેનોએ એ બધાના નામ વિગતવાર આપેલાં છે. બંને વિદેહમાં સામાન્ય ભાવ જેટલે અંશે એ કર્મભૂમિ છે એટલે અશે મનુષ્યલોક પ્રમાણે જ છે. ત્યાં દુશમસુષમ યુગ પ્રવર્તે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
વિદેહને નીલ પર્યંત તેની ઉત્તરે આવેલા રમ્યક વર્ષથી જુદું પાડે છે. એ ક્ષેત્ર રિવની જેવી જ સ્થિતિનુ છે, એના મધ્યપત નાપતિ છે. એની મુખ્ય નદીઓ નરાન્તા અને નીદાન્ત' છે.
રમ્યકવને રૂકમી પર્યંત તેની ઉત્તરે આવેલા હરણ્યવત વથી જુદું પાડે છે. એ ક્ષેત્ર હૈમવતની જેવી જ સ્થિતિનું છે, એના મધ્યપર્યંત માથ્યવાન્ અને એની મુખ્ય નદીઓ જૂના અને ચકૂલા છે.
હેરણ્યવત વને શિખરી પર્યંત તેની અને સમસ્ત જ ખૂદ્દીપની ઉત્તરે આવેલા અરવત વર્ષથી જુદું પાડે છે. એ ક્ષેત્ર ભરતવની જેવી જ સ્થિતિનું છે, એના મધ્યપ`ત વિગયાર્ષ છે. અને એની મુખ્ય નદીએ રા અને હાના છે.
કેવળ વર્તુળ આકારના જમ્મુદ્દીપની ચારે બાજુએ લવણાદ આવી રહ્યો છે. એની મધ્યે પીપના જેવાં ચાર પ્રચણ્ડ રાવણા આવી રહેલા છે અને એની ચારે આજીએ મીજા અનેક નાના પાતાળકળશે। આવી રહેલાં છે. તે પાતાળકળશામાં દેવનાં ધામ છે. તેના પાણીમાં હજાર બ્યતર જાતિના દેવ છે. સમુદ્રમાં આવેલા પત્ર તા ઉપર એ દેવા પેાતાની દેવાંગનાઓ સાથે વસે છે.
લવણેાદમાં અનેક દ્વીપા છે; લવણાદના અધિષ્ઠાતા દેવ સુસ્મિત ના પ્રિય દ્વીપ ચૌતમ નામના છે. તથા જખૂદ્બીપના એ ચન્દ્રના બે દ્વીપ અને એ સૂના એ દ્વીપ છે. હિમવાન્ ને શિખરીપ તની કુલ આઠ દાઢા ઉપર વેતામ્બર કહે છે કે ૫૬, દિગમ્બર કહે છે કે ૪૮ અન્તરદ્વીપ છે. એમના ઉપર યુગલિક મનુષ્ય રહે છે. તિર્યંચના પણુ યુગળ હાય છે. ત્યાં દુઃખમસુષમા યુગ પ્રવર્તે છે. લવણાદ સમુદ્રની પેલી પાર ધાતકીખંડ આવેલા છે, એનું વન જ દ્વીપના જેવું જ આપેલું છે. એની પેલી પાર કાલેાદ સમુદ્ર છે, તેનુ પાણી કાળુ’ ને સ્વાદિષ્ટ છે, એનું વર્ણન લવણાદના જેવુ' આપેલુ છે. ફેર માત્ર વિસ્તારમાં છે અને તે એક એકથી બેવડા છે. ધાતકીખ ડમાં ૧૨ ૫તા, ૧૪ વર્ષ ( ૨ ભરત, ૨ ઐરવત વગેરે) છે.
કાલેાદની ચારે બાજુએ પુષ્કરદ્વીપ આવેલા છે. એ દ્વીપને
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૩૬ ) મધ્ય ભાગે ચારે બાજુએ મનુષોતર પર્વત મોટા વર્તુળના જે આવી રહેલ છે. કાળાદ તરફના અર્ધા ખંડને અત્યાર સુધીનું કેટલુંક વર્ણન બંધબેસતું આવે છે. અહીં પણ ૧૨ પર્વત અને ૧૪ વર્ષ છે. માનુષેત્તરની પેલી પાર મનુષ્યની વસ્તી નથી, માત્ર તિર્થની વસ્તી છે. ત્યાંના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા ખસતા નથી, પોતાને સ્થાને સ્થિર જ રહે છે. માનુષેત્તરની પેલી પાર કાળ પ્રવર્તતે નથી, ગાઢ શાન્તિ પ્રવર્તે છે. બીજી એક વિશિષ્ટતા એ છે કે કાલેદ પછીના સમુદ્રમાં જળજન્તુ બહુ હેતાં નથી. મધ્યકની સીમાને અત્તે આવેલા સ્વયંભૂરમણ સમુદ્રમાં પાછા વધારે જળજતુ દેખા દે છે.
अधोलोक મધ્યલોકના ધરાતલની નીચે એકમેકની નીચે ૭ અન્તર્દેશ (નરક) આવેલા છે, તેમાંના સૌથી ઉપરના નરકના કેટલાક ભાગમાં દેને વાસ છે, નીચેના ભાગમાં માત્ર નરક જ છે, તેમાં જીવ પિતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત ભયંકર દુઃખ ભેળવીને કરે છે.
સૌથી ઉપરનું પાતાળ પત્તમા નામનું છે, એમાં એકમેકથી ઉપર એવા ત્રણ વિભાગ ( કાંડ ) છે; ૧ સમાજ, ૨ વંવમાન, ૨ અબદુત્તમાજ (કાપ દુર ). ઉપરના બેમાં અવનવાસી અને શ્યન્તર વર્ગના દેવ રહે છે. દેવ વિષેનું વધારે વર્ણન ઉર્વકના વર્ણનમાં આવશે. ત્રીજા ભાગમાં અને તેની નીચેનાં બધા પાતાળમાં પિતાનાં પાપનાં ફળ ભેગવતા પાપી જી રહે છે.
દરેક પાતાળમાં અનેક માળ (પ્રતર) હોય છે. સૈથી ઉપરનામાં સૌથી વધારે છે અને જેમ નીચે, તેમ તેમ તેમાં ઓછા માળ (પ્રતર) છે. દરેક પ્રતરની વચ્ચોવચ્ચ એકેક નરકાવાસ છે અને ત્યાંથી ચારે દિશામાં બીજા અનેક નરકાવાસ છે, આ નરકાવાસની વચ્ચે ખાલી પડતી જગામાં વળી બીજા નચ્છાવાસ છે. નીચે ઉતરતાં નરકાવાસની સંખ્યા પણ ઓછી થતી જાય છે. '
એ સાતે પાતાળ (નરક) નાં નામ, અને તેના માળ (પ્રતર) ની અને તેમાંનાં નસ્ટાવાસની સંખ્યા નીચે આપેલી છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
م
و
م
سه
می
(૨૦) ૧ નાના પાતાળમાં ૧૩ માળ અને તેમાં ૩૦૦૦૦૦૦ નરકાવાસ છે. ૨ રાઠમાં , ૧૧ , , ૨૫૦૦૦૦૦ , , ૩ વાસુમા , ૯ , , ૧૫૦૦૦૦૦ » » ४ पंकप्रभा
૧૦૦૦૦૦૦ ૫ ધૂમમાં છ ૫ » ૩૦૦૦૦૦ છે ? ૬ તમામ , ૩ , , ૯૫ * * ૭ માતમમાં , ૧ છે )
૫ જ છે કુલ ૪૯માળ (પ્રત૨) અને તેમાં ૮૪૦૦૦૦૦ નરકાવાસ છે.
નાટક (નરકવાસીઓ) મધ્યલેકના જીવની પેઠે સ્ત્રીના ગર્ભમાં અવતરતા નથી, પણ અલૈકિક રીતે ઉપપાતદ્વારા (પૃ. ૧૭૭) અવતરે છે, એટલે કે એકાએક ભીંતના છિદ્રમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી નીચે પડે છે. એક મુહૂર્તમાં એ પર્યાપ્ત વિકાસ પામે છે. સર્વ સામાન્ય જીવને તેજસ અને કામણ શરીર હોય છે તે બે શરીર તે આ જીવને પણ હોય છે, પણ તે ઉપરાંત બહુ ભયંકર સ્વ રૂપનું વૈક્રિય શરીર પણ એને હોય છે (પૃ. ૧૭૧), સંસ્થાને એ હેંડસંસ્થાનવાળા છે (પૃ. ૧૭૩) ને જાતિવેદે નપુંસક છે (પૃ. ૧૭૬). તેમને પહેલા ત્રણ પ્રકારનાં દર્શન અને જ્ઞાન હોય છે (પૃ. ૧૮૧),એટલે એને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે ખરું, પણ આથી એમનું દુઃખ વધે છે. માત્ર એમનામાંના કેટલાકને મિથ્યાત્વ અને કેટલાકને (પૃ. ૧૮૪ ઉપર જણાવેલાં) ૨ જાથી ૫ સુધીનાં સમ્યકત્વ હોય છે; એને વિરતિ હોઈ શક્તી નથી અને તેથી ચેથા ગુણસ્થાનથી ઉપર ચડી શકતા નથી. જેને મિથ્યાત્વ હોય છે તે બીજાનું દુઃખ શી રીતે વધે એજ વિચાર્યા કરે છે અને એથી પિતે અત્યન્ત દુઃખી થાય છે; જેને સમ્યકત્વ હોય છે તે એવું તે વિચારતા નથી, પણ પિતાનાં પૂર્વભવનાં પાપ સંભારીને દુખી થાય છે.
નરક જેમ નીચેનું, તેમ ત્યાંના વસનારા વધારે પાપી, અને તેમને સહેવાનાં દુઃખ વધારે ભયંકર. પહેલા ૪ નરકના નરકા-. વાસ ઉષ્ણ છે, ૫ માનાં કંઈક ઉષ્ણ કંઈક શીત, સૌથી નીચેનાં
Page #255
--------------------------------------------------------------------------
________________
(s)
આાકીના એમાં શીત જ છે. પહેલાં એ નરકના જીવાની લેફ્યા કાપાત, ૩ જા માં કાપાત અથવા નીલ, ૪ થા માં નીલ, ૫ મામાં નીલ અથવા કૃષ્ણ અને ૬ ઠ્ઠા તથા ૭ મામાં કૃષ્ણ હોય છે (પૃ. ૧૮૭). નારકાતું શરીરપરિમાણુ પ્રત્યેક પ્રતરમાં બહુ વિવિધ માપનુ` હોય છે; રત્નપ્રભાના સાથી ઉપરના માળના નારકી જીવાનું ૩ હસ્તનું જધન્ય હાય છે. નીચે જતાં દરેક માળમાં માપ વધતુ જાય છે. અન્તે મહાતમઃપ્રભાનુ ૫૦૦ ધનુષ્યનું માપ થાય છે. આયુ પણ નીચે જતા માળમાં વધારે થતુ જાય છેઃ રત્નપ્રભાના સૌથી ઉપરના માળનાનુ ટુકામાં ટુંકું ૧૦૦૦૦ વષૅનુ ને લાંખામાં લાંબુ ૯૦૦૦૦ વર્ષનું હાય છે; મહાતમઃપ્રભાવાળાનું ટુંકામાં ટુંકું ૨૨ સાગરોપમ ને લાંમામાં લાંખું ૩૩ સાગરોપમનું હોય છે.
નરકમાંનાં દુ:ખનું' બહુ ભયંકર વર્ણન કરેલુ છે. ત્યાં રહેવુ અહુ ભયંકર છે. મુડદાંમાંથી વાસ નીકળે એવી વાસ ત્યાં સત્ર ઈંટે છે; વાયુ તીક્ષ્ણ છે ને શરીરે ચટકા ભરે છે. અંધકાર સત્ર પ્રવર્તે છે. લતા અને ભોંય ઉપર બીભત્સ વિદ્યાના લેપ કરેલા હાય છે; એથી બધે એવુ ચીકણુ થઇ ગયેલું હોય છે કે નારા જરા આઘાપાછા જાય કે ખસી પડે છે, એકમેક ઉપર અથડાઈ પડે છે, ને તેથી તેમનાં દુ:ખમાં વધારે થાય છે. પીડિતાના આ નાદથી નરક સા ગાજી ઉઠે છે. ઉષ્ણતાથી, શૈત્યથી, તાવથી અને શરીરની ચેળથી નારકા નિર-તર દુઃખી થાય છે, અને તે કાઇરીતે દૂર કરી શકાય એમ નથી. વળી એ દુ:ખામાં નારકો પાતે જાણી જોઈને વધારેા કરે છે, કારણકે તેઓ એકમેકના દ્વેષ કરે છે અને પેાતાનાં વૈક્રિય શરીરની સહાયતાએ વિવિધ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરે છે, એકમેકની ઉપર પડે છે અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. ઉપરનાં ત્રણ પાતાળમાંના નારકા ઉપર અસુરા (પરમાધામી) વિવિધ પ્રકારના અત્યાચાર આચરે છે. અમુક પ્રકારનાં પાપનાં અમુકપ્રકારનાં પ્રાયશ્ચિત્ત હાય છે; વ્યભિચારીએ ધીગધીગતી ધાતુના સ્ત્રીના પુતળાને આલિ’ગન દેવું પડે છે. માંસાહારીએ પેાતાના શરીરમાંથી માંસ તાડીને ખાવું પડે છે. દારૂીઆએ ઉકળતું સીસુ પીવુ પડે છે. ખીજા પાપીઓને
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૩૯). કાપે છે, પીલે છે, શેકે છે, સારે છે, ફડે છે, મેચકને ને મુ૬ ગરને માર મારે છે, પાણીમાં ડુબાડે છે, તાવડામાં તળે છે, એને શરીરે જતુ વળગાડે છે, હિંસક જતુઓ પાસે એના શરીરને ખવરાવે છે અથવા બીજા અનેક પ્રકારે તેમને અનેક પ્રકારનાં ભયંકર દુઃખ દે છે.
નારકેને જે ઘા વાગે છે તેથી ગમે એટલું દુઃખ થતું હોય તેય એથી એનું મરણ થતું નથી. ઘા પુરાય છે, અને ચીરાયેલુંહજાર ટુકડા થઈ ગયેલું શરીર પાછું આખું થાય છે, તે વળી નવેસરથી દુઃખ ભોગવવા માંડે છે. નારકના પાપનાં જેટલાં ફળ તેના ભાગ્યમાં લખાયેલાં હોય છે એ સે જ્યારે એ ભેગવી રહે છે ત્યારે જ એનું મરણ થાય છે. તે કઈ પણ દેખીતા કારણ વિના એનું મરણ થાય છે. જીવ જેવારે એનું શરીર છેડે છે ત્યારે તિર્યંચ અથવા મનુષ્ય-નિમાં પુનર્જન્મ લે છે, કારણ કે જેનોને મતે નરક તે પ્રાયશ્ચિત્તસ્થાન છે, તેમાં પ્રાયશ્ચિત્ત કરવા સુધી જ પાપીએ રહેવાનું હોય છે, સદા કાળ નહિ.
કેટલાકને મત એ છે કે છેવટનું પાતાળ મહાતમ પ્રભા એ વિશ્વને નીચેને છેડે છે, બીજાને મત એ છે કે એની નીચે પણ તળીઆ વિનાનું સ્થાન છે અને ત્યાં નિગોદ અને બીજા નીચા પ્રકારના કંઈ પણ સંજ્ઞા વિનાના જી રહે છે." આ સ્થિતિ આવવાનું કારણે કેટલાક જેનોને મતે એવું છે કે જે જીવ પિતપતાને પાપે નિગેદમાં અથવા બીજા સૂક્ષમ એકેદ્રિયમાં એવા પ્રકારે જન્મ પામ્યા છે, તેને ત્યાં રહેવાનું મળે છે.૩૫
ઉર્વિલોક દેવને સૂક્ષમ વૈકિય શરીર હોય છે અને તેથી ભૌતિક ભાવનાએ તે બહુ સુખ ભેગવી શકે છે. તે ગર્ભદ્વારા જન્મતા નથી, પણ ઉપપાતદ્રારા અવતરે છે ( પૃ. ૧૭ ), અને તે કર્મને અનુસરીને હોય છે. દેવનું જીવન વિલાસમાં જ વ્યતીત થાય છે, તે નૃત્ય અને કીડા કર્યા કરે છે અને પિતાનાં ભાવમાં સ્નેહીજનેની સાથે અનેક
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકારને આનંદ લે છે. એમને પહેલા ત્રણ પ્રકારનાં દર્શન અને જ્ઞાન હોય છે અને તેથી બધા છને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે. એમનામાં મિથ્યાત્વ હોય છે અથવા પહેલા ત્રણ પ્રકારનાં સમ્ય
ત્વ હોય છે. એમનું ચારિત્ર સારું હોય કે ન હોય. એમને ભેજનની ઈચ્છા થતાં જ તે પરિતૃપ્ત થાય છે, તેથી વિરતિ એમને સંભવતી નથી; તેથી એ ચેથા ગુણસ્થાનથી ઉપર ચડી શકતા નથી. એમનાં કર્મફળ ભેગવાઈ રહે ત્યારે એમને જીવ, કેઈપણ દેખીતા કારણ વિના દેવશરીરને ત્યાગ કરે છે અને મધ્યલોકમાં તિર્યમ્ અથવા મનુષ્ય-નિમાં પુનર્જન્મ લે છે.
દેના મુખ્ય ચાર વર્ગ નીચે પ્રમાણે છે: ૧ મવનવાસી પાતાળના સૈથી ઉપરના પ્રદેશમાં ભવનમાં રહે છે.
૨ અત્તર આ ધરતી નીચેના પાતાળમાં અને પાતાળ તથા મધ્યલેકની વચમાંના સ્થાનમાં રહે છે.
૩ તિમધ્યલોક અને ઉર્વલકની વચમાંના સ્થાનમાં રહે છે.
૪ વૈમાનિક ઉર્ધકમાંનાં વિમાનમાં રહે છે.
આ ચાર વર્ગમાં વળી અનેક ઉપવર્ગ છે અને તેમાં મેં પાછા બીજા ઉપવર્ગ છે. આ ઉપવર્ગોમાંયે પાછા અનેક ભેદ હોય છે, કારણ કે દેવે ઘણું કરીને સો સરખા હોતા નથી, પણ પ્રત્યેક ભિન્નભિન્ન પદવીના હેાય છે. એવી પદવીઓની સંખ્યા પણ અનેક હોય છે. ભવનવાસીઓમાં અને કેટલાક વૈમાનિકમાં એવી પદવીએ હોય છે. તે અનુક્રમે નીચે પ્રમાણે છે. ૧ . રાજા
૬ રોકીદાર. ૨ સામાનિ, રાજકુમાર
૭ શનિ ચોદ્ધા ૩ સાહિશ શજપુરૂષ
૮ કશી નાગરિક ૪ પરિષચ ઉચ્ચ સેવક ૯ મો સામાન્ય સેવક ૫ મિરર ઇંદ્રના શરીર રક્ષક ૧૦ ઢિસિવપ નીચ જાતિના.
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨ ) વ્યન્તમાં અને જતિષ્કમાં ઉપરમાંથી ૩ જી અને ૬ ઠ્ઠી પદવી હતી નથી. વૈમાનિકેના સૌથી શ્રેષ્ઠ વર્ગમાં બીજા વધારે પણ ઉપવર્ગ છે.
જુદા જુદા વર્ગ ઉપવર્ગના દેવે તેમના દેખાવમાં, શરીર- * પરિમાણમાં અને વસ્ત્રાદિકમાં એકમેકથી જુદા હોય છે.
દેવનું આયુષ્ય ટૂંકામાં ટુંકું ૧૦૦૦૦ વર્ષનું, લાંબામાં લાંબુ ૩૩ સાગરેપમનું હોય છે. પહેલા ત્રણ વર્ગના દેવની વેશ્યા કૃષ્ણ, નીલ, કાપત કે તૈજસ હોય છે, બાકીનાની તૈજસ, પદ્ય કે શુક્લ હોય છે.
ભવનવાસીઓ રત્નપ્રભાના (પૃ. ૨૪૦) ઉપરના ભાગમાં ખાસ કરીને મધ્યલેકની નીચેના ભાગમાં સુન્દર ભવનમાં રહે છે. તેઓ દેખાવે કુમાર જેવા હોય છે, તેથી જ તેમના વર્ગના નામના બીજા પદમાં કુમાર શબ્દ આવે છે. એ વર્ગ નીચે પ્રમાણે છે –
૧ ચ માર ૨ નાગુમાર ૩ સુપ (ગરૂડ) કુમાર ૪ વાયુસુમાર ૫ પશુમાર ૬ સધિયુમર ૭ વિજ (દિશા) સુપર ૮ વિઘુસ્માર ૯ સ્વનિત (મેઘગર્જના) કુમાર ૧૦ શનિશુમાર.
દરેક વર્ગ ઉપર બે બે ઇન્દ્ર હોય છે, તેમને એક ઉત્તરમાં અને બીજે દક્ષિણમાં રહે છે. પ્રત્યેક ઇન્દ્રને અનેક ઈદ્રાણીઓ ને અનેક ઉર્ષેદ્રાણુઓ હોય છે. તેમની પાસે ૭ મા વર્ગમાંની ૭ સેનાપતિવાળી ૭ સેન હાજર રહે છે. સેનાના ૭ વર્ગ તે આ પ્રમાણે છે–પદાતિ, અશ્વ, હસ્તી રથ, મહીષ, વાદ્ય અને નર્તકે. અહીં કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ લેશ્યા હોય છે.
વ્યંતર ભવનપતિની ઉપરના ભાગમાં અનેક નગરમાં રહેનારા છે, તેમના જુદા જુદા ૮ વર્ગ નીચે પ્રમાણે છે
દે
Page #259
--------------------------------------------------------------------------
________________
(૪૨)
१ भूत -२ पिशाच यक्ष ४ राक्षस ५ किंभर किंपुरुष . ७ महोरग ८ गन्धर्व
રત્નપ્રભા પાતાળના ઉપરના ૧૦૦૦ પેજનમાં આવેલા નગરમાં, મધ્યમ અને અધોલેકની વચ્ચેના ભાગમાં વ્યન્તરે વસે છે. તેના દરેક વર્ગની ઉપર બે બે ઈન્દ્ર હોય છે, દરેક ઈન્દ્રને ૭-૭ સેના હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અથવા તેજસ લેશ્યા હોય છે. જે તિષ્કને એકલી તેલેસ્યા હોય છે.
જ્યોતિષ્ક તે ગગનમંડળના અધિવાસી છે. જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને હું પુષ્કરદ્વીપની ઉપર ૭૯૦ થી ૯૦૦ એજન ઉચે બરાબર મેરૂ પર્વતની ચારે બાજુએ રહે છે. અનેક પ્રકારના વિમાનેમાં બેસીને તેઓ સત્વર વેગે ફરે છે. જ્યોતિષ્કના ૫ પ્રકાર છેસૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા. એક સૂર્ય ને ૧ ચન્દ્રને પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તારા હોય છે. જેનોને વિશિષ્ટ મત છે કે અનેક દ્વીપસમુદ્રમાં થઈને અસંખ્ય સૂર્ય, અસંખ્ય ચન્દ્ર અને અસંખ્ય ગ્રહ, નક્ષત્ર તથા તારા છે, જમ્બુદ્વીપને ૨ સૂર્ય, લવણદને ૪, ધાતકીખંડને ૧૨, કાલેદને ૪૨, ૩ પુષ્કરદ્વીપને ૭૨–એ રીતે મનુષ્યલકમાં સૌ મળીને ૧૩૨ સૂર્ય છે. ૧૩૨ ચન્દ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા પણ તે જ પ્રમાણમાં છે. તે ચર છે અને તેની પછીના બધા સ્થિર છે.
જેને ઉપર પ્રમાણે માને છે, કારણ કે તેઓ મધ્યકવિષેના પિતાના ભૂગાળદર્શનને વળગી રહે છે અને તેથી એ વિષયનાં બધાં ભારતદર્શનથી જેનો જુદો મત ધરાવે છે. તેઓ માને છે કે “એક અહોરાત્રનાં ૩૦ મુહૂર્તમાં સૂર્ય–અને તે જ રીતે સા
જ્યોતિષ્ક મેરૂ પર્વતની આસપાસનું માત્ર અધું જ વર્તુળ ફરી શકે છે, તેથી ભરત-વર્ષમાં રાત જ્યારે પૂરી થાય, ત્યારે જે સૂર્ય આગલે દિવસે પ્રકા હતું તે મેરૂ પર્વતની વાયવ્ય દિશાએ આવી શકે. તે સમયે ભરતવર્ષની પૂર્વમાં જે સૂર્ય ઉગે છે, તે
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૪૩ ) તેથ્રી આગલી સંધ્યાએ આથમે સૂર્ય ન હોઈ શકે, પણ તેનાથી જુદો બીજે જ સૂર્ય હોઈ શકે. એ બે સૂર્ય વચ્ચેને ભેદ આખે કરી શકાતું નથી. ત્રીજે દિવસે સવારે પાછે પહેલા દિવસને સૂર્ય તે દરમિયાન મેરૂની આનેય દિશાએ આવી પહોંચીને ઉગે છે અને એ વ્યવસ્થા નિરન્તર ચાલી જાય છે. એ જ કારણે જેને જબૂદ્વીપમાં બે ચન્દ્ર, બે સૂર્ય અને એ પ્રમાણે બધું બેવડું માને છે. પણ ભારતવર્ષમાં તે એકેકાળે એમાંનું એકેક જ દેખાય છે, અને બંને એકમેકની સાથે દેખાવમાં સરખાં છે, તેથી દેખાવમાં કશે ભેદ પડતું નથી.” ૩૬
જમ્બુદ્વીપ ઉપર જેટલા તિષ્ક છે તેથી બીજા દ્વિીપ અને સમુદ્રો ઉપર સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. કારણ કે તે મેરૂથી બહુ દૂર આવેલા છે અને સૂર્ય ચંદ્ર વધારે હોવાથી તેને પરિવાર પણ વધારે હોય છે.
પુષ્કરદ્વીપમાં વચ્ચે વચ્ચે જે માનુષેત્તર પર્વત આવે છે તે એ દ્વિીપના બે સરખા ભાગ કરે છે. મેરૂથી એ પર્વત સુધીના ૨ ખંડમાં મનુષ્ય વસે છે, એ પર્વતની પેલી પાર જતિષ્ક ખસતા નથી, પણ પિતાને સ્થાને સદા સ્થિર રહે છે. ત્યાં સૂર્યને ચંદ્ર એકમેકથી ૧૦૦૦૦૦ પેજન દૂર છે, અને તેમનાં અનેક વર્તુળ બનેલાં છે.
મેરૂ પર્વતની ઉપર અસંખ્ય યોજન પછી શરૂ થતા અને માળ ઉપર માળમાં બેઠવાયેલા ઉદ્ઘલેકમાં રહેલા વિમાનમાં વૈમાનિકે વસે છે.
એકેક વિમાનમાં (નીચેથી ઉપરને અનુક્રમે) કેટકેટલા માળ આવેલા છે તેની હકીકત નીચે આપું છું. ૧ થી ચેથા પ્રદેશમાં બે બે વિમાન છે; એક ઉત્તરમાં, એક દક્ષિણમાં ને નવમાથી બારમા પાછળના કેષ્ટકમાં તેને માટે ઉ અને ૬ અક્ષરે મૂક્યા છે. વેતામ્બર અને દિગમ્બર મતમાં જે ભેદ છે તે પણ એ કોષ્ટકમાં સાથે સાથે બતાવ્યું છે. - —
Page #261
--------------------------------------------------------------------------
________________
( २४४)
क
माळसंख्या
|| मोधर्म
दिशा| श्वेताम्बर..... - माळसंख्या | दिगम्बर
सौधर्म इशान
इशान द. सनत्कुमार
सनत्कुमार माहेन्द्र
माहेन्द्र
मध्य ब्रह्मलोक
ब्रह्म ब्रह्मोत्तर
लान्तक कापिष्ठ
शुक्र
शुक्र महाशुक्र
शतार
" | सहस्रार
अानत
4A
प्रानत प्रानत
प्रारणत
पारण अच्युत
धारण अच्युत
4.
अधो.) मध्य. उर्ध्व.
वेयक
९ अनुदिश
। ५ अनुत्तर
५ अनुत्तर
ઉપરના કષ્ટથી જોઈ શકાશે કે અનુદિશ માત્ર દિગમ્બરે જ માને છે. ઉપરના કમ ઉપરાંત નવ જાતિના જોવન્તિ દેવે છે, તે બ્રહ્મ
Page #262
--------------------------------------------------------------------------
________________
( ૨૪૫ ) લેકની આસપાસ વસે છે. દિગમ્બરને મતે એમના ૨૪ વર્ગ છેઃ सारस्वत, आदित्य, बह्नि, अरुण, गर्दतोय, तुषित, अव्याबाध सने अरिष्ट અને એ વર્ગોની વચ્ચે આવતા બીજા ૧૬ વર્ગ–કુલ ૨૪ એ મેહમુક્ત હોય છે અને તેથી એમને ફેવર્ષિ કહે છે; તીર્થકરે જ્યારે દીક્ષા લેવાના હોય છે ત્યારે તેઓ તેમની પાસે આવે છે, અન્ત મનુષ્ય જન્મ ધારણ કરે છે અને મોક્ષ પામે છે.
૧ થી ૮ સુધીના પ્રદેશને કહે છે અને ત્યાંના વસનારને જ કહે છે, તેથી ઉપરના પ્રદેશને જારી કહે છે અને ત્યાંના વસનાર પણ તે જ નામે ઓળખાય છે.
વૈમાનિકનાં નામ એમનાં સ્થાન ઉપરથી પડેલાં છે. એ સ્થાન રત્નમણિનાં બાંધેલાં ને ભવ્ય છે, એકેકા નગર જેવડાં મેટાં છે. નરકની પેઠે એના પણ એકમેક ઉપર ગોઠવાયેલા માળ છે, એકેક માળમાં વચ્ચે મધ્યવિમાન હોય છે, ત્યાંથી ચારે દિશામાં વિમાનેની ચાર શ્રેણિઓ હોય છે, અને એ શ્રેણિઓની વચ્ચે વળી બીજા છુટાં વિમાન હોય છે.
દેવલોકમાં રહેનાર દેવે દેખાવે અતિ સુન્દર હોય છે, પ્રકાશિત કુમાર જેવા હોય છે, એમને છાયા હોતી નથી, એ આંખને પલકારે મારતા નથી, એમના વાળ ને નખ વધતા નથી. એમને સદા ઇન્દ્રિયસુખ મળ્યે જાય છે; સુન્દર શબ્દ, ગંધ, રસ ને વર્ણ નિરત્તર બદલાયા જાય છે, અને આંખે સદા ભવ્યભાવે મીંચાયા વિનાની રહે છે. ત્યાં સદા સુખી સ્થિતિ પ્રવર્તે છે, રાત-દિવસને ભેદ નથી અને મણિમાણિક્યના પ્રકાશથી સો પ્રકાશી રહે છે. | સ્વર્ગ જેમ ઉંનું, તેમ ત્યાં રહેનાર દેવનું આયુ, અવધિજ્ઞાન, બળ અને એને આનંદ વધારે, પણ તેના શરીરનું પરિમાણ, આત્મવેદન (ભાન–Consciousness), કમંધન ( Possessions) એ છું; વળી તેને ફરવાને પ્રદેશ વિશ્વમાં એ છે (ઉપરનાં સ્વર્ગમાંના દેવને પ્રવાસમેહ એ છે હેાય છે). પહેલા પ્રદેશમાં વેશ્યા તૈજસ, બીજા અને ત્રીજામાં પડ્યું અને બાકીનામાં શુક્લ હોય છે. જુદા જુદા પ્રદેશમાંના દેવને નારીસુખ
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૨૪૬ )
જુદે જુદે પ્રકારે ભાગવવાનુ હાય છે. પહેલા પ્રદેશમાં નીચા પ્રકારના દેવાની પેઠે શારીરિક સભાગ હોય છે, બીજા પ્રદેશમાંના ઢવા પાતાની નારીઓને આલિંગન અને ચુમ્બન દઈને તથા તેમને લાડ લડાવીને પંપાળીને સન્તાષ પામે છે, અને પેાતાની કામવાસના તૃપ્ત કરે છે. ત્રીજા ને ચેાથા પ્રદેશમાંના દેવ પાતાની દેવીઓના સૌન્દર્યાને જોઇને, પાંચમા અને છઠ્ઠામાંના દેવ તેમના મિષ્ટ સુર સાંભળીને અને સાતમા તથા આઠમાના દેવ તેમની સુન્દરતા મનમાં વિચારીને આનન્દ પામે છે. આમ પ્રદેશ જેમ ઉંચા, તેમ ત્યાંના દેવત્તુ કામજીવનનું સ્વરૂપ સૂક્ષ્મ, સૌથી ઉપરના—૯ માથી ૧૧ મા સુધીનાં-કલ્પાતીત પ્રદેશમાંના દેવાને કશી કામવાસના હાતી નથી. ત્યાં સ્ત્રીઓ પણ હાતી નથી.
•
કાપપન્ન ( ૧–૮ ) દેવાના દશ ઇંદ્ર છે. ૧, ૨ પ્રદેશમાં એ એ ઈન્દ્ર હાય છે, એક ઉત્તરના દેવા ઉપર અને ખીજો દક્ષિણના દેવા ઉપર રાજ્ય કરે છે; ૩જા થી ૬ ઠ્ઠા સુધીના પ્રદેશમાં એક જ ઇન્દ્ર હાય છે. ૭–૮ માં એ બે વચ્ચે એક ઇંદ્ર હાય છે. કલ્પાતીતના ( ૯–૧૧ ) દેવના કાઇ ઇંદ્ર જ નથી હાતા. ત્યાં સા દેવા એકમેકની સરખા હૈાય છે ને તેથી સા અમિન્ત્ર ( હું ઇન્દ્ર એમ ) કહેવાય છે.
વૈમાનિક દેવાના વિવિધ વના ઇન્દ્રો વિષે જૈનોએ વિસ્તાણુ કથાઓ લખી છે. એ કથાઓમાં સાધના ઇન્દ્રને શ કહ્યો છે, ખીજા ઇન્દ્રોનાં નામ પાતાતાના કલ્પને અનુકૂળ છે. જગમાં મહત્ત્વના જે જે પ્રસ ંગા અને છે, તે સામાં અને ખાસ કરીને તીર્થકરાના ઇતિહાસમાં શ મહત્ત્વના ભાગ ભજવે છે. દક્ષિણ વિભાગમાં જ્યારે કાઇ તી કરના જન્મ થાય છે ત્યારે એનું આસન ડાલે છે. પેાતાના અવધિજ્ઞાનને મળે એમ થવાનુ કારણ એ જાણી લે છે, પછી પેાતાના રિશૈવમૈષીને સુધમ`ડપમાંના સુભેષ નામના એક ચેાજન પરિઘના ઘંટને વગાડવાની આજ્ઞા કરે છે. એ પ્રચંડ ઘટની ત્રણ ગર્જનાઓ કરે છે, ત્યારે સુધર્મ સ્વર્ગનાં બીજા ભવનમાંના ૩૧૯૯૯૯૯ ઘટ પણ વાગવા માંડે છે. સૌ દેવ સાવધાન થાય છે, શા પ્રસંગ અન્યા છે? તે શક્ર પાસેથી સાંભળી લે
Page #264
--------------------------------------------------------------------------
________________
( ૨૪૦ )
છે અને ગમે તેા તીર્થંકર ઉપરના સ્નેહના કે ભક્તિના કારણે, ગમે તે જિજ્ઞાસાને કારણે કે કાં તા શકની આજ્ઞાને કારણે સૌ એકઠા થઈ જાય છે. પછી શક્ર પેાતાના અનુચરવ સાથે વિમાનમાં ચડે છે, મધ્યલાકમાંના નંદ્નીશ્વરદ્વીપમાં આવેલા રતિકર પર્વત ઉપર ઉતરે છે અને ત્યાંથી તીકરને ઘરે એમની ભક્તિ કરવા જાય છે. ત્યાંથી તીર્થંકરને મેરૂપ ત ઉપર જન્માભિષેક કરવા લઇ જાય છે. એવી જ રીતે બીજા કલ્પના ઇન્દ્રો મધ્યલેાકમાં આવે છે, એમની ભક્તિ કરે છે ને પછી પાછા પેાતાનાં ભવનમાં જાય છે. શક્ર અને ખીજા ઈન્દ્રો પણ તીર્થંકર દીક્ષા લે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ને નિર્વાણ પામે છે ત્યારે પણ એજ પ્રમાણે કરે છે.
બધાં કલ્પાપપન્ન સ્વર્ગમાં ક`ને પરિણામે, ખાસ કરીને (શુદ્ધ કે ખાલ) તપને પરિણામે મિથ્યાત્ત્વ અને સમ્યક્ત્વવાળા દેવા હોય છે; ગૈવેયક સ્વર્ગમાં પણ એ પ્રમાણે થાય છે, અને અલભ્ય (પૃ. ૧૯૪) જીવાએ પણ પૃથ્વી ઉપર સમ્યક્ ચારિત્ર આચયુ` હોય તે તે પણ ત્યાંસુધી ઉપજે છે. ઉપરનાં સ્વમાં તે માત્ર સમ્યકત્વ જ પ્રવર્તે છે. પહેલા એ સ્વર્ગાના દેવ પછીના ભવમાં પર્યાપ્ત ભૂમિકાય, અકાચ કે વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંગ્ કે મનુષ્ય-ચેાનિમાં અવતરાય એવાં કમ ખાંધે છે, ૩જાથી ૮મા સ્વર્ગના દેવ પંચેન્દ્રિય તિગ કે મનુષ્ય-ચેાનિમાં અવતરાય એવાં અને ત્યારપછીનાં સ્વના દેવ માત્ર મનુષ્યયેાનિમાં અવતરાય એવાં કમ ખાંધે છે.
વિનય, વૈનયન્ત, નયન્ત, શ્રવરાબિત અને સર્વાસિદ્ધ એ પાંચ અનુત્તર સ્વર્ગમાં બધા દેવાને સમ્યજ્ઞાન હાય છે અને તે સાચેાથા ગુણસ્થાન ઉપર હાય છે. પહેલાં ચારમાંના ધ્રુવને હજી બે વાર અવતરવું પડશે, પાંચમાને હજી એકવાર જન્મવું પડશે, ને પછી તેમને મેાક્ષ પ્રાપ્ત થશે.
સિધ્ધાનુ' ધામ.
સર્વાસિદ્ધ સ્વની ઉપર ૧૨ ચેાજને ફાત્રા માર પૃથ્વી છે.
* ત્રૈવેયક સ્વર્ગનું એ નામ એટલા માટે પડેલું છે કે એ સ્થાન લેાકપુરૂષના ગ્રીવા ( ગરદન ) રૂપ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
એ ઉઘાડેલી છત્રીના ઘાટની છે ને વચ્ચે ૮ જન જાધ છે. એ મેતી કે દૂધ કરતાં વધારે સફેદ, સુવર્ણ કરતાં વધારે પ્રકાશિત અને સ્ફટિક કરતાં વધારે શુદ્ધ છે. અલેકથી એ શિલા એક જે જન નીચે છે. આ એજનના સૌથી ઉપરના ભાગમાં સિદ્ધ શાશ્વત કાળ સુધી વસે છે અને ત્યાં સંસારબંધથી મુક્ત થઈ એ મુક્તિનું અનન્ત, અનુપમ, અવિનશ્વર સુખ ભેગવે છે.
ઈતિહાસ અને સન્તચરિત.
• ભૂમિકા.
સણિી અને યુગ (આર) જગત નિત્ય છે અને એકંદરે સ્થાયી છે. વિશ્વના મોટા ભાગમાં નાના નાના ફેરફાર થતા છતાં સર્વ સાધારણ સ્થિતિ કાયમ પ્રવર્તે છે. મનુષ્યલેકના કેટલાક ભાગમાં નિયમિત રીતે નિરન્તર ચઢતા ઉતરતા જુગ પ્રવર્તે છે અને તેમાં દેશનાં હવાપાણુ ને વનસ્પતિ, શરીર પરિમાણ, આયુ અને લેકની પ્રકૃતિમાં સારે નરસે ફેરફાર થયા કરે છે.
જૈનો માને છે કે અનાદિ કાળથી અનંત કાળ સુધી એકમેકની પછી આવતા કાળના બે ભાગ પ્રત્યે જાય છે. એક ચઢતે તે રૂgિી અને બીજે ઉતરતે તે વર્ષf. ઉત્સર્પિણીના આરમ્ભ સ્થિતિ મનુષ્યજગતમાં અશુભતમ હોય છે, પણ ધીરે ધીરે શુભ થતી જાય છે અને અત્તે બને તેટલી શુભ સ્થિતિ થાય છે અને ત્યારપછી અવસર્પિણી બેસે છે. બની શકે એટલી શુભ સ્થિતિએ તે શરૂ થાય છે. પણ ધીરે ધીરે અશુભ થતી જાય છે અને અન્ત બની શકે એટલી અશુભ સ્થિતિ થાય છે. એકેકી સર્પિણું ૧૦-૧૦ કોટાકેટિ સાગરેપમ સુધી પ્રવર્તે છે. છે. પ્રત્યેક સર્પિણીના ૬ યુગ હોય છે, અને એની સ્થિતિ નિશ્ચિત કાળની હેાય છે. એમાં જે પ્રકારની ગુણસ્થિતિ પ્રવર્તે છે,
Page #266
--------------------------------------------------------------------------
________________
વેલાં છે.
આ ગુણ
તે ઉપરથી એમનાં નામ પડેલાં છે. સુગને કા કહે છે, અશુભને કુણા કહે છે. બીજા ચાર યુગના નામ તેમના ગુણ પ્રમાણે એ બે શબ્દના સમાસથી બનાવેલાં છે. એ બધાંની હદીકત નીચે આપેલી છે.
અવસર્પિણ. ૧ સુમપુષના શુભતમ યુગ છે અને ૪ કટિકટિ સાગરેપમ સુધી પ્રવર્તે છે.
૨ સુષમાં શુભ... ...... . ... ૩ )
૩ સુષમના શુભાશુભ યુગ છે અને ૨ કટિકટિ સાગરેપમ સુધી પ્રવર્તે છે.
૪ સુષમgષમ અશુભાશુભ, ૧ ટિકટિ સાગરેપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાં એટલું પ્રવર્તે છે.
૫ ફુડા અશુભ યુગ .૨૧૦૦૦ વર્ષ સુધી પ્રવર્તે છે. ૬ સુભાષમાં અશુભતમ યુગ................... .......
ઉત્સર્પિણી. ૧ ફુમતુષમા અશુભતમ યુગ છે અને ૨૧૦૦૦ વર્ષ સુધી
પ્રવર્તે છે. આ ૨ ફુકામા અશુભ છે ,
૩ સુષમgવમા અશુભશુભ યુગ છે અને ૧ કોટિકટિ સાગરે પમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાં એટલું પ્રવર્તે છે.
૪ પુજનાનુપમા શુભાશુભ યુગ છે અને ૨ કટિકેટિ સાગરેપમ સુધી પ્રવર્તે છે. ( ૫ સુષમા શુભ
૩ - ૬ ઇમામ શુભતમy us!
Page #267
--------------------------------------------------------------------------
________________
( ) - અવસર્પિણી અને ઉત્સર્પિણી એકવારના પરિક્રમણે એક #ાઇવ થાય છે. સર્પિણીના ૬ યુગમાંના પ્રત્યેકને ઝાર કહે છે. કાળચક વિનાઆદિએ, વિના અન્ત એકને એક જ રીતે નિરન્તર ફર્યા જાય છે, અવસર્પિણી પછી ઉત્સર્પિણી અને ઉત્સર્પિણી પછી અવસર્પિણું આવ્યું જ જાય છે.
મનુષ્યલોકને ઇતિહાસ તે એ કાળચક્રના પરિક્રમણને ઈતિહાસ છે. પૃથ્વી ઉપર વિવિધ આરમાં શું બન્યું અને તે પૂર્વે શું બન્યું હતું એનું વર્ણન જૈન દાર્શનિકે આપે છે, વળી હવે કાળચક્ર ફરશે ત્યારે શું બનશે, આપણે વર્તમાનમાં દુષમામાં છીએ એ આરમાં હજીયે શું અશુભ બનવાનું છે, ત્યારપછીનામાં શું અશુભતમ બનવાનું છે અને ફરી પ્રવર્તતી ઉત્સપિ ણમાં ધીરે ધીરે શું શુભ બનતું જવાનું છે એ સ હકીકતે પિતાના સર્વજ્ઞ ગુરૂની સહાયતાએ વર્ણવે છે.
જૈન ગ્રન્થમાં બીજા આર વિષે સંક્ષિપ્ત જ વર્ણન છે, કારણ કે તેમાં મનુષ્યની સર્વ સામાન્ય સ્થિતિ હોય છે, પણ સુષમદુષમા ને દુષમસુષમા એ બે આરનું વર્ણન સવિસ્તર છે. આ બે આરમાં નિયમિત રીતે ૬૩ શલાકા પુરૂષ થાય છે અને જેનોના જગદિતિહાસમાં એ મધ્યબિન્દુએ છે. ૨૪ તીર્થ, ૧૨ વનવ, અને ૨૭ વીર ( ૯ પટેલ, ૯ વાવ અને ૯ પ્રતિવાદેવ ) એ રીતે ૬૩ શલાકા પુરૂષ છે. પ્રત્યેક સુષમદુષમામાં એકેક તીર્થકર અને એકેક ચકવતી થાય છે; બીજા બધા તીર્થકર, ચકવર્તી અને વીર દુષમસુષમામાં થાય છે અને બંને સર્પિણમાં એમ બંને છે
* આગળ જણાવી ગયા છીએ કે આ કાળચક્રનું પરિક્રમણ મધ્યલેકના ભરત ને ઐરવત ક્ષેત્રમાં જ પ્રવર્તે છે. બીજા ક્ષેત્રમાં તે અમુક આર
સ્થાયીભાવે પ્રવર્તે છે. બંને કુરુમાં નિરન્તર સુષમસુષમા, હરિવાસમાં અને રમકવાસમાં સુષમા, હૈમવતમાં અને હૈરણ્યવતમાં સુષમદુઃષમા, વિદેહમાં અને અંતરીપમાં દુષમસુષમાં પ્રવર્તે છે. ૩૯
ર બીજા વળી કેટલાક પુરૂષને શલાકા તરીકે ગણાવ્યા છે, તે રીતે તે એમની સંખ્યા એથી યે વધી જાય. એવા વધારેના શલાકાપુરૂષો આ પ્રમાણે
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨ ) .. આ પાંચેય વર્ગના શલાકા પુરૂષનાં જીવનચરિત એકમેકનાની સાથે મેટે ભાગે મળતાં આવે છે. એમના ગુણ એકસરખા છે. ને જીવનના મહત્વના પ્રસંગે પણ એકમેકની સાથે એકસરખા હોય છે. ત્યારે જૈનોના જગદિતિહાસમાં પ્રવેશ કરીએ તે પૂર્વે આ શલાકા પુરૂષના ઈતિહાસની સ્થિતિ સંક્ષેપમાં જોઈ જઈએ.
૬૩ શલાકાપુરૂષ.
૨૪ તીર્થકર. તીર્થકરે એ જૈનોના પયગમ્બરે છે. એ ધાર્મિક મૂળતત્વે પ્રકટ કરે છે અને પોતાના ઉપદેશ અને આચાર દ્વારા પોતાના અનુયાયીઓને મેક્ષ અપાવે છે. તીર્થકર (તીર્થકર ) શબ્દને અર્થ યૂરેપમાં એ લેવાય છે કે “તારક, માર્ગદર્શક’ એટલે સંસાર સાગરમાં જે માગે થઈને ભક્તજન નિર્ભયતાએ જઈ શકે અને બધાં દુઃખને ડુબાવીને નિર્વાણ પામી શકે એ માર્ગ દેખાડનાર અથવા કાઢી આપનાર. પણ જેનો એ શબ્દને એ અર્થ લે છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર જૈનતીર્થને અસ્તિમાં લાવનાર પુરૂષ. તીર્થકર શબ્દને બદલે બીજા પણ કેટલાક શબ્દ વપરાય છે. એ નિન એટેલે જીતનાર કહેવાય છે, કારણ કે સંસાર પ્રત્યેના રાગદ્વેષને જીતીને મુક્ત થયા છે થર્વત એટલે પૂજા એગ્ય કહેવાય છે, કારણ કે એમના છે – નાર, ૧૧ . અમે એ વિષે અહીં કશું વધારે લખીશું નહિ, કારણ કે એમનું મહત્ત્વ ૬૩ શલાકાપુરૂષ કરતાં બહુ ઓછું છે ને જેને ગ્રન્થમાં પણ એમનું વર્ણન બહુ ઓછું છે.૪૦ તીર્થકરોના ૨૪ પિતા તેમજ ૭ ( ૧૪ ) કુલકર પણ શલાકાપુરૂષ જેવાં ગણાય છે; એમને વિષે યોગ્ય સ્થાને સંક્ષેપમાં વર્ણન આવશે. . . '
ક જિન શબ્દ તીર્થકરને માટે જ વપરાય છે એમ નથી. જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવા સૌ મુક્ત થનાર પુરૂષોને માટે પણ વપરાય છે જેમકે શ્રવણબેલગોલાના લેખમાં બાહુબલિને જિન શબ્દ જ ઓળખાવ્યા છે ને ગન્ધર્વ પણ જિન કહેવાય છે, સામાન્ય જિનથી જુદા પાડવાને તીર્થકરને જિનેશ્વર કહે છે,
Page #269
--------------------------------------------------------------------------
________________
( રેયર) જીવનના ( ગર્ભ, જન્મ, દક્ષા, રાનપ્રાપ્તિ અને નિર્વાણ ) પાંચ મહાપ્રસગેએ ઈન અને કે એમની પૂજા કરે છે. ' છવ જ્યારે પિતાનાં સકમથી તીર્થકર થવાને ગ્ય થાય છે અને તીર્થકર નામકર્મ (પૃ. ૧૬૬) બાંધે છે ત્યારે તીર્થકર પદને પ્રાપ્ત કરે છે. તીર્થકર નામકર્મ બંધાવાને માટે મુખ્યત્વે કરીને નીચેનાં કર્તવ્યો જોઈએ છે. “જ્ઞાનની પરિપૂર્ણતા, ભવ્યતાપ્રાપ્તિ, વ્રતનું સંપૂર્ણ પરિપાલન, સંસારદુઃખને નાશ, યથાશક્તિ દાન, તપ, સંઘની અને સાધુઓની સેવા; અહંત, ગુરૂ, જ્ઞાની અને ધર્મ પ્રત્યે સ્નેહ, આવશ્યકનું પાલન, ધર્મમાર્ગ પ્રત્યે માનવૃત્તિ તેમજ સત્યધર્મના જ્ઞાતાઓ પ્રત્યે પૂજ્યભાવ.” ૪૧
પ્રત્યેક તીર્થકર જગત્મકાશક થાય તે પૂર્વે એમણે વિવિધ નિમાં અનેક ભવ લેવા પડે, અને ત્યારપછી છેવટે એ પદ પ્રાપ્ત કરે. આ વિવિધ પૂર્વભવના ઈતિહાસ વર્ણવવામાં જૈન ગ્રન્થાએ ખૂબ રસ લીધે છે. જીવ જ્યારે તીર્થંકર પદ પ્રાપ્ત કરવાને હેય ત્યારે તે પૂર્વે દેવલોકમાં અવતરે, ત્યાં બહુ લાંબા કાળ સુધી સ્વર્ગીય વિલાસ ભેગવે, પછી પૃથ્વી ઉપર સુવર્ણમય મોતી જડ્યા મહેલમાં રાણીને પેટે અવતરે.
બધા તીર્થકર જગતમાં રાજવંશમાં અવતરે છે. આ સર્ષિણના ૨ તીર્થકર (૨૦ મા ને ૨૨ મા) હરિવંશમાં અવતર્યા હતા, બીજા બધા ઈક્ષવાકુવંશમાં અવતર્યા હતા.
તીર્થકરના જન્મ પૂર્વે માતા ૧૪ (૧૬) સ્વપ્ન જુએ છે. એ સ્વપ્ન આ પ્રમાણે છે. ૧ મેઘ જેવી ગર્જના કરનારે સફેદ હાથી,
* પા અને મહાવીર એ બે સૌથી પ્રખ્યાત તીર્થકરના પૂર્વભવતે ઇતિહાસ યથાયોગ્ય સ્થાને આપીશું. બીજા તીર્થકરેના ઇતિહાસ પણ તેજ પ્રયા ના છે.
જ શ્વેતામ્બરા ૧૪ સ્વપ્ન માને છે, દિગમ્બર ૧૬ માને છે. આ વર્ણનમાં દિગમ્બરને મત જોતામ્બરથી જ્યાં જુદો પડે છે, ત્યાં કૌસમાં બતાવેલો છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
(143)
૨ સફેદ વૃષભ, ૩ સફેદ સિંહ, ૪ હિમવાન્ ઉપરનાં પદ્મ ઉપર વિરાજતી સુન્દર શ્રીદેવી, ૫ સુગન્ધિત પુષ્પાની એક (એ) માળા, ૬ શ્વેત પ્રકાશવાળા ચન્દ્ર, ૭ રક્ત પ્રકાશવાળા સૂ, ૮ મયૂરપિચ્છથી શેાલતા, સુવણુંદણ્ડવાળા ધ્વજ ( એ મત્સ્ય ), ૯ શુદ્ધજળે ભર્યો એક (એ) સુવર્ણ કળશ, ૧૦ હું સે, મત્સ્ય અને બીજા જળચરે સુશાભિત પદ્મ સરોવર, ૧૧ શુભર્યા તરંગાવાળા સમુદ્ર, ( ૧૨ મણિરત્નમય આસન, ) ૧૨ (૧૩) ગન્ધ વાદ્ય વગાડે છે જેના ઉપર એવુ' વિમાન, ( ૧૪ અસુર ભવન, ) ૧૩ ( ૧૫ ) મેરૂપ ત જેટલા ઉંચા રત્નરાશિ, ૧૪ (૧૬) શ્વેત શિખાવાળા અગ્નિ.
રાણીએ સ્વપ્નમાં જે જોયુ હાય છે તે તુરત જ પેાતાના સ્વામીને કહે છે. સ્વામી સ્વપ્નનું માહાત્મ્ય તુરત સમજી જાય છે. શુભ સ્વપ્નાનુ ફળ બીજા સ્વપ્નાથી નાશ ન પામે એટલા માટે રાણી બાકીની રાત્રિ ધમ સંબંધી વિચારણામાં જાગતી રહે છે. બીજે દિવસે સવારમાં ખેલાવેલા સ્વપ્નાંઠા ૩૦ મહા સ્વપ્નામાંથી કયા સ્વપ્ના આવે તે તીર્થંકરના જન્મ થાય એ વિષે વિવેચન કરે છે અને તી કરપદ પ્રાપ્ત કરનાર પુત્રને જન્મ રાણીને પેટે થશે એવી ભવિષ્યવાણી ભાખે છે.
રાણીના ગર્ભકાળમાં કશા અકસ્માત્ નડતા નથી, માતાના ગર્ભમાં પશુ તી કર આનદ કરે છે, એ કાળમાં જે પ્રસંગા અને છે ( ગર્ભિણીને જે દાદ થાય છે) તે ઉપરથી નવા જન્મનાર ખાળકનું નામ પાડવાનું વડીલેાને સૂચિત થાય છે.
૯ માસ પૂરા થયા પછી કંઈક સમયે શુભ ગ્રહનક્ષત્રમાં રાજકુમાર અવતરે છે. એ પ્રસ ંગે સમસ્ત વિશ્વમાં પ્રકાશ થાય છે. દેવા પેાતાને આસનેથી ખસી પડે છે ને એ બાળકની પૂજાભક્તિ કરવાને દોડી આવે છે. પ્રથમ દિશાકુમારિકાઓ ( દેવીઓ ) આવે છે. તે એના ગુણુ કીર્તન કરે છે, વાયુ સુગન્ધિત કરી મૂકે છે અને અનેક રીતે બાળકની પૂજા કરે છે; કેટલીક માતાને અને પુત્રને શય્યામાં સુવાડે છે, ખીજી નાળ વધેરે છે, અને મણિમય ખાડામાં પધરાવે છે, તેના ઉપર માટી નાખી પુષ્પ
Page #271
--------------------------------------------------------------------------
________________
વાવે છે, વળી દ્રો મેરૂ પર્વત પર લઈ જઈ તીર્થકરને નવરાવે છે, પ્રભાતે રાજા મેટો મહોત્સવ કરે છે, તેમાં પ્રજાજન ભાગ લે છે; રાજા મોટા દાન દે છે અને કેદીઓને છ દે છે. દેવે અને મનુષ્ય જ નહિ, પણ જીવ માત્ર જિનજન્મથી આનન્દ પામે છે, એટલે સુધી કે નારકી જીવેને પણ એક ક્ષણ સુધી શાતા થાય છે અને તેમના દુઃખ કંઈક ઓછા થાય છે.
પછી રાજકુમાર માટે થાય છે ને તેના પદને શેભે એવી રીતે એનું લાલન પાલન થાય છે. ધવરાવવાને, નવરાવવાને, શીખવવાને, રમાડવાને, તેડવાને એમ પાંચ પ્રકારે ઉછેરવાને માટે પાંચ દાસીઓ રાખવામાં આવે છે. કુમાર જ્યારે ભૂખ્યા થાય છે, ત્યારે ઈન્દ્ર એના અંગુઠામાં મૂકેલું અમૃત ચૂસે છે, સ્તનપાન કરતું નથી. કુમાર જેમ જેમ મેટ થતું જાય છે તેમ તેમ એ સુન્દર ને જ્ઞાની થતો જાય છે, પોતાની અસાધારણ શક્તિનાં પ્રમાણ અદ્દભુત આશ્ચર્યો વડે બાળપણથી જ આપતે જાય છે.
એને બધી કળાઓનું અને જ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે છે; કુમાર ધીરેધીરે યુવાન થાય છે અને સારી રીતે બધા વિલાસ ભગવે છે. અત્તે ખુબ ઠાઠમાઠથી સુન્દર રાજકુમારી સાથે લગ્ન કરે છે ને પુત્રને પિતા બને છે. કેટલાક તીર્થકરે પિતાના પિતાના સંસારત્યાગ પછી રાજ્ય પણ કરે છે.
ગમે એટલો ભપકે, ગમે એટલી સત્તા જુવાન રાજકુમારને ભૈતિક વિલાસની નિરર્થકતા અને ભૌતિક ગડમથલની અનર્થકતા વિષે છેતરી શકતી નથી. સંસાર તજવાની એને ધીરેધીરે ઈચ્છા થાય છે. અમુક અસાધારણ પ્રસંગને કારણે (પાર્શ્વનાથને પોતાના પૂર્વતીર્થકરની પ્રતિમા દેખાઈ હતી તે કારણે) એ ઈચ્છા નિણયાત્મક થાય છે. લેકાંતિક દેવે એમની એ ઈચ્છાને દઢ કરે છે અને એમને ભાવી જગતારક માની એમની સ્તુતિ કરે છે. એક વર્ષ સુધી પિતાના ધનભંડારમાંથી મોટાં મોટાં દાન કરે છે. પછી
જ્યારે દીક્ષાનું મહાપર્વ આવે છે ત્યારે શક અને બીજા દેવે એ મહત્સવને અનુકૂળ એમને શણગારે છે અને સુન્દર શિબિકામાં
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૫૫ ) બેસાડીને લેકના મહાન વચ્ચે એમને વનમાં લઈ જાય છે. અહીં એ પોતાના સે આભૂષણ ઉતારી દે છે અને પંચમૃષ્ટિ લોચ કરે છે એટલે કે પાંચ મુઠીથી પોતાના કેશ ઉતારી કાઢે છે. ઈન્દ્ર એ કેશ એક પાત્રમાં એકઠા કરી લે છે અને તેને ક્ષીરસમુદ્રમાં પધરાવે છે.
સમ્યફ ચારિત્રને હેતુએ તીર્થકર હવે પિતાના શરીરની અવગણના કરે છે, પોતાના દિવસે ધ્યાનમાં ગાળે છે; ઉપવાસ કરે છે અને બીજે તપ આચરે છે. કયાંય લાંબા સમય ઠરીને રહેતા નથી, સ્થાનસ્થાનાન્તરે પરિક્રમણ—વિહાર કર્યા કરે છે. એમના જીવનની વિશુદ્ધિ ૨૧ પ્રકારે પ્રમાણિત થાય છેઃ જેમ તાંબાના વાસણ (કે કમળપત્ર) ઉપર જળ રહેતું નથી, જેમ છીપલીને મેશ ચેટતી નથી તેમ તીર્થકરને અશુભકર્મ ચેટતાં નથી; જીવની પેઠે એમની ગતિ અખ્ખલિત હોય છે; આકાશની પેઠે નિરાશ્રય હોય છે. વાયુની પેઠે એ અપ્રતિબદ્ધ હોય છે; "શરદ્ ત્રાતુના જળની (કે ચન્દ્રની) પેઠે એમનું હૃદય સ્વચ્છ હોય છે; કમળપત્રની પેઠે કશાથી એ મલિન થતા નથી; કાચબો જેમ પિતાના અંગેને, તેમ એ પિતાની ઇન્દ્રિયોને ગેપવી રાખે છે
ડાના શીંગડાની પેઠે એ એકલા વિચરે છે; “પક્ષીની પેઠે મુક્ત હોય છે, ૧°ભારુ પક્ષીની પેઠે પ્રમાદરહિત હોય છે, હાથીની જેવા પરાક્રમી હોય છે; 'વૃષભના જેવા પ્રચંડ હોય છે, ૧૩સિંહના જેવા અપરાજિત હોય છે; ૧૪મન્દર પર્વતના જેવા અવિચળ હોય છે, ઉપસમુદ્રના જેવા ગંભીર હોય છે, ચન્દ્રના જેવા સમ્ય-શાન્ત હોય છે, સૂર્યના જેવા પ્રચણ્ડ તેજવાળા હોય છે; સુવર્ણ જેવા શુદ્ધ હોય છે; પૃથ્વીના જેવા સહિષ્ણુ હોય છે, અને અગ્નિની પેઠે પ્રકાશ આપનારા હોય છે.'
જગત્ અને એના સુખ પ્રત્યે ઉદાસીન રહીને પિતાનાં સર્વ કર્મમાંથી મુક્ત થવાને ત્યારપછી તીર્થંકર પ્રયાસ કરે છે; તેમને જન્મથી ત્રણ પ્રકારનાં જ્ઞાન તે મળેલાં હોય છે જ, પણ હવે ચેથું જ્ઞાન–મન:પર્યાય જ્ઞાન-બીજાના વિચારે જાણી લેવાનું જ્ઞાનપ્રાપ્ત કરે છે. અન્ત કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ને ત્યારે એ કેવલી
Page #273
--------------------------------------------------------------------------
________________
( રમ) થાય છે. પછી દેવે એમની પૂજા કરવા દે આવે છે અને પ્રથમ એમને એ ધર્મને ઉપદેશ આપે છે. ત્યારપછી સર્વ જીને ધર્મને ઉપદેશ આપવા એ નીકળે છે. (વચરે છે.)
તીર્થકર સાધારણ રીતે ભવ્ય સમવસરજીમાં (સભા મંડપમાં) બેસીને ઉપદેશ આપે છે. એ સમવસરણ દેવ મહાસમારમ્ભ એમને માટે ખાસ વિક છે. એ હેતુએ વાયુકુમાર એક જન ધરાતળ સ્વચ્છ કરે છે, મેઘકુમાર એના ઉપર સારી રીતે છંટકાવ કરે છે, વ્યન્તરે એના ઉપર કુલ અને મણિ વેરે છે. પછી દે એના ઉપર મંડપ બાંધે છે, એ મંડપ ગેળ કે ચરસ હોય છે. એમાં ત્રણ ભીત બાંધેલી હોય છે. પહેલી એટલે સૌથી અન્દરની વિમાનિકે રત્નમણિએ બાંધે છે, બીજી એટલે વચલી જતિષ્ક સુવણે બાંધે છે અને ત્રીજી એટલે સૌથી બહારની ભવનપતિઓ રૂપે બાંધે છે. દરેક ભીંતને મેતીએ શણગારેલાં ચાર ચાર દ્વાર હોય છે. વ્યક્તિએ બાંધેલી મધ્યમણિપીઠ ઉપર એક ચૈત્યવક્ષ હોય છે અને તેની નીચે વ્યાસપીઠ હોય છે, તે રત્નની હોય છે. આના ઉપર ચાર બાજુએ ચાર સિંહાસન ગોઠવેલાં હોય છે. દરેક ઉપર ત્રણ છત્ર ધરેલાં હોય છે, તેમની ચારે બાજુએ બે બે યક્ષ ચામર લઈને ઉભા રહેલા હોય છે અને તેમની સામે સુવર્ણપદા ઉપર સ્ફટિકમય ધર્મચક આવી રહેલું હોય છે. પછી પૂર્વ દિશાએથી તીર્થકર સમવસરણમાં પ્રવેશ કરે છે અને પૂર્વાભિમૂખે પૂર્વાણીના સિંહાસને બિરાજે છે. બીજાં ત્રણ સિંહાસને ઉપર તે જ સમયે તીર્થકરની પ્રતિમતિ દેખાય છે અને તેથી એ બધી દિશા તરફ એક જ સમયે નિહાળતા જણાય છે. ચારે બાજુએ નિયત કરેલે સ્થાને સમવસરણમાં લેક બેઠા કે ઉભા હોય છેઃ ભવનપતિએની, વ્યન્તરેની, જ્યોતિષ્કની અને વૈમાનિકેની સ્ત્રીઓ તથા સાધ્વીઓ ઉભી હોય છે, એ ચાર પ્રકારના દેવ, સાધુઓ, શ્રાવક અને શ્રાવિકાઓ બેઠાં હોય છે. એ બાર પ્રકારનાં સભાજનેને પછી તીર્થકર ઉપદેશ આપે છે. મધ્યસભામાં (બીજા ગઢમાં) તિર્યંચ ઉભા હોય છે અને બાહાસભામાં (ત્રીજા ગઢમાં) અનુચ (પાશ્વ) ને વાહને હોય છે. ચાર પ્રકારના દેવ દ્વાર ઉપર ચેક કરે છે.૪૩
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૭) ધર્મને પ્રચાર કરવાને તીર્થકર વિહાર કરે છે. જ્યાં જ્યાં એ વિચરે છે, ત્યાં ત્યાં સૌ લેક એમની સમીપ, એમને બધા સાંભળવા દેડી આવે છે, કારણ કે એ લેકની ભાષા ગમે તે હોય, પણ તીર્થકરના શબ્દ બધા સમજી શકે છે.
પછીની કલ્પના પ્રમાણે તીર્થકર લેકિક પ્રકારની નહિ, પણ અલૈકિક પ્રકારની ભાષાઓ-ગ્રણી ભાષાએ બેલે છે. એ પોતાના વિચાર અમુક પ્રકારે ગુપ્ત માર્ગે પ્રેરે છે અને એમના શ્રોતા ઉપર એની બરાબર અસર થાય છે; એક ગણધર પછી એ વિચારને લેકભાષામાં બોલે છે અને પછીથી એ સૌ એ લોકભાષામાં ઉતારી લેવાય છે. | તીર્થકરેના ઉપદેશને પરિણામે હજારે લેક તેમને મત સ્વીકારે છે. અસંખ્ય પુરૂષ અને સ્ત્રીઓ શ્રાવક અને શ્રાવિકા થઈને તેમના ધર્મને પાળે છે; અને અનેક લોક ગૃહ તજી નિગ્રહી થાય છે એટલે કે પિતાના જીવનમાં ધાર્મિક આચાર આચરવા સાધુ અને સાધ્વી થાય છે.
પ્રત્યેક તીર્થકરને ૩૪ અતિશય હોય છે. જૈનદર્શનમાં આનું વિગતવાર વર્ણન આપેલું છે.*
૪ અતિશય જન્મથી હોય છે -૧ એમને દેહ અભૂત સ્વરૂપવાનું અને અદ્ભુત સુગન્ધવાનું હોય છે, વ્યાધિ, પ્રસ્વેદ અને મળથી રહિત હોય છે. ૨ એમને શ્વાસ કમળના જે સુગન્ધવાનું હોય છે. ૩ એમનું રૂધિર ગાયના તાજા દૂધ જેવું વેત હોય છે, માંસમાં માંસને દુર્ગધ નથી હોત. ૪ એમની આહાર અને મળ–ક્રિયા ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી. 1 ક આ મત ક્વેતામ્બર છે. દિગમ્બરે માને છે કે કેવલી આહાર જ કરતા નથી, કારણ કે જે કરે તે એમને સુધા હોવી જોઈએ પણ સુધા કદી તૃપ્ત થઈ શકતી નથી અને તેથી નવીન કર્મનું કારણ બને છે. શ્વેતામ્બરે કહે છે કે શરીર રાખવાને જ એ આહાર કરે છે ને બીજા પ્રાણુઓથી તે જુદા પ્રકાર હોય છે." ---
Page #275
--------------------------------------------------------------------------
________________
. (૨૫૮) ૧૧ અતિશય ઘાતિકને ક્ષય થયે પ્રાપ્ત થાય છે–સમવસરણની ભૂમિ એક જ એજનના વિસ્તારની હોય છે, છતાં તેમાં કેટિકેટિ દેવ, મનુષ્ય અને તિર્યંચ (એમની શકિતથી) સમાઈ શકે છે. ૨ એમની વાણું એક જન સુધી સંભળાય છે અને દેવ, મનુષ્ય અને તિર્યંચ સ્વભાષામાં સમજે છે. ૩ એમના મસ્તકની આસપાસ સૂર્યકાન્તિ સમાન મામદત પ્રકાશી રહે છે, ૪ એમની આસપાસ ૨૫
જન સુધી કે રેગ, પ વૈરભાવ, ૬ તીડ વગેરે જતુ, ૭ રેગેત્પત્તિ, ૮ અતિવૃષ્ટિ, ૯ અનાવૃષ્ટિ, ૧૦ દુષ્કાળ પ્રવર્તતે નથી અને ૧૧ પરાયા કે પિતાના રાજ્ય તરફથી કશે ઉપદ્રવ થતું નથી.
૧૯ અતિશય દેવજનિત હોય છે –૧ તીર્થકરની સાથે આકાશમાં ધર્મચક, ૨ બે ચામર, ૩ પાદપીઠ સમેત સિંહાસન, ૪ ત્રણ છત્ર અને ૫ રત્નમય ધ્વજ ચાલે છે, ૬ દેવ સુવર્ણકમળો રચીને એમના પગ નીચે મૂકે છે, ૭ સમવસરણના ત્રણ ગઢ કરે છે, ૮ ચારે દિશામાં એમની મૂર્તિ દેખાય છે, ૯ એમની ઉપર અશોકવૃક્ષ હોય છે, ૧૦ કાંટા અધમુખ થઈ જાય છે, જેથી કેઈને વાગે નહિ. ૧૧ વૃક્ષે એમને પ્રણામ કરે છે, (નમે છે) ૧૨ આકાશમાં દેવદભી વાગે છે, ૧૩ એમની આસપાસ શીતળ વાયુ વાય છે, ૧૪ પક્ષીગણ (શુભ શકુનને માટે) તેમનાથી જમણ ઉડે છે, ૧૫ ગંદકની વૃષ્ટિ થાય છે, ૧૬ પંચરંગી પુષ્પની વૃષ્ટિ થાય છે, ૧૭ એમના કેશ અને નખ વધતા નથી, ૧૮ ચારે નિકાયના મળી એક કટિ દેવ તેમની સેવામાં રહે છે, ૧૯ એમની આસપાસ સદા વસન્તઋતુ વતે છે.
તીર્થકરના વચનના ૩૫ અતિશય નીચે પ્રમાણે છે – સંક્રાવિત્ય શુદ્ધિ ૨ ગ્રાહ્ય ઉચ્ચતા, ૩ ગ્રાખ્યત્વ, ભવ્યતા, ૪ એવામી પોષવ, મેઘગર્જના જે શબ્દ, ૫ ગતિના વિદ્યાર્થિની સામે શબ્દ થાય તે, ૬ રાત્રે સ્પષ્ટતા, ૭ ૩પતરા રાગની
- અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દેવદૂદભી, ચામર, સિંહાસન, છત્ર, ધ્વજ, સુવર્ણકમળ-એ સદા તીર્થંકરની સાથે રહે છે. તે ૮ તિહાર્ય કહેવાય છે.૪૬ કઈ જગ્યાએ આમાં નામાંતર જણાય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૫૯) સમતા, ૮ માર્થતા અર્થની ગંભીરતા, ૯ શ્રાવ7 અવિરૂધ, ૧૦ શિષ્ટત્વ શ્રેષ્ઠતા, ૧૧ સંશયામા સંશયને અભાવ, ૧૨ નિરાતાચો મત પ્રતિષેધને અભાવ, ૧૩ હૃાતા હૃદયમાં ઉતરી જાય એવી ક્ષમતા, ૧૪ મિથ:સાંત્તતા ન્યાયપુરસરતા, ૧૫ બતાવૌચિત્ય દેશકાળયુક્ત, ૧૬ તત્વનિષ્ટતા, તત્ત્વયુક્ત ૧૭ પ્રયતત્વ સમ્બન્ધને વિસ્તારઅસમ્બન્ધને ત્યાગ, ૧૮ અઠ્ઠાવાનિન્જા પિતાની શ્લાઘાને અને બીજાની નિન્દાને અભાવ, ૧૯ ગ્રામિબાસ્ત્ર પ્રતિપાદ્ય વિષયની ભૂમિકા, ૨૦ ગ્રતિનિયમધુરત, નેહ અને મધુરતા સહિત, ૨૧ પ્રશચંતા પ્રતિપાદ્ય વિષયની લાઘા, ૨૨ શ્રમતા પારકા મર્મ ઉઘાડાં ન પાડવાં તે, ૨૩ મૌર્ય, ઉદાર ગુણયુક્ત ૨૪ ધર્મઈતિવદ્વતા ધર્મ અને અર્થને સંગ, ૨૫ ગ્રાચાર્ચથતા વ્યાકરણની શુદ્ધિ, ૨૬ વિપ્રમાવિયુnતા ભ્રમ વગેરેને અભાવ, ૨૭ ત્રિવ કુતૂહલ, ૨૮ અમુતત્વ, અનુપમ ૨૯, અનાસવિતqતા અતિવિલંબને અભાવ, ૩૦ ગ્રેનેજગતિવિચ વર્ણનની વિવિધતા, ૩૧ ઝાપાવિશેષતા આરોપણની વિશેષતા, ૩૨ સત્યપ્રધાનતા વચનબળ, ૩૩ વટવવિવિવશતા વર્ણાદિને વિવેક, ૩૪ બ્યુછિત્તિ અખંડ વાક્યપ્રવાહ અને ૩૫ અન્વેસ્વિ શ્રમ રહિતતા. | તીર્થકર નીચેના ૧૮ દેષથી મુક્ત હોય છે–૧ દાન-અન્તરાય, ૨ લાભ-અન્તરાય, 3 ભેગ-અન્તરાય, ૪ ઉપગ-અન્તરાય; ૫ વીર્ય-અન્તરાય, (પૃ. ૧૬૭), ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિ, ૯ જુગુપ્સા, ૧૦ ભય, ૧૧ કામાભિલાષ, ૧૨ શેક, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ શ્રેષ.
તીર્થકરમાં ૪ અનન્તતા હોય છે-અનન્ત દર્શન, અનન્તજ્ઞાન, અનન્તબળ અને અનન્તસુખ.
પ્રત્યેક તીર્થકરની સેવામાં એક યક્ષ અને યક્ષિણી રહે છે. તે પ્રભુની ઉપર અત્યંત રાગી થયેલા હોય છે.. - તીર્થકર અનેક ધર્મભાવના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આચરે છે અને તેમના કમને સર્વથા ક્ષય થાય છે ત્યારે એ નિર્વાણ પામવાને ચગ્ય થાય છે; પછી આહારપાન તજી દે છે, સર્વ કર્મના ક્ષય પછી
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૬૦.) દેહનું પૌગલિક આવરણ તજી દે છે અને અન્ત લેકને શિખર પ્રદેશે ચી જાય છે. નિર્વાણ પામેલા તીર્થકરના મૃતદેહને ઇન્દ્ર ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવે છે, તેને અંગરાગવડે વિલેપન કરે છે, દેવે ચન્દનાદિ કાષ્ટની ચિતા ગેલ્વે છે, અગ્નિકુમાર તેમાં અગ્નિ પ્રજવલિત કરે છે, પછી ચિતાને સ્થાને દેવે મણિમય સ્તૂપ રચે છે. - બધા તીર્થકરોનું જીવન છેડે ઘણે અંશે આ રીતે વ્યતીત થાય છે, તેમનાં જીવનચરિત એક જ પ્રકારે આલેખાયાં છે. અનેક જૈનગ્રન્થમાં તે મુખ્ય મુખ્ય વિગતે જ આપેલી છે. સામાન્ય રીતે પ્રત્યેક તીર્થકર માટે આ પ્રમાણેની હકીકત આપેલી હોય છે–પૂર્વભવેને ઈતિહાસ, કયા સ્વર્ગમાંથી ચ્યવને અવતર્યા છે, તેમના માતાપિતાના નામ અને જન્મસ્થાનનું નામ, તેમની જન્મકુંડળી, દીક્ષા લીધી તે અને કેવલજ્ઞાન પામ્યા તે સ્થાનનાં નામ, જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન પામ્યા તે વૃક્ષનું નામ, નિર્વાણ પામ્યા તે સ્થાનનું નામ, તેમનાં ચિહ્ન, શરીરને રંગ અને પરિમાણ, એમના ગણધરની, સાધુની, સાધ્વીની, શ્રાવકની, શ્રાવિકાની સંખ્યા ને એમનાં મુખ્યના નામ, એમની સેવા કરનાર યક્ષ અને યક્ષિણનાં નામ, એમની પહેલાંના તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારથી એમના જન્મસુધીને અથવા નિર્વાણ સુધીને કાળ, અને દરેક સ્થિતિમાં કેટલે કાળ રહ્યા ને કયારે નિર્વાણ પામ્યા તે હકીકત.
૧૨. ચક્રવત. ચક્રવર્તી તે ભારતવર્ષમાં અવતરનારા અને તેના છ ખંડના રાજા હોય છે. તીર્થકરેની પેઠે એમનું જીવન પણ લગભગ એક જ પ્રકારનું હોય છે. પૂર્વભવમાં કરેલાં પુણ્યકર્મને ફળે અથવા નિદાન એટલે પૂર્વભવમાં કરેલા નિયાણુથી જીવ ચક્રવત થાય છે. એ ઈક્વાકુ વિગેરે રાજકુળમાં અવતરે છે, પિતાના પ્રતાપને ને રાજ્યને વિસ્તાર વધારે છે, બધી કળાઓમાં ને જ્ઞાનમાં પ્રવીણ થાય છે. ચક્રવર્તી સુન્દર અને બળવાન વીર અને વિવેકી હોય છે, એનામાં આત્મા અને શરીર સમ્બન્ધ ૩૬ અતિશય હોય છે. બધા શત્રુઓને યુદ્ધમાં પરાજય આપે
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૬૧ ) છે, ભરતખંડની ઉપર વિજય પ્રાપ્ત કરે છે, ત્યારે દેવે આવીને એ ની સેવા કરે છે, સ્તુતિ કરે છે અને મેટી ધામધુમથી ચક્રવર્તીપદને અભિષેક કરે છે. એ દીર્ઘકાળ સુધી પ્રતાપશાળી રાજ્ય કરે છે, પૃથ્વી ઉપર પ્રાપ્ત થતી અનેક સ્ત્રીઓને અને નિધિએને ઉપભોગ કરે . કેટલાક ચક્રવર્તી દીક્ષા લે છે અને તીર્થકર પણ થાય છે (આ અવસર્પિણીમાં ૧૬ મા, ૧૭ મા અને ૧૮ મા તીર્થકર ચક્રવત થયા છે) પ્રાતે નિર્વાણ પામે છે, કેટલાક પિતાના મરણ પછી સ્વર્ગે જાય છે, વળી કેટલાક પિતાનાં પાપકર્મને ફળે નરકે પણ જાય છે.
ચકવર્તીઓની વિશેષતા એમની શકિતમાં, બળમાં અને ભૈતિક જીવનની એમની પરિસ્થિતિમાં નહિ, પણ જે અભૂત (૧૪) રતન અને અમૂલ્ય (૯) નિધિ એમની પાસે હોય છે તેમાં છે.
૧૪ રત્ન તે બે પ્રકારના જીવ હોય છે અને તે ચક્વર્તીની સેવા કરે છે. એમાંનાં સાત એકેન્દ્રિય રત્ન હોય છે અને સાત પંચેન્દ્રિય રત્ન હોય છે,
નીચેનાં ૭ રત્ન એકેન્દ્રિય છે–
૧ ૨ યુદ્ધ સમયે ચકવર્તી આ મણિમય ચક્રને શત્રુ ઉપર ફેકે છે. અવ્યર્થ શકિતએ શત્રુનું શિર ઉડાવી દીધા પછી ફેંકનારના હાથમાં પાછું એ ચક્ર આવીને ઉભું રહે છે કે અમુક કારણથી શત્રુનું શિર સુરત ન ઉડાવી શકે તે, ચકલીની પાછળ બાજ પડે એમ, એની પાછળ પડે છે અને એને નાશ કરે ત્યારે જ વિરમે છે.
૨ : પૃથ્વી ઉપર ને પાતાળ સુધી જઈ શકે છે અને એના સ્પર્શથી દુઃખ દૂર થાય છે. ને કામના સફળ થાય છે. ગુફાના દ્વાર તે ઉઘાડે છે.
૩ : પ્રતિસ્પર્ધ્વને નાશ કરે છે. - ૪ જી એ ચક્રવર્તીના પ્રતાપનું માત્ર ચિન્હ નથી, પણ દષ્ટિમાત્રથી શત્રુને સ્તબ્ધ કરી દે છે. તાપ, વરસાદ, પવનથી એ રક્ષણ કરે છે, ગ્રીષ્મકાળમાં શીત અને શીતળકાળમાં ઉષ્ણ છાયા આપે છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૫ વર્ષ એ ચામડું અદભુત છે; છેદાતું નથી કે કપાતુ નથી. નદીમાં અને સમુદ્રમાં એના ઉપર બેસીને તરી જવાય છે અને વળી એના ઉપર સવારે વાવેલું અનાજ સાંજે પાકી તૈયાર થાય છે.
' દુ : આ મણિને પ્રકાશ નિત્ય રહ્યા કરે છે. એ વિજય અપાવે છે, રોગ ટાળે છે ને અકારમાં સૂર્ય જે પ્રકાશ કરે છે.
૭ ની પ્રકાશકિરણના સમૂહ જેવું છે. અન્ધારા પ્રદેશમાં જવું હોય ત્યારે ભીતપર મંડળ આળેખીને પ્રકાશ કરવામાં, વિષ ઉતારવામાં અને એવા પ્રગમાં આ રત્ન ચકવર્તીને કામ લાગે છે.
નીચેનાં ૭ રત્ન પંચેન્દ્રિય છે –
૧ સેનાપતિઃ ચક્રવર્તીને વિશ્વાસપાત્ર અને સરળ સેવક છે, પ્રમાદરહિત અને દૂરદશી છે, યવનની તથા સ્વેચ્છની ભાષાઓ લખી જાણે છે તથા બેલી જાણે છે, રાજ્યકળા ને જીવનકળામાં ચતુર છે, બળવાન યુદ્ધો છે, વ્યુહરચનામાં કુશળ હોય છે.
- ૨ અપતિરસોડાની, બીજા ખંડની, વસ્ત્રોની, અન્નભંડાર વગેરેની વ્યવસ્થા રાખે છે.
' ૩ વાવી: ઘર, મહેલ અને નગર બાંધનાર કુશળ કારીગર છે. - ૪ કુતિઃ ધાર્મિક ક્રિયાઓ કરાવે છે, જાદુમંત્ર કરી જાણે છે, કુશળ કવિ પણ છે.
૫ : અતુલ બળવાળે હાથી છે. ૬ ઃ સર્વે શુભ લક્ષણોવાળે સુન્દર ઘેડે છે.
૭ સ્ત્રીઃ સુન્દર છે, સદા યુવતી રહે છે, સ્પર્શ કરે ગ્રીષ્મ કાળમાં શીત અને શીતકાળમાં ઉષ્ણ છે; એની દષ્ટિમાત્રથી એના સ્વામીમાં સંભેગની નવી શકિત આવે છે, એના સ્પર્શમાત્રથી રેગ દૂર થઈ જાય છે.
નવ નિધિ પ્રત્યેક ચકવર્તી પાસે હોય છે. કેટલાકને મતે
Page #280
--------------------------------------------------------------------------
________________
( ૨૬૩ )
૯ વિવિધ વિદ્યાઓના ગ્રન્થ છે ને કેટલાકને મતે એ ૯ મંજુષા છે, તેમાં એ ૯ પ્રકારનાં નિષિ મૂકેલાં હાય, છે, અને તેના ઉપયાગ તેના ગ્રન્થમાં બતાવેલે છે. એ ૯ નિધિનાં નામ આ પ્રમાણે છેઃ-૧ નૈસર્વ-ઘર, ૨ વાસ્તુ ચાખા અને ખીજા. અન્ન, ૩ ચિત્ત આભૂષણ, ૪ સર્વરત્ન ૧૪ રત્ન, ૫ મહાપદ્ય અન્ય રત્ના, ૬ જાત યાતિવિદ્યાના કાળ નિય, ૭ મહાજાત્ત ધાતુની ને રત્નની ખાણા, ૮ માવ અસ્ત્ર શસ્ત્ર ને યુદ્ધકળા, અને ૯ લ કાવ્યકળા, નાટય કળા ને વાદ્યકળા. ( આ જૂદી જુદી વસ્તુના આપનાર, બતાવનાર, સમજાવનાર અથવા પૂરી પાડનાર હોય છે. )
९ बलदेव, ९ वासुदेव भने ९ प्रतिवासुदेव
બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રણ વીર છે; એકજ કાળે એ જન્મે છે ને પ્રત્યેક સર્પિણીમાં પ્રત્યેક જાતિના વીર નવ નવ થાય છે. ખળદેવ અને વાસુદેવ એરમાન ભાઇ–એક જ રાજાના જુદી જુદી રાણીએથી થયેલા પુત્રા હૈાય છે. પ્રતિવાસુદેવ એમના પ્રતિસ્પત્ની હાય છે.
બલદેવના ( એમને વત્તમત્ર પણ કહે છે. ) શરીરના રંગ શ્વેત શુદ્ધ હાય છે. એ સદા નીલ રંગના વસ્ત્ર ધારણ કરે છે અને એમની પતાકામાં તાલવૃક્ષનું ચિહ્ન હૈાય છે. એમનાં ૪ આયુધ છેઃ ૧ ધનુષ, ૨ ગદા, ૩ મુશલ અને ૪ હળ; દિગમ્બરને મતે ૧ રત્નમાળ, ૨ ગદા, ૩ મુશલ અને ૪ હળ. એમના જન્મ થવાના હોય છે ત્યારે એમની માતા ચાર સ્વગ્ન જુએ છે.
વાસુદેવ ( એમને નારાયણ કે વિષ્ણુ પણ કહે છે) બળદેવના નાના ભાઇ હાય છે, પણ કથાઓમાં ઘણું કરીને એમનું મહત્ત્વ મળદેવથી વધારે છે, કારણ કે એ ખળદેવ કરતાં ખમણેા ખળવાન ચેન્દ્રો છે, બળદેવ નમ્ર પ્રકૃતિના છે. વાસુદેવના જન્મ થવાના હોય છે ત્યારે એમની માતા સાત (પાંચ) સ્વપ્ન જુએ છે, એથી પણ એમનું મહત્ત્વ પ્રતિપાદિત થાય છે. એમનાં શરીરના રંગ કૃષ્ણ હાય છે, એમનાં વસ પીળાં રંગના ડાય છે. એમની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન હાય છે, એમને શ્વેત છત્ર અને ચામર હોય છે અને ધ્વજમાં
Page #281
--------------------------------------------------------------------------
________________
( ૨૬૪)
ગરૂડનુ ચિન્હ હાય છે. એમનાં ૭ આયુધ છેઃ ૧ પંચજન્ય શંખ. એ શંખને એજ વગાડી શકે, ૨ સુદર્શન ચક્ર, ૩ કોમેાકી ગદા, ૪ સારૂં ધનુષ, ૫ નન્દક ખડગ, ૬ વસન્તકુસુમની વનમાલા અને ૭ કાન્તુભમણિ. દિગમ્બરને મતે ૧ ધનુષ, ૨ શ ંખ, ૩ ચક્ર, ૪ ખડ્ગ, ૫ દંડ, † શક્તિ અને ૭ ગદા.
પ્રતિવાસુદેવ બળવાન પણ દુષ્ટ રાજા છે. એમને જન્મ થવાના હાય છે ત્યારે એમની માતા એકથી ચાર સુધી સ્વપ્ન જુએ છે.
મળદેવ અને વાસુદેવ ભાઇપણે જ અવતરે છે અને એકમેક ઉપર અત્યંત સ્નેહ રાખે છે, એ બનેને પ્રતિવાસુદેવ સાથે વેરભાવ હાય છે. પ્રતિવાસુદેવ ભરતવના મોટા ભાગ જીતી લે છે અને અ ચક્રવતી બનીને પેાતાને તાબે થવાનુ વાસુદેવને કહેવરાવે છે. આથી અથવા એવીજ મીજી કેાઇ માંગણીથી વાસુદેવ કોધે ભરાય છે, તેની સાથે યુદ્ધ માંડે છે અને અન્તે તેને મારી નાખે છે. પ્રતિવાસુદેવ પેાતાના પાપકર્મીનું ફળ ભોગવવા નરકમાં પડે છે. ત્યારપછી વાસુદેવ અ—ચકવી બનીને દીઘ કાળ સુધી સુખે રાજ્ય કરે છે અને પેાતાની ઘણી સ્ત્રીઓ સાથે બધા ભૌતિક વિલાસ ભાગવે છે. અન્તે તે પણ મરણ પામે છે અને યુદ્ધાદિકમાં એમણે જે પાપકર્મોનાં બંધન ખધેલા હાય છે તેને પરિણામે એ નરકમાં પડે છેઃ એમના પવિત્ર ભાઇ મલદેવ, વાસુદેવના મૃત્યુ પછી એટલે ખેદ કરે છે કે તેમને ત્યારપછી સંસારમાં કશે। આનંદ લાગતા નથી, તેથી તે દીક્ષા લે છે ને અંતે નિર્વાણ પામે છે કે સ્વગે` જાય છે.
• ભરતવર્ષના અને એના શલાકાપુરૂષાના ઇતિહાસ. પૂર્વ કથન.
કાળચક્ર સમસ્ત મનુષ્ય જગતમાં પ્રવર્તે છે. જ્યારે સુષમદુ:ષમા અને દુઃખમસુષમા પ્રવર્તે છે ત્યારે ૬૩ શલાકાપુરૂષ જન્મે છે, તેથી આ ઐતિહાસિક મહાપુરૂષોની શ્રેણિ જગતના વિવિધ પ્રદેશામાં સંભવે છે. જમ્મુદ્વીપના, ધાતકીખ’ડનાં અને પુષ્કરદ્વીપના કુલ ૨ર્ દ્વીપના ૫ ભરતનાં, ૫ ઐરવતના૪૯ અને ૫ મહાવિદેહના
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૫) તીર્થકર વગેરેની યાદી જૈન ગ્રન્થ આપે છે; એ સર્વેના નામ આપે છે, એટલું જ નહિ પણ ગઈ અવસર્પિણમાં કે ઉત્સપિણુંમાં જે જે થઈ ગયા અને આવતીમાં જે થવાના છે તે સૌનાં પણ નામ આપે છે. વિવિધ ક્ષેત્રમાં એક જ કાળે થતા શલાક પુરૂષેની સંખ્યા વિશે કલ્પનાઓ કરવામાં આવી છે. એ વાત મહત્ત્વની છે કે એક જ કાળે મનુષ્ય લેકના ૨ દ્વીપમાં વધારેમાં વધારે ૧૭૦; ઓછામાં ઓછા ૨૦ તીર્થકર થાય છે. વધારેમાં વધારે આ પ્રમાણે છે–જબૂદ્વીપમાંના ૧, ધાતકીખંડમાંના ૨, અને મનુષ્યવતી ! પુષ્કરખંડમાંના ૨-એ રીતે ૫ ભરતવર્ષ માં એકેક, એટલે એકન્દરે ૫; ભરતવર્ષની પેઠેના ૫ એરવતમાં એકેક, એટલે એકન્દરે ૫; તેવીજ રીતના ૫ વિદેહના બત્રીશ બત્રીશ વનય (પ્રાન્ત) એટલે એકંદરે ૩૨૫=૧૬૦ વિજયમાં એકેક, એટલે ૧૬૦; એકન્દરે પ+૫+૧૬૦–૧૭૦
ઓછામાં ઓછા આ પ્રમાણે છેજમ્બુદ્વીપમાં ૧, ધાતકખંડમાં ૨ અને પુષ્કરદ્વીપમાં ૨ મળીને પ મહાવિદેહમાં ચાર ચાર એટલે એકન્દરે ૨૦, એજ પ્રમાણે જઘન્ય ને ઉત્કટે શલાકાપુરૂષ જન્મે છે. એક જ સમયના શલાકાપુરૂષે એકમેકને જાણે છે, એવું વર્ણન જ્ઞાતાધર્મયામાં આપેલું છે, અને એમાં આપેલા વર્ણન પ્રમાણે જમ્બુદ્વીપના વાસુદેવ કૃષ્ણ અને ધાતકીખંડના વાસુદેવ શાંતિ એકમેકના શંખ લવણસમુદ્ર પાર સાંભળે છે.
જૈન ગ્રન્થમાં ભરતવર્ષના જ ને વર્તમાન અવસર્પિણીના જ શલાકાપુરૂષનું વિગતવાર વર્ણન છે. ભારતવર્ષના ઇતિહાસ વિષે બહુ વિસ્તારથી લખાયું છે, જેનોએ જગના ઈતિહાસ વિષે બહુ ઓછું લખ્યું છે. ઘણું ખરા તીર્થકરોનાં તેમજ બીજા શલાકાપુરૂષનાં જીવનચરિત મોટે ભાગે એક જ પ્રકારનાં હોય છે. પૃ. ૨૫૩ થી વર્ણવ્યું છે તે જ પ્રકારે એ સૈા જીવનચરિત ઘણે ભાગે એક જ સરખાં હોય છે, તે વારંવાર એના એજ રૂપમાં વર્ણવવામાં આવે છે, અને દરેકમાં કંઈ વિશેષતા હોય તે તે જણાવવામાં આવે છે. - જેનોને પિતાને પણ અમુક અમુક પુરૂષનાં જીવનચરિત બીજાના ૩૪.
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૬૬)
કરતાં વધારે વર્ણવવામાં રસ પડ્યો છે. જેમકે હેમચન્દ્રના ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિતની શ્રી ભાવનગર જૈનધમ પ્રસારક સભા તરફથી સુખઈમાં પ્રકટ થયેલી પ્રતમાં ૧ લા તીકર અને ૧ લા ચક્રવર્તીના વન વિષે એકદરે ૩૬૦ પૃષ્ઠ છે, ત્યારે ૪ થા તીર્થંકરના વિષે ૧૨, અને ૩જા ચક્રવર્તીના વર્ણન વિષે ૫ પૃષ્ઠ છે; ૮ મા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના ચરિત વિષે એકન્દરે ૧૬૨ પૃષ્ઠ ભર્યા છે, ત્યારે ૭ મા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ વિષે એકન્દરે માત્ર ૩ પૃષ્ઠોમાં પતાવી દીધુ છે. એકેક શલાકાપુરૂષ પાછળ એટલુ વિસ્તારથી લખેલું મળી આવે છે, અને તેમાં એકના એક વિભાગનાં એટલાં પુનરાવર્તન છે, એટલાં પ્રક્ષેપ છે કે તેના વિસ્તારપૂર્વક વનને વાંચી જવામાં બહુ વધારે રસ પડે એમ નથી.
પર
ભરતવર્ષના વર્તમાન અવસર્પિણીના છ આર, તેના ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી
૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ.
માત્ર ચુર્ગાલક જ હોય છે.
૩ સુષમ-:ષમા. —આખા આરામાં યુગલિક હોય છે, પ્રાંતે એક તીર્થંકર ને એક ચક્રવત્તી થાય છે.
બલદેવ.
વાસુદેવ. પ્રતિવાસુદેવ.
૧ સુષમયમા
૨ સુષમા
તીર્થંકર.
ચક્રવતી.
ઋષભ ૧ ભરત
(આદિનાથ)
૪ દુઃષમસુષમા
૨ અજિતનાથ ર સગર
૩૨ સંભવ
૪ અભિનન્દન
૫ સુમતિ
૬| પદ્મપ્રભ ૭. સુપાર્શ્વ
Page #284
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રપ્રભ
८
૯ સુવિધિ
૧૦| શીતલ
૧૧ શ્રેયાંસ
૧૨ વાસુપૂજ્ય
૧૩ વિમલ
(૧૪) અનન્ત ૧૫ ધમ .
૧૬ શાન્તિ
૧૭ કન્યુ
૧૮ અર
૧૯ મલ્લિ ૨૦ મુનિસુવ્રત
ર૧ નિમ
રર અરિષ્ટનેમિ
ર૩ પા ર૪ મહાવીર
૩ મધવા
૪| સનત્કમાર
૫ (શાન્તિ)
૬ (કન્ધુ)
૭ (અર)
૮ | સુભ્રમ
૯ મહાપદ્મ
૧૦ હરિષેણુ ૧૧ જયસેન
૨) ભદત્ત
(૨૬૭)
૧ અચલ
|૧| ત્રિપૃષ્ટ
૧ અશ્રુગ્રીવ
૨ | વિજય
૨| દ્રિષ્ટ
ર
તારક
૩ ભદ્ર
૩| સ્વયંભૂ ૩ મેરક ૪૨ પુરૂષોત્તમ ૪ મધુ
૪ સુપ્રભ
૫ સુક્શન |૫| પુરૂષસિંહ ૫ નિશુમ્ભ
}| આનન્દ્ ૬ પુરૂષપુંડરિક ૬ | લિ
૭
નન્દન
જી
દત્ત ૭ પ્રહ્લાદ
૮ પદ્મ(રામ) |૮| લક્ષ્મણ
૯ બલરામ | ૯ | કૃષ્ણ
૮ | રાવણ
૯| જરાસંધ
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨૬૮ )
૫ દુ:ષમાં. હું દુ:ષમદુષમા.
આ અવસર્પિણીમાં અનુક્રમે કયા કયા શલાકાપુરુષ થઈ ગયા અને કાણુ કાણુ એમના સમકાલિન હતા, તેની વિગત ઉપરનુ કાષ્ટક જોયાથી સમજી શકાશે. ૧૬ માથી ૧૮ મા સુધીના ૩ તીર્થંકરોના નામ પાછાં તેમના સમકાલિન ૫-૬-૭ ચક્રવતીઆમાં પણ જોવામાં આવે છે, કારણ કે તે તીથંકરા ચક્રવતી પણ હતા, આથી કરીને અવસર્પિણીમાં ૬૩ ને બદલે ૬૦ શલાકા પુરૂષ થયા છે.
જે સ્વરૂપે કોષ્ટક આપેલું છે. તે શ્વેતામ્બર મતનુ' છે, દિગમ્બર મતમાં થાડાક લે છે. એમને મતે ૧ લેા મળદેવ વિજય અને ર જો અચલ છે; ૪ થા થી સાતમા પ્રતિવાસુદેવ એમને સાધારણ મતે આ અનુક્રમે છેઃ-નિશુમ્લ, મધુકેટલ, ખલિ અનેપ્રહરણ,પ૩ પણ બીજે મતે આ અનુક્રમે છે–મધુસુદન, મધુકૈટભ, નિશુમ્ભ અને બલીન્દ્ર.૫૪ એવા પ્રકારના નાના નાના બધા ભેદ હવેથી હું દેખાડવાના નથી; હું જે હકીકત આપું છું તે મુખ્યત્વે કરીને શ્વેતામ્બર મતની છે અને જ્યાં મહત્ત્વના વિષયમાં દિગમ્બરના મતભેદ છે તે જ દેખાડું છું.
વર્તમાન અવસર્પિણીના છ આરા અને શલાકાપુરૂષ. १ सुषमसुषमा.
અતિ શ્રેષ્ઠ આર સુષમસુષમામાં પૃથ્વી સુન્દર વૃક્ષાએ અને વનસ્પતિએ ભરેલી હતી, પંચર’ગી રત્ના ને આભૂષણે પ્રકાશતી હતી. વાયુ મૃલ્યવાન ગંધદ્રવ્યેાએ પરિપૂર્ણ હતા અને સત્ર સુખ અને આનન્દ પ્રવર્તતા હતા. મનુષ્યા ખરફ જેવા શ્વેત હતા, એમનુ સ્વરૂપ ભવ્ય હતુ. અને સૌન્દર્યાંનાં ૩૨ લક્ષણાવાળા હતા. એમનામાં રેગ કે અશાન્તિનું નામ નહાતું, નહાતા રાજા કે નહાતી નાત જાત, બધા સમાનભાવે વસતા અને સન્તાષી તેમજ સુખી હતા. ક્રીડામાં
Page #286
--------------------------------------------------------------------------
________________
( ર૬૨ ) ને વિલાસમાં એ પિતાના દિવસ ગાળતા, વેપાર રોજગાર કરતા નહેતા, કારણ કે એમને સે અનાયાસે મળી રહેતું. એમને જ્યારે કશાની ઇચ્છા થાય ત્યારે ૧૦ માંના કેઈએક કલ્પદ્રુમ નીચે જાય ને ત્યાં એમને જોઈતું મળી રહે. તે વારે પૃથ્વીને જે ૧૦ દુર શેભા દેતા હતા તે આ પ્રમાણે છે –૧ મા મદ્ય વિગેરે પીવાનું આપતું, ૨ HIT ભાજને આપતું, ૩ સુર્યા સુન્દર વાદ્ય વાગતું, ૪ રશિયા પોતાના પ્રકાશથી અન્ધકારને દૂર કરતું, ૫ કતિરા (ચોતિષિ7 ) સૂર્ય, ચંદ્ર, વિદ્યુત કે અગ્નિ પેઠે પ્રકાશતું, ૬ ચિત્રાકુ અભુત માળા આપતું, ૭ ત્રિપલી સ્વાદિષ્ટ ફળ આપતું, ૮ મા રત્નના આભૂષણ આપતું, ૯ જાર ઘરબાર આપતું અને ૧૦ ઝનન વસ્ત્ર આપતું.”
મનુષ્ય તે વારે માત્ર ફળ ખાઈને જીવતા અને તે પણ ત્રણ ત્રણ દિવસે થોડાં થોડાં ખાતાં. એ આરના આરમ્ભમાં મનુષનું આયુ ૩ પલ્યોપમનું હતું, પછી ધીરેધીરે ટુંકું થતું ચાલ્યું. સુષમસુષમાના આરમ્ભમાં મનુષ્યનું શરીરપરિમાણ ૩ ગાઉનું હતું. બાળકે ૪૯ દિવસોમાં એવડા મોટાં થતાં કે પછી તેમને માબાપની સંભાળની જરૂરીયાત રહેતી નહિં, તેમને વિકાશ અતિશય સત્વર થતે પહેલા અઠવાડિયામાં એ અંગુઠે ધાવતા, બીજા અઠવાડિયામાં ધરતી ઉપર ઘુંટણી માંડતા, ત્રીજા અઠવાડિયામાં બેસવા માંડતા, ચોથા અઠવાડિયામાં ઉભા થતા, પાંચમા અઠવાડિયામાં હીંડવા માંડતા, છઠ્ઠા અઠવાડિયામાં બધું શીખી લેતા અને સાતમાં અઠવાડિયામાં કામ વિલાસ ભોગવવાને ચગ્ય થતા. બધાં બાળક યુગલ અવતરતા અને તેમાં એક છોકરો અને એક છોકરી એવી રીતે અવતરતા. આ બને સદા જીવન સહચર્યામાં જાતા, માબાપ પિતાનું જીવન પૂરું કરે તે પહેલાં થોડે જ કાળે (છમાસે) આ બાળકે અવતરતા, તેથી પૃથ્વી ઉપર વસતિ બહુ વધી જતી નહિ. બાળક મેટા થતા કે તુરત જ પિતા તાણથી ને માતા છીંકથી મરણ પામતા.
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૨૭૦ )
તે વારે મનુષ્ય મરતા ત્યારે તેમના શબને અગ્નિદાહ દેતા નહિ, કારણ કે અગ્નિના ઉપયેગ તે જાણતા નહિ. એ શખને વનમાં મૂકી દેતા અને પક્ષીએ તેમને ઉપાડી જઇ સમુદ્રમાં કે ગંગામાં નાખી આવતા. મરેલાના જીવ ઉલાકમાં દેવપણે નવા ભવ લેતા.
આ સુષમસુષમા આર ૪ કેટિકિટ સાગરોપમના ચાલ્યા ગયા. ૨ સુષમા.
સુષમામાં બધી સ્થિતિ સુષમસુષમાના જેવી હતી પણ સુખ અને આનંદ કંઈક એછાં થતાં ચાલ્યાં. આરમ્ભમાં મનુષ્ય ૨ ગાઉ ઉંચાં હતાં અને વધારેમાં વધારે ૨ પલ્યાપમ જીવતા કલ્પદ્રુમનાં ફળ એ એ એ દિવસે ખાતા. બાળકને મોટા થતા ૬૪ દિવસ લાગતા. સુષમા આર ૩ કટાર્કટિ સાગરોપમના ચાલ્યા ગયા, પળે પળે એમાં પ્રતાપ આછા થતા જતા હતા.
૩ સુષમષમા.
સુષમદુઃષમાં આર શુભ-અશુભ હતા અને ૨ કટિકેટિ સાગરાપમના હતા. એને આરમ્ભે મનુષ્યા ૧ ગાઉ ઉંચા હતા અને એક પલ્યાપમ જીવતા. કલ્પદ્રુમનાં ફળ રાજરાજ ખાતા અને ખાળકી ૭૯ દિવસમાં મોટા થતા. આરમ્ભમાં મરેલાના જીવ પહેલા એ આરની પેઠે દૈવયેાનિમાં અવતરતા, પણ તેને અતે તે ચારે ગતિમાં પુનઃવ લેવા લાગ્યા. કલ્પદ્રુમ સુકાવા લાગ્યા ને પહેલાંની પેઠે સુન્દર ફળ આપતા એછા થવા લાગ્યા. મનુષ્યેાના સદ્ગુણ પણ ઘટવા લાગ્યા ને લેાભમાં તથા દુઃખમાં પડવા લાગ્યા. માનસિગ્ન મનેાવૃતિ બગડવા લાગી અને તેથી કાયદાની જરૂર પડવા લાગી. જ્યારે પલ્યાપમના આઠમા ભાગ બાકી રહ્યા ત્યારે અનુક્રમે ૭ કુલકર થયા અને તેમણે માનવજીવનને માટે નિયમ માંધ્યા. એ કુલકરનાં નામ આ પ્રમાણે છે: વિમલવાન, વજ્રષ્નાન, ચાવી, શ્રમિચન્દ્ર, ત્રસેનગિત, મહેન અને નામિ.
દિગમ્બરા ૧૪ કુલકર માને છે અને તેમને મન્નુ પણ કહે
Page #288
--------------------------------------------------------------------------
________________
( ૨૭૧ )
છે, અને તે પ્રત્યેકના સમયમાં ધીરે ધીરે સ્થિતિ કેમ બગડતી ગઈ તેનુ વિગતવાર વર્ણન નીચે પ્રમાણે આપે છે:
૧ લા કુલકર પ્રતિક્રુતિના સમયમાં ચેતિરંગ કલ્પદ્રુમના પ્રકાશ એટલેા બધા ઘટી ગયે કે પ્રથમ જ વાર સૂચન્દ્રને મનુષ્ય જોઇ શક્યા; ત્યાંસુધી એ કલ્પદ્રુમના જ પ્રકાશ એવા હતા કે મનુષ્ય એને જોઇ શકતા નહિ. ૨ જા મનુ સુમતિના સમયમાં તારા દેખાવા લાગ્યા. ૩ જા મનુ નેમંરના સમયમાં મનુષ્યને તિર્યંચ પજવવા લાગ્યા, મનુએ તેમને દૂર રહેવાની આજ્ઞા કરી. ૪ થા મનુ ક્ષન્ધના સમયમાં તિર્યંચ વધારે હિંસક બનવા લાગ્યા અને તેથી મનુષ્ય પત્થરથી અને લાકડીથી પેાતાનું રક્ષણ કરવા લાગ્યા. પછીના કુલકરાના સમયમાં કલ્પદ્રુમનાં વૃક્ષ એટલાં ઓછાં થઈ ગયાં કે મનુષ્યે તેને માટે લઢવા લાગ્યા. ૫ મા મનુ સૌમંરે તેમના ઉપભાગને માટે તેમને જમીનની પાટીએ પાડી આપી અને ૬ ઠ્ઠી મનુ સીમંધરે એ પાટીએની સીમા નક્કી કરી આપવા માણુ રાખ્યા. ૭ મા મનુ વિમ∞ત્રાવને હાથી, ઘેાડા ઉપર બેસવાનું શીખવાડયું. ૮ મા મનુ ચતુષ્માના સમયમાં જોડકાં માળક જન્મ્યા પછી પણ માબાપ લાંબેા કાળ જીવવા લાગ્યા. ૯ મા મનુ ચરાવાન્ ના, ૧૦ મા અમચન્દ્રના અને ૧૧ મા ચન્દ્રામના સમયમાં મામાપ પાતાના બાળક સાથે જીવે એ સ્થિતિ કાયમની થઈ પડી, અને એ અસાધારણુ સ્થિતિ વિષે કુલકરએ મનુષ્યને સમજાવવા પડ્યા. ૧૨મા કુલકર મહ્લેવના સમયમાં નદી ને પ`તા રચાયા. એ કુલકરે મનુષ્યને પર્યંત ઉપર ચઢતાં અને નદી પાર ઉતરવા વહાણુ માંધતાં શીખવ્યુ, ૧૩ મા મનુ પ્રસેનગિતના સમયમાં મનુષ્ય પ્રથમ વાર આર સાથે અવતરવા લાગ્યા અને એ આર ઉતારવાનું મનુષ્યને મનુએ શીખવ્યું. ૧૪ મા મનુનું નામ નામ એ કારણે કે તેના સમયમાં બાળક નાળ સાથે અવતરવા લાગ્યા, અને એ નાળ વધેરવાનુ મનુષ્યને એ મનુએ શીખવ્યું. એના જ સમયમાં પ્રથમ વરસાદ વરસવા લાગ્યા અને વૃક્ષ તથા વેલા પોતાની મેળે ઉગવા લાગ્યા. હવે કલ્પદ્રુમના ફળથી મનુષ્યના ઉદરનિર્વાહ થઈ શકે
Page #289
--------------------------------------------------------------------------
________________
(ર૭૨ ) એવું રહ્યું નહોતું, તેથી એ મનુએ મનુષ્યને તે માટેનાં બીજા સાધને બતાવ્યાં.૫૬
નાભિને એમના રાણી મહી ને પેટે પુત્ર ઋષમ (રૂષમ) થયા. રાષભ ૧ લા તીર્થકર થયા, એમના જન્મપૂર્વે એમની માતાને પ્રખ્યાત (૧૪) સ્વપ્ન આવ્યાં હતાં, પણ અનુકમ વિરૂદ્ધ ૧ લા સ્વપ્રમાં વૃષભ અથવા ત્રષભ દેખાયે હતે; એ ઉપરથી પુત્ર જન્મે ત્યારે એનું નામ કષભ અથવા વૃષભ પાડ્યું. રાષભ પિતાની જન્મભૂમિ અયોધ્યા અથવા વિનતા માં ઉછર્યો, ડાજ સમયમાં સુન્દર યુવક થયા ને પછી બે સ્ત્રીઓ પરણ્યા. લગ્નક્રિયા મેટા ઠાઠમાઠથી કરી હતી ને તેમાં દેવે પણ આવ્યા હતા. દિગમ્બર મતે એમની બે રાણીઓનાં નામ ચરસ્વતી અને જુના હતાં અને કહ્યું અને મારું નામે બે પુરૂષની એ બે હેને હતી. શ્વેતામ્બર મતે ઋષભની સ્ત્રી એનાં નામ સુમાતા અને પુના હતાં. સુમંગલા તે 2ષભની સાથે જન્મેલી હતી, અને સુનન્દાને જેડકાને પુરૂષ તાડફળના પડયાથી મરી ગયો ( આ અવસર્પિણીમાં આ પહેલું જ અપમૃત્યુ હતું, અને તેથી તે તેને સ્વામી થઈ શક્ય નહિ, તેથી અષભની સાથે એનું લગ્ન થયું. સુમંગલાથી ઝાષભને મહત્ત નામે પુત્ર અને રાહ્ય નામે પુત્રી તથા ૪૯ યુગલ પુત્રપણે અવતર્યા, સુનન્દાથી વાકુવાતિ નામે પુત્ર અને સુરી નામે પુત્રી અવતર્યા. એમ મળીને એકન્દરે ૧૦૦ પુત્ર અને ૨ પુત્રી થયા. જગતમાં તે સમયે નવીજ ઉત્પન્ન થએલી ફg (શેરી), શક્રના કહ્યાથી એમણે ખાધી, તેથી એમના વંશજો વા કહેવાયા.
2ષભ ૨૦૦૦૦૦૦ પૂર્વ વર્ષના થયા ત્યારે નાભિની સૂચનાથી કે તેમને રાજા બનાવ્યા, પૃથ્વી ઉપર એ પ્રથમ જ રાજા થયા. એમણે બહુ લાંબે વખત રાજ્ય કર્યું અને નીતિને પાયે ર. એમણે ભરતને સુન્દરી સાથે અને બાહુબલિને બ્રાદ્ધિ સાથે પરણાવ્યા અને એ રીતે જોડકાના ભાઈ બહેન પરણતાં એવી જે રૂઢિ ત્યાં સુધી પરંપરા ચાલતી આવતી હતી તે એમણે તે. તેમજ એમણે લગ્નની અને ગૃહજીવનની સ્થાપના કરી. પરિણામે
૪ અનેક સ્થાને તેમને પરણાવ્યા નથી એમ હકીક્ત મળે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
WHAT
( ૨૭૩) મનુષ્યમાં વિષમતા આવી, નાતજાત ઉભી થઈ તેમજ ધનસમ્પત્તિ આવી, વળી ધનસમ્પત્તિને માટે લેભ આવ્યું અને બળ તથા હક્કની આવશ્યકતા ઉભી થઈ.
કલ્પદ્રુમ હવે એકસાથે નિષ્ફળ થવા લાગ્યા અને મનુષ્યને ઉદરનિર્વાહ અર્થે કલહ કરે પડ્યો, જેથી એમણે પોતાની પ્રજાને કુંભારનું, દરજીનું, નાપિતનું, ચિત્રકારનું અને વણકરનું એ પાંચ કામ (શિલ્પ) શીખવ્યાં. એ પાંચ કામની આજ સુધી જરૂર નહોતી, કારણ કે કલ્પદ્રુમ નીચે જવાથી જીવનની આવશ્યકતાઓ મળી રહેતી અને પાછલા શુભ આરામાં મનુષ્યને વાળ અને નખ વધતા નહિ. વળી એમણે એમને ખેતી, વેપાર અને રાંધવાની કળા શીખવી. મનુષ્ય જોયું કે સૂકાં લાકડાં ઘસ્ય સળગી ઉઠે છે, તેવી રીતે અગ્નિ ઉત્પન્ન થવાથી રાંધવાની કળાની શરૂઆત થઈ. એમણે બ્રાહ્મીને ૧૮ લિપિ શીખવી ને સુન્દરીને ગણિત શીખવ્યું, પુરૂષને એકન્દરે ૭૨ અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવી.
રાષભે ૬૩૦૦૦૦૦ પૂર્વ સુધી પ્રભાવશાળી રાજ્ય ચલાવ્યું અને સંસારમાં સૈ જોઈ લીધું એટલે એમણે દીક્ષા લેવાને સંકલપ કર્યો. એમણે પોતાના પુત્રને રાજ્યના ભાગ વહેંચી આપ્યા. પુષ્કળ દાન કર્યું અને વિનીતા પાસેના સિદ્ધાર્થ નામે ઉપવનમાં જઈને દીક્ષા લીધી. આ અવસપિશુના એ પ્રથમ ભિક્ષુક (સાધુ) હતા. ત્યારપછી હજાર વર્ષ સુધી ચારિત્ર પાન્યા પછી રમતા નગરની પાસેના ઉપવનમાં કેવળજ્ઞાન પામ્યા. આથી આ અવસર્પિ
માં પ્રથમ એજ તીર્થકરનું પદ પામ્યા ને તેથી એ શહેિનાથ પણ કહેવાણા. તેઓ ઉપદેશને માટે વિહાર કરવા લાગ્યા ને હજારો લેઓને સત્યધર્મમાં આણ્યા. આમ હજાર વર્ષે ઉણા એકલાખ પૂર્વ સુધી ધર્મોપદેશ કર્યા પછી એ ૮૪૦૦૦૦૦ પૂર્વના થયા ત્યારે ૧૦૦૦૦ સાધુઓને લઈને અષ્ટાપદ(રાસ) પર્વતને શિખરે ચઢ્યા. છ દિવસના ઉપવાસ પછી સમ્પર્ચ આસનમાં નિર્વાણ પામ્યા. તેમના મૃતદેહને દેએ મહા ઠાઠમાઠથી અગ્નિસંસ્કાર કર્યો અને એ રીતે અગ્નિસંસ્કારની પ્રણાલી દાખેલ કરી. ૩૫
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૭૪) કષભના પુત્ર ભરત એ ભરતવર્ષના ૧ લા ચક્રવત હતા અને એમને નામે એ વર્ષનું નામ ભરતવર્ષ પડ્યું. તેઓ દિવિજય કરવા નીકળ્યા ત્યારે એમણે અભુત કાર્યો કર્યા. એમના રાજ્યની ઉત્તર સીમાએ જે યવન લોક વસતા હતા તેમની સાથે મળી જઈને મેઘકુમારના દેએ ભરતની સેના ઉપર સાત દિવસ સુધી અખંડ વરસાદ વરસાવ્યા, ત્યારે ભારતે ચર્મરત્નપર બધી સેનાને ચડાવી દીધી અને તેની ઉપર છત્રરત્ન ધર્યું એટલે અર્ધ ગળાકાર પેટીમાં રક્ષણ પામે એમ એ સેના રક્ષણ પામી અને તેને કશી હાનિ થઈ શકી નહિ. વળી પૃ. ૨૬૨ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે ચર્મરત્ન ઉપર અનાજ વાવી તરત ઉગાડીને સેનાનું પોષણ કર્યું. એમ સમસ્ત ભરતવર્ષ ઉપર દિવિજય કર્યો. પછી એ પિતાની રાજધાનીમાં પાછા આવ્યા. હવે એમણે પિતાના ૯૮ ભાઈઓને તાબે થવાની આજ્ઞા કરી. રાષભે એ સૌને જુદું જુદું રાજ્ય આપ્યું હતું, તેથી ભરતની આજ્ઞા માનવી કે નહિ? તે સંબંધે તેઓ કંઈ નિર્ણય ઉપર આવી શકયા નહિ તેથી પિતાના પિતા પાસે ગયા. તેમને એમણે પ્રશ્ન કર્યો જે ભરત અમારા રાજ્ય લઈ શકે કે કેમ ? અને અમારે તેની સાથે યુદ્ધ કરવું કે તાબે થવું ? ત્યારે રાષભે તેમને ધર્મોપદેશ કર્યો. એમની વાણી સાંભળીને સંસારસુખની અસારતા એ સમજી ગયા અને સાએ દીક્ષા લીધી. આથી ભરત તેમના રાજ્યના પણ અધિકારી થયા. હવે એમને ભાઈ બાહુબલિ એકલે જ એ રહ્યો છે એમની સ્વાધીનતા સ્વીકારતા નહોતા. તેથી ભરતે દૂત મોકલી પિતાની સ્વાધીનતા સ્વીકારવાનું એમને કહાવી મોકલ્યું, પણ બાહુ બલીએ તે તલવારથી પિતાના હક્કનું રક્ષણ કરવાને નિશ્ચય કર્યો હતું. જ્યારે બંને ભાઈની સેનાઓ સામસામે આવીને ઉભી રહી, ત્યારે બાહુબલિએ કહાવી કહ્યું કે આપણે બે રાજાએ જ જાતે યુદ્ધ કરીને નીકાલ આણ. દષ્ટિયુદ્ધમાં, વાગ્યુદ્ધમાં, દંડયુદ્ધમાં અને મુષ્ટિયુદ્ધમાં બાહુબલિએ ભરતને હરાવ્યા. ભરતનું ચક પણ બાહુબલિને કશી હાનિ કરી શકયું નહિ. આમ બાહુબલિ વિજયી થયા, એટલામાં એકાએક પિતાના ભાઈઓની પેઠે દીક્ષા લેવાની
Page #292
--------------------------------------------------------------------------
________________
(ર૭૫) એમને ઈચ્છા થઈ આવી. તેથી એમણે પોતાનું રાજ્ય પોતાના ભાઈને સેંપી દીધું અને એકજ સ્થાને એક વર્ષ સુધી અચળ ભાવે ઉભા રહી તપ કરવા લાગ્યા. એના ઉપર વેલા વીંટાઈ વન્યા, કીડીઓ ઉભરાવા લાગી અને સાપ પણ વીંટાઈ વળ્યા. આવા પ્રચંડ તપથી બાહુબલિને એક વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ભરતે પિતાનું રાજ્ય બહુ ડહાપણથી ભેગવ્યું. એમના રાજ્યનું મહત્વનું કાર્ય તે એ હતું કે તે વારે આર્યવેત્રની રચના થઈ. એ વેદમાં તીર્થકરેની પૂજા વિષે, સમ્યજ્ઞાન વિષે અને સમ્યફ ચારિત્ર વિષે વર્ણન છે.પ૯ એના અભ્યાસથી વિદ્વાન પુરૂષ આગળ આવ્યા અને તે બ્રાહ્મણ કહેવાયા. એ દ્વીજ પણ કહેવાયા, કારણ કે એ જ્યારે ઉપવિત ધારણ કરતા ત્યારે બીજો જન્મ પામ્યા એમ મનાતું.
ભરતે અષ્ટાપદ પર્વત ઉપર તેમજ શત્રુંજય ઉપર કાષભનું દેવાલય બંધાવ્યું. એમના પિતા નિર્વાણ પામ્યા તેની સાથે જ તેમનાં ૯૯ ભાઈ ને ૮ પુત્રે પણ નિર્વાણ પામી ગયા; સંસારમાં એ એકલવાયા થઈ ગયા ને તેથી સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું. એક સમયે પૂરા ઠાઠથી શણગાર સજીને પિતાના સિંહાસન ઉપર બેઠા હતા, તેવામાં આંગળી ઉપરની વીંટી નીકળી પડી. વીંટી વિનાનું શરીર એમને વરવું (એછી શોભાવાળું ) દેખાયું, શરીરની તુચ્છતા અને અસારતા સમજી ગયા, શરીર અને જીવ વચ્ચેની ભિન્નતા પામી ગયા. આથી એમણે રાજ્ય કર્યું અને ધર્મધ્યાન કરવા લાગ્યા. એમને કેઈએ દીક્ષા આપેલી નહિ, પણ તેઓ શલધ્યાનવડે પિતાના સર્વે કર્મો ખપાવી કેવળજ્ઞાન પામ્યા એટલે ઈન્દ્રની સૂચનાથી એમણે પિતે જ પંચમુષ્ટિ લેચ કર્યો અને ઈન્દ્ર એમને સાધુને વેશ આપે. તેઓ ૮૪૦૦૦૦૦ પૂર્વ વર્ષની ઉમ્મરે અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા.
ભરતને પુત્ર મરિ નામે હતું તે સાધુ થઈ ગયા હતા. તેના પિતામહે ભરતને કહ્યું કે “મરીચિ આ ચાવીશીમાં છેલ્લા તીર્થકર મહાવીરરૂપે જન્મશે.” આ વચન ભારત પાસેથી સાંભળીને મરીચિને અભિ
Page #293
--------------------------------------------------------------------------
________________
( ૨૭૬) માન થયું અને તેથી નીર્ગોત્ર કમ (પૃ. ૧૬૬) બાંધ્યું. આથી એમને છેલે ભવે બ્રાહ્મણમાતાને પેટે જન્મ લે પડ્યો. મરીચિને જૈન સાધુનાં વ્રત પાળવાં કઠણ પડ્યાં, મન, વચન અને કાયા ઉપરને સંયમ પાળ કઠણ પર્યા; તેથી એમણે ત્રિદંડ ધારણ કરી ઉપદેશ દેવા માંડ્યો કે જે ત્રિદંડ ધારણ કરે તે મેક્ષ પામે. ઘણાએ એમનો બાધ સ્વીકાર્યો, એ બેધને તેમના શિષ્ય વિસ્તાર્યો. અત્યારે પણ એ સમ્પ્રદાય બ્રાહ્મણધર્મમાં છે અને તેના અનુયાયીઓ ત્રિદંડ ધારણ કરે છે.
કષભ નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષ અને ૮ માસે, બે કેટિકેટિ સાગરેપમ પૂરા થયે, સુષમ–દુઃષમાં આપને અન્ત આવે.
૪ દુષમસુષમા દુષમસુષમા અરમાં કલ્પદ્રુમ રહ્યાં નહેતાં, મનુષ્ય તેવારે રેજરાજ ખાતાં ને પિતાને હાથે મહેનત મજુરી કરીને તેમને જીવનનિર્વાહ કરે પડતે. બધી વસ્તુસ્થિતિ બગડતી ચાલી હતી. આરમ્ભમાં શરીરનું પરિમાણ ૫૦૦ ધનુષનું હતું અને આયુ ૧ કોડ પૂર્વવર્ષનું હતું. મનુષ્યમાં દુઃખનું અને રોગનું પ્રમાણ વધે જતું હતું, અને મિથ્યાત્વ પણ વધ્યે જતું હતું. આ અર ૧ કેટિકેટિ સાગરેપમમાં ૪૨૦૦૦ વર્ષ છે તે તે ચાલે, અને તેમાં બાકીના બધા શલાકાપુરૂ થયા.
આ અરને લગભગ અરધે ભાગ ચાલ્યા ગયા પછી એટલે રાષભના નિર્વાણ પછી ૭૨ લાખ પૂર્વે ઉણું ૫૦ લાખ કેટિ સાગરેપમ ગયા ત્યારે ૨ જા તીર્થંકર પ્રષિત કેશલદેશમાં
ધ્યાના રાજા ગિતશત્રુ અને તેની રાણી વિનાને ત્યાં પુત્રરૂપે અવતર્યા. એ અજિતનાથ કહેવાણા. કારણકે તેઓ કષાયથી અજિત રહ્યા અથવા તે તેમની માતાએ જ્યારે એમને ગર્ભમાં ધારણ કર્યા, ત્યારે એમના પિતાથી રમતમાં એ અજિત રહ્યા. રાજકુમાર ઉછરે એમ એ ઉછર્યા, એમના પિતાએ જ્યારે દીક્ષા લીધી, ત્યારે રાજપાટે બેઠા, પછી દીક્ષા લીધી, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, લેકને
Page #294
--------------------------------------------------------------------------
________________
(ર૭૭) ધર્મોપદેશ દીધો અને ૭૨૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે મેતશિખર ઉપર ઋષભના વિવણથી ૫૦ લાખ ક્રોડ સાગરેપમે નિર્વાણ પામ્યા.
અજિતનાથના પિતા જિતશત્રુના ભાઈ સુમિત્રવિનયન અને તેની સ્ત્રી ગોમતીના પુત્ર સાર તે ૨ જ ચક્રવર્તી થયા?
અજિત જ્યારે સાધુ થયા, ત્યારે એમને રાજા બનાવ્યા, એમણે રાજ્ય એવા પ્રભાવથી ચલાવ્યું કે સમસ્ત ભરત એમના અધિકાર નીચે આવ્યો. એ ચક્રવર્તીપદે અભિષિક્ત થયા. સગરને ૬૦૦૦૦ પુત્ર હતા. એકવાર મેટી સેના સાથે એ સૌ દેશમાં ફરવા નીકળ્યા, અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતે જે મણિમાણિજ્યમય દેવાલય બંધાવ્યું હતું ત્યાં ગયા. સૌથી મોટા ભાઈ નંદુએ દેવાલયને ધનભંડાર જે, એને ભય લાગે કે મનુષ્યની નીતિભાવના બગડતી જાય છે તેથી ભ્રષ્ટલેક વખતે એ ધનભંડાર લૂંટી લેશે. તેથી તેના તેમજ ચિત્યના રક્ષણને અર્થે તેની ફરતી એક ઉંઘ ખાઈ કરવાને પોતાના ભાઈઓ સાથે એણે નિશ્ચય કર્યો. દંડરત્નની સહાયતાએ પૃથ્વીને ઘણું ઉંડાણ સુધી ખાદી. તેથી પૃથ્વીની નીચે વસતા નાગકુમારદેવેનાં ધામ ભેદાયાં. નાગરાજ જહુ ઉપર ક્રોધે ભરાયે, પણ એના ભાઈઓએ પિતાને શુભ હેતુ તેને સમજાવ્યું ત્યારે તેણે તેમને ક્ષમા આપી, પણ પાછી જહુએ એ ખાઈ ગંગાજળથી ભરી કાઢી અને એમ કરીને નાગકને વિશેષ દુખ દીધું, તેથી નાગરાજ વળી કોધે ભરાયે ને એણે પિતાની સેનાને મેકલી. એ સેનાએ પિતાની વિષઢષ્ટિથી એ ૬૦૦૦૦ ભાઈઓને બાળીને ભસ્મ કરી નાખ્યા.
ભય પામતા સગરના માણસે તેમની પાસે પાછા આવ્યા પણ આ ભયંકર સમાચાર કેવી રીતે દેવા એ વિષે વિચાર કરવા લાગ્યા. માર્ગમાં એક બ્રાહ્મણ તેમને મળેલ હતું. એણે એ કામ કરવાનું પોતાને માથે લીધું. એક મરેલો છેક લઈને એ રાજા પાસે ગયે અને એને જીવતે કરવાની સગરને પ્રાર્થના કરી. સગરે એ વિષે એક વૈદ્યને અભિપ્રાય પૂછયો. વેવે કહ્યું કે “જે ઘરમાં કઈ મૃત્યુ થયું ન હોય તે ઘરમાંની ભસ્મ મળે તે કંઈક બની શકે, પણ એવી ભસ્મ લાવવાનું બની શકે એમ નહોતું, તેથી મૃત્યુ
Page #295
--------------------------------------------------------------------------
________________
- (ર૭૮) અનિવાર્ય છે. એ વાત સંગરે બ્રાહ્મણને સમજાવી. ત્યારે તેના ૬૦૦૦૦ પુત્રોના મૃત્યુની વાત એને બ્રાહ્મણે કહી. સગર એ સમાચાર સાંભળીને સિંહાસન ઉપર મૂચ્છ ખાઈને પડ્યો, ડીવારે એને ભાન આવ્યું ને પછી એમણે સોની અત્યેષ્ટિ કિયા કરાવી.
બીજે દિવસે એમણે પોતાના પિત્ર મશરથને અષ્ટાપદ મેક. ગંગાનદી આજુબાજુના પ્રદેશને બાળી દેવાની તૈયારીમાં હતી. તેને દંડરત્નની સહાયતાએ તેણે વહેણમાં નાખી. એ વહેણમાં હજીયે એ નદી વહે છે અને સમુદ્રને મળે છે. જહુએ એ નદી ખણી કાઢી, માટે એને કાન્હવી કહે છે, ભગીરથે એને વહેવરાવી. માટે એને મારથી પણ કહે છે, અને સગરની આજ્ઞાએ સમુદ્ર એને સ્વીકારી માટે સમુદ્રને સાગર કહે છે.
ભગીરથે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું, એટલે સગરે એને પિતાની પછી ગાદીએ બેસાડ્યો, પિતે સંસારત્યાગ કર્યો અને અજિતનાથની સાથે નિર્વાણ પ્રાપ્તિ કરી. .
સન્મ ૩ જા તીર્થકર તે શ્રાવસ્તીના રાજા નિતાર અને તેની રાણી સેનાના પુત્ર હતા. એમને જન્મ થતાં સંસારમાં અતિશય સુકાળને સંભવ થયે, માટે એમનું નામ સંભવ પડ્યું. ભૌતિક સુખે ખૂબ ભેગવ્યા પછી એ સાધુ થયા, ધર્મોપદેશ કર્યો અને પછી સમેતશિખર ઉપર ૬૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે અજિતનાથ પછી ૩૦ લાખ કોટિ સાગરેપમે નિર્વાણપ્રાપ્તિ કરી.
મિનન્દન ૪ થા તીર્થકર અયોધ્યાના રાજા સંવર અને રાણું સિદ્ધાર્થના પુત્રરૂપે અવતર્યા હતા. જગતમાં દેએ અને મનુજોએ એમને અભિનંદન આપ્યું તેના સ્મરણમાં એમનું નામ અભિનન્દન પડ્યું. સમેતશિખર ઉપર ૫૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સમ્ભવનાથના નિર્વાણ પછી ૧૦ લાખ મેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા.
સુમતિ ૫ મા તીર્થંકર પણ અધ્યામાં (સાત માં) જમ્યા હતા. એમના પિતા રાજા મેઘ અને માતા રાણી માતા હતાં. જ્યારે એ ગર્ભમાં હતા, ત્યારે એમના માતાએ એક પ્રસંગે અદુ
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૯૯ )
ભુત સુમતિ દેખાડેલી તે ઉપરથી એમનુ' નામ સુમતિ પડ્યું. તે પ્રસંગ આમ છેઃ–એક માણસ પેાતાની પાછળ બે સ્ત્રી અને એક પુત્ર મૂકીને મૃત્યુ પામ્યું. ‘ એ છેકરા મારા છે’· એવા દાવા દરેક સ્ત્રી કરવા લાગી ને પેાતાની ફરિયાદ રાજા પાસે લઈ ગઈ. રાજા આ કઠણ પ્રશ્નના નિર્ણય કરી શકયેા નહિ, તેથી પેાતાની રાણીની સલાહ પૂછી. રાણીએ બીજી બધી સમ્પત્તિની પેઠે એ છેાકરાના પણુ એ ભાગ કરી દરેક ભાગ દરેક સ્ત્રીને આપવાની સૂચના કરી. પોતાના દીકરા માર્યા જાય, એ ન સહેવાયાથી સમ્પત્તિ અને છેકરા બધું ચ જતુ કરવાની સાચી માતાએ ઈચ્છા દેખાડી. જૂઠી માતા શાન્ત ઉભી રહી. આથી સાચી માતા પરખાઈ ગઈ. કર સુમતિએ પણ તીર્થંકરને ચેાગ્ય જીવન ગાળ્યુ. અને અન્તે સમેતશિખર ઉપર ૪૦૦૦૦૦૦ પૂર્વાની ઉમ્મરે, અભિનન્દનના નિર્વાણ પછી ૯ લાખ કોટિ સાગરાપમે એ નિર્વાણ પામ્યા.
પત્રમ ૬ઠ્ઠા તી કર કૌશામ્બી ના(મુદ્દોશ ના) રાજા ધર્ (શ્રીધર ) અને તેની રાણી ચુસીમાને ત્યાં અવતર્યા હતા. જ્યારે એ ગર્ભમાં રહ્યા હતા, ત્યારે એમના માતાને પદ્મશય્યા ઉપર સુવાની ઇચ્છા થઇ, તેથી તેમનું નામ પદ્મપ્રભ પડ્યું'. એમણે તી કરયેાગ્ય જીવન ગાળ્યું અને સમેતશિખર ઉપર ૩૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુમતિનાથના નિર્વાણ પછી ૯૦૦૦૦ કાઢિ સાગરાપમે એ નિર્વાણુ પામ્યા.
સુપાર્શ્વ ૭ મા તીકર કાશીના રાજા પ્રતિષ્ઠ અને તેની રાણી પૃથિવીને ત્યાં અવતર્યા હતા. જ્યારે એ ગમાં હતા ત્યારે એમના માતાને સુપાર્શ્વ (સારૂં પાસ) હતું તેથી એમનું નામ સુપાર્શ્વ પડ્યું. એમનાં માતાએ સ્વપ્નમાં પેાતાને નાગશય્યામાં સુતેલાં જોયા હતા અને જન્મવખતે તીથ કરની ચારે બાજુએ નાગ હતા, તેથી એમના છત્રમાં નાગનું ચિહ્ન હેાય છે. સમેતશિખર ઉપર ૨૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, પદ્મપ્રભના નિર્વાણ પછી ૯૦૦૦ કટિ સાગરોપમે એ નિર્વાણ પામ્યા.
પત્રમ ૮ મા તીર્થંકર જન્મપુરીના રાજા માસેન અને તેની
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૮૦ ) રાણું રામજીને ત્યાં અવતર્યા હતા. એમની લેણ્યા ચન્દ્રપ્રભા જેવી શુક્લ હતી તેથી અથવા તે તેમની માતાને સારી આશા હતી ત્યારે એમને ચન્દ્ર પીવાને દેહદ થયે હતું, તેથી એમનું નામ ચન્દ્રપ્રભ પડ્યું. એ દેહદ એવી રીતે પૂરા કરવામાં આવેલ કે ચાંદીના વાટકામાં પાણી ભરી તેમાં ચન્દ્રપ્રભા પાડીને તે એમને પાયું. કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સમેતશિખર ઉપર ૧૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુપાર્શ્વ પછી ૯૦૦ કેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા. ' સુવિધિ અથવા પુષ્પરા ૯મા તીર્થંકર શાન્તીના રાજા દીવ અને તેની રાણું રામાને ત્યાં અવતર્યા હતા. ગર્ભિણ રામાએ અનેક ધાર્મિક સુવિધિ કરેલા, તેથી તેનું નામ સુવિધિ પડ્યું. તેમના દાંત પુષ્પ જેવા હતા, તેથી એમનું બીજું નામ પુષ્પદન્ત પડયું. સમેતશિખર ઉપર ૨૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે ચન્દ્રપ્રભની પછી ૯૦ કેટિ સાગરોપમે એ નિર્વાણ પામ્યા.
મિથ્યાત્વ તે પ્રવર્તતું હતું તે છતાં યે ઋષભના સમયથી જૈનધર્મ પ્રસરત ચાલતું હતું, પણ તે સુવિધિના નિર્વાણ પછી અને શીતળ તીર્થકરના જન્મ અગાઉ સંકોચાત ચાલે. એમ સાતવાર (સાત પ્રભુના આંતરામાં) થયું. પાછા ફરી શાન્તિનાથના સમયમાં એને ઉદ્ધાર થયે. ત્યારપછી વિચછેદ ન થયું. ૯ મા અને.૧૦ મા તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પલ્યોપમ સુધી તીર્થવ્યવચ્છેદ (જૈનધર્મને લેપ) રહ્યો.
શીતર ૧૦ મા તીર્થકર મનિપુરમાં (વાપુરીમાં) જમ્યા હતા. એમનાં માતા નંદા જ્યારે ગર્ભિણી હતાં, ત્યારે પિતાના સ્વામી રથને ઉષ્ણ તાવ પિતાના શીતલ સ્પર્શથી મટાડ્યો હતે તેથી એમનું નામ શીતલ પડયું. સમેતશિખર ઉપર ૧૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુવિધિ પછી ૯ કેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા. એમના અને એમના પૂર્વના તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પલ્યોપમ સુધી તીર્થવ્યવછંદ રહ્યો.
એવાં ૧૧ મા તીર્થકર સિંહપુરમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વિષ્ણુ હતું. તેમનાં માતાનું નામ વિષ્ણુગ્રી હતું. જ્યારે
Page #298
--------------------------------------------------------------------------
________________
(૧૯૧ )
ગર્ભિણી હતાં ત્યારે ગના શુભ પ્રભાવને પ્રતાપે અસુરની છાયાવાળી શય્યામાં બેસવા શક્તિમાન થયા હતા. જન્મ પૂર્વે પણુ એમણે એને શ્રેયાંસ કરી ખતાબ્યા હતા તેથી એમનુ નામ શ્રેયાંસ પાડ્યું. સમેતશિખર ઉપર ૮૪૦૦૦૦૦ વષઁની ઉમ્મરે શીતલનાથ પછી ૧૦૦ સાગરોપમ અને ૬૬૨૬૦૦૦ વર્ષ ઉણા એક કાટિ સાગરોપમ ગયા ત્યારે એ નિર્વાણ પામ્યા.
શ્રેયાંસના સમયમાં પોતનપુરમાં રિપુન્નતિશત્રુ નામે રાજા હતા. એની રાણી મા જ્યારે ગર્ભાવતી હતી ત્યારે એકવાર એણે ચાર પ્રખ્યાત સ્વપ્ન જોયા અને ઘેાડા જ સમયમાં એક પુત્રને જન્મ આપ્યા. એ શ્રવત ૧ લા ખલદેવ હતા. ત્યારપછી રાણીને એક પુત્રી અવતરી તેનુ નામ મૂળાવી પાડ્યુ. યુવતી થતાં એ કન્યા એવી સુન્દર થઇ કે તેના પિતા તેના ઉપર માહ પામ્યા અને તેની સાથે લગ્ન કરવાને એણે નિશ્ચય કર્યાં. ધારેલા લવિષે લૌકિક સમ્મતિ મેળવવાને માટે એણે મેટી સભા ખેલાવી અને તેમાં પ્રશ્ન કર્યાં જે “મારી ભૂમિમાંથી રત્ન જડે તેા તે કાનુ...?” સાએ ઉત્તર આપ્યા જે “ આપ પૃથ્વીના સ્વામી છે અને તેથી સર્વાના સ્વામી છે. ” એણે ફરીવાર એને એ પ્રશ્ન કર્યાં ને ફરી વાર એના એ ઉત્તર મળ્યા, તેથી એણે ગાંધ લગ્નની પ્રણાલીએ મૃગાવતીની સાથે પેાતાની પ્રજાને આશ્ચર્યચકિત કરીને લગ્ન કર્યું. અને તેથી પ્રજાપતિ કહેવાયેા. ભદ્રાને આથી પેાતાના સ્વામી ઉપર એટલેા ક્રોધ ચડ્યો કે પેાતાના પુત્ર અચલને લઈને તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. અચલે મહેશ્વરી નામે નગરી વસાવી ને માતાને ત્યાં રાખી. પછી પાતે પાતનપુર પાછા આવ્યા.
''
રિપુપ્રતિશત્રુને ત્યાં મૃગાવતીને પેટે પુત્ર અવતર્યાં. તે પુત્ર ગર્ભમાં હતા ત્યારે માતાએ ૭ સ્વપ્ન જોયા ને તેથી વાસુદેવના
* પ્રજાપતિ શબ્દના બે અર્થ છે. પ્રજાના પતિ એટલે રાજા, અને પ્રજા એટલે સૃષ્ટિને પતિ એટલે બ્રહ્મા. હિન્દુકથા પ્રમાણે બ્રહ્માએ પોતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું.
૩૬
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૮૨) જન્મની સૂચના થઈ. જન્મ પછી પુત્રનું નામ ત્રિપૃષ્ઠ પાડ્યું. મરીચિને જીવ આ ત્રિપૃષ રૂપે અવતર્યો હતો અને છેવટે ૨૪ મા તીર્થંકર મહાવીર રૂપે અવતરશે. પિતાના માબાપને એકમેક સાથે અણબનાવ હોવા છતાં અચલ અને ત્રિપૃષ્ઠ વચ્ચે સારે બધુભાવ હતા અને એકમેક પ્રત્યે સારી રીતે
અનુરકત હતા. • તે સમયે રત્નપુરમાં રાજા પ્રજીવ ( રૂચીવ ) હતું તે ૧ લે પ્રતિવાસુદેવ હ. પ્રતાના રાજા યૂઝીવ અને તેની રાણી નીતાંગનાને એ પુત્ર હતે. પૃથ્વીના મોટા ભાગને પિતાની સત્તા નીચે આપ્યા પછી એક વાર એણે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો છે
મને કઈ છતી કે મારી શકશે ખરે?” નિમિત્ત ઉત્તર આપે કે “જે પુરૂષ તારા દૂત ચરાનું અપમાન કરશે ને તારા સિંહને મારી નાંખશે તે પુરૂષને હાથે તારૂં મૃત્યુ થશે.” આ ઉત્તર સાંભળીને અશ્વગ્રીવને અતિશય ગ્લાનિ થઈ, તે રાત દિવસ વિચારવા લાગ્યું કે એ ભયંકર ભાવિને કેવી રીતે દૂર કરવું. ત્યારપછી થેડે કાળે એણે દૂત ચંડવેગને પ્રજાપતિના દરબારમાં મેક. ત્યાં ત્રિપૃષ્ઠ એ દૂતનું અપમાન કર્યું, ને ત્યારપછી અશ્વગ્રીવના સિંહને પણ વધ કર્યો. આથી અશ્વગ્રીવને ત્રિપૃષ્ઠ ઉપર ભયંકર કોધ ચડ્યો. એ કોધ વધવાનું એવામાં બીજું કારણ બન્યું. વિદ્યાધરોના રાજા નગરીને રવચંગમાં નામે કન્યા હતી, તેની સાથે લગ્ન કરવાની અશ્વગ્રીવને આકાંક્ષા હતી, પણ તેની સાથે ત્રિપૃચ્છે લગ્ન કર્યું. લગ્ન થઈ ગયા પછી પણ અશ્વગ્રીવે જ્વલનજટી પાસે દૂત મેકલીને કહેવરાવ્યું કે “તારી કન્યા મારે ત્યાં મેકલી દે.” આમાં નિરાશ થયે તેણે ત્રિપૃષ્ઠ સાથે યુદ્ધ આરંક્યું. લાંબા યુદ્ધ પછી એ પરાજય પામે, મરાયે ને નરકે ગયે.
આ વિજયથી ત્રિપૃષ્ઠને અશ્વગ્રીવનું ભરતખંડની અર્થી પૃથ્વીનું રાજય મળ્યું. એ પતનપુર પાછા આવ્યા ને ત્યાં અર્ધચક્રવર્તી રૂપે એમને અભિષેક થયે. રાજ્યના અને પિતાની ૩૨૦૦૦ રાણએના વિલાસમાં એ નિમગ્ન થઈ ગયા. એમની આસપાસ સદૈવ
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૮૩ )
ગવૈયા ગાન કરતા અને એ ગાનથી વાસુદેવ આનન્દ પામતા. શય્યાપાલને એમણે આજ્ઞા કરી હતી કે ‘ હું ઉંધી જાઉં એટલે ગવૈયાને રજા દઇ દેવી. ’ એક્વાર ગાનથી મુગ્ધ થઇ જઇને શય્યાપાલે ગવૈયાને રજા આપી નહિ અને પેાતે જ તેના આનન્દ લેવા લાગ્યા. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા ત્યારે પેાતાની આજ્ઞાના ભંગ થયેલા જોઇને એમને એવા તા ક્રોધ ચઢ્યો કે શય્યાપાલના કાનમાં સીસાના ને તાંબાના ધીગયીગત રસ રેડાવી દ્વીધેા. આ ભયકર સજાથી શય્યાપાલ મરણ પામ્યા. એક ંદરે કરેલાં બધાં પાપને ફ્ળે ત્રિપૃષ્ઠનું મરણ થતાં તેમને નરકમાં પુનઃવ મળ્યા. પેાતાના ભાઈના મૃત્યુથી અચલને એટલા ખેદ થયા કે એ સાધુ થઇ ગયા ને અન્તે નિર્વાણ પામ્યા.
૧૧ મા ને ૧૨ મા તીથંકરની વચ્ચેના કાળમાં ૐ પહ્યા૫મ સુધી તી વ્યવચ્છેદ ચાલ્યા.
વાસુપૂન્ય ૧૨ મા તીકર સમ્બાનગરીમાં રાજા વત્તુપૂન્ય અને તેની રાણી ગયા ને ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. તેમના પિતાના નામ ઉપરથી એમનું નામ વાસુપૂજ્ય પડયુ. ખીજો અભિપ્રાય એવા છે કે વસુ (દેવા)ના એ પૂજય હાવાથી પણ એ વાસુપૂજ્ય કહેવાયા. પેાતાના જન્મસ્થાન ચંપાનગરીમાં ૭૨૦૦૦૦૦ વર્ષોંની ઉમ્મરે, શ્રેયાંસ પછી ૫૪ સાગરોપમે એ નિર્વાણ પામ્યા.૬૩
વાસુપૂજ્યના સમયમાં દ્વારકાના રાજા ત્રહ્મા અને તેની રાણી સુમદ્દાને ઘેર વિનય અવતર્યાં તે ૨ જા બળદેવ હતા. એ રાજાને ખીજી રાણી મા ને પેટે દ્વિધૃષ્ઠ અવતર્યા તે ૨ જા વાસુદેવ હતા, વિનયપુરના રાજા શ્રીધરને તેની રાણી શ્રીમતીને પેટે તાર અવતર્યાં તે ર જો પ્રતિવાસુદેવ હતા. દ્વિપૃષ્ઠ' તારકને હૈરાગ્યે, તેનુ રાજ્ય લઇ લીધું ને દ્વારકામાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યા. વાસુપૂજ્યે એમને જૈનધમ માં આણ્યા, પણ એમનાં પાપને ફળે નરકમાં જતાં બચી શકયા નહિ. વિજયે દીક્ષા લીધી ને નિર્વાણુપ્રાપ્તિ કરી. વાસુપુજ્યના મરણ પછી ૐ પલ્યાપમ સુધી તી વચ્છેદ
ચાલ્યા.
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૮૪)
વિમલ ૧૩ મા તી કર દમ્પિયપુરના રાજા ઋતવર્મા અને તેની રાણી રયામાને (દિગ. સુરમ્યાને) ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. તેમની માતાની વિમલતાને કારણે એમનું નામ વિમલ પડયુ. ખીન્ને મત એવા છે કે એમના જન્મ પહેલાં તેમના માતાએ નીચેને પ્રસ ંગે વિમલ બુદ્ધિનેા પરિચય આપ્યા હતા. એક પુરૂષ પેાતાની સ્ત્રી સાથે એક મન્દિરમાં ઉંઘી ગયા હતા. એ મન્દિ ૨માં એક વ્યન્તરી રહેતી હતી, તે પેલા પુરૂષ ઉપર માહ પામી ગઈ અને તેથી તેણે તેની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. પછી જયારે એ જાગ્યા ત્યારે પેાતાની ખરી સ્ત્રી કઈ ને ખેાટી કઈ ? તે પારખી શકયા નહિ. આથી એના ઉકેલ કરાવવા રાજા પાસે ગયેા. રાણીએ એને દૂર ઉભા રાખ્યા અને તે બે સ્ત્રીઓને તે પુરૂષના સ્પર્શી કરવા કહ્યું. ખરી સ્ત્રી સ્પર્શી કરી શકી નહિ, કારણ કે તે બહુ ક્રૂર હતી. બ્યન્તરી તે દૂરની વસ્તુના સ્પર્શ કરવાની પેાતાની શક્તિને લીધે અનાયાસે જ સ્પર્શ કરી શકી. ખરી સ્રી કઇ છે તે હવે પરખાઈ ગયું ને સાચા નિય આપવામાં આવ્યા.૬૪ સમેતશિખર ઉપર ૬૦૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે વાસુપૂજ્ય પછી ૩૦ સાગરોપમે વિમલ નિર્વાણ પામ્યા.
વિમલનાથના સમયમાં દ્વારકાના રાજા ૬ અનેતેની રાણી સુપ્રમાને ઘેર મત્ર ( વિ॰ ધર્મ ) અવતર્યાં તે ૩ જા મલદેવ હતા. એ રાજાને બીજી રાણી પૃથિવીને પેટે સ્વયંમૂ અવતર્યા તે ૩ જા વાસુદેવ હતા. વનપુરના રાજા સમરજેસરીને તેની રાણી મુન્દ્રી ને પેટે મે અવતર્યાં તે ૩ જો પ્રતિવાસુદેવ હતા. સ્વયભૂએ એને મારી નાખ્યા. કેટલાક વખત રાજ્ય કર્યાં પછી સ્વયંભૂ નરકમાં ગયા ને ભદ્ર સાધુ થઇ નિર્વાણ પામ્યા.
૧૩મા અને ૧૪મા તીથંકરની વચ્ચેના કાળમાં ૐ પલ્યાપમ સુધી તી વ્યવચ્છેદ ચાલ્યા.
અનન્ત ૧૪મા તીર્થંકર અચેાધ્યામાં રાજા સિંદ્સન અને તેની રાણી સુયા ને ( શિ. સર્વયાને ) ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. એમને અનન્ત(અનેક) વસ્તુનું જ્ઞાન હતું અને એમના માતાએ સ્વપ્નમાં અનેક
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૫) અનન્ત' છેડા વિનાની) રત્નમાળાઓ જોઈ હતી તેથી એમનું નામ અનન્ત પડ્યું. તારે ખરતે જેઈભૌતિક જીવનની અનિત્યતાનું એમને ભાન થયું. તેથી એમણે દીક્ષા લીધી અને અન્ત સમેતશિખર ઉપર ૩૦૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે વિમલ પછી ૯ સાગરેપમે નિર્વાણ પામ્યા.
એમના સમયમાં દ્વારકાના રાજા રામ અને રાણુ યુદર્શનને ઘેર તકાય હુકમ અવતર્યા તે ૪ થા બલદેવ હતા. એ રાજાને બીજી રાણી સીતાને પેટે કૃષ્ણકાય પુરુષોત્તમ અવતર્યા તે ૪ થા વાસુદેવ હતા. પૃથ્વપુરના રાજા વિસ્તારને તેની રાણુ ગુણવત્તને પેટે મધું અવતર્યો તે ૪થે પ્રતિવાસુદેવ હ. મધુને હરાવીને પુરૂષોત્તમ અર્ધચક્રવત થયા ને અને નરકે ગયા. સુપ્રભ નિર્વાણ પામ્યા.
૧૪ મા અને ૧૫ મા તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પપમ સુધી તીર્થવ્યછેદ ચાલ્ય.
ધર્મ ૧૫ મા તીર્થંકર રત્નપુરમાં રાજા માનું અને તેની રાણી સુત્રતાને ત્યાં અવતર્યા. જ્યારે રાણી ગર્ભવતી થઈ ત્યારે તેણે ધર્મના બધા વિધિ અતિ શ્રેષ્ટભાવે પાન્યા હતા તેથી તેમનું નામ ધર્મ પાડ્યું. સંમેતશિખર ઉપર ૧૦૦૦૦૦૦ વર્ષની ઉમરે અનન્તનાથ પછી ૪ સાગરેપમે એ નિર્વાણ પામ્યા.
એમના સમયમાં ૫ મા બલદેવ શુદર્શન અને પ મા વાસુદેવ પુરુષ૬ બને અશ્વપુરના રાજા શિવ અને તેની રાણી વિના તથા અશ્વિને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. ટુરિપુરને રાજા નિશુંભ તે પ મ પ્રતિવાસુદેવ થયે. પુરૂષસિંહે નિશુંભને વધ કર્યો અને અર્ધચક્રવર્તી થયા. પછી મરણ થતાં નરકે ગયા. એમના ઓરમાન ભાઈ સુદર્શન નિર્વાણ પામ્યા.
ધર્મનાથ પછી ૩ જા ચકવત મઘવા ( માવાન ) થયા. શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રની અને તેની રાણી મને ત્યાં એમને જન્મ થયે હતે. ચક્રવર્તીનાં ચૌદ રત્ન એમને પ્રાપ્ત થયાં હતાં. ને તેવટે એમણે ભરતવર્ષના છએ ખંડે ઉપર પિતાને અધિકાર પ્રવર્તાવ્યું. પણ વૃદ્ધાવસ્થામાં સંસારની અનિત્યતાનું એમને ભાન થયું તેથી દીક્ષા લીધી ને મરણ પામી દેવલેકમાં જન્મ પામ્યા.
Page #303
--------------------------------------------------------------------------
________________
(૨૮૬) એમના પછી ૪ થા ચક્રવર્તી સનસ્કુમાર સ્તિનાપુરના રાજા શ્વસેન અને તેની રાણે સવીને ત્યાં અવતર્યા. સર્વે કળા અને વિદ્યામાં એ નિપુણ થયા અને પિતાના મિત્ર મહેન્દ્રર્કિંદ સાથે મેટા થયા. એક સમયે વસન્તઋતુને એક સુન્દર દિવસે ચેડા જ વખત ઉપર પિતાને ભેટ મળેલા, પણ પિતાને ખબર નહિ એવી રીતની કુટેવવાળા ઘડા ઉપર બેસીને કીડા કરવા નીકળ્યા. ઘડે એમને એ અવળે રસ્તે લઈ ગયે કે એ પોતાના અનુચથી વિખુટા પડી ગયા અને માનસ સરોવર પાસે જઈ પહોંચ્યા. ત્યારપછી એમણે ઘણાં સાહસ ખેડ્યાં, અનેક યુદ્ધ કર્યા, અનેક સુન્દરીઓ સાથે લગ્ન કર્યા અને અનેક વિદ્યાધરને રાજપદે અભિષિક્ત થયા. છેવટે મહેન્દ્રસિંહ સાથે એમને મેળાપ થયે, અને એની સાથે પાછા ઘેર ગયા. તેમના પિતાએ દીક્ષા લીધા પછી એમણે ચક્રવર્તી થઈ રાજ્ય કર્યું. છ ખંડ પૃથ્વીનું રાજ્ય પાળ્યું અને સુખામૃતમાં સ્નાન કર્યું. જ્યારે એ વૃદ્ધ થયા ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને બે દેવ એમનું રૂપ જેવા એમની પાસે આવ્યા અને એમના પ્રખ્યાત શરીરસૌન્દર્યની પ્રશંસા કરવા લાગ્યા, છતાંયે એ તે સૂચવ્યું કે “તમારું શરીર હવે વ્યાધિપૂર્ણ થઈ ગયું છે.” આ વાતનું એમને પિતાને પણ ભાન થયું, ત્યારે સંસારથી એ વિરક્ત થયા અને દીક્ષા લીધી. સંસારવિલાસમાં જે અશુભ જીવન એમણે ગાળેલું તેને પરિણામે પાછળથી એમને અનેક રેગ થયા. જો કે એ રેગનું નિવારણ એ જાણતા હતા છતાંયે સાધુજીવનમાં એ સર્વે રેગ એમણે સહન કર્યા. અન્ત સમયે એમણે અનશન કર્યું ને સંમેતશિખર ઉપર ૩૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે મરણ થતાં સનકુમાર સ્વર્ગમાં પુનર્જન્મ પામ્યા. ત્યાંથી પાછા એ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા રૂપે અવતર્યા ને દીક્ષા લઈ નિર્વાણ પામ્યા.
૧૫ મા અને ૧૬ મા તીર્થંકરની વચ્ચેના કાળમાં ? પપમ સુધી તીર્થવ્યવદ ચાલ્યું. તીર્થકરે વચ્ચેના કાળને
આ છેલ્લો તીર્થવ્યવઢ હતો અને તે એકંદરે ૨૩ પઅમને હતે. શાંતિનાથ પછી એ તીર્થવ્યવદ થયે નહિ.
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૮૭) શાન્તિ ૫ મા ચક્રવતી અને ૧૬ મા તીર્થંકર હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને તેમની રાણું માને ત્યાં જન્મ્યા હતા. માતાના ગર્ભમાં હતા ત્યારે એમણે પ્રજાની અશાનિતને નાશ કર્યો તેથી એમનું નામ શાન્તિ પડ્યું. રાજદરબારના ઠાઠથી એ ઉછર્યા અને સુન્દરી યમતિ સાથે એમણે લગ્ન કર્યું. આ રાણીએ એકવાર સ્વમમાં મ્હોંમાં ચક પ્રવેશતું જોયું. શાન્તિએ એ વિષે ખુલાસો કર્યો કે “ પૂર્વ જન્મમાં રથ નામે મારે ભાઈ હતે, તે સર્વાર્થસિદ્ધ સ્વર્ગમાં છે, તે આપણું પુત્રરૂપે અવતરશે. તે જન્મમાં હું મેઘરથ હતો અને બાજના શિકારમાંથી પારેવાને બચાવવાને માટે એ બાજને મેં મારું માંસ આપ્યું હતું. એ ધર્મકાર્ય કર્યાને ફળે હું આ ભવે આ સ્થિતિમાં અવતર્યો છું. ” કાળે કરીને એમને પુત્ર થયે ને એનું નામ જાપુર પાડ્યું. શાન્તિએ સમસ્ત પૃથ્વી ઉપર પ્રભાવશાળી રાજ્ય ચલા
વ્યું, આર્ય અને અનાર્ય સૈને પોતાના દડ નીચે આણ્યા. પોતાના રાજનગરમાં ૫ મા ચકવર્તપદે એમને અભિષેક થશે. ૨૫૦૦૦ વર્ષ રાજ્ય કરી એમણે સંસાર છોડ્યો અને પિતાના પુત્ર ચકાયુધને ગાદીએ બેસાડ્યો. તીર્થકર થયા પછી ચક્રાયુધને પિતાના પટ્ટશિષ્ય (ગણધર) બનાવ્યા ત્યારે ચકાયુધે પોતાના પુત્ર જવવાને ગાદીએ બેસાડ્યો. સંમેતશિખર ઉપર ૧૦૦૦૦૦ વર્ષ ની ઉમ્મરે ધર્મનાથ પછી ૩ સાગરેપમમાં રૂ પપમ ઓછું એટલે કાળે શાન્તિનાથ નિર્વાણ પામ્યા.
ન્યુ ૬ ઠ્ઠા ચક્રવતી અને ૧૭ મા તીર્થંકર પણ હસ્તિનાપુરના રાજા સુર અને તેની રાણે શ્રીદેવીને ત્યાં જન્મ્યા હતા. તેમની માતાએ ગર્ભાવસ્થામાં કુંથુજાતિને રત્નસમૂહ જોયેલે તે ઉપરથી એમનું નામ કુળુ પાડ્યું. દિગ્વિજય કર્યા પછી ભારતવર્ષના એ ચકવર્તી થયા, ત્યારપછી એમણે દીક્ષા લઈ ધર્મોપદેશ કર્યો અને સમેતશિખર ઉપર ૫૦૦૦ વર્ષની ઉમરે શાન્તિનાથ પછી હું પામે એ નિર્વાણ પામ્યા.
ઝર ૭ મા ચક્રવતી અને ૧૮ મા તીર્થંકર પણ હસ્તિનાપુરમાં રાજા સુદર્શન અને એની રાણું સેવીને (મિત્રને) ત્યાં જમ્યા
Page #305
--------------------------------------------------------------------------
________________
. (૨૮૮). હતા. એમની માતાએ સ્વપમાં રત્નમય અર (પૈડું) જોયેલું તેથી એમનું નામ અર પાડ્યું. સુખ્યાત ચક્રવર્તી રાજ્ય ભેગવ્યા પછી સંમેતશિખર ઉપર ૮૪૦૦૦ વર્ષની ઉમરે, કુન્થનાથ પછી હું પોપમમાં ૧૦૦૦ કેટિ વર્ષ ઓછાં એટલે કાળે એ નિર્વાણ પામ્યા. ' અર તીર્થકર હતા તે સમયે પુરના રાજા માશિવ (મહાશિત) અને તેની રાણુ વૈજ્ઞાતીને ઘેર આનન્ય અવતર્યા. તે ૬ ઠ્ઠ બલદેવ હતા, અને બીજી રાણે માવતીને પેટે પુષપુરી અવતર્યા તે ૬ ઠ્ઠા વાસુદેવ હતા. રાજા વત્તિ ૬ ઠ્ઠો પ્રતિવાસુદેવ હતે. પુરૂષપુંડરીકની રાણી બલિને લઈ લેવી હતી, તેથી તેને વૈર થયું. વાસુદેવે તેને ઘેર્યો ને માર્યો. ત્યારપછી લાંબાકાળ સુધી પુરૂષપુંડરીકે રાજ્ય કર્યું ને અત્તે નરકમાં ગયા. એમના ઓરમાન ભાઈ આનન્દ નિર્વાણ પામ્યા. . એમના પછી મૂમ (ામૌન) આઠમા ચક્રવર્તી રાજા કૃતવર્ચ અને તેની રાણું તારાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. એમનું જીવનચરિત જૈનોની પરશુરામની કથામાં ખુબ વર્ણવ્યું છે ને પરશુરામની કથા બીજી કથાઓમાં ખુબ આવે છે. જેનધર્મ સાચે કે શૈવધર્મ સા ? એ વિષે બે દેમાં વિવાદ ઉભો થયે, બેમાંથી કેનું કહેવું સાચું છે? એને નિર્ણય કરવા, એ બે ધર્મના અનુયાયીએની પરીક્ષા કરવા એમણે ઠરાવ કર્યો. એમની પરીક્ષામાં જૈન મુનિ ઉત્તીર્ણ નિવડ્યા. પછી નમનિ પાસે ગયા અને ચકલીનું રૂપ ધારણ કરીને એની દાઢીમાં પેસી ગયા, ત્યાં રહ્યા રહ્યા એ વાત કરવા લાગ્યા કે “જમદગ્નિ મહાપાપી છે, કારણ કે ઘરે પુત્ર મૂક્યા વિના તાપસ થયા છે.” આ શબ્દથી જમદગ્નિ એવા ભેળવાઈ ગયા કે તેને ભગ્ન કરવાની ઈચ્છા થઈ આવી. આ ઉપરથી તાપસની માનસિક શિથિલતા અને જેનસાધુની દઢતાને દેવેને નિર્ણય થયે. લગ્ન કરવાની ઈચ્છાએ જમદગ્નિ નિતશત્રુ રાજા પાસે ગયા અને તેની ૧૦૦ કન્યાઓમાંથી એકની માગણી કરી. કન્યાઓએ કંગાળ ભિક્ષુકને આવતે જે ને તેમાંથી ૯૯એ તે તેને તુચ્છકારી કાઢ્યો ને તેની સાથે લગ્ન કરવાની સાફ ના પાડી. એ ઉપરથી
Page #306
--------------------------------------------------------------------------
________________
( ૯ ) ક્રોધે ભરાઈને તે સૌને શાપ દીધે ને તેથી એ ખુધી થઈ ગઈ સેમી કન્યા પુજાએ એ તુચ્છ વૃદ્ધની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. જમદગ્નિએ એની સાથે લગ્ન કર્યું, બીજી કન્યાઓને સાજી કર્યા પછી રેણુકાને લઈને વનમાં ગયે. ત્યાં નિર્બળ શરીરે, પણ પ્રબળ કામવાસનાઓ, રેણુકા સાથે વિલાસ ભેગવવા લાગ્યો. રેણુકાને
તુપ્રાપ્તિને સમય પાસે આવ્યું, ત્યારે જમદગ્નિએ એક પાત્રમાં કંઈક સામગ્રી તૈયાર કરી આપીને તે ખાઈ જવાનું રેણુકાને કહ્યું; કારણ એથી રેણુકાને બ્રાહ્મણગુણસમ્પન્ન પુત્ર થાય. રેણુકાની પ્રાર્થનાથી એની બેન માટે ષિએ બીજું પાત્ર તૈયાર કરી આપ્યું. એ પાત્રમાં ક્ષત્રિયગુણસમ્પન્ન પુત્ર આપવાની શક્તિ હતી. રેણુકાની બેન હસ્તિનાપુરના રાજા અનન્તવીર્યની રાણી હતી, તેને માટે એ પાત્ર એણે તૈયાર કરાવ્યું હતું. “વનવાસ જીવન ગાળનાર વનપશુ જે કષિપુત્ર પ્રાપ્ત કરવા કરતાં બળવાન યુદ્ધપ્રિય પુત્ર ઉત્પન્ન કરે એ સારું.” એ વિચાર એ વખતે રેણુકાને આવ્યું. એથી એણે પાત્ર બદલી નાખ્યાં. ત્યારપછી વખત જતાં રેણુકાને પેટે રામ અવતર્યો અને એની બેનને પેટે કૃતવીય અવતર્યો. રામ સબળ યુદ્ધ થયું અને એક વિદ્યાધર પાસેથી એને અદ્ભુત પરશુ મળી, તેથી એ પરશુરામ કહેવાયો. - એક્વાર રેણુકા પિતાની બેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં એ ઋષિપત્ની સાથે એને બનેવી અનન્તવીર્ય કામગ ભેગવવા લાગે, ને તેથી એને એક પુત્ર સાંપડ્યો. રેણુકા એ પુત્રને લઈને વનમાં પાછી પિતાના પતિ પાસે ગઈ, ત્યારે રામે એ બંનેને મારી નાખ્યાં. એના વધનું વેર લેવાને અનન્તવીર્ય આશ્રમમાં ગયે અને રામની ગેરહાજરીમાં એના સ્થાનને સમૂળ નાશ કર્યો. રામે ત્યારપછી અનન્તવીર્યને મારી નાખે. એના પછી એની ગાદીએ કૃતવીર્ય બેઠે ને એણે જમદગ્નિને મારી નાખે, પણ પાછે તે રામની પરશુને ભેગા થઈ પડ્યો. કૃતવીર્યની વિધવા તારાને સારી આશા હતી, તે ઋષિથી બચીને નાશી છુટી વનમાં જતી રહી.
૩૭
Page #307
--------------------------------------------------------------------------
________________
. (૨૯૦ ) તેણે ૧૪ પ્રખ્યાત સ્વમ જેયાં ને તેને અનુસરીને એને જે પુત્ર થયો તે સુભૂમ ચક્રવર્તી થયે.
વિદ્યાધર મેન સુભૂમને પિતાની કન્યા આપી. એ વિદ્યાધરની સહાયતાએ સુભૂમ હસ્તિનાપુર ગયે અને પરશુરામને મારી નાખે. ત્યારપછી છ ખંડ ભરતવર્ષ એણે જીતી લીધું અને પરશુરામે ક્ષત્રિયને વધ કર્યો હતે એના વેરમાં તેણે બ્રાહ્મણસંહાર આરંભ્યો. અત્તે એને ધાતકીખંડના ભારત ઉપર પણ વિજય મેળવવાની અભિલાષા થઈ. એના સર્વ મંત્રીઓએ એને વાર્યો, છતાં યે એ અભિલાષાને માર્યો લવણસમુદ્ર ઓળંગવાને માટે ચર્મરત્ન ઉપર બેસીને ચાલ્યું. પણ જે દેવે એ વાહનને ઉપાડતા હતા તે થાકી ગયા ને તેમને વિશ્રામ લેવાની ઈચ્છા થઈ આવી, તેથી તે ચર્મરત્નને છેડી દીધું, પરિણામે સુભૂમ સમુદ્રમાં ડુબી ગયે ને પિતાના લભને લીધે નરકમાં ગયે.
ત્યારપછીના સમયમાં કાશીના રાજા પ્રલિફ્ટ અને તેની રાણી જયન્તને ઘરે નન્દન અવતર્યા તે ૭ મા બળદેવ હતા અને બીજી રાણી શીવતી ને પેટે રર અવતર્યા તે ૭ મા વાસુદેવ હતા. વૈતાત્ય પર્વત પર આવેલા વિદ્યાધરનગર Íિપુર ને રાજા વાર તે ૭ માં પ્રતિવાસુદેવ હતે. એને દતે ઘેર્યો ને માર્યો. દત્તે ત્યારપછી અધી ભારતનું રાજ્ય કર્યું ને નરકમાં પડ્યો. નન્દન સાધુ થયા ને નિર્વાણ પામ્યા. -
મલ્લી ૧૯મા તીર્થકર મિથિના માં (મથુરા માં) રાજા કુમ્ભ અને તેની રાણું રત્તિતા ને ( પ્રમાવતી ને ત્યાં જન્મ્યા હતા. દિગઅરેના મતે બીજા બધા તીર્થકરેની પેઠે મલ્લી પણ પુરૂષ હતા, અને બીજા તીર્થકરના જીવનની પેઠે જ એમનું પણ જીવન વ્યતીત થયું હતું, પણ શ્વેતાંબર મતે તે સ્ત્રીઓ પણ નિર્વાણ પામી શકે છે અને મલ્લી એક માત્ર સ્ત્રી તીર્થકર હતા. મલ્લીને જન્મ જગતમાં સ્ત્રીરૂપે થયે એ વિરલ પ્રસંગ વેતાંબર મતે આ પ્રમાણે બ. પૂર્વજન્મે તે રાજા મારા (વૈશ્રમ) હતા. છ મિત્રોની સાથે એમણે દીક્ષા લીધી અને સાધુ થયા. બીજા
Page #308
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) ભવમાં સૈ સાથે જન્મી શકે એટલા માટે સૌએ બરાબર સરખા પ્રકારનું તપ કરવું એ એ સૌએ ઠરાવ કર્યો. એ ઠરાવની વિરૂદ્ધ મહાબલે ગુપ્ત રીતે પિતાના મિત્ર કરતાં વધારે ઉપવાસ કર્યા. એમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. એમણે પોતાના મિત્રો વિરૂદ્ધ માયા કરી હતી, તે પિતાનું કાર્ય કરી રહી હતી એટલે એણે મહાબલને સ્ત્રી–વેદ કર્મનું બંધન કરાવ્યું. એને પરિણામે એવું બન્યું કે પોતાના મિત્રોની સાથે વૈજયન્ત નામના સ્વર્ગે ગયા પછી પૃથ્વી ઉપર સ્ત્રીરૂપે અવતર્યા. રાણું પ્રભાવતી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે માલ્ય (કુલમાળા) ઉપર સુવાનું દેહદ થયું અને દેવેએ એનું એ દેહદ પૂરું કર્યું, તે ઉપરથી નવી જન્મેલી પુત્રીનું નામ મલ્લી પાડ્યું.
મલી યુવાવસ્થામાં બહુ સુન્દર થયા. એ મહા બળવાન હતા. પૂર્વભવના છ મિત્ર રાજપુત્રો થઈ આ ભવમાં જન્મ્યા હતા. તે સે એમના લાવણ્યથી અને સ્નેહથી તેના પર મુગ્ધ થયા હતા અને એ સએ આ જન્મમાં એમની સાથે લગ્ન કરવાને સંકલ્પ કર્યો હતે. પણ એમના પિતાએ એમાંના કેઈને સ્વીકાર કર્યો નહિ. આથી એ સે રાજકુમારે ક્રોધે ભરાયા, એકઠા થયા ને મિથિલા સામે યુદ્ધે ચડ્યા. એમણે નગરને ઘેરો ઘાલ્ય અને રાજા છેક નિરૂપાય થઈ ગયે. મલ્લીએ પિતાને સલાહ આપી કે “મારી કન્યા તમને આપીશ” એવું વચન આપીને એ સૌ રાજાઓને આ માયામન્દિરમાં બેલા. એ સે એ પ્રમાણે કહેવરાવવાથી એ મન્દિરમાં આવ્યા. ત્યાં એવી વ્યવસ્થા કરી હતી કે જાળીદાર પડદાની પાછળ એક આસન ઉપર મલ્લીના જેવી એક પુતળી દેખાય. છએ રાજાઓએ એ પુતળી જોઈને એને મલ્લી માની લીધી. પછી રાજકન્યાએ આવીને ફૂલે ઢાંકેલું તેના માથાપરનું દ્વાર ઉઘાડયું, ત્યારે તેમાં થઈને એ પુતળીમાંથી અતિશય ઘણાજનક દુર્ગન્ધ ઉછ . છે રાજાઓ પિતાને પરણવાને બળાત્કાર કરશે એવું મલ્લીએ બહુ દિવસ પહેલાંથી જ પિતાના અવધિજ્ઞાને કરીને જાણી લીધું હતું, તેથી તે સમયથી જ એ પુતળી પિતાની જેવી જ કરાવીને ત્યાં મૂકાવી હતી અને પેલા દ્વારદ્વારા તેમાં રાંધેલું અનાજ નખાવતી હતી, તેથી એવા પ્રકારની દુર્ગધ તેમાં થઈ ગઈ હતી.
Page #309
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી આશ્ચર્યમૂઢ થઈ ગયેલા રાજાઓને તે ઉપરથી ભૌતિક સૌન્દર્યની અનિત્યતા વિષે ભાન કરાવ્યું, પિતાના પાછલા ભવમાં સૌએ સાથે તપ કર્યું હતું તે વાતનું સૌને સ્મરણ કરાવ્યું ને તેને દીક્ષા લેવાને ઉપદેશ આપે. મલ્લીનાથે દીક્ષા લીધા પછી તે સૌએ દીક્ષા લીધી અને એમની સાથે સમેતશિખર ઉપર ૫૫૦૦૦ વર્ષની ઉમ્મરે અરનાથ પછી ૧૦૦૦ કેટિ વર્ષે મલ્લીનાથ નિર્વાણ પામ્યા.9 | મુનિસુવ્રત ૨૦ મા તીર્થકર રાગ માં રાજા સુમિત્ર અને તેની રાણું પાવતી ને ઘેર જમ્યા હતા. એમના માતાને જ્યારે સારી આશા હતી ત્યારે એમણે જૈન ધર્મનાં બધાં સુવ્રત કર્યા હતા, એથી એમનું નામ મુનિસુવ્રત પડ્યું. દીક્ષા લીધા પછી એમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમેતશિખર ઉપર ૩૦૦૦૦ વર્ષની ઉમ્મરે મલ્લી પછી ૫૪૦૦૦૦૦ વર્ષે એ નિર્વાણ પામ્યા.
મુનિસુવ્રતના સમયમાં ૯ મા ચક્રવતી માઘ થયા. કાશી અથવા હસ્તિનાપુરમાં એ જન્મ્યા હતા. વઘાર એમના પિતા અને વારા એમના માતા હતા. એમના મેટા ભાઈ વિષ્ણુકુમાર હતા.
એક ઉત્સવ પ્રસંગે જ્વાલાએ જૈનધર્મને યાત્રા રથ ફેરવવાની ઈચ્છા કરી, એની સેકય નવમીએ બ્રહ્મરથ ફેરવવાની ઈચ્છા કરી, પિતાને રથ આગળ લેવાને બંને રાણુઓએ વાદ કર્યો. રાજાને કેઈને પક્ષપાત નહોતે, તેથી બંને વરઘેડા બંધ કરાવ્યા વિના બીજે કશે ઉપાય નહેાતે. માતાને થયેલા અપમાનથી મહાપદ્યને ખોટું લાગ્યું ને રાજનગર છે વનમાં ગયા. ત્યાં એમણે અનેક પરાક્રમ કર્યા, સમસ્ત ભરતવર્ષ જીતી લીધો ને અન્ને ઘેર પાછા આવ્યા. મુનિસુવ્રતના શિષ્ય સુવ્રતના ઉપદેશથી પધોત્તરે અને વિષકુમારે દીક્ષા લીધી; પઘોર નિર્વાણ પામ્યા ને વિષ્ણુકુમાર અનેક લબ્ધિવાળા થયા
ચક્રવર્તીપદે અભિષિક્ત થયા પછી મહાપદ્મ જૈન ધર્મના મેટા આશ્રયદાતા થયા અને પોતાની માતાના માનની ખાતર માટે યાત્રારથ ફેરવાજો. નમુરિ નામે બ્રાહ્મણ એમને સચિવ થયે હતે. પૂર્વે એ બ્રાહ્મણ ઉજજયિનીના રાજા શ્રીવર્મને પુહિત હિતે
Page #310
--------------------------------------------------------------------------
________________
(૨૯) તેવારે સુત્રતાચાર્યના એક શિષ્ય એને શાઆર્થમાં હરાવ્યું હતું. તેના વેરમાં એને મારી નાખવાને એણે સંકલ્પ કર્યો, પણ એક દેવે એનાં અંગ સ્થિર કરી દીધાં તેથી એ પિતાને સંકલ્પ સફળ કરી શકે નહિ. આ પ્રસંગથી ઉજજચિનીમાં રહેવું ઠીક લાગ્યું નહિ, તેથી એણે એ નગરને ત્યાગ કર્યો અને હસ્તિનાપુરમાં જઈ રહ્યો. ત્યાં એણે મહાપદની કૃપા પ્રાપ્ત કરી અને તેથી એ રાજાને એ સચિવ બને. એકવાર પાડેશના રાજા સિંદ્દવને પકડવાની મહાપદ્મ નમુચિને આજ્ઞા કરી. તેણે તેને પકી આયે. ઉપકારવશ થઈને મહાપ એક વરદાન માગવાનું કહ્યું, પણ બીજે કે સમયે એ વરદાન માગી લઈશ, એવું નમુચિએ કહ્યું.
એકવાર સુત્રતાચાર્ય એમના રાજ્યમાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ભ્રષ્ટ નમુચિએ એ સમયે પિતાને વરદાન આપવાનું વચન ચક્રવર્તીએ આપેલું તે સંભારી આપ્યું ને વરદાન માગી લીધું કે મને એક મહાયજ્ઞ કરવા દ્યો ને એ યજ્ઞ ચાલે એટલે કાળ રાજ્ય મને સેંપી દે.” મહાપદ્મ એ પ્રમાણે કર્યું એટલે નમુચિએ જૈન સાધુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા અને તેમને મૃત્યુને ભય દેખાડ્યો. સાધુઓ ચાતુર્માસમાં વિહાર કરી શકે નહિ કારણ કે તેથી અનેક જીવહિંસા થવાને ભય રહે છે. આ સમયે દેવીબળવાળા વિષ્ણુકુમારમુનિ ધ્યાનમગ્ન હતા તેમને સુત્રતાચાર્યો લાવ્યા, કારણ કે એ આવીને નમુચિને નમાવે તે જ તેઓ ત્યાં રહી શકે. નમુચિએ પ્રસિદ્ધ કર્યું હતું કે-“જે ભિક્ષુક ત્રણ પગલાં ચાલીને જેટલી પૃથ્વી માપી લેશે તેટલી પૃથ્વી મારા રાજ્યમાં એને આપીશ, પણ એ ત્રણ પગલાંએ માપેલી પૃથ્વીપાર તે પગ મૂકશે તે તેને જીવ લઈશ.” વિષકુમારે પિતાના વૈક્રિય શરીરને (પૃ. ૧૭૧) બળે બે પગલાએ સમસ્ત પૃથ્વીને પૂર્વથી પશ્ચિમ સુધી માપી લીધી અને ત્રીજે પગલે નમુચિને પૃથ્વી ઉપર સુવાડી દીધા. બ્રણ બ્રાહ્મણ પોતાને ઘણાજનક લાગતા એવા જેનો વિરૂદ્ધ કશું કરી શકો નહિ. ત્યારપછી તે મહાપ પણ એને પિતાના રાજ્ય
Page #311
--------------------------------------------------------------------------
________________
(૨૯)
માંથી હાંકી કાઢ્યો. પિતાના પરાક્રમથી વિષણુકુમારમુનિ સમસ્ત જગમાં ત્રિવિન નામે પ્રસિદ્ધ થયા, ત્યારપછી મહાતપ તપ્યા અને અન્ને નિર્વાણ પામ્યા. મહાપ પણ સંસારને ત્યાગ કર્યો ને નિર્વાણ પ્રાપ્ત કર્યું
ત્યારપછીના સમયમાં ૮મા બલદેવ રામ અથવા ઇ અને ૮મા વાસુદેવ સમા અથવા નારાયણ થયા. અયોધ્યામાં રાજા રથને
ત્યાં એની રાણી પરિતાને પેટે રામ અને સુમિત્રાને પેટે લક્ષમણ જન્મ્યા હતા. દશરથને બીજા પણ બે પુત્ર હતા. ચીને પેટે મરતને અને હુકમને પેટે શત્રુને જન્મ થયો હતે. મિથિલાના રાજા નનવનીઝ પુત્રી સીતા સાથે રામનાં લગ્ન થયાં હતાં. રામને રાજપાટ સેંપીને સાધુ થવાની દશરથને ઈચ્છા થઈ, કૈકેયીને એકવાર એણે વરદાન આપેલું તે અત્યારે એણે માગી લીધું કે
ભરતને રાજપાટ આપે ને રામને વનવાસ આપે.” ભરતે જે કે પિતાને આપેલું રાજપાટ સ્વીકાર્યું નહિ, છતાંયે રામ તે સીતા ને લક્ષમણ સાથે વનવાસમાં ગયા.
એ સમયે પૃથ્વીના એક ખંડમાં વિદ્યાધરરાજા રાવણ રાજ્ય કરતે હતું તે ૮મે પ્રતિવાસુદેવ હતે. માથા જેવડાં નવ મેતીની માળા એ સદેવ પિતાના કંઠમાં પહેરતે, તેથી એ દશાનન પણ કહેવાત. એના પ્રજાજન રાક્ષસ કહેવાતા, કારણ કે એ મહા રાક્ષસના વંશ જ હતા અથવા તે પિતાના ધ્વજમાં રાક્ષસનું ચિત્ર રાખતા. - જનકને ત્યાંથી સીતા સાથે લગ્ન કરવામાં રાવણ નિષ્ફળ
- ત્રિવિક્રમ–જેણે ત્રણ પગલાં ભર્યા છે તે–એ નામ વિષ્ણુનું પણ છે, કારણ કે એણે વામનરૂપે ત્રણ પગલામાં રાક્ષસરાજા બલિનું ત્રણ લોકનું રાજ્ય લઈ લીધું હતું. ( Hinduismus પૃ. ૧૨૧ થી સરખાવશે.) એ કથાને જેનેએ આ સ્વરૂપ આપીને વિષ્ણુ અને નમુચિની કથા કરી હશે?
એક કથા પ્રમાણે સીતા રાવણ અને મન્દોદરીની પુત્ર હતી ને તેને જનકે ઉછેરી હતી. આ
Page #312
--------------------------------------------------------------------------
________________
(૨૫) નેવયો હતો, તેથી એ સીતાનું હરણ કરી ગયે. એને પાછી લાવવાને રામે વિદ્યાધરની સેના એકઠી કરી. વિદ્યારે પિતાના
નરધ્વજને કારણે વાનર નામે ઓળખાતા હતા. એમના રાજા નુગ્રીવ અને હનુમાનની સહાયતાથી રામે લંકા લીધી; રાવણને લક્ષમણે મારી નાખે, રાવણ નરકમાં ગયે. ત્યારપછી પિતાને શરણે આવેલા રાવણના ભાઈ વિભીષણને રામે લંકાનું રાજ્ય સેંચું બને છેડાવેલી સીતાને તથા પિતાના સાથીઓને લઈને અયોધ્યા બાવ્યા. અહીં પિતાની આંખની સુન્દર ચન્દ્રપ્રભા સમી સીતાને પડખે રાખી પ્રભાવશાળી રાજ્ય ચલાવ્યું. પિતાની શક્ય ચિત્રલેખાની પ્રાર્થનાથી એકવાર સીતાએ રાવણના પગનું ચિત્ર કાઢયું. આથી રામને કોઈએ સૂચન કર્યું કે “સીતાએ રાવણના સહવાસમાં જે સુખી ઘીઓ ગાળેલી તે હજી એ યાદ કરે છે.” આ અને બીજા નિર્દોષ પ્રસંગને આગળ ધરીને નિન્દાપ્રિય લોકેએ સીતાને માથે અપવાદ મૂકવા માંડ્યા. રામને એથી બહુ દુઃખ થયું અને એ સમયે સીતા ગર્ભવતી હતી છતાં એને વનવાસ આપવાની ફરજ પી. સીતા વનવાસમાં એકલી રહી ને યાં અનંતવ અને મદ્રનાદૃશ નામે બે પુત્રને જન્મ આપે. એક જૈન પંડિતે એ બેને સમસ્ત વિદ્યાઓ અને કળાઓ શીખવી. મોટા થતાં એ બંને બળવાન વીર થયા ને જગને દિગ્વિજય કરવા નીકળ્યા. અત્તે રામની સામે પણ એમણે યુદ્ધ માંડ્યું. પિતા-પુત્રે એકમેકને ઓળખી લીધા ને પછી સીતાને પુષ્પક વિમાનમાં બેસાડે અયોધ્યામાં આવ્યું. સીતાએ અગ્નિપરીક્ષાએ પિતાની નિર્દોષતા વિષે પિતાની સમસ્ત પ્રજાની ખાત્રી કરી આપી ને પછી સાધ્વી થઈ. ત્યારપછી લક્ષ્મણ મરણ પામ્યા ને નરકમાં ગયા. પિતાના ભાઈને વિયેગને દુઃખે રામે સંસારને ત્યાગ કર્યો અને શત્રુન, સુગ્રીવ, વિભીષણ અને બીજાઓ સાથે દિક્ષા લઈ પિતે નિર્વાણ પામ્યા.૮
નમિ ૨૧મા તીર્થંકર મિથિલામાં રાજા વિના અને તેની રાણું વાને ત્યાં જમ્યા. જ્યારે એ ગર્ભમાં હતા, ત્યારે એમના પિતાના નગરને ઘેરનાર શત્રુઓને નગરમાંથી બહાર નીકળેલા લશ્કરના
Page #313
--------------------------------------------------------------------------
________________
મળે કરીને નમી જવુ' પડયુ હતુ. તેથી એમનું નામ નિમ પડયું. તીરાગ્ય જીવન જીવ્યા પછી . સમેતશિખર ઉપર ૧૦૦૦૦ વર્ષની ઉમ્મરે મુનિસુવ્રત પછી ૬૦૦૦૦૦ વષૅ એ નિર્વાણ પામ્યા.
નમિના સમયમાં ામ્પિયના રાજા મારિને ઘેર તેની રાણી મેને પેટે ૧૦મા ચક્રવતી રિતે જન્મ્યા. એમણે સમસ્ત ભરતવ ને પેાતાના અધિકાર નીચે આણ્યા, પછી સમસ્ત ઉપલેાગને ત્યાગ કર્યાં, સાધુ થયા ને નિર્વાણ પામ્યા.
ત્યારપછી રાજગૃહમાં રાજા વિનયને ( સેનને ) ઘેર તેની રાણી વત્રાને પેટે ૧૧મા ચક્રવર્તી ગયસેન થયા. પેાતાના રાજદડ નીચે ભરતખંડની પૃથ્વીને આણ્યા પછી એમણે પણ સંસારના ત્યાગ કર્યો ને નિર્વાણ પામ્યા.
હેજાર વર્ષ પછી પ્રખ્યાત રિવંશમાં રાજા ચવુ થયા. તેના પુત્ર સૂરને શૌદ્દિ અને ધ્રુવીર નામે બે પુત્ર થયા. શારિના પુત્ર અન્યવૃધ્ધિાને ૧૦ પુત્ર થયા તે શાર્દૂ કહેવાયા. તેમાંના એક રઘુટેવને વલરામ તે મા બલદેવ અને ઋષ્ણુ તે મા વાસુદેવ એ એ પુત્ર થયા. બીજા એક સમુદ્રવિનયને ઘેર અષ્ટિનેમિ તે ૨૨મા તીર્થંકર જન્મ્યા. સુવીરના પુત્ર મોટ્ટા થયા, તેને પ્રોન અને સેવ એ એ પુત્ર થયા. ઉગ્રસેનને સ નામે પુત્ર અને રાઝીમતી નામે કન્યા થઇ, દેવકને લેવા નામે કન્યા થઇ અને તે કૃષ્ણની માતા થઈ.
કૃષ્ણ અને અરિષ્ટનેમિની સગાઈ સંબંધે સાધારણુ હકીકત આપી. જો કે અન્ય શાસ્ત્રમાં કહેલી કથાએ એકમેકથી વિરૂદ્ધ છે, ૬૯ છતાં ઉપરની હકીકતથી કઇક સ્પષ્ટતા થશે. હવે એ એનાં ચરિત્ર વિષે આગળ જોઇએ.
સૂર્યપુરના રાજા વસુદેવે (દશમા દશાર્ક) સુન્દર રોીિ સાથે લગ્ન કર્યું" અને તેથી એને ઘેર રામ નામે મા ખલદેવના જન્મ થયા. પછીથી એણે દેવકની કન્યા દેવકી સાથે લગ્ન કર્યું. એ લગ્નપ્રસ ંગે કસની સ્ત્રી જીવયાએ ખૂબ દારૂ પીને પુજ્યપાદ અતિમુળમુનિની મશ્કરી
Page #314
--------------------------------------------------------------------------
________________
( ર૯૭) કરી તેથી અતિમુકતે ભવિષ્ય ભાખ્યું કે “દેવકીને સાતમે પુત્ર તારા સ્વામી કસને વધ કરશે.” ભયના માર્યા કરો વસુદેવ પાસેથી વચન લીધું કે “દેવકીના પહેલાં સાત બાળક જન્મશે કે તુરત જ તને આપીશ.” હવે મતિપુર નગરમાં નાના નામે શ્રાવક અને તેની સ્ત્રી સુરક્ષા રહેતા હતા, તેમને દેવે ભવિષ્ય ભાખ્યું હતું કે “તમારે મરેલાં બાળક અવતરશે.” આ ભલી સ્ત્રીને દરેક વેળા દેવકીની સાથે જ ગર્ભ રહેતું હતું. દેવકીના બાળકને એક દેવ ઉપાડી લાવીને સુલસાને આપતે ને તેનાં મરેલાં જન્મેલાં બાળક લઈ જઈને દેવકીને આપતે.
દેવકી એ બાળકે કંસને સંપતી. તે મારી નાખત. સાતમા ગર્ભ વખતે દેવકીને પ્રખ્યાત (૭) સ્વમ આવ્યાં ને તેથી સૂચન થયું કે વાસુદેવ અવતરશે. એ વાસુદેવ કૃષ્ણને જન્મ થયે કે તરત જ તેમને દેવોએ કંસેએ મૂકેલા ચેકીદારને ઉંઘમાં નાખી દઈને ઉપાડી લીધા ને વાળ નન્દ્ર અને તેની સ્ત્રી અને સેંપી દીધા, શેવાળની પુત્રી લાવીને દેવકીને આપી. દેવકીએ તે કંસને સેંપી. કંસે કન્યા હોવાથી એનું નાક કાપી નાખ્યું. કૃષ્ણ ગોવાળો ભેગા લુઝમાં ઉછર્યા ને ત્યાં પિતાના ઓરમાન ભાઈ (વત્ત–) રામ સાથે એમણે અનેક પરાક્રમ કર્યા. અન્ને એ મથુરા ગયા, ત્યાં કંસને વધ કર્યો અને તેના પિતા ઉગ્રસેનને—જેને કસે પદભ્રષ્ટ કર્યો હતે તેને–ફરી પાછા ગાદીએ બેસાડ્યા.
જાનવનો રાજા જરાસંધ ૯ માં પ્રતિવાસુદેવ હતું. તેની બેન જીવયશાના ઉશ્કેર્યાથી જરાસંધે, પોતાના બનેવી કંસના વધનું વેર લેવા, કૃષ્ણ સાથે યુદ્ધ માંડયું. રામને અને કૃષ્ણને એણે ઘેર્યા અને તેમને તથા સૌ યાદવેને મથુરા છોડવાની ફરજ પાડી. ત્યારપછી કૃષ્ણ ગુજરાતમાં દાર નગરી વસાવી અને ત્યાં અનેક રેણુઓના સહવાસમાં રાજ્યના ખૂબ વૈભવ ભેગવ્યા. પછી કૌર વિરૂદ્ધના પ્રખ્યાત મહાભારત યુદ્ધમાં કૃષ્ણ પાન્ડને પક્ષ લીધે, ઘણાં યુદ્ધ કર્યા ને છેવટે જરાસન્ધને ઘેરી એને પણ માર્યો.
Page #315
--------------------------------------------------------------------------
________________
(૨૮) હવે દ્વારકામાં એક સમયે એવું બન્યું કે કૃષ્ણના પુત્ર શાને દારૂ પીને તાપસ દ્વૈપાયનનું અપમાન કર્યું. આ ઉપરથી ક્રોધે ભરાઈને પાયને પ્રચંડ તપ કર્યું અને તેને બળે પોતે અગ્નિકુમાર દેવ બનીને દ્વારકાને પ્રચણ્ડ અગ્નિએ બાળી મૂકી. કૃષ્ણની ૧૬૦૦૦ રણીઓ ને સર્વે ચાદવ બળી ગયા. રામ અને કૃષ્ણ બચ્યા હતા તે મથુરા તરફ ચાલ્યા. નાના નામે કૃષ્ણને ના ભાઈ હતા; એક સમયે જયારે કૃષ્ણ એક વૃક્ષ નીચે વિશ્રામ લેતા હતા ત્યારે તે જરાકુમારના બાણથી સખ્ત ઘવાઈ ગયા. આ ઘાથી એ મૃત્યુ પામ્યા. એમને સમ્યજ્ઞાન (સમકિત) હતું, પણ જીવનના પાછલા કાળમાં એમણે દ્વૈપાયન ઉપર દ્વેષભાવ રાખેલે, તેથી એ ત્રીજી નરકે ગયા. એમના ભાઈ રામે સંસારત્યાગ કર્યો અને એમણે ૧૦૦ વર્ષ તપ કર્યું. તેથી બીજે ભવે પાંચમા સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી એમણે નરકમાં કૃષ્ણને દુઃખ પામતા જેયા ને એમને છોડાવવાને સંકલ્પ કર્યો. એમને પિતાના હાથ વડે ઉંચકી લેવાને પ્રયત્ન કર્યો, પણ સૂર્યની સામે થી ઓગળે એમ કૃષ્ણ એળગી જવા ને ભયંકર દુઃખ પામવા લાગ્યા, તેથી એમણે એ પ્રયત્ન ફરીને કર્યો નહિ.
કૃષ્ણના કાકાના દીકરા અરિષ્ટનેમિ (નેમિ) ૨૨ મા તીર્થકર હતા. સૈારપુરના રાજા સમુદ્રવિજય એમના પિતા હતા અને તેમના રાણી શિવા એમનાં માતા હતા. માતાએ ગર્ભાવસ્થામાં રિષ્ટ ( રત્નની) નેમિ (ચકધારા) જોઈ, તેથી એ ( અશુભને દૂર કરવા માટે આ ઉપસર્ગ ઉમેરાતાં ) અરિષ્ટનેમિ કહેવાયા. બાલ્યાવસ્થાથી જ એમણે પોતાના અતલ શરીરબળનાં લક્ષણ દેખાડવા માંડ્યાં. એક સમયે કૃષ્ણના શસ્ત્રાગારમાં પેસી ગયા અને ત્યાં કૃષ્ણ સિવાય બીજા કેઈથી ન વગાડી શકાય એ એમને શંખ વગાડ્યો. કૃષ્ણ જ્યારે એ સાંભળે ત્યારે એમને ભય લાગ્યો કે વખતે પિતાના બળથી મારું રાજ્ય લઈ લેશે. આથી, કામસંગથી અરિષ્ટનેમિની શકિત ક્ષીણ થઈ જશે એમ માનીને કૃષ્ણ ઉગ્રસેનની કન્યા રામતી સાથે અરિષ્ટનેમિનાં લગ્ન ગઠવી દીધાં. અરિષ્ટનેમિએ એ લગ્ન કરવાનું
Page #316
--------------------------------------------------------------------------
________________
(૨૯૯). સ્વીકાર્યું એટલે એ મહોત્સવની ભારે તૈયારીઓ થઈ ગઈ. બીજા બધા વિધિ કર્યા પછી, વરરાજા વરઘોડે ચડ્યા. ખૂબ શણગારેલા રથ ઉપર બેસીને લગ્નક્રિયા માટે માંડવે ચાલ્યા. ત્યાં તે માર્ગમાં ભયંકર ચીસે પાડતા પશુને જોયા, લગ્નના જમણને માટે એ પશુ તૈયાર કરી રાખ્યા હતા. આ દેખાવથી એમના હૃદયમાં દયાભાવ એ પ્રબળ જાગ્રત થયો કે તરતજ એમણે સંસારનો ત્યાગ કર્યો. સૈવત ( કાઠિયાવાડમાં ગિરનાર ) પર્વત ઉપર ચાલતા થયા, ત્યાં તપ કર્યું ને જ્ઞાનની ચરમસીમાએ પહોંચ્યા. કેવળજ્ઞાન પાયા) ત્યારપછી સૌને ધર્મને ઉપદેશ આપે. પાંડેને પણ સંસારત્યાગની પ્રેરણા કરી, તેથી તે પણ દીક્ષા લઈને નિર્વાણ પામ્યા. રૈવતક પર્વત ઉપર ૧૦૦૦ વર્ષની ઉમ્મરે, નમિનાથ પછી ૫૦૦૦૦૦ વર્ષે નેમિનાથ નિર્વાણ પામ્યા.
એમનું અનુકરણ કરીને રાજીમતીએ પણ સંસારત્યાગ કર્યો ને સાધ્વી થયા. અરિષ્ટનેમિને ભાઈ નથમિ પણ સાધુ થયે. સાધુ થતાં પહેલાં રાજીમતી ઉપર એને બહુ મેહ હતું, તેથી એકાંત મળતાં તેમની સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા એમને જણાવી, પણ રામતીના ઉપદેશથી એને ભાન આવ્યું, એટલે : ફરીને સંસારને એણે ત્યાગ કર્યો અને અન્ત નિર્વાણ પામ્યા.
અરિષ્ટનેમિના પછી છેવટના એટલે ૧૨ મા ચક્રવતી
થયા. ાિના રાજા ત્રહ્મને ઘરે તેની રાણી જુનીને પેટે એ અવતર્યા હતા. હજી તે એ બાળક હતા, તેવામાં રાજા બ્રહ્મ માંદા પડ્યા અને મરણ સમીપ આવ્યું છે એમ જાણીને, પિતાના ચાર મિત્રોને પોતાના પુત્રની સંપણી કરી. એ ચાર તેની પાડેશના રાજા હતા અને તેની સાથે એમનો મિત્ર સંબંધ ગાઢ હતો. આ ચારે રાજાએ મળીને તેમાંના એક કેશલના રાજા
ઈને બધે કારભાર સેં, પણ દીઘે તે એ રાજપુત્રનું રાજ્ય પચાવી પાડયું, એટલું જ નહિ પણ વિધવા રાણુ સાથે પણ આડે વહેવાર બાંધો. અમાત્ય ધનુ એ દીર્થની ભ્રષ્ટતા બ્રહ્મદત્તના ધ્યાન ઉપર આણી ને એમણે પિતાની માતાને તથા દીઘને ઇસારે વાર્યા. એ બેએ એથી કેપીને બ્રહ્મદત્તને મારી નાખવાને
Page #317
--------------------------------------------------------------------------
________________
(૭૦૦) સંકલ્પ કર્યો. એમણે બ્રહ્મદત્તને પરણાવ્યા, નવવધૂ સાથે એમને વરઘડે કાઢ્યો અને એ બેને એક લાક્ષાગૃહમાં ઉતાર્યા એ લાક્ષાગૃહ દીધે ભ્રષ્ટ હેતુએ ચૂલનીની સલાહથી આગળથી બંધાવી રાખ્યું હતું અને તે રીતે બાળી મૂકવાનું હતું. પણ એ નીચ જના નિષ્ફળ ગઈ. અમાત્ય ધનુ આગળથી ચેતી ગયું હતું ને તેથી એ લાક્ષાગૃહની નીચેથી ભૈયાને એક માર્ગ તૈયાર કરાવી આપે હતા. બ્રહ્મદત્ત બળતા ઘરમાંથી એ ભેંયરાને માર્ગે થઈને છટકી ગયા, વેશ બદલીને ધનુના પુત્ર સાથે દેશ છે ચાલતા થઈ ગયા. પછી ઘણું યુદ્ધ કર્યો ને ઘણી રાણીઓ પરણ્યા. અન્ત એ કાશી આવ્યા, ત્યાંના રાજા ની અને પોતાના પિતાના મિત્રોની સહાયતાથી સેના એકઠી કરી, ને દીર્ઘ સામે યુદ્ધ માંડયું. એમણે એને ઘેર્યો ને માર્યો, બ્રહ્મદત્ત રાજગાદીએ બેઠા અને ભારતવર્ષના છએ ડે જીતી લઈ ચક્રવર્તી પદ પામ્યા.
બ્રહ્મદત્ત એકવાર નાટક જોતા હતા, ત્યારે ત્યાં પુલ દેખીને સુધર્મ સ્વર્ગમાંને પિતાને પાછલો ભવ એમને સાંભરી આવ્યું. વળી પાછલા છ ભવમાં સાથે જ રહેતે એ એક સહેચર પણ સાંભરી આવ્યું. તે ઉપરથી એમણે એક લેકનું ચરણ રચ્યું, અને એનું બીજું ચરણ જે રચી આપે તેને મેટું ઈનામ આપવાનું જાહેર કર્યું. એક શેઠને પુત્ર સાધુ થઈ ગયું હતું, એણે એ ચરણ રચી આપ્યું. તે ઉપરથી બ્રહ્મદત્તને ખાતરી થઈ કે પાછલે ભવે જ્યારે તે સંમત હતું ત્યારે આ સાધુ મારે ભાઈ ચિત્ર હતે. એની સાથે બ્રહ્મદરે પાછલા ભવમાં સંસારત્યાગ કર્યો હતો ને સાધુ થયા હતા, પણ સર્વે કષાયને નાશ કરી શક્યા નહેતા. એવું થયું કે એકવાર ચકવતી સનકુમારની પટ્ટરાણીના વાળનો ગુછે એમના પગ આગળ આવી પડ્યો, તેથી બીજે ભવે ચક્રવર્તી થઈને એવી સુંદર રાણીને પરણવાની એમને અભિલાષા થઈ. એ અભિલાષા પૂરી થઈ હતી. ફરી જન્મેલા ચિત્ર એમને સંસારત્યાગ કરવા બહુ ચે સમજાવ્યા, પણ એમણે સંસારત્યાગ કર્યો નહિ. ચિત્ર પિતે સાધુ થયાથી નિર્વાણ પામ્યા, પણ બાદતે તે સંસારસુખ ભેગવ્યા કર્યા.
Page #318
--------------------------------------------------------------------------
________________
( ) એકવાર એક બ્રાહ્મણ બ્રહ્મદર પાસે આવે અને ચક્રવર્તીની આહાર સામગ્રી ખાવા માટે માગી. બ્રહ્મદરે જણાવ્યું કે-ચક્રવતીને આહાર ચકવતી જ ખાઈ શકે, માટે એવો દુરાગ્રહ ન કર.” પણું તે મૂર્ખ એટલે દુરાગ્રહ કર્યો કે તેને અને તેના કુટુમ્બને પિતાના થાળની થેક સામગ્રી આપી. પ્રચંડ આહારના પ્રભાવથી એ બ્રાહ્મણમાં કામવાસના એવી પ્રબળતાએ જાગ્રત થઈ કે તે તૃપ્ત કરવાને મા, બેન કે ભત્રીજી પણ ન જોઈ પિતાના પાપથી શરમાઈ જઈને એ બ્રાહ્મણે, એ પાપના મૂળરૂપ ચક્રવર્તી ઉપર વેર લેવાને સંકલ્પ કર્યો અને એની બંને આંખે ફેલ નાખવાનું એક ભરવાડને ભળાવ્યું, તેણે ફેલ નાખી, બ્રહ્મદત્ત એ જાયું અને બ્રાહ્મણને તથા એનાં સૌ સગા સંબંધીને મારી નંખાવ્યાં. વળી તેની આંખે કાઢીને એક વાસણમાં મૂકવાની પોતાના મંત્રીને આજ્ઞા કરી, જેથી એ આંખે ફી નાખવાનો લાભ પંતે લઈ શકે. મંત્રી સમજી શક્યા કે ચક્રવતી પિતાનાં અશુભ કર્મના પ્રભાવથી આમ કરે છે અને તેથી વાસણમાં આંખને બદલે આંખ જેવા કુલ મૂક્યાં, પણું બ્રહ્માદરે તે બાકીના દિવસ એ આંખે ડિવાના ભુંડા સંકલ્પમાં જ ગાળ્યા. અન્ત ૭૦ વર્ષની ઉમ્મરે મરણ પામીને ૭ મી નરકે ગયા, ત્યાં એમનાં વૈરવૃત્તિનાં પાપને માટે એમને ૩૩ સાગરેપમ સુધી પ્રાયશ્ચિત કરવું પડશે.
જૈન વિશ્વતિહાસના અત્યાર સુધી વર્ણવેલા સર્વે શલાકાપુરુષના વૃત્તાન્ત કેવળ કથાજનિત છે, પણ ઘણખરા અંશેધકને મતે ૨૩ મા તીર્થંકર પાર્શ્વ એતિહાસિક પુરુષ હતા. તેમની કથાને ઇતિહાસ સાથે ઘટાવતાં ઈ. સ. પૂ. ૮૦૦ વર્ષ ઉપર એ થઈ ગયેલા લાગે છે. જેનોને મતે નેમિનાથના નિર્વાણ પછી ૮૩૭૫૦ વર્ષે એ નિર્વાણ પામ્યા. એમના અને એમના પછીના તીર્થકર મહાવીરના જીવન વિષે આપણે કંઈક કંઈક જાણી શકીએ છીએ. જોકે એ બંનેના ઈતિહાસમાં પુષ્કળ કથાઓ વણાઈ ગઈ છે, અને તેમની કેટલીક કથાઓ તે તેમના પૂર્વભવે વિષે છે. કર્મના સિદ્ધાન્ત વિષે આપણને જાણવાનું મળે એટલા માટે એમાંની કેટલીક કથાઓ આપણે અહીં કહીએ.
Page #319
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા તે પૂર્વેના એમના નવ ભવનું વર્ણન કરેલું છે. એમાંના પ્રત્યેક ભવમાં તેમની સાથે તેમને એક શત્રુ જન્મે જ હતું અને તેની સાથે તેમને વિરોધ થયા કરતે હતે.
(૧) પિતનનગરમાં પાર્શ્વનાથને જીવ એકવાર મહમતિનામે બ્રાહ્મણના ભાવમાં હતું, ત્યારે મઠ નામે એમને મેટો ભાઈ હતા. સાધુ હરિશ્ચન્દ્રના ઉપદેશથી મરૂભૂતિ સાધુ જેવા થયા, પણ એને ભાઈ તે ઈન્દ્રિયસુખમાં લીન થઈ ગયે. મરૂભૂતિના સાધુ થયાથી એની સ્ત્રી વયુવાને માથે સંયમ પાળવાનું આવી પડ્યું, પણ તે તે પાળી શકી નહિ ને કમઠની સાથે આડે વહેવાર રાખવા લાગી. મરૂભૂતિએ આ વાત સાંભળી ત્યારે રાજા રવિન્દ્રને ફરિયાદ કરી. રાજાએ કમઠને ગધેડે બેસાડીને નગરમાં ફેરવ્યો ને પછી રાજ્ય બહાર હાંકી કાઢ્યો. કમઠ ત્યાંથી વનમાં ગયે ને તપ કરવા લાગ્યું. કોધવશ થઈને પિતે પિતાના ભાઈનું ભુંડું કરી નાખ્યું એ વિચારથી મભૂતિને સંતાપ થયો ને તેથી કમઠની પાસે જઈને તેણે ક્ષમા માગી, પણું કમઠે તે વખતે પત્થરથી એની ખેપરી તેને મારી નાખે.
(૨) મરુભૂતિએ પિતાના અન્તકાળમાં આર્તધ્યાન કરેલું, તેથી એ બીજે ભવે વનમાં હાથીપણે અવતર્યો. તે સમયે પ્રવિંદ રાજા જૈન સાધુ થયેલા તેના ઉપદેશથી હાથીને સમ્યજ્ઞાન થયું. ત્યારથી એ સુકાં પાંદડાં ખાવા લાગ્યું ને સૂરજને તાપે તપેલું પાણી પીવા લાગે. કમઠ તે વારે પૃથ્વી ઉપર ઝેરી નાગ થઈને અવતર્યો હતે અને તેણે ઘણું જીવની હત્યા કરી હતી. છેવટે એ પવિત્ર હાથીને પણ તે ડ ને તેથી હાથી મરી ગયે. (૩) હાથી સહસાર સ્વર્ગમાં દેવ થયે, સાપ પાંચમી નરકે ગયે. (૪) દેવ એથે ભવે તિર નગરમાં રાજા શિવેજ થયે. પિતા પાસેથી મળેલા રાજ્યને ત્યાગ કરીને કિરણગ દીક્ષા લઈ તપ કરવા લાગે. નરકમાંથી નીકળીને કમઠ પાછે નાગનિમાં અવતરેલો તે કરી કિરણુવેગને ડ ને તેથી કિરણગ મૃત્યુ પામે. (૫) પછી એ ૧૨મા કપમાં દેવ થયે; વનમાં દાવાનળ સળગે,
Page #320
--------------------------------------------------------------------------
________________
( ૩૦૩)
તેમાં સાપ બળી ગયા ને તમપ્રભા નામની નરકમાં ગયા. (૬) શુભંકરા નગરીમાં રાજા પ્રવીર્યને ઘેર વસ્ત્રનામ નામે કુમારરૂપે છઠ્ઠું ભવે તે દેવ જન્મ્યા. પાછળથી એણે દીક્ષા લીધી અને વૃત્તન પ ત ઉપર તપ કરવા લાગ્યા, તે વારે ભીલ રંગના ખાણુથી એના જીવ ગયા. આ ભીલ તે બીજો કાઇ નહિ, પણ ભવાભવમાં તેની પાછળ પડેલા શત્રુ હતા. (૭) વજ્રનાભ ત્યાંથી મધ્ય ચૈવેયકમાં દેવ થયા, કુરંગક છમા નરકમાં જઇને દુઃખ ભોગવવા લાગ્યા. (૮) ચૈવેયક સ્વર્ગ માંથી નીકળી સુરપુરના રાજા કુલિશવાદુની ( વપ્રવાહુની ) રાણી મુર્રાનાના ગ`માં અવતર્યાં. એનું નામ સુવર્ણવાદું પડયું ને એ ચક્રવર્તી થયા. તીથંકર નગન્નાથના ઉપદેશથી એણે સંસાર તન્મ્યા. ખૂબ ધાર્મિક જીવન પાળીને એણે તી કર નામક બાંધ્યું. છેવટે અને સિ ંહે ફાડી નાખ્યા. એ સિંહુ તે પેલા મા નરકમાંથી નીકળેલા ભ્રષ્ટાત્મા હતા. (૯) ત્યાંથી સુવર્ણ ખાડુ ૧૦મા પ્રાણતકલ્પમાં દેવ થયા, સિંહ ૪થા નરકમાં પડયો,
મરુભૂતિના જીવને તીંકર નામ કને ફળે છેલ્લા ભવ થયા. કાશીના રાજા પ્રશ્નસેનની રાણી યામાદેવીના ગર્ભામાં પ્રાણુતદેવ અવતર્યાં. અધારી રાતે સગર્ભા રાણીએ પેાતાના પડખામાં એક સાપને સરતા જોયા, તેથી ખળકનું નામ પાર્શ્વ પાડવુ, માટા થયા ત્યારે તે બળવાન સુચાધન થયા, નિંના રાજા યવનને હરાવ્યેા ને તેની રૂપવતી કન્યા પ્રમાવતીની સાથે લગ્ન કર્યું". એકવાર એમણે પેાતાના મહેલની બારીએથી જોયુ તેા મટ નામે તાપસની ચારે બાજુ લાકનું ટાળું વળ્યુ હતુ. એ તાપસ પંચાગ્નિ તપતા હતા. ચારખાનુ ચાર ધૂણી ધખાવી હતી, વચ્ચે પાતે બેઠા હતા ને માથે સૂર્યના તાપ હતા. એ તાપસ તે બીજો કાઇ નહિ, પણ પૂર્વભવના કમઠ હતા. એવામાં એક સાપ એક ધૂણીના કાષ્ટમાં મળવા લાગ્યા. તેને એ તાપસે શાન્તચિત્તે બળવા દીધા. પાર્શ્વ કુમારે ત્યાં આવી એ સાપને બચાવી લીધા ને તાપસને એની નિર્દયતા વિષે કહ્યું. એ સાપ ત્યારપછીના ભવમાં નાગરાજ ધા થા અને ક્રમઠ બીજે ( ૧૧મે ) ભવે મેઘમાળી નામે અસુર થયેા.
Page #321
--------------------------------------------------------------------------
________________
( ૩૦૪)
એક દિવસ પાવે પેાતાના બાગમાં અરિષ્ટનેમિનુ' ચિત્ર જોયુ. અંતર્ટૂન જાગ્રત થયાથી સાધુ થવાના પેાતે નિશ્ચય કર્યાં. એમણે દીક્ષા લીધી અને ભિક્ષુક થઇ વિહાર કરવા લાગ્યા. વનમાં મેઘમાલીએ વાયુના ને વરસાદના તફાનથી એમને મારી નાખવાને પ્રયત્ન કર્યાં, પણ નાગરાજ ધરણે એમની ઉપર પોતાની ફેણ છત્રીની પેઠે ધરી રાખી. તેથી તેમને કશું થયુ' નહિ. ધરણે ત્યારપછી મેઘમાલીને સમજાવ્યું કે ‘તારે તીર્થંકરના દ્વેષ કરવા ઘટે નહીં, ઉલટા બહુ ઉપકાર માનવા ઘટે, કારણ કે તારા કમઠના ભવમાં જીવની હિં'સા કરતાં તને એમણે વાર્યાં હતા. ’ એ ઉપરથી મેઘમાલીને પેાતાના મિથ્યાત્વનું ભાન થયું ને સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી થાડેક કાળે પાર્શ્વ પિતૃનગર કાશીમાં આવ્યા ને ૮૪ દિવસની તપશ્ચર્યાને પરિણામે કેવલજ્ઞાન પામ્યા. પછી દેશમાં ફરીને ધર્મપદેશ કરવા લાગ્યા ને ઘણા લાકને જૈન કર્યાં. અન્તે સમેતશિખર ( એમના નામ ઉપરથી એ પાર્શ્વનાથ પર્વત કહેવાય છે) ઉપર ૧૦૦ વર્ષની ઉમ્મરે, નેમિનાથ પછી ૮૩૭૫૦ વર્ષે નિર્વાણુ પામ્યા.
વર્ષમાન ( મહાવીર ) ૨૪ મા ને વળી આપણી અવસિપણીના છેલ્લા તીર્થંકર પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૭૮ વર્ષ થયા. જૈન ગ્રન્થામાં એમના પણ પૂ`ભવની કથાઓ છે અને એવી કથા ઘેાડીઘણી નહિ પણ ૨૬ પૂ`ભવની છે.
એ તી''કરના પૂર્વભવ તા અસંખ્ય છે, પણ જે ભવથી એમને સમ્યકત્વ પ્રાપ્ત થયું તે ભવથી એમની કથા નોંધવામાં આવી છે ને મોટા ભવ જ ગણત્રીમાં લીધા છે. એ (૧) પેલા ભવમાં નયસાર નામે ગ્રામણી હતા, અને પશ્ચિમ વિદેહમાં જન્મ્યા હતા. એકવાર લાકડાં લેવા એ વનમાં ગયા હતા, ત્યારે એમને કેટલાક સાધુ મળ્યા; એ રસ્તા ભૂલ્યા હતા ને ક્ષુધાતુર તથા તૃષાતુર થયા હતા. તેમના ઉપર નયસારને દયા આવી ને એમની સેવાસુશ્રુષા કરી, એમની પાસેથી એ સમ્યક્ત્વ પામ્યા. શુભ કર્મીને ફળે (૨) એ સાધમ સ્વર્ગોમાં ગયા. ત્યાંથી (૩) એ ૧લા તીથંકર ઋષભના પાત્ર મરીચિરૂપે જન્મ્યા. તેનુ વણુ ન પૂ. ૨૭૫ઉપર આપ્યુ` છે. ત્યારપછીને ચેાથેભવે તે દેવ થયા ને
Page #322
--------------------------------------------------------------------------
________________
( ૩૦૫ )
પાંચમે ભવે બ્રાહ્મણુ થઈને ત્રિદી થયા પછી ઘણા ભવ ભમ્યા.
છઠ્ઠું ભવે બ્રાહ્મણ થઈને ત્રિદંડી થયા. સાતમે ભવે દેવ થયા. એમ ૮ મે ભવે ત્રિદંડી, ૯ મે દેવ, ૧૦ મે ત્રિૠડી, ૧૧ મે દેવ, ૧૨ મે ત્રિદ’ડી, ૧૩ મે દેવ, ૧૪.મે ત્રિદંડી થયા પછી (૧૫) મે ભવે બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ત્યારપછી ઘણા ભવ ભમ્યા. (૧૬) મે ભવે રાજગૃહમાં વિષમૂર્તિ રાજારૂપે અવતર્યાં. એક સાધુપુરુષના ઉપદેશથી એ સાધુ થયા. એકવાર લાંખા ઉપવાસ પછી એ એક માગે થઈને ચાલ્યા જતા હતા, તેવામાં એક ગાયની સાથે અથડાયાથી પૃથ્વી ઉપર પડી ગયા. એ જોઇને એમના સગા પણ વિરાધી વિશાલાનન્ત્રી એ એમની મશ્કરી કરી. એ સાંભળીને વિશ્વભૂતિને ક્રોધ ચડ્યો ને ગાયને શીંગડાંથી પકડીને આકાશમાં ઉછાળી, પેાતાની વૈરવૃત્તિથી એમણે એવું નિદાન (નિયાણું=સ‘કલ્પ) કર્યું" કે ભવાન્તરે હું મહા પરાક્રમી થાઉં. આ નિદાન ફૅન્ટુ. કારણ કે ત્યારપછી (૧૭)મે ભવે મજ્જાશુર સ્વર્ગામાં ગયા. પછી (૧૮) મે ભવે એ ૧લા વાસુદેવ ત્રિપૃષ્ઠ રૂપે પૃથ્વી ઉપર અવતર્યા. (પૃ. ૨૯૩) એમણે એ ભવમાં બહુ પાપકર્માં કર્યાં તેથી ત્યારપછીને (૧૯) મે ભવે એ ૭ મા નરકમાં ગયા. ત્યારપછી (૨૦) ભયંકર સિ ંહુ થયા ને પછી (૨૧) એ ૪થા નરકે ગયા. ત્યાંથી પાછા (૨૨) મનુષ્યભવમાં આવ્યા અને ત્યાં શુભકમ કર્યાં, તેને પરિણામે (૨૩) એ પ્રિયમિત્ર ચક્રવર્તી થયા. એ ભવમાં શુભક કરીને (૨૪) મહાશુક્ર સ્વ માં ગયા. પછી (૨૫) રાજકુમાર મંન રૂપે અવતરીને સંસારના ત્યાગ કર્યાં ને સાધુ થયા. તે ભવમાં બહુ તપ કર્યાં ને તી કર નામક બાંધ્યું, પછીને (૨૬) મે ભવે પ્રાણત દેવલાકમાં દેવ થયા ને છેવટને (૨૭) મે ભવે તીર્થંકર મહાવીર થયા.
મરીચિના ભવમાં અવિવેકે કરીને નીચગેાત્રકમ ખંધાયાથી ( પૃ. ૧૭૫ ) આ છેલ્લા તી કરે બ્રાહ્મણને ઘેર અવતાર લેવા જોઈએ. તેટલા માટે કુણ્ડકામ નામે નગરમાં બ્રાહ્મણુકું ડ ભાગમાં જોહાન ગાત્રના શ્રૃણમવત્ત નામે બ્રાહ્મણની લેવાનન્દ્રા નામે સ્ત્રીના ગર્ભમાં એ આવ્યા. દેવાનન્દ્રાએ પ્રખ્યાત (૧૪) સ્વપ્ન જોયાં અને તેથી
32
Page #323
--------------------------------------------------------------------------
________________
(૩૦૬) ભાવી તીર્થકરના જન્મનું સૂચન થયું. દેના રાજા ઈન્દ્ર જ્ઞાન વડે આ જોયું, ત્યારે એણે વિચાર્યું કે “સર્વે તીર્થકર, ચકવતી, બલદેવ અને વાસુદેવ ભૂતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ કાળે ઉચ્ચ કુળને વિષે અવતર્યા છે, અવતરે છે અને અવતરશે, તેથી કરીને ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં અવતરે એ કઈ રીતે ગ્ય થતું નથી. આથી કરીને એણે પિતાની પદાતિસેનાના નાયક હરિણગમષીને બોલાવી બ્રાહ્મણ દેવાનન્દાની કુખમાંથી ગર્ભ લઈને ક્ષત્રિયાણું ત્રિશતા ની કુખમાં મૂકી આવવાની આજ્ઞા કરી. એ ઉપરથી હરિણગમૈષી દેવાનન્દા પાસે ગયે, તેને અવસ્થાપિની નિદ્રા આપીને તેની કુખમાંથી ગર્ભ કાઢી લીધો. ત્યાંથી ક્ષત્રિય સાથ ને ત્યાં ગયે, તેની સ્ત્રી ત્રિશલાને અવસ્થાપિની નિદ્રા આપીને તેની કુખમાં મહાવીરને ગર્ભ મૂકી દીધે; અને ત્રિશલાને પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુખમાં મૂક્યો. ત્યાંથી પછી પાછે એ સ્વર્ગે ચાલ્યો ગયો. હવે દેવાનન્દાને ગર્ભ લઈ લીધે ને તે ત્રિશલાને આપે એ દેવાનન્દાના પૂર્વભવના કર્મનું ફળ હતું, તેને વિષે કથા એવી છે કે “દેવાનન્દા પૂર્વભવે ત્રિશલાની જેઠાણ હતી ને તેવારે પોતાની દેરાણુને રત્નને કરંડીએ એણે ચારી લીધું હતું. તે પાપના ફળરૂપે આ ફેરફાર થયે હતે.”
મહાવીરને ગર્ભ ત્રિશલાની કુખમાં ગયા પછી, ત્રિશલાને પ્રખ્યાત ૧૪ સ્વપ્ન આવ્યાં ને ૯ માસ ને ૭ દિવસે શુભ મુહૂર્ત ને શુભ લગ્ન બાળક અવતર્યો. માતા ગણિી હતી ત્યારે માતાપિતાની કીતિ ને સંપત્તિ વધી હતી તેથી એમનું નામ વર્ધમાન પાડ્યું.
રાજકુમારને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંડ્યું. શરીરની ને મનની શક્તિઓ એ દીપવા લાગ્યા. હજી તે એ બાળક હતા એવામાં ઇલેકમને કોઈએક દેવ એમની સાથે યુદ્ધ કરવા આવ્યું, તેને એમણે પરાજય પમા વ્યો આથી એમનું નામ મહાવીર પડયું. વળી બ્રાહ્મણને વેશ લઈને ઈન્દ્ર આવ્યા અને એમને કેટલાક કઠણ પ્રશ્ન પૂછ્યા. નિશાળમાં હજી તે એ વિષ શીખ્યા નહોતા, છતાંયે એમણે એ પ્રશ્નના યથાસ્થિત ઉત્તર આપીને સૌને છઠક કરી નાખ્યા. દીક્ષા લેવાનો નિશ્ચય તે છેક
Page #324
--------------------------------------------------------------------------
________________
(૩૦૭ ) જુવાનીમાં જ એમણે કર્યું હતું, પણ પોતાના જવાથી માતાપિતાને દુઃખ થશે એમ જાણુંને, એ જીવતાં હોય ત્યાંસુધી દીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો હતે. એટલા માટે મનુષ્યપણાના ધર્માનુસાર સુખ ભેગવ્યા, લગ્ન પણ કર્યું અને એક પુત્રીના પિતા પણ થયા.
સિદ્ધાર્થ અને એની પત્ની ત્રિશલા તીર્થંકર પાર્શ્વનાથના ધર્મ પાળતા હતા, તેમણે કુશાગ્ર શય્યા ઉપર રહી ઉપવાસ કરીને પ્રાણત્યાગ કર્યો અને અમ્રુત કલ્પ–સ્વર્ગમાં દેવ થયા. ત્યારપછી મહાવીરને જગતમાં કશું બંધન રહ્યું નહિ અને તેથી દીક્ષા લેવાને એમણે નિશ્ચય કર્યો. પ્રથમ તે એમના ભાઈ નંદિવર્ધને રજા આપી નહિ તેથી બે વર્ષ રહ્યા. પછી મહાવીરને આગ્રહ જોઈને રજા આપી. મહાવીરે એક વર્ષ સુધી પુષ્કળ દાન દીધું. દીક્ષાને દિવસે એમને શિબિકામાં બેસાડીને દેવે કુડપુર પાસેના જ્ઞાતખંડ નામે ઉપવનમાં લઈ ગયા, ત્યાં એમણે વિધિપુરઃસર દીક્ષા લીધી. ત્યારપછી તરત જ એમને મન પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારપછી બાર વર્ષ સુધી વિહાર કર્યો. ૧ વર્ષ અને ૧ માસ સુધી એમણે. દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પછી તેને એમણે ત્યાગ કર્યો ને દિગમ્બર થયા. તેઓ માત્ર હાથે ભિક્ષા સ્વીકારતા અને મૂઢ લોકોએ કરેલાં અનેક પરિસહ સહેતા. વર્ષના આઠ માસ વિહાર કર્યા કરતા. ગામમાં કદી એક રાતથી વધારે અને નગરમાં પાંચ દિવસથી વધારે વાસ કરતા નહિ. માત્ર ચાતુર્માસમાં જ એક સ્થળે રહેતા.
મહાવીરનું ઉપર જે જીવનચરિત્ર આપ્યું છે તે શ્વેતામ્બરના ધર્મગ્રન્થને અનુસરીને છે. દિગમ્બરે કેટલાક મહત્ત્વના પ્રસંગેમાં એથી જુદા પડે છે. એમને મત એ છે કે –મહાવીર ત્રિશલાને પેટે જમ્યા, તે પહેલાં બ્રાહ્મણે દેવાનન્દાની કુખમાં ગયા જ નહતા અને તેથી ગર્ભ બદલ્યાની કથા સ્વાભાવિક રીતે જ એમના ગ્રન્થમાં નથી. વળી એમને મતે મહાવીર (૧૨મા, ૧૯મા, ૨૨મા અને ૨૩મા તીર્થંકરની પેઠે) પરણ્યા જ નહોતા. વળી ૮ વર્ષની બાલ્યાવસ્થામાં જ એમણે ગૃહસ્થચિત વ્રત
Page #325
--------------------------------------------------------------------------
________________
(૧૦૮).
સ્વીકાર્યો અને બરાબર પાક્યાં, ૩૦મે વર્ષે દીક્ષા લેવાને એમણે નિશ્ચય કર્યો. દિગમ્બર મતે તે સમયે એમનાં માતા જીવતાં હતાં, તેમણે એમને ઘણું વાર્યા, છતાં દીક્ષા લીધી. દીક્ષા લેતાંની સાથે એમણે ૨૪ પ્રકારના પરિગ્રહોને અને તેની સાથે જ વસ્ત્રને ત્યાગ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ એમને મન:પર્યાય જ્ઞાન પ્રાપ્ત નહેતું થયું, પણ પ્રચડ તપને પરિણામે એમણે પ્રાપ્ત કર્યું. દીક્ષા પછી એક સ્થળે ટકીને છ માસ સુધી એમણે ધ્યાન ધર્યું. ત્યારપછી તપુર નામે નગરમાં એ ગયા, ત્યાંના રાજાએ એમને પુષ્કળ સત્કાર કર્યો. છ માસના ઉપવાસ પછી ત્યાં એમણે પારણું કર્યું. અહીંથી એમણે અનેક સ્થાનેએ વિહાર કર્યો અને પ્રચંડ તપને પરિણામે અષ્ટ પ્રકારની અલૈકિક શક્તિઓ સંપાદન કરી. ફરતા ફરતા અત્તે ઉજજયિની આવ્યા. એ નગરની પાસેના ઉપવનમાં એ ધ્યાન ધરતા હતા, ત્યારે અમુક રુદ્ર અને તેની સ્ત્રી પાર્વતીએ એમના ધ્યાનમાં ભંગ પાડવાના પ્રયત્ન કર્યો, પણ એમનું ધ્યાન એટલું ગાઢ હતું કે એમના એ પ્રયત્ન વિફળ ગયા, તેથી દ્ર અને પાર્વતીએ એમની સ્તુતિ ને પૂજા કરી, ઉજજયિનીથી એ કશામ્બી ગયા. પછી ત્યાંથી પાછા એકાન્ત વનમાં ગયા, ત્યાં મન પર્યાયજ્ઞાન પ્રાપ્ત કર્યું એમણે મુનિવ્રત ધારણ કર્યું તે બાર વર્ષ પાળ્યું. ”
દીક્ષા લીધા પછીથી મહાવીરે પોતાને કાળ કેવી રીતે વ્યતીત કર્યો તેના અમુક અમુક પ્રસંગે સંબધે શ્વેતામ્બર-દિગમ્બર વચ્ચે ગમે એટલે મતભેદ છે, છતાં આ વાતમાં તે તેઓ બંને એકમત છે કે ૪૩ વર્ષની ઉમરે નુપાતિ (વર્તમાન વર) નદીને કાંઠે કૃમિ રામ નામે સ્થાનથી ડેક છેટે એક ખેતરમાં આવેલા ચૈત્યની પાસે શાલતની નીચે એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારપછી આખું જીવન એમણે વિહાર કર્યો, ધર્મોપદેશ આવે. પરિણામે પુરુષો તેમજ સ્ત્રીઓ એમના અનેક શિષ્ય થયા; વળી મગધને શ્રેણિક, અંગને કુણિક, વિદેહને ચેટક વગેરે અનેક રાજાઓ પણ તેમના શ્રાવક થયા.
કલ્પસૂત્રને (પૃ. ૧૧૦) મતે મહાવીરે પોતાના સાધુ જીવનનાં
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૨૯) કર ચાતુર્માસ આ પ્રમાણેનાં સ્થાનાએ કર્યા–રિપ પ્રામમાં ૧, નામાં અને કૃષ્ણવર્મીમાં ૩, વૈરાતીમાં અને વારિકામાં ૧૨, વૈશાલી (રાજગૃહી)માં અને નાસ્તામાં ૧૪, મિથિનામાં ૬, મિિામાં ૨, પ્રાસંમિમાં ૧, uતમામમાં ૧, શ્રાવતિમાં ૧ અને ખાવામાં ૧. પછીની કથાઓમાં એમને વિહાર એથીયે વિસ્તૃત, ઠેઠ હિમાલય અને પ્રયાગ સુધી થયેલે વર્ણવે છે. અત્તે ૭૨ વર્ષની ઉમ્મરે એ તીર્થકર નિર્વાણ પામ્યા. પાર્શ્વનાથના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે પાવાપુરીમાં બ્રાહ્મમુહૂર્તો ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રવચન કરી રહ્યા પછી નિર્વાણ પામ્યા. એ તીર્થકરના નિર્વાણ પ્રસંગની કથાઓ ભિન્ન ભિન્ન છે. કેટલાક કહે છે કે રાજા ફતવાતના દરબારમાં શાન્તભાવે એકાન્તમાં એ નિર્વાણ પામ્યા, ત્યારે બીજા કહે છે કે મહાસમારમ્ભ એમણે પિતાના દેહનો ત્યાગ કર્યો. હસ્તિપાલે મેંટે ઉત્સવ કરાવ્યું, તેમાં પાડોશના રાજાઓને નેતર્યા. એક વિશાળ સરોવરની પાસેના વનમાં એક ભવ્ય સમવસરણ બંધાવ્યું. ને તેમાં રત્નજડિત આસન પધરાવ્યું. તે આસન ઉપર બેસીને છ દિવસ સુધી નિરન્તર સંઘને ધર્મોપદેશ આપે. ૭ મા દિવસની રાતે ૪ થા પ્રહરમાં સમસ્ત શ્રોતાવર્ગ નિદ્રામાં પડ્યો. તીર્થકરે જાણ્યું કે હવે મારે જવાને સમય થયે છે, પિતે પર્યક આસન વાળ્યું ને પછી નિર્વાણ પામ્યા. શ્રોતાવર્ગ જાગે ત્યારે જાણ્યું કે તીર્થકર તે સદાને માટે ચાલતા થઈ ગયા છે. તેમણે મહા ઠાઠમાઠથી એમનાં શબને અગ્નિસંસ્કાર કર્યો. એવી પણ કથા છે કે નિર્વાણ પામતાંની સાથે જ તીર્થકરના શરીરને વાળ અને નખ સુધીને ભાગ લુપ્ત થઈ ગયે ને તેથી આ અવશેષને જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
જ્યારે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે આકાશમાં મેટે ધૂમકેતુ દેખા, સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતરી આવતા દેથી રાત્રી પ્રકાશ મારી ઉઠી અને પાડેશના રાજાઓએ તીર્થકરના નિર્વાણના માનની ખાતર મેટી દીપત્સવી કરી.
મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ ને ૮૩ માસે દુષમસુષમાનો અન્ન આવ્યો. એ આરે એકંદરે ૧ કેટકેટિ સાગરાપમમાં ક૨૦૦૦ વર્ષ ઓછાં એટલે કાળ ચાલ્ય.
Page #327
--------------------------------------------------------------------------
________________
(૩૦)
દુષમા. હાલ આપણે દુષમામાં છીએ. એ ૨૧૦૦૦ વર્ષ ચાલવાને છે અને એનું મુખ્ય લક્ષણ તે એ છે કે દરેક વસ્તુની સ્થિતિ આ આરામાં અશુભ થતી જ જાય છે. જળ વાયુ અશુદ્ધ થતા જાય છે, દેશના મેટા વિસ્તારમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ થતી જાય છે, ભયંકર દુષ્કાળ પડે છે, મનુષ્ય બહુમાં બહુ ૧૦૮ વર્ષ જીવે છે અને બહુમાં બહુ ૭ હસ્ત ઉંચે (આરાના પ્રારંભમાં) થાય છે, આચારવિચાર ભ્રષ્ટ થતા જાય છે, પૃથ્વી ઉપર અત્યાચાર પ્રવર્તે છે એટલે કે બળિયે નબળીને ખાય છે, છળકપટ ને પાપપ્રપંચ વધે છે, વ્યભિચાર ને સંકરતા વધે છે, માંસાહાર સર્વસામાન્ય થઈ પડે છે, લેભ અને વેર વધે છે. રાજા પ્રજાને પીડે છે, યુદ્ધ કરીને ધરતીને રસાતળ કરે છે, ગામને ને નગરને શમશાન જેવાં કરી મૂકે છે. ( દરેક ૧૦૦૦ વર્ષે નામે ભ્રષ્ટ રાજા થાય છે, તે સાધુજનને પીડે છે; દરેક ૫૦૦ વર્ષે કપાશ્ચ થાય છે.) મિથ્યાત્વ અને દંભ વચ્ચે જ જાય છે અને છેવટે સમ્યકત્વને લેપ થાય છે.
દુષમાનું અશુભ બળ ધીરે ધીરે વધારે જામતું જાય છે. છેલ્લા તીર્થકરના ઉપદેશની અસર હવાથી શરૂઆતની સ્થિતિ બહુ ખરાબ નથી અને આજે આપણે એ આરાના પહેલા સપ્તમાંશમાં છીએ, એટલે માણસથી ન સહેવાય એવી સ્થિતિ હજી થઈ નથી; પણ અવનતિ અનિવાર્ય છે, કારણ કે જગતને ધર્મ-. માગ દેખાડનાર કેઈ તીર્થકર આ અરમાં થનાર નથી, તેમજ લોકને પ્રબળ હાથે વ્યવસ્થામાં રાખી શકે એવા ચકવતી, બલદેવ કે વાસુદેવ પણ થનાર નથી.
જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વળી નિર્વાણ પણ પામ્યા એવા ધાર્મિક પુરૂષે આ અરના માત્ર આરંભમાં જ થયા અને તે સૈ તીર્થકરના શિષ્ય પ્રશિષ્ય હતા અને એમના નિર્વાણ પછી પણ જીવતા હતા.
| તીર્થંકરના સૌથી મોટા શિષ્ય શૈતમ ઇન્દ્રભૂતિ હતા. એ વિદ્વાન બ્રાહ્મણ હતા ને તેમને તીર્થકરે જૈનધર્મમાં લીધા હતા. એમની કથા એવી છે કે એ પશુયજ્ઞ કરતા હતા, ત્યારે એમને
Page #328
--------------------------------------------------------------------------
________________
(૩૧ ) સમજાવીને જૈનધર્મમાં લીધા હતા. બીજી કથા એવી છે કે તીર્થકરે એક ગ્લૅકને અર્થ કરવા એક વૃદ્ધજનને આપે, તે ગૌતમ પાસે ગયે ગતમને નહિ આવડ્યાથી તેને મહાવીરની પાસે એના અર્થ માટે જવું પડ્યું. ત્યાં મહાવીરે અનેક પ્રશ્નના ઉત્તર ગતમને આપ્યા ને તેમને નમાવ્યા. તીર્થકરે આપેલે ઉપદેશ જે ધર્મગ્રન્થમાં છે, તેમાંના અનેક ગ્રન્થ ગેમના રચેલા છે. બીજા અનેક શિષ્ય તીર્થકરના જીવનકાળમાં કેવલજ્ઞાન પામેલા અને નિર્વાણ પણ પામેલા, પણ મૈતમ તે તે તીર્થકરના નિર્વાણ પછી જ કેવલી થયેલા, કારણ કે ત્યાં સુધી પ્રભુપ્રત્યે એમને અતિશય સ્નેહ ને માન હતું ને તેથી રાગદ્વેષથી સપૂર્ણ મુક્ત થઈ શક્યા નહોતા; એ રાગદ્વેષ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય પણ નહિ. ગૌતમ ૧૨ વર્ષ સુધી કેવલી રહ્યા ને ૯૨ વર્ષની ઉમ્મરે રાજગૃહમાં નિર્વાણ પામ્યા. - તીર્થકરના બીજા મેટા શિષ્ય (પાંચમા ગણધર) સુધર્મા હતા, તે પણ બ્રાહ્મણ હતા. તીર્થકરની પછી પણ એ જીવતા હતા. મહાવીરના નિર્વાણ પછી સંઘનિર્વાહને ભાર એમણે લીધે. ૧૨ વર્ષ પછી એ કેવલજ્ઞાન પામ્યા એટલે એમણે એ ભાર પિતાને માથેથી ઉતારી જંબુસ્વામીને દીધે. ત્યારપછી એ ૮ વર્ષ જીવ્યા અને ૧૦૦ વર્ષની ઉમ્મરે નિર્વાણ પામ્યા.
સુધર્માની પછી એમના શિષ્ય બૂસ્વામીપ ગણધર થયા. એ એક મેટા શેઠના પુત્ર હતા. શેઠ ઘણા કાળ સુધી અપુત્ર હતા. એકવાર એ પોતાની સ્ત્રી સાથે સુધર્માની પાસે જબૂવૃક્ષના અધિષ્ઠાતા વિષે કથા સાંભળતા હતા, ત્યારે સુધર્માએ ભવિષ્ય ભાખ્યું કે તમને એક પુત્ર થશે ને એનું નામ જંબૂ રાખજે.” ભવિષ્યવાણી ખરી પડે; જમ્બુ જમ્યા. તે ઉછરવા ને માબાપને આનંદ આપવા લાગ્યા. જ્યારે એ મેટા થયા ત્યારે એમને વિવાહ રાજગૃહમાં આઠ ધનિક શેઠની (૮) કન્યા સાથે કર્યો, પણ એમને તે સુધર્માના ઉપદેશથી વૈરાગ્ય થયો હતો. તેથી દીક્ષા લેવા ઈચ્છતા હતા અને બ્રહ્મચર્યવ્રત લીધું પણ હતું. માબાપને એથી બહુ દુનિયુક્ત
Page #329
--------------------------------------------------------------------------
________________
- ( ૩૨:) તેથી તે કન્યાઓ સાથે એમણે લગ્ન કર્યું. રાતે મહા ઠાઠમાઠથી વરઘડે નીકળે. પરણીને ઘરે ગયા. હવે એક રાજપુત્ર નામે પ્રભવ લુંટારાને ધધ કરતું હતું, તે મેટી લૂંટ કરવાને મનસુબે રાજગૃહમાં આવ્યું. પ્રભવની પાસે એક જાદુમંત્ર એ હતું કે જેને બળે બારણાં ઉઘડી જાય ને તાળાં ત્રુટી જાય. બીજે જાદુમંત્ર એ હતો કે જેને બળે એ સને નિદ્રામાં નાખે. એ મંત્રને બળે એ જંબુના ઘરમાં પેઠે, પણ સૌ સ્ત્રીઓની વચ્ચે એકલા જંબૂને એણે જાગતા જોયા. જંબૂએ એને કહ્યું કે “તારૂં જાદુબળ મારા ઉપર કશું ચાલવાનું નથી, કારણ કે હું તે ભાવસાધુ છું ને કાલે જ સવારે દીક્ષા લેવાને છું.” વ્રત ન લેવાનું અને સ્ત્રીઓ સાથે સંસારસુખ ભેગવવાનું પ્રભવે જંબૂને ઘણું સમજાવ્યું, પણ એમણે એને અને ચારે બાજુથી જાગી ઉઠેલી સ્ત્રીઓને કુવામાંના મનુષ્યની (મધુબિંદુની) અને બીજી કથાઓ કહી અને સંસારજીવનની અસારતા અને અનિત્યતા વિષે ઉપદેશ આપે. એ ઉપરથી સ્ત્રીઓએ દીક્ષા લેવાને નિશ્ચય કર્યો, લૂંટારે પણ એ નિશ્ચય ઉપર આવ્યું, તે પિતાના માબાપ પાસે ગયે અને દીક્ષા લેવાને તેમની પરવાનગી લીધી. બીજે દિવસે જમ્મુએ સુધર્મા પાસે દીક્ષા લીધી, ૮ સ્ત્રીઓએ અને બીજા સંબંધીઓએ (નવેના માતાપિતાએ) પણ દીક્ષા લીધી. પ્રભવ પણ પ૦૦ ચાર સાથે સાધુ થયે અને જબૂને શિષ્ય તેમજ સહચર બની રહ્યો.
સુધર્માને કેવલજ્ઞાન થયું, એટલે જંબુસ્વામી ગણધર થયા. સુધમ નિર્વાણ પામ્યા પછી એક વર્ષે એ કેવલી થયા અને પછી છેકે કાળે (મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે ) નિર્વાણ પામ્યા. ત્યારપછી કેઈ પરમાવધિજ્ઞાન પામ્યું નહિં, કઈ મન" ય જ્ઞાન પામ્યું નહિ, કઈ કેવલજ્ઞાન પામ્યું નહિ
કોઈ નિર્વાણ પણ પામ્યું નહિ. કારણ કે નિર્વાણ પામતા 1 કેવલજ્ઞાન પામવું જ જોઈએ અને ક્ષપકશ્રેણિ ઉપર પણ ઈિએ. તેને માટેની જે દૈવીશક્તિઓ હેવી જોઈએ ચ થઈ ગઈ૬ મહાવીરે પ્રવર્તાવેલ જિનચાર તે છેવટના કેવલી પછી બંધ થાય છે એ 'મત છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૧૩) પિતાના ઈન્દ્રિયાતીત જ્ઞાનને બળે વિશ્વના જીવજગતમાં સંપૂર્ણ અન્નદ્રષ્ટિ નાખી શકનારા પુરુષે આ અવસપિણમાં જબૂસ્વામી પછી થયા નથી. જીવજગતનું સૈ જ્ઞાન ત્યારપછી માત્ર શાસ્ત્રોના અધ્યયનથી જ પ્રાપ્ત કરવું રહ્યું અને તેટલા માટે ભૂતકાળના કેવલીઓ વિષે વર્ણન કરતાં શાસ્ત્રોનું અધ્યયન કરવું રહ્યું. પણ સમય જતે ધીરે ધીરે તે વિષેની કથાઓને પણ નાશ થત ગયો અને અવસર્પિણ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને વધારે વધારે નાશ થતો જાય છે. જમ્બુસ્વામીના તરતના શિષ્યોને બારે અંગનું જ્ઞાન હતું. ત્યારપછીના કેટલાકને ૧૧ અંગનું અને ૧૨ મા અંગના ૧૪માંથી ૧૦ પૂર્વનું જ્ઞાન હતું. ત્યારપછીના સાધુઓને માત્ર ૧૧ અંગનું જ્ઞાન હતું. વેતામ્બર મત એ છે કે એ ૧૧ અંગેનું જ્ઞાન તે આજ સુધી ચાલ્યું આવે છે, પણ દિગમ્બર મત એ છે કે થોડા વખત પછી એ ૧૧ અંગનું પણ જ્ઞાન લુપ્ત થયું હતું. વધારે ઓછા જ્ઞાનવાળા સાધુઓ કોણ કોણ હતા તે વિષે એ બે સમ્પ્રદાયમાં ભેદ છે. એ વિશેની હકીકત નીચે આપું છું. ૭ શ્વેતામ્બર મત. . . દિગમ્બર મત.
૧૨ અંગના જ્ઞાનવાળા શ્રુતકેવલી. પ્રભવ
વિષ્ણુ શય્યદ્ભવ
નંદિમિત્ર ચશભદ્ર
અપરાજિત સભૂતવિજય
ગવર્ધન
શ્વેતામ્બર મત.
દિગમ્બર મત.
ભદ્રબાહું.
સ્થૂલભદ્ર
Page #331
--------------------------------------------------------------------------
________________
( ૩૧૪ )
૧૧ અંગ ને ૧૦ પૂર્વના જ્ઞાનવાળા દેશપૂર્વી
વિશાખ
પ્રાપ્રિલ
ક્ષત્રિય
જયસેન
નાગસેન
સિદ્ધા
ધૃતિસેન
વિજય
બુદ્ધિલ ( બુદ્ધિલિંગ )
રંગદેવ ( ગણુદેવ ) ધસેન ( સુધર્મા )
મહાગિરિ
સુહસ્તિ
સુસ્થિત
ઇન્દ્રહિન્ન
દિન્ન
સિ'ડુગિરિ
વા
દિગમ્બરા કહે છે કે “ ધસેન છેલ્લા દશપૂર્વી હતા. તેમના પછીના સૂરિઓને અંગનુ જ્ઞાન હતુ. અને ત્યારપછી તે શાસ્ત્ર ધીરે ધીરે લુપ્ત થતા ગયા. એક કથા” એવી છે કે નક્ષત્ર, જયપાલ, પાણ્ડુ, ધ્રુવસેન, કંસ ૧૧ અંગ જાણુતા; સુભદ્ર ૧૦ આંગ; યશોભદ્ર ૯ અંગ, ભદ્રબાહુ ખીજા ૮ અંગ; લાહુ છ (?) અંગ; અહિવલ્યાચાર્ય, માઘનન્દી, ધરસેન, પુષ્પદન્ત, ભૂતવલ્યાચા ( મરણુ વીર સંવત્ ૬૮૩) ૧ અગ જાણતા. મીજી કથા એવી છે કે સુભદ્ર પછીના બધા સૂરિએ એક જ અંગ જાણતાË »
આમાંના ઘણા સૂરિઓના જીવનચરિત માત્ર કલ્પનાથી અને લાકકથાએથી વળ્યા છે, અને તે વિષે વિગતવાર હકીકતા પણ આપી છે”. પાછળથી લુપ્ત થયેલા શાસ્ત્રોનુ જેમને જ્ઞાન હતું નહિ છતાં સંપ્રદાયમાં અગ્રેસર ભાગ લીધેા હતેા એવા સૂરિએ પણ અનેક થઇ ગયા છે, પણ તેમને વિષે આ સ્થળે કઇ વિવેચન કરશું નહિ.
Page #332
--------------------------------------------------------------------------
________________
(૩૧૫) દુષમાના આરંભમાં જૈનધર્મમાં અનેક શ્રદ્ધાશીલ શિષ્ય હતા અને પછીના સમયમાં પણ અનેક નવા શિષ્ય થયા હતા, છતાં એ આરે જેમ જેમ આગળ વધતે ચાલે છે તેમ તેમ તેના શિષ્યોની સંખ્યા ઘટતી જાય છે અને અત્તે છેક શૂન્ય થઈ જશે. રાજા વિમલવાહન અને તેને મંત્રી સુમુખ છેલ્લે ચૈત્ય બંધાવશે. જૈનસંઘના છેલ્લા માણસે આ થશે-સાધુ દુઃખસહસૂરિ, સાધ્વી ફશુશ્રી, શ્રાવક નાગિલ અને શ્રાવિકા સત્યશ્રી. (દિગમ્બરમતે આ પ્રમાણે થશે. સાધુ વીરંગજ, સાધ્વી સર્વશ્રી, શ્રાવક અગ્નિલ અને શ્રાવિકા ફગુસેના. એ સે અધ્યામાં થશે, દુઃષમા આરાના ૩ વર્ષ અને ૮ માસ બાકી રહેશે ત્યારે તે મરણ પામશે ને ૧લા સ્વર્ગમાં જન્મશે.)
શ્વેતામ્બર મત પ્રમાણે ચતુર્વિધ સંઘ ને જૈનધર્મ પાંચમા આરાની પ્રાતે જ્યારે લેપ પામશે ત્યારે જગતમાં મિથ્યાજ્ઞાનને પ્રચાર થશે. લગ્ન અને સમ્યફચારિત્ર વ્યવહારમાંથી નીકળી જશે અને અગ્નિને અને રાંધવાની કળાને પણ લેપ થશે.
૬ દુઃષમદુષમા. અશુભ દુઃષમ પછી એથીયે અશુભ દુઃષમદુઃષમા આરે પ્રવર્તશે. દુષમાની પેઠે એ પણ ૨૧૦૦૦ વર્ષ ચાલશે. સમસ્ત જગત્ દુઃખે ભરાઈ જશે અને લોકોના આર્તનાદ અસહ્ય થશે. સૂર્યમાંથી અસહ્ય ગરમી નીકળશે, ચન્દ્રમાંથી અસહૃા શીતળતા આવશે, તેથી દિવસ ભયંકર ગરમ અને રાત ભયંકર ઠંઘ લાગશે. મૃત્યુ પમાડે તે વાયુ પૃથ્વી ઉપર વાશે અને તેથી વટેળીઆ થઈ ભયંકર કાળી ધૂળ ઉડશે ને દિશાઓ પૂરી કાઢશે. આર
ભમાં મનુષ્ય ૨૦ વર્ષ જીવશે, પણ વખત જતાં એ આયુ ટુંકુ થતું જશે અને એ આરાને અન્ત મનુષ્ય માત્ર ૧૬ વર્ષ જીવશે. આરંભમાં શરીર૫રિમાણ ૨ હસ્ત હશે, પણ અત્તે માત્ર ૧ જ હસ્ત હશે. મનુષ્યને જતુ પજવશે, એને ગુફાઓમાં રહેવું પડશે અને તેમાંથી માત્ર પ્રભાતે ને સધ્યાકાળે જ બહાર નીકળાશે; કારણ કે રાત્રે ચન્દ્રની ઠંઘ અને દિવસે સૂર્યની ગરમી એટલી
Page #333
--------------------------------------------------------------------------
________________
( ૩૧૬)
પ્રચણ્ડ ને અસહ્ય હશે કે ત્યારે એનાથી બહાર નીકળાશે નહિ. અતિશ્રમે એ માછલાં ને કાચબા પકડશે, કારણ કે એ જ એની આહારસામગ્રી હશે. તાજા માછલાં પચાવવાં અને કઠણ લાગશે, તેથી થાડાક વખત રેતીમાં ડાટીને રહેવા દેશે ને પછી કાચાં જ ખાશે; કારણ કે તેની પાસે અગ્નિ હશે નહિ, તેથી તે પેાતાને આહાર રાંધી શકશે નહિ. મનુષ્ય મરશે ત્યારે કાં તા નરકે જશે, કાં તા તિર્યંચૈાનિમાં જન્મશે.
કેટલાકના મત એવા છે કે અવસર્પિણીના પાંચમા આરાને અન્તે મહાપ્રલય થશે. ૪૯ દિવસ ( સાત જાતના ૭–૭ દિવસ ) સુધી વરસાદ વરસશે, તે બધાને નાશ કરી નાખશે, ત્યારપછી પાછી ઉત્સર્પિણી બેસશે ને સા સ્થિતિ ધીરે ધીરે શુભ થતી જશે.
ભાવી ઉત્સર્પિણી અને તેમાં થનારા તીર્થંકરો. ૧ દુષમદુષમા.
પાછલી અવસર્પિણીના છેલ્લા આરાના અન્ત થતાં જ આ નવી ઉત્સર્પિણીના પહેલા આરાના આરંભ થાય છે. તે અર અને આ અર વચ્ચે એ તફાવત છે કે હવે સા સ્થિતિ ધીરેધીરે શુભ થતી જાય છે અને તે પ્રમાણે મનુષ્યનું શરીરપરિમાણુ પણ ૧ થી ૨ હસ્તનું થાય છે અને આયુ ૧૬ થી ૨૦ વર્ષનું થાય છે. એ અર ૨૧૦૦૦ વર્ષના હાય છે, તે પૂરા થતાં તેની પછીના અર ૨ દુઃખમા.
બેસે છે આ દુઃષમા અરના આરમ્ભમાં અનુક્રમે પાંચ જાતિના મેઘ દેખાય છે, તે ૭ દિવસ ને છ રાત વરસે છે. પ્રથમ પુષ્કરાવ મેઘ વેરાન પૃથ્વીને અમૃતથી સીંચે છે અને તેને ફળદ્રુપ બનાવે છે. ત્યારપછી ક્ષીરમેઘદૂધ જેવું સુન્દર પાણી વરસાવે છે. ત્યાર પછી ધૃતમેઘ જમીનને ચીકણી મનાવે છે અને અમૃતમેધ ખીજેમાંથી વિવિધ પ્રકારના વેલા ને વૃક્ષ ઉગાડે છે, અન્તે રસમેઘ બધી વનસ્પતિમાં પાંચ પ્રકારના રસ મૂકે છે,
Page #334
--------------------------------------------------------------------------
________________
(૩૧૭) કલ્યાણુજનક વૃષ્ટિને લીધે પૃથ્વી ઉપર વનસ્પતિ ખીલે છે ને ભવ્ય બને છે. મનુષ્ય ગુફામાંથી નીકળે છે, લીલોતરીથી આનન્દ પામે છે ને હર્ષઘેલે થાય છે. હવે માછલાં ને કાચબા ખાવા છેડી દે છે અને વનસ્પતિને આહાર કરવા માંડે છે. કાળ વહેતાં કેઈકેઈને પૂર્વભવનું મરણ થાય છે અથવા દેવ શીખવે છે, તેથી અગ્નિને ને રાંધવાની કળાને ઉપયોગ કરે છે, વસ્ત્ર પહેરે છે, ઘર ને ગામ બાંધે છે, રાજ્ય સ્થાપે છે, ન્યાયસંસ્થાઓ સ્થાપે છે. ટૂંકમાં અશુભાશુભ દુઃષમદુઃષમા અરમાં જે બધાને લેપ થઈ ગયું હતું, તેને પાછા ફરી ઉપયોગ કરતાં શીખે છે. દિનપ્રતિદિન બધું શુભ થતું જાય છે. મનુષ્યનું આયુ ૨૦ થી ૧૨૦ વર્ષ સુધીનું, તેનું શરીરપરિમાણ ૨ થી ૭ હસ્ત સુધીનું થાય છે.
૩ દુષમસુષમા દુષમાનાં ૨૧૦૦૦ વર્ષ પુરાં થતાં દુઃષમસુષમા બેસે છે, તેમાં મનુષ્યનું આયુ ૧ પૂર્વકેટિ સુધીનું અને શરીર પરિમાણ ૫૦૦ ધનુષ સુધીનું થાય છે. આ અરમાં ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવતી, ૯ બલદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ જન્મે છે. એકંદરે એ અર ૧ કોટાકોટિ સાગરોપમમાં ૪ર૦૦૦ વર્ષ ઓછો એટલો કાળ ચાલે છે.
૪ સુષમદુષમા આ સુષમદુઃષમા અર ૨ કેન્ટિકેટિ સાગરેપમ ચાલે છે ને તેમાં મનુષ્ય પાછાં જેડકે અવતરવા માંડે છે. એમનું આયુ ૧ પાપમ સુધીનું ને શરીરપરિમાણ ૧ ગાઉ સુધીનું થાય છે. પાછાં ફરી ઉગેલાં કલ્પદ્રુમનાં ફળને ઉપભેગ કરે છે. સુષમાદષમાના પ્રારંભમાં ૨ શલાકાપુરૂષ (૨૪મા તીર્થકર અને ૧૨માં ચકવર્તી) જન્મે છે. એમના નિર્વાણ પછી યુગલિયાઓમાં કષાય ઘટે છે. જ્ઞાન એટલું સર્વસામાન્ય થાય છે કે પછી ગુરૂની જરૂર રહેતી નથી.
૫ સુષમા સુષમાં અર ૩ કટિકટિ સાગરેપમ ચાલે છે. મનુષ્યનું આયુ
Page #335
--------------------------------------------------------------------------
________________
(૩૧૮) ૨ પલ્યોપમ સુધીનું અને એનું શરીર પરિમાણ ૨ ગાઉનું થશે. એ વિલાસમાં અને આનન્દમાં રહેશે.
૬ સુષમભુષમા આવતી ઉત્સપિને એ છેલ્લો અર ૪ કટિકેટિ સાગરેપમ ચાલશે. જગતની સ્થિતિ શુભતમ થશે. મનુષ્ય ૩ પોપમ આવશે અને એનું શરીર પરિમાણ ૩ ગાઉનું થશે. એ અરને નિર્ણિત કાળ પૂરે થશે એટલે તેની સાથે ઉત્સર્પિણી પણ પૂરી થશે. ત્યારપછી પાછે અવસર્પિણીને આરંભ થશે, અને તેની સાથે સુષમસુષમાને આરંભ થશે. એના પછી બીજો અર થશે. એમ કરતે કરતે અશુભતમ અર આવશે ને તેની સાથે અવસર્પિણીને પણ અન્ત આવશે. ત્યારપછી ઉસર્પિણી, ત્યારપછી અવસર્પિણ અને એ પ્રમાણે અનંત કાળ સુધી ચાલ્યું જશે.
આપણી વર્તમાન અવસર્પિણની પછી ઉત્સર્પિણ આવશે. તેમાં પણ શલાકાપુરૂષ જન્મશે, તેમનાં જીવનચરિત્ર પણ આપણા શલાકા પુરૂષને મોટે ભાગે (પૃ. ૨૫ર થી) મળતાં હશે. જૈન ગ્રન્થમાં એ શલાકા પુરૂષનાં નામ આપેલાં છે, એટલું જ નહિ પણ આપણી અવસર્પિણના ક્યા પુરૂષે એ ઉત્સર્પિણીમાં કયા શલાકા પુરુષરૂપે અવતરશે એ હકીકત પણ આપી છે.
અહીં તે વેતામ્બરમત અને દિગમ્બરમતે આવતી ઉત્સપિ ણીના તીર્થકરોનાં જ નામ ગણાવીને સન્વેષ લઈશ. (દિગમ્બર તીર્થકરેનાં નામ કેસમાં મૂકીશ.૧ પદ્મનાભ (મહાપઘ'), ૨ શરદેવ (સુરદેવ ), સુપાર્શ્વ, ૪ સ્વયંપ્રભ, પ સર્વાનુભૂતિ (સર્વાત્મભૂતિ) ૬ દેવશ્રુતિ (દેવપુત્ર), ૭ ઉદય (કુલપુત્ર), ૮ પેઢાલ (ઉંદક), ૯ પિટ્ટિલ (પ્રષ્ટિલ), ૧૦ શતકીતિ (જયકીતિ), ૧૧ સુવ્રત (મુનિસુવ્રત), ૧૨ અમમ (અરનાથ), ૧૩ નિષ્કષાય ( નિષ્પાપ), ૧૪ નિપુલાક (નિષ્કષાય), ૧૫ નિર્મમ (વિપુલ), ૧૬ ચિત્રગુપ્ત ( નિર્મલ), ૧૭ સમાધિ (ચિત્રગુપ્ત), ૧૮ સંવર (સમુદ્રગુપ્ત), ૧૯ યશધર (સ્વયંભર),
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૯). ૨૦ વિજય (અનિવત), ૨૧ મલ્લિ (વિમલ), ૨૨ દેવ ( વિજય), ૨૩ અનંતવીર્ય (દેવપાલ), ૨૪ ભદ્રકૃત્ (અનંતવીર્ય).
બંને સમ્પ્રદાયના ગ્રન્થ ભાવી ઉત્સર્પિણીને તીર્થકરોનાં નામે આપે છે, તેમજ આ અવસર્પિણીના કણ કણ પુરૂષ એ. ઉત્સપિણમાં તીર્થકર થવાના છે એમનાં નામ પણ આપે છે. મહાવીરના સમયના મગધના રાજા શ્રેણિક તે પદ્મનાભરૂપે અવતરશે, મહાવીરના કાકા સુપાર્શ્વ તે દેવરૂપે અવતરશે. કૃષ્ણ, બલરામ, દેવકી, રહિણી અને બીજાં પણ નરનારી એ ઉત્સપિણીમાં શલાકાપુરૂષરૂપે અવતરશે. આ બાબતમાં પણ બને સમ્પ્રદાયને મત ભિન્ન છે.
અન્તવિવેચન નો માને છે કે માનવબુદ્ધિ જે જે વિચારી શકે તે સૌમાં જૈનધર્મ સાથી ઉત્તમ છે અને ગંભીરજ્ઞાનમૂલક છે, માટે તે નિભ્રમ છે. બીજા બધા ધર્મનાં દર્શનશાસ્ત્ર એની પાસે પણ આવી શકે નહિ. એમાંથી જે જૈન ધર્મનાં તત્ત્વ સાથે એકમત થાય છે તે માત્ર એ ધર્મમાંથી લીધેલી પ્રતિષ્ઠાયા રૂપે છે, જે ભિન્ન છે તે મિથ્યાત્વમાંથી ઉપજેલું અજ્ઞાન છે. તેથી ભવ્ય (જે નિર્વાણગ્ય છે અને જેને જેનો સમ્યજ્ઞાનના ધારણ કરનાર માને છે) અન્ય ધર્મના અનુયાયીઓને મિથ્યાદશી માને છે ને વળી માને છે કે તેમનાથી ધાર્મિક જનેએ દૂર રહેવું જોઈએ, નહિ તે એમની નાસ્તિકતાને ને પાપને સ્પર્શ થાય. આ વાત દુરાગ્રહી ધાર્મિકાએ ભયંકર રૂપે ચીતરી છે; જેમકે, નેમિચન્દ્રના પશિતમાં એ વિશે આમ લખ્યું છે
માણસ ગમે એટલે પવિત્ર ને ડાહ્યો હોય તે પણ તે મિથ્યાગુરૂ હેય તે તેને ત્યાગ કર.
મસ્તક ઉપર મણિવાળા વિષયુક્ત નાગની જેવા એ છે.” .
પણ બધા જેનલેખકે કંઈ એવા દુરાગ્રહી નથી. અનેક લેખકે બીજા ધર્મનાં દર્શનેને ન્યાયબુદ્ધિએ તેલ કરે છે, અને
Page #337
--------------------------------------------------------------------------
________________
- ( ૩૧૦ )
જ્યાંથી જઠે ત્યાંથી ગ્રહણ કરવું. હરિભદ્રના નીચેના લાક એ સંબધે પ્રખ્યાત છેઃ-૪
કહે છે કે સત્ય
पक्षपातो न मे वीरे न वैरः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः || ( અ યથા વિચારવા )
“ મહાવીરને હું મિત્ર માનતા નથી, કપિલાદિને શત્રુ માનતા નથી; શુદ્ધ સત્ય જેવા જેના ઉપદેશમાં હાય તેના ઉપદેશ સાંભળવા, તેનું જ અનુસરણ કરવું, ”
અત્યાર સુધીનાં પ્રકરણામાં જોઇ ગયા તે ઉપરથી માલમ પડશે કે જૈન ધર્મ અને માજી ઉપર નજર રાખીને પાતાના સમ્પ્રદાય ચ્ચે છે. એક બાજુએથી એ પ્રાચીન અને અનુકૂળવાદને પકડી રહ્યો છે, એટલું જ નહિ પણ તે ખાજુના દાર્શનિક ને વૈજ્ઞાનિકવાદના વિકાસ કર્યાં છે; જેમકે એ સૂ` વગેરે. ખીજી ખાજુથી પ્રચલિતવાદને આગળ ચલાવવાના અને તેને સમ્પૂર્ણ કરવાના પણ પ્રયત્ન કર્યાં છે; જેમકે રામકૃષ્ણની કથાઓ વગેરે.
જેમ ભૂતકાળમાં બન્યું હતું તેમ આજે વર્તમાનકાળમાં અને છે. એમના ધર્મ સિદ્ધાન્તો શુદ્ધરૂપે સચવાયેલા રહે અને માટે આજના જૈનો બહુ આગ્રહ રાખે છે; છતાં વમાન અભિપ્રાયને એકમત થવાય એવી રીતે એમના મતને સમ્પૂર્ણ બનાવવા કે વિકાસ આપવા યથાશકય પ્રયત્ના કરે છે. સ્યાદ્વાદ આજના યુરેપિયન as if વાદને ખરાખર સમાન છે, પુગલવાદ વર્તમાન પરમાણુવાદ સમાન છે. વગેરે વિષયા પ્રતિપાદિત કરવા હાલના જૈનો પ્રયત્ન કરી રહ્યા છે.
જૈનધર્મોની ધાર્મિક અને દાનિક મહત્તા વિષે ભારતમાં અને યુરોપમાં પહેલેથી જ ભિન્નભિન્ન અભિપ્રાય છે. જગતમાં અમાશ ધ પરિપૂર્ણ છે. એવા જૈનોના જે મત છે તેનુ ( H. warren ) અને પેૉલ્ડ ( 0. pertold ) ૬ સમન કરે છે; જૈન ધર્માંથી વધારે સારા ધમ સ ંભવતા નથી, એમ પેટેન્ડિ માને છે, કારણ કે ભાવનાત્મક, બૌદ્ધિક અને વ્યાવહારિક-સત્ય
Page #338
--------------------------------------------------------------------------
________________
( ૩૨૧ )
ધર્માંનાં એ ત્રણ તત્ત્વાનુ એ ધર્મમાં સામજસ્ય છે. પરમપુરૂષ વિષે નીચેની ( Nietrsche ) ભાવના જેવી શ્રેષ્ઠ જીવની ભાવના એ ધર્મીમાં છે એટલે કે જીવના પરિપૂર્ણ વિકાસની સૃષ્ટાપુરૂષના જેવી ભાવના છે, એ ધર્મોમાં અહિંસાધ` . બહુ દૂરગામી છે અને ખીજા ધર્માંના સર્વે નીતિનિયમા કરતાં એના અહિંસા ધર્માંના આચારથી બહુ સફળ પિરણામે આવે છે. બીજી ખાજીએથી જૈનધર્મીના વિરોધ કરવામાં કેટલાકે બાકી રાખી નથી. મદમત્તના અને વાતુલના પ્રલાપ સાથે શકરે એ ધને સરખાવ્યા છે, કશ્મીરે એને મિથ્યાધમ કહ્યો છે, દયાનન્દે એ ધને હાસ્યાસ્પદ બનાવ્યેા છે અને એના અનુયાયીઓને ભ્રમિત અને મૂઢ માન્યા છે. યુરોપિયન ટીકાકારોએ પણ એ ધર્મવિરૂદ્ધ તીવ્ર ટીકા કરી છે. એમાંના એક આટલી સીમાએ પણ જાય છે કે: “ ઇશ્વરના અસ્વીકાર કરવા, મનુષ્યની પૂજા કરવી અને જન્તુએને પાષવા–જે ધર્મના આ મુખ્ય સિદ્ધાન્ત છે તેને જીવવાના કશા પણ અધિકાર નથી. ૮૮
પણ સાચા અભિપ્રાય અને ખાજુએ છે. જૈનો માને છે એમ એ ધર્મમાં ચેાગ્યતા પ્રમાણે પરિપૂર્ણતા પામી શકે એવાં તત્વ છે, ત્યારે કેટલીક ખામીઓ પણ છે; શાન્ત સમતાલ મગજ વાળા ઐતિહાસિક લખશે કે ધાર્મિક અનુભવની ગંભીરતામાં અને સ્વરૂપરચનામાં જૈનધર્મી ખીજા ધર્મ કરતાં ઉતરતા છે, પણ તેના જીવનચર્યાના મત સ્વીકારશે અને એ ધર્મોની ચિર જીવનશકિતથી આશ્ચય પામશે, કારણ કે છેક પ્રાચીન કાળથી આજ સુધી એ ધર્મને શ્રદ્ધાળુ અને દાનવીર અનુયાયીઓ મળ્યા જાય છે ને તેથી જીવવાના પેાતાના અધિકાર એણે સાખીત કર્યા છે.
---
Page #339
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે.
સંઘ, સંઘને પાયે,
જૈન ધર્મ વિશ્વધર્મ રૂપે. જૈનધર્મ વિશ્વવ્યાપી છે, એના પિતાના મત પ્રમાણે એ વિશ્વધર્મ છે અને બધા જીવને પિતાની અંદર લેવા પ્રયત્ન કરે છે. મનુષ્ય જ નહિ, પણ તિર્યંચે, દેવે અને નરકવાસીઓ પણ એના સિદ્ધાન્ત સ્વીકારે છે. બધા વર્ગને દેવે એ ધર્મ સ્વીકારી શકે છે અને રૈવેયક ઉપરના દેવે તે એ જ ધર્મના છે. નરકવાસીઓ જેન હોઈ શકે એ તે પૃ. ૨૩૯ ઉપર બતાવ્યું છે. ૧ થી ૪ ઈન્દ્રિયવાળ પર્યાપ્ત વિકાસવાળા બધા તિર્યંચે મિથ્યાત્વવાળા હોય છે, પંચેન્દ્રિય અસંજ્ઞીઓ પણ તેવા જ હોય છે. એમાંના અપર્યાપ્ત વિકાસવાળાને થોડોક સમય સાસ્વાદનસમ્યકત્વ (પૃ. ૧૮૪) પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ અલ્પાશે કે સર્વાશે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે અને તેથી કંઈક પ્રમાણમાં વિરતિ આચરી શકે. પૃષ્ઠ ૩૦૨ ઉપર એક ધર્મિષ્ટ હાથીની કથા કહેલી છે; સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું એવા એક બીજા તિર્યંચની કથા પણું પ્રખ્યાત છે અને તે દેડકાની કથા છે. મહાવીર રાજગૃહીના ઉદ્યાનમાં ધર્મોપદેશ દેતા હતા, ત્યારે એ દેડકાને પૂર્વજન્મનું
સ્મરણ થઈ આવ્યું અને તેથી તીર્થકરને નમસ્કાર કરવા ચાલે. પિતાની ઈચ્છા પૂરી કરે તે પહેલાં એક હાથીના પગ તળે એ કચરાઈ ગયે, પણ તેની ધર્મિષ્ઠતાને પરિણામે બીજે ભવે દેવ થયે.
આમ તિર્યંચ સુદ્ધાને માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે, એટલે એ તે સહજ ધારી શકાય કે જાતિવર્ણના કશા પણ ભેદ સિવાય કઈ પણ મનુષ્યને તે ધર્મમાં સ્વીકાર થાય. આર્ય અનાર્યને કશે ભેદ રાખ્યા સિવાય મહાવીર સૈને ઉપદેશ દેતા એ વાત પ્રસિદ્ધ છે. અને તેથી બ્રેઈલર કહે છે તેમ “માળી, રંગારા
Page #340
--------------------------------------------------------------------------
________________
( ૩ર૩) વગેરે વર્ણના લેકને એ ધર્મમાં લેવાનું આજે પણ અસાધારણ નથી અને પૂર્વે નહોતું. ” હિંદુ સંસ્કાર પામેલી જાતિએમાં જ જેન ઉપદેશકે જતા એમ નહતું, પણ તે ઉપરાંત અસંસ્કૃત જાતિના લેકે માંથી પણ શિષ્ય બનાવતા એ વાત માત્ર જૈન ધર્મશાસ્ત્રોમાંથી જ નહિ, પણ જૈન ઇતિહાસમાંથી પણ પ્રતિપાદિત થાય છે. એવી રીતે હેમચન્દ્ર જણાવે છે કે રાજા સમ્મતિએ વનવાસી લેકમાં જૈનધર્મને પ્રચાર કરવાને સાધુઓને અસંસ્કૃત પ્રદેશોમાં મેકલ્યા હતા. (પૃ. ૩૮). જીવન પ્રજનનાં સૈ દ્રવ્ય (ભેજન ને ઉપકરણ) સાધુઓને લોકપાસેથી મળી રહે એટલા માટે સાધુઓ વિહારમાં નીકળે તે પહેલાં રાજા તે તે પ્રદેશમાં પિતાના સાધુ પ્રતિનિધિઓને એકલતે. આ પ્રતિનિધિઓ વનવાસી લોકોને આજ્ઞા આપતા કે સાધુના ખપની અમુક આહાર સામગ્રી ને દ્રવ્ય સામગ્રી, જ્યારે જ્યારે અમારા દાણી આવે ત્યારે ત્યારે તેમને તમારે આપવી. સમ્મતિ રાજા પછી સાધુઓને દાણી રૂપે એકલતે અને એ સાધુઓને યથાસમયે સામગ્રી મળી રહેતી.
જેનો પિતાનું પ્રચારકાર્ય ભરતખંડમાં આવી વસેલા પ્લેછમાં કરતા એ વાત સિથિયન સાધુ નામે કાલકાચાર્યની કથાથી (પૃ. ૪૪), તેમજ સમ્રાટ અકબરને પણ એ ધર્મમાં લીધાની વાત ઉપરથી (પૃ. ૬૯) જણાઈ આવે છે. આજે પણ મુસલમાનોને એ સંઘમાં સ્થાન મળે છે અને એ વિષે બુઈલર જણાવે છે કે અમદાવાદમાં જૈનોએ એ એક પ્રસંગ મને વર્ણવી બતાવ્યો હતો અને તેમાં તેમણે પિતાના ધર્મને વિજય મા હતું.'
ભરતખંડની સીમાબહારના પ્રદેશમાં પણ જૈન ઉપદેશકેએ ધર્મપ્રચારના પ્રયત્ન કર્યા છે. ચીનાયાત્રી હ્યુએનસીઆગે (૬૨૯૬૪૫) દિગમ્બર સાધુઓને કિયાપિશીમાં (કપિશમાં) દીઠેલાના કરેલા ઉલ્લેખ ઉપરથી, હરિભદ્રના (૮ મા સૈકામાં) શિષ્ય હંસ અને પરમહંસને તિબેટમાં (મેટ માં) જોદ્ધોએ મારી નાખ્યા હતા એવી કથા ઉપરથી, તેમજ કુચ વિષેની હકીકતના ગુઈનવેડલના (Gruinweall ના) અનુવાદથી એ વાત જણાઈ આવે છે. મહા
Page #341
--------------------------------------------------------------------------
________________
(૩ર૪) વીરધર્મના ઉપદેશકેની પ્રચાર-આતુરતાને સમુદ્રની પણ બાધા ની નથી. એવી કથાઓ અનેક મળી આવે છે કે દૂર દૂર દ્વીપના અધિવાસીઓને પણ જૈનધર્મમાં લીધા હતા અને દિગમ્બરે જણાવે છે કે જયપુરથી ૧૫૦૦ કેસ દૂર, રામેશ્વરની પેલી બાજુએ, સમુદ્રમાં જૈનબદ્રી નામે દ્વિીપ છે, અને તે જૈન વિદ્યાનું મુખ્ય ધામ છે મહમદ પહેલાં જેનો અરબસ્તાનમાં ગયા હતા એવી પણ કથા છે. પ્રાચીન કાળે જૈન વેપારીઓ પોતાના ધર્મને સાગરપાર લઈ ગયા હશે એ પણ સંભવે છે, આરબ દાર્શનિક અબુ-લ-અલ માઆરી સંબંધે પછીથી જણાવીશું. વર્તમાન કાળે પણ જૈનો યુરેપમાં પિતાના ધર્મને પ્રચાર કરવાના પ્રયાસ કરે છે અને પૃ. ૮૧ ઉપર જણાવ્યું છે તેમ ઈગ્લેંડમાં અને અમેરિકામાં કેટલાકને જૈનો બનાવ્યા પણ છે.
આ ઉપરથી જણાઈ આવે છે કે હિન્દુ ધર્મની પેઠે જૈન ધર્મ દેશમાં સંકેચાઈ રહે તેવું નથી. તેઓ સર્વે જાતિના અને સ્થિતિના લેકેને પોતાના સિદ્ધાન્ત શીખવવા પ્રયત્ન કરી રહ્યા છે.
નાતજાત કેઈપણ ભેદભાવ વિના જૈનધર્મમાં બધા પ્રકારના જીવ પ્રવેશી શકે. સમસ્ત છના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકવાસી. એ દરેક પ્રકારમાં અનેક વર્ગ છે, તેમાં વળી અનેક ઉપવર્ગ છે. મનુષ્યમાં પણ અનેક પ્રકારના વર્ગ છે. હિન્દુધર્મની પેઠે વર્તમાન જૈનધર્મ મનુષ્યમાં અનેક વર્ણ ને તેમાં પાછી અનેક જાતિ માને છે. ઉપરના ત્રણ વર્ણને દ્વિજ કહે છે, કારણ કે ઉપનયન સંસ્કારથી તે વર્ણમાં પુરૂષને બીજે જન્મ આવ્યે એમ મનાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજ મનાય છે. જે વર્ણ એ ઉપનયન સંસ્કાર પામી શકે નહિ અને તેથી ઉપવિત ધારણ કરી શકે નહિ તે ચતુર્થ વર્ણ શુદ્ધ અને પંચમવર્ણ મ્યુચ્છ છે. મુસલમાન, ખ્રિતિ વગેરે જે કે ભારતવર્ણમાં આવી શકતા નથી તેમને સ્વેચ્છ કહે છે.
જૈનધર્મ જણાવે છે કે વર્તમાનમાં જે વર્ણભેદ છે તે સના તન નથી. આ અવસર્પિણીના પ્રથમના શુભતમ આરામાં તે સિા.
Page #342
--------------------------------------------------------------------------
________________
(૩૨૫) મનુષ્ય સમાન હતા. અષભદેવના સમયમાં જ પ્રથમ વર્ણવિભાગ થયા ને તેવારે પણ ત્રણ જ વર્ણ હતા. ક્ષત્રિય તે પ્રજાનું આયુધ વડે રક્ષણ કરતા, વૈશ્ય તે વેપાર, ખેતી ને ગોપાલન કરતા; શદ્ર તે અનેક પ્રકારની સેવા કરતા. શદ્રોના વળી બે પ્રકાર હતા; કારીગર ને બીજા. કારીગર સ્પેશ્ય હતા અને બીજા અસ્પૃશ્ય હતા. તેમને બીજાથી દૂર વસવું પડતું. ભરતે વળી એ વર્ણવ્યવરથાને વધારી. શાઓને અભ્યાસ કરે અને ધર્મ ક્રિયા કરાવે એ બ્રાહ્મણને ધાર્મિક વર્ણ ઉભું કર્યો.૧૦
અષભે અને ભરતે જે જે મનુષ્યને તેમના વિવિધ (વ્યવહાર) ધર્મ વહેંચી આપ્યા, તેમના વંશજ તેને અનુકૂળ નાતેમાં આજે છે, પછી ભલે તે જૈન ધર્મમાં હોય કે પછી કાળ જતે મિથ્યાત્વમાં પડ્યા હોય અથવા તીર્થંકરના ધર્મમાંથી નીકળી ગયા હોય કે બ્રાહ્મણ ધર્મમાં ચાલ્યા ગયા હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રમાં પછીના કાળમાં અનેક પ્રકાર પડી ગયા અને દરેક વર્ણમાંથી નિષિદ્ધ કાર્યો કરવા માટે તેમાંના લોક બહિષ્કાર પામ્યાથી વળી તેમની જુદી જુદી નાતે થઈ અને તેમાંની અનેક તે શુદ્ર વર્ણની લેખાઈ
જેનોની આજની વર્ણવ્યવસ્થા વિષે એમ કહેવું જોઈએ કે બહુ કાળથી વિકાસ પામતે પામતે એણે આજનું સ્વરૂપ લીધું છે, કેવી રીતે અને કેવા સંગબળેએ એ આજનું સ્વરૂપ ધારણ કર્યું છે તેને નિર્ણય હજી થયું નથી. એટલું તે નક્કી છે કે પ્રાચીન ઈતિહાસકાળમાં સર્વે જૈનોમાં એકમેક-સાથે રેટીબેટીને વહેવાર હતો અને તેમના સંઘની તુટીને આટલી બધી જાતે નહેતી થઈ ગઈ. તેમનામાં ચાર વર્ણ હતા, પણ મૂળે તે તે ધંધાને અનુસરીને હતા, જન્મને અનુસરીને નહિ. જુદા જુદા વર્ણમાં લગ્ન કરવાને વ્યવહાર સ્મૃતિવિધેય ગણાતો. બીજાવર્ણની સ્ત્રી સાથે લગ્ન કરનારના સંતાનને વારસાહક કેવે પ્રકારે હોય? તેનો વિધિ ભદ્રબાહુસંહિતામાં ગ્લૅક ૩૧ થી આવે છે. જુદી જુદી નાની ઉચ્ચનીચતા આજના હિન્દુઓ જે રીતે માને છે, તેથી જુદી જ રીતે પ્રાચીન કાળે જેને માનતા. એ ધર્મ સદા
Page #343
--------------------------------------------------------------------------
________________
(૩૬
બ્રાહ્મણવિધી હતી, તેથી સમાજમાં ક્ષત્રિયને પ્રથમ પદે સ્થાપતે અને બ્રાહ્મણને ક્ષત્રિયની નીચે માનતે. મહાવીરના જન્મપ્રસંગમાં આનું સ્પષ્ટ પ્રમાણે વેતામ્બર કથાઓ આપે છે. કથા કહે છે કે ચરમતીર્થકર પ્રથમ તે બ્રાહ્મણ માતાને પેટે ઉત્પન્ન થયા હતા, પણ પછી તેમને ક્ષત્રિયમાતાની કુખમાં લઈ જવામાં આવ્યા; કારણ કે ઈન્દ્ર વિચાર્યું કે તીર્થકરે “ અન્ત કુલને વિષે, નીચ કુલને વિષે, દરિદ્ર કુળને વિષે, ભિક્ષુક કુળને વિષે, બ્રાહ્મણ કુળને વિષે કદાપિ જન્મ લે નહિ, પણ માત્ર ઉગ્ર કુળને વિષે, ભેગ કુળને વિષે રાજકુળને વિષે જ લે. ”
આજે તે જેનોમાં અનેક જાતિઓ છે, એટલે કે એક સમાન નામે ઓળખાતે અનેક મનુષ્યને એક એક એવા અનેક સમૂહ છે. દરેક જાતિ અનેક કાળથી પિતપોતાને અમુક ધંધે કર્યું જાય છે, પોતાની ઉત્પત્તિ અમુક મનુષ્યથી કે દેવથી થયેલી માને છે અને તે દરેક સમૂહમાંનાં મનુષ્ય એકમેક સાથે અમુક વ્યવહારથી, ફરજથી ને હકથી સંજાયેલા છે. પ્રાચીન કાળના વર્ણમાં અને આજની એમની જાતિમાં સમાનતા બહુ થી જ છે. જે કંઈ સમાનતા હોય છે એટલી જ છે કે આજની જાતિને પ્રાચીન અમુક કઈ વણમાં મૂકવામાં આવે છે અને તેના ભાગ તરીકે માનવામાં આવે છે. આજની નાતે બહુ દયભાવે બંધાયેલી છે, તે પોતાના નાતીલાઓના ખાનગી જીવન ઉપર પણ પોતાના કાયદાથી અધિકાર ચલાવે છે અને તેમના આહાર વિહાર ઉપર પણ ઝીણી નજર રાખે છે. નાતના નિયમ પ્રમાણે વહીવટ ચલાવવા પંચાયત નીમાયેલી હોય છે. નિયમે તેડનારને એ પંચાયત સજા કરે છે અને ત્યારે અપરાધીએ અમુક પ્રાયશ્ચિત્ત કરવું પડે છે કે તેણે પોતાની નાત જમાડવી પડે છે, કે પાંજરાપોળમાં અમુક રકમ આપવી પડે છે, કે પછી પંચાયત ફરમાવે તે કરવું પડે છે. ગંભીર પ્રકારના અપરાધને માટે અપરાધીને નાતબહાર મૂકે છે. અખાદ્ય ખાવું, નિષિદ્ધ લગ્ન કરવું કે સમુદ્રપાર પરદેશગમન કરવું? એ નાતબહારની સજાને પાત્રના અપરાધ ગણાય છે. નાતબહાર
૧ સમુદ્રપાર જનારને નાતબહાર કરવાનું હવે બંધ થયું છે,
Page #344
--------------------------------------------------------------------------
________________
(૩ર૭ ) મૂકાવાથી નાત સાથેને અનેક પ્રકારને સંબંધ તૂટે છે અને તેથી ધંધે-રોજગારે પણ નાશ પામે છે. અમદાવાદમાં એક વિશાશ્રીમાળીએ પોતાની નાતબહારની એક વિધવા સાથે લગ્ન કર્યું હતું. તેની નાતે તેને નાતબહાર મૂકો. તે કાપડને વેપારી હતું, કાપડના મહાજને (તેમાં શ્રાવક ને વૈષ્ણવ સ હોય છે.) તેને વહેવાર બંધ કર્યો. તે બિચારાની સ્થિતિ એવી થઈ પી કે તેને પિતાની દુકાન બંધ કરવી પડે ને અમદાવાદ છોડવું પડયું. અનેક અપરાધે માફી માગ્યાથી કે અમુક વચન આપ્યાથી માફ થાય છે. કેટલીકવાર નાતના સખ્ત વિધિના અપરાધને પણ ચતુરાઈથી ને ચાલાકીથી વગર સજાએ ટાળી શકાય છે. જેનોના પૂર્વજો પૂર્વકાળે સમુદ્રપાર વેપાર કરવા જતા, પણ આજે તે હિંદુઓની પેઠે જૈનો પણ પરદેશગમનને નાતના નિયમવિરૂદ્ધનું વર્તન માને છે. જે જૈનોને યુરેપમાં કે સમુદ્રપારના બીજા દેશમાં જવું હોય છે, તેમાંના કેટલાક ચતુરાઈ કે ચાલાકી કરીને પ્રથમ તે શત્રુંજય કે કેઈ બીજા યાત્રાના સ્થળનું નામ દઈને નીકળે છે, ત્યાં જઈને ત્યાંથી બારેબાર કેઈ બંદરે જાય છે ને પછી આગબોટમાં બેસીને પોતાને જવું હોય ત્યાં ચાલ્યા જાય છે. પરદેશમાં રહેવું હોય તેટલું રહીને એ જૈન પાછા યાત્રાસ્થળે આવે છે. ને ત્યાંથી ઘેર જાય છે અને એ ક્યાં ગયા હતા તે તે સ્વાભાવિક રીતે સૌ જાણે છે, છતાં પેલા જનારા ખાત્રી આપે છે કે અમે તે યાત્રાએ ગયા હતા.
આ નવયુગમાં સુધરેલા જેનો પોતાની નાતમાં સખ્ત રૂઢિબન્ધને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. એવા સમાચાર મળ્યા છે કે ચતુર્થ અને પંચમ વર્ણના સો ઉપરાંત માણસોએ એકમેક વચ્ચેનો ભેદ તેડવાની પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ કરી છે. એ પ્રતિજ્ઞાઓ આચારમાં પણ મૂકાઈ છે અને લટ્ટ (A. B. Latthe) નામના એક પંચમે પિતાની ભત્રીજી શેરમતી બાઈને એક ચતુર્થ વર્ણના યુવક સાથે પરણાવી છે.૧૩ સામાજિક સુધારકે ભિન્નભિન્ન નાતે વચ્ચેના ભેદ તેને તેમની વચ્ચે સંબંધ કરાવવાને મથી રહ્યા છે અને તેટલા માટે સહભોજનના પ્રયત્ન કરે છે, જાટના
Page #345
--------------------------------------------------------------------------
________________
( ૩ર૮) જુદા જુદા વિભાગના પુએ સહભેજન કરવા લાગ્યા છે અને એમ ઉઘાડી રીતે નાતના કાયદાએ ઠરાવેલા ભેદભાવ ઉપર પુલ બાંધી રહ્યા છે. આ બધા પ્રયત્ન ગમે એટલા સ્તુત્ય હોય તે પણ સાચી રીતે એનું પરિણામ હજી બહુ આવ્યું નથી, કારણ કે ઘણખરા જૈન પ્રાચીન કુળાચારને વળગી રહે છે. એટલે જૈન હિન્દુઓ કરતાંએ પિતાની નાતના અલગ રહેવાના સ્વભાવને બહુ દઢતાથી વળગી રહે છે. ૧૪
હાલના જેનો કઈ કઈ નાતમાં છે એ બાબતની હકીક્ત દુકામાં નીચે આપી જાઉં છું. એ ઉપરથી બધી સંપૂર્ણ હકીકત મળી રહેશે, અથવા તે એ કે કેવી રીતે પિતાને વિકાસ કરે છે તેના સમ્બન્ધમાં પૂરી માહિતી મળી જશે એમ માનવાનું કારણ નથી.
જેન બ્રાહ્મણની સંખ્યા તે આજે છેક થી છે; હજી એવા લેક દક્ષિણ ભારતમાં છે.૧૫ વસતિપત્રકમાં કેટલાક આવાની નેધ છે. વડોદરામાંના પાડે મૂળે શ્રીમાળી બ્રાહ્મણ કહેવાય છે, તે મારવાડમાંથી આવેલા અને કુમારપાળના સમયમાં જૈન થયેલા એમ કહેવાય છે. રાજપુતાનાના ભેજક અને સેવક પિતાને બ્રાહ્મણ કહે છે, પણ બ્રાહ્મણે એમને બ્રાહ્મણ માનતા નથી, કારણ કે તે જૈન દેવાલયમાં પૂજા કરે છે. વેતામ્બરેનાં દેવાલયમાં પૂજારીએ કંઈક અંશે બ્રાહ્મણ હોય છે, પણ તે જૈનશાસ્ત્રના વિધિ પ્રમાણે પૂજા કરવાને નિમાયેલા હોવા છતાં જૈન નથી હોતા. એક વાત નેંધવા જેવી છે કે અમુક ધર્મમાં પૂજાનું અમુક કાર્ય કરવાને નિમાયેલા માણસે તે ધર્મના હોતા નથી એવું ભરતખંડમાં વારંવાર જોવામાં આવે છે, જેમકે અમૃતસરના શીખગુરૂદ્વારમાં વાદ્ય વગાડનારા રબાબી તે શીખ નહિ પણ મુસલમાન ધર્મના અમુક ગાયક વર્ગના હોય છે. પશ્ચિમ કિનારા ઉપર કેટલાક જૈન કંઈક અંશે વંશપરંપરાથી ધાર્મિક ક્રિયા કરાવે છે ને ઉપાધ્યાયની પદવી ધરાવે છે, પણ ઘણું ખરું તે બ્રાહ્મણ હતા નથી.
ક્ષત્રિય વર્ગમાંથી જૈનધર્મની ઉત્પત્તિ થયેલી છે, અને
Page #346
--------------------------------------------------------------------------
________________
( ૩૨૯ )
કેટલાક ક્ષત્રિયા આજે પણ જૈન છે. બુકાનને (Buchanan) જોયેલું કે ૧૮૦૧ માં કેટલાક રાજા જૈનધમાં હતા. અને આજે પણ કેટલાક છે (જેમકે સૂડા મિડિરેમાં ચૌતરChautar in Mudabidire ). કેટલાક વાણિયા કહે છે કે મૂળે અમે રજપુત હતા.૨૧
સેકડાવપૂર્વે જેમ, તેમજ આજે પણ જૈનધર્મીની વસતિના માટે ભાગ વેપારી છે અને તે વાણિયા કહેવાય છે. વાણિયાની અનેક નાતા છે. એમાંના અનેક લેાક વેપાર કરવાને કાજે પોતાનાં ઘરમાર છેાડી ભરતખંડના અનેક પ્રાન્તમાં પથરાઇ ગયા છે. પશ્ચિમ ભારતના જૈન વાણિયાની મહત્ત્વની નાતા શ્રીમાળી, ૨૨ પારવાલ ૨૩ અને એસવાલ છે. તે અગ્નિકુલ રાજપુતની સોલંકી શાખામાંથી ઉતરી આવ્યા ગણાય છે ને તે રીતે ઘણુ કરીને એમનામાં સિથિયન લેાહીનુ મિશ્રણ છે.૨૪ શ્રીમાળી અને પેારવાલ એક જાતિમાંથી ઉતરી આવ્યા જણાય છે. એમની નાતની વાયકા પ્રમાણે તેએ મૂળે મારવાડમાંના આજે નાશ પામેલા શ્રીમાલ કે ભીનમાલ નગરમાંથી આવેલા. ત્યાં દેવી મહાલક્ષ્મી છે તેને એ લેાક આજે પણ પેાતાની કુળદેવી માની પૂજે છે. એ દેવીએ તેમને પેાતાના અંગુઠામાંથી કે પુલમાળામાંથી ઉત્પન્ન કરેલા એવી દંતકથા છે.ર૫ એસવાલની ઉત્પત્તિ શ્રીમાળીમાંથી થઇ છે એમ નીચેની કથા ઉપરથી જણાઇ આવે છે. શ્રીમાળ રાજા દેશળે મોટા ધનવાનાને જ પેાતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી. એથી અસન્તુષ્ટ થઈને કેટલાક લાકે દેશલના પુત્ર જયચન્દ્રની આગેવાની નીચે નગરમાંથી ઉચાળા ભર્યા અને ખીજે એક સ્થાને જઇ રહ્યા. તે સ્થાનનું નામ એમણે શ્વેત પાડ્યું. એ લેાકેા માટે ભાગે રાજપુત હતા ને ધર્મે શૈવ હતા. જૈનસાધુ રત્નપ્રભસૂરિએ જયચન્દ્રને અને તેની પ્રજાને જૈન બનાવી. આ ઘટના માટે એમ કહેવાય છે કે, તે ઇ. સ. ૧૬૬ ના ઑગસ્ટમાં બની. બીજી કથા પ્રમાણે શ્રીમાળીની ને સવાળની ઉત્પત્તિ ગણધર પ્રભવના (કથા પ્રમાણે નિર્વાણ ઇ. પૂ. ૩૯૭ માં) સમયમાં થઈ,૨૬
જર
Page #347
--------------------------------------------------------------------------
________________
( ૩૩૦ )
જૈન વાણિયાની બીજી એક નાત અગરવાલ છે. કાં તે એ ઉજ્જૈન પાસેના અગરથી નીકળ્યા હાય કે કાં તેા રાજા અગ્રસેનમાંથી ઉતરી આવ્યા હાય. એ રાજા સિરર્હિમાં રાજ્ય કરતા હતા અને એની રાજ્યધાની ( ફતેહાબાદ તહસીલમાં, ડીસ્ટ્રીકટ હિસાર, ૫ જાખમાં ) અગ્રહ હતી.ર૭
આ પ્રકારની ખજી નાત તે ખડેરવાલ અને ધેરવાલ છે, વળી હુમ્મડ છે અને તેમનુ મુખ્ય ધામ ( રાજપુતાનામાં ) ડુંગરપુર પાસે સાગવાડા છે. વળી આ બધી નાતામાં વીશા અને દશા જેવી પેટા નાતા છે; આવા વિભાગ પડવાનાં જુદાં જુદાં કારણ આપવામાં આવે છે. સર એએન્સ ( Sir A. Baines ) જણાવે છે કે વીશા કરતાં દશામાં નીચા લેાહીના વધારે ટકા છે. કેટલીક નાતામાં વળી આથીયે વધારે પેટા નાતા છે. ગુજરાતના શ્રીમાળીએમાં વીશા ને દશા ઉપરાંત લાડવા નામે ખીજી એક પેટા નાત છે અને એ સાથી નીચી નાત મનાય છે. વીશાશ્રીમાનીમાં વળી છ પેટા નાત ને દશામાં ૩ પેટા નાત છે. વીશા દશા વચ્ચે રાટી વહેવાર છે, બેટી વહેવાર નથી.
એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્રીમાળી વગેરે નાતાના બધા લેાક કંઈ જૈન હાતા નથી. ગુજરાતના શ્રીમાળીઆમાં વીશા બધા જૈન છે, પણ દશામાં કેટલાક જૈન છે, કેટલાક વૈષ્ણવ દશાશ્રીમાળી શ્રાવક ( જૈન) અને દશાશ્રીમાળી મેશ્રી ( વૈષ્ણવ ) એકમેકમાં લગ્ન કરી શકે, પણ દશાશ્રીમાળી શ્રાવક અને વીશાશ્રીમાળી શ્રાવક ન કરી શકે; એ વસ્તુસ્થિતિ એવુ સાખીત કરે છે કે ભરતખંડમાં ધર્મો ધન કરતાં જ્ઞાતિમ ધન વધારે મહત્વ ભાગવે છે.
છે.
૩૦
વાણિયાની બીજી નાતે આ છેઃ મહારાષ્ટ્રમાં ચેતવાલ, હૈદરાખા૬માં નેવડ તેલંગણમાં કાશી ને નાગપુર સુધી કમેજા.૩૧
વેપારમાં જૈનો મેટા શેઠીઆ ને શરાફ છે અને તે રીતે ગુજરાતના વેપારમાં એમણે એવા મહત્વના ભાગ લીધેા છે કે બીજા ધર્મોના વેપારીએ પણ એમને મહાજનમાં અગ્રપદ
Page #348
--------------------------------------------------------------------------
________________
( ૩૩૧ )
આપતા. પહેલાં એટલા માટે અમદાવાદના વૈષ્ણવ વેપારીઓ પાંજરા પાળમાં રકમ ભરતા અને જૈન તહેવારને દિવસે પેતાની દુકાનો બંધ રાખતા. પણ પછીના વખતમાં એ રિવાજ બંધ પડ્યો છે. મહાજનના પાંચમાં શેઠીઆ જૈનોમાંથી ચુંટાતા ને વંશપરપરાગત રહેતા એ વાત જ સામીત કરે છે કે એ મહત્તા જૈન વેપારીએ ભાગવતા; જેમકે અમદાવાદમાં નગરશેઠનુ પ્રભાવશાળીપદ અનેક જમાનાએ થી જૈન ભાગવે છે. નગરશેઠને ઘણી જાતના અધિકાર છે, તેમજ ઘણી જાતની ફરજો પણ છે. જેમકે દુષ્કાળ પડે ત્યારે નગરને માટે એણે પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે ને ઇંદ્રદેવ વિગેરેને પ્રસન્ન કરવા માટે નગરની ચારે બાજુએ દૂધ રેડતા પ્રદક્ષિણા કરવી પડે છે. અનેક નગરશેઠાએ પાતાનાં નગરની ભારે સેવાએ મજાવી છે. ૧૭૨૫ માં મરાઠા અમદાવાદને લુટવા આવ્યા ત્યારે શેઠ ખુશાલચંદ લક્ષ્મીચન્દ્રે નગરને અચાવ્યું હતું. તેના ઉપકારમાં બધાં મહાજનાએ તેમને, જે બધા માલ નગરને ઘીકાંટે તાળાય તેની કિંમત ઉપર દોકડા ચઢાવવાની, સત્તા આપી હતી. દેશીરાજાઓએ એમને અને એમના વંશજોને અનેક પ્રકારનું માન આપ્યુ હતુ. અને તેથી દરબારમાં સારૂ આસન મેળવવાના, અને છત્રી મશાલ ધરાવવાના એમને અધિકાર મળ્યા હતા. ર
જૈનોમાં અનેક ધનવાના છે. એ લેાકેા માત્ર વેપારી જ છે એવું નથી, એમાંના કેટલાક ન્યાયાધીશે ને કેટલાક અધિકારીએ પણ છે, જે જૈનો દ્વિજ નથી હાતા એટલે કે ચતુ અથવા પંચમ હાય છે તે પણ વેપાર કરે છે.
તેમાં
ઘણુાખરા જૈનો વેપાર એટલા માટે પસંદ કરે છે કે, અહિંસા ધર્મને આછામાં ઓછા ખાધ આવે છે. પણ અનેક પ્રકારના જીવની હિંસા કર્યાં વિના ચાલે જ નહિ એવા પણ ધંધા અનેક જૈન કરે છે; જેમકે, ખેતીના ધંધામાં અજાણ્યે પણ અનેક જીવહિંસા થાય. મુંબઇ ઇલાકાના ૩ સતારા ૪ તેમજ મિજાપુર જીલ્લામાં અનેક જૈન ખેડુતા છે તે પેાતાને હાથે પેાતાની સ્ત્રીઓની સહાયતાથી સ પ્રકારનું ખેતીનું કામ કરે છે. મૈસુર રાજ્યના
Page #349
--------------------------------------------------------------------------
________________
( ૩૩૨ ) બેંગલર અને કઈબતુર જીલ્લામાં સદ લેક પૂર્વ સૈનિકે હતા" તે હાલ ખેતી કરે છે. જે જેનો બીજા ધંધા કરે છે, તેમાંના મુખ્ય આ છે –મૈસુરમાં ગડિયા વણકર છે, કે વડોદરામાં ભાવસાર છટે છાપે છે,૩૭ અમદાવાદ અને ખાનદેશ જીલ્લામાં શીપી કપડાં શીવે છે, ખાનદેશમાં સોનાર સેનું ઘડે છે,૩૯ વિજાપુર અને હૈદરાબાદમાં
ગાર તથા કોલાપુરમાં અને ભેપાલમાં કંસારા તાંબું વિગેરે ઘડે છે, કેલાપુરમાં પૂર્વે વાળંદ બેબી વગેરે પણ જૈન હતા, પણ હાલ એમણે એ ધર્મ પાળ છે દીધું છે.'
ઉપરની હકીકતથી જણાશે કે જેનો આજે અનેક ધંધા કરે છે અને બ્રાહ્મણથી માંડીને ચતુર્થ વર્ણ સુધીનામાં અને પંચમ વર્ણમાં પણ એ ધર્મ પાળનાર લેક છે; છતાં પણ એ ધર્મને એકદરે જતાં આપણાં મન ઉપર એવી જ છાપ પડે કે જેનો વેપારી છે અને બહુ સૈકાથી વેપારી હતા. ધર્મની તેમજ લાભની દષ્ટિએ યુદ્ધ અને અશાન્તિ એમને પ્રિય નહિ, તેથી એ શાતિપ્રિય સ્વભાવને લીધે પૂર્વકાળથી જૈનો નગરમાં વસતા થયેલા વેપારને લીધે એ ખૂબ ધન કમાયેલા ને તે ધનશાલિતા અનેક જમાનાઓથી એમનામાં ચાલી આવે છે, તેથી સમાજમાં એમની આબરૂ છે અને તેમનામાં અનેક ખામીઓ છે, છતાં એ એમની ધનશાલિતાને કારણે આજે પણ રાજ્યમાં અને સમાજમાં એ જેવી તેવી સત્તા નથી ભેગવતા.
જેમાં વેપારીઓની સંખ્યા બહુ મોટી તે એટલા કારણે છે કે જે નાતેને ધંધે જૈનધર્મને અનુકૂળ ન હોય તે નાતના લોક જૈન ધર્મમાં જઈને તે બંધ કરવા માંડે. આમ ધર્મ બદલવાથી તેમની નાત કંઈ બદલાઈ નથી જતી, તે લેક ગણાય છે. તે પિતાની મૂળ નાતના જ. એને પિતાનું કે પિતાનાં બાળકનું લગ્ન કરવાનું હોય, ત્યારે પિતાને માટે કે પોતાના છોકરાને માટે કન્યા અને પિતાની દીકરીને માટે વર પોતાની મૂળ નાતમાંથી જ શોધી લે છે. હસ્તલિખિત ગ્રન્થ વેચવામાં પ્રખ્યાત થયેલા શેઠ ભગવાનદાસ કેવળદાસ નાતે ભાવસાર હતા. જૈન
Page #350
--------------------------------------------------------------------------
________________
(૩૩૩) થયા પછી એમના પૂર્વજોએ પિતાને જૈનધર્મ વિરૂદ્ધને બંધ છે દીધું હતું અને વેપાર હાથમાં લીધું હતું. પણ એમના કુટુમ્બને વહેવાર તે ધર્માન્તર કરતા પૂર્વે જેમ હતું તેમ કર્યા પછી પણ ખેડાના ભાવસાર સાથે જ ચાલે છે અને એ લેક તે જૈન નહિ પણ વૈષ્ણવ છે.
ભરતખંડમાં નાતવહેવાર કેવા પ્રકારના છે તે ઉપરની હકીકતથી સ્પષ્ટ રીતે સમજશે. જૈનધર્મના અનુયાયીઓને બીજા ધર્મના અનુયાયીઓ સાથે લગ્નવહેવાર રાખવું પડે છે, કારણ કે ધર્મની દષ્ટિએ જે કુટુઓ એકમેકની સમીપ આવ્યાં હોય તેઓને લગ્નવહેવારે જોડાવાની પરવાનગી, એમની નાતેનાં સર્વ શકિતમાન રૂઢિબંધન આપતાં નથી.
રાજકાજ. જૈનધર્મ જ્યારે પૂરસત્તામાં આવ્યું હતું, ત્યારે રાજામહારાજાઓએ એ ધર્મ સ્વીકાર્યો હતે અને અનેક રાજાએ એ ધર્મને રાજ્યધર્મની પંક્તિમાં મૂક્યું હતું; આ કારણને લીધે જૈનને રાજકાજમાં પણ ભાગ લેવે પડેલો ને તેથી તે સંબંધના પણ એમના વિચાર વિકાસ પામેલા. મુખ્યત્વે કરીને તે એમની રાજ્યનીતિ બ્રાહ્મણ રાજ્યનીતિને આધારે જ જાયેલી છે. એટલા માટે અહીં તે જૈનનીતિશાસ્ત્રોએ જે વિશેષ સિદ્ધાન્ત મૂકયા હશે તે જ જણાવીશું, જેને સ્પષ્ટ રીતે જેનનીતિ કહી શકાય તેને ટુક સાર આપીને સંતોષ માનીશ.
જેનો માને છે કે રાજનીતિ અને ન્યાયપ્રણાલી પહેલા તીર્થકર રાષભદેવના સમયથી જ શરૂ થયેલી (પૃ. ર૭૨) અને એમના પુત્ર ભરતે એને વ્યવસ્થિત કરેલી. જેનોનું રાજકીય તત્વદર્શન રાજાવગરના રાજ્યની હકીકત આપે છે, પણ રાજાને પાયે ત્યાંથી જ નંખાય છે. ભરતખંડને મહાન રાજનીતિજ્ઞ કૌટિલ્ય કે ચાણક્ય છે, જેનો એને જૈન માને છે. એણે પિતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે ના સાથ અને તેની સાથે રાજ્યના 9 તત્વનું-સ્વામી, અમાત્ય, સુહુત, કેષ, રાષ્ટ્ર, દુર્ગ, બલ
Page #351
--------------------------------------------------------------------------
________________
( ૩૩૪) ચતુરંગ ( હસ્તી, અશ્વ, રથ, પદાતિ) નિરૂપણ કરે છે. રાજાને સત્તા આપવામાં આવે છે અને તેને દેવને અંશ માનવામાં આવે છે, તેથી તેણે દેશના ને પ્રજાના સુખદુઃખને માટે જવાબહાર રહેવાનું છે. જે એણે પિતાનો એ ઉંચે ધર્મ સારી રીતે બજાવ હોય તે તેણે પાંચ કર્મ પ્રતિદિન કરવાં જોઈએ. હેમ ચંદ્ર એને પંચયજ્ઞ કહે છે ને તેનું વર્ણન એક લેકમાં આ પ્રમાણે કરે છે -તેણે અપરાધીને સજા કરવી. સાધુ પુરૂષને માન આપવું, કેષને વધાર, નિઃપક્ષપાત ન્યાયાધીશ થવું અને રાષ્ટ્રનું રક્ષણ કરવું. જેણે આ ભાવનાઓ પ્રમાણે ચાલવું છે, તે રાજાએ બધી રીતે સદ્દગુણ થવું જોઈએ; તેનાથી ક્રૂર થવાય નહિ, લેભી થવાય નહિ, અતિશય ઈન્દ્રિયવિલાસથી ને છુત, મૃગયા વગેરે નિષિદ્ધાચારથી દૂર રહેવું ઘટે.
રાજાએ રાજ્યમાં વ્યવસ્થા રાખવી હોય અને વિરૂદ્ધ વર્તન નાર અંદરના અને બહારના શત્રુને દાબવા હોય તે જાતે ગમે તેટલા જૈનધર્મના આચાર પાળતે હેય તો પણ તેણે સાચી રાજનીતિને અનુસરવું જોઈએ. સમદેવ સ્પષ્ટ શબ્દોમાં નીચે પ્રમાણે કહે છે –
આ જગતને વ્યવહાર આચરવાનું સર્વોત્તમ સાધન લેકાયત છે, કારણ કે જે રાજાએ લોકાયતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે રાજ્યના કાંટાને ( અંદરના અને બહારના શત્રુને) ઉખેડી નાખવાની કાળજી રાખે છે. જેના માં માત્ર દયા જ ભરી છે, તે પિતાના હાથમાં એકવાર આવેલી સમ્પત્તિનું રક્ષણ કરી શકો નથી. દુષ્ટાત્માઓ ઉપર દયા રાખવી એ સાધુને શોભે, રાજાને નહિ. જે માણસ ક્રોધ તેમજ ક્ષમા દેખાઈ શકતું નથી તેને ધિક્કાર છે! જે શત્રુ સામે શૈર્ય દાખવી શકતું નથી, તે જીવતે છતે મુઆ સમાન છે.”
જે રાજાએ આ ભાવનાને અનુસરવું છે, તેણે નિરંકુશ શક્તિએ ચાલ્યા જવું અને રાજ્યના હિતને પ્રસંગે એકવારે નિર્દોષ નહિ એવાં સાધન પણ વાપરતાં પાછું વાળી ન જેવું.
Page #352
--------------------------------------------------------------------------
________________
(૩૩૫ ) પિતાનાં પાડોશી રાજ સાથે જરૂર પડ્યે રાજ્યનીતિની ૬ પદ્ધતિ એને વિવેકથી ઉપયોગ કરો. એ ૬ પદ્ધતિ આ છે-સંધિ, વિગ્રહ, યુદ્ધ ચઢવાની તૈયારી, તટસ્થતા, દ્વિધાભાવ, શાન્તિ અથવા સંચય. બળાત્મક સાધનને ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે અને જૈન ધર્મના પ્રસિદ્ધ સિદ્ધાન્ત “અહિંસા"ની વિરૂદ્ધ હોય ત્યારે માત્ર એટલી જ સરત રાખવી કે શત્રુને દબાવવાનાં બીજાં સૈ સાધન નિષ્ફળ જાય ત્યારપછી જ, જરૂરને પ્રસંગે એ બળાત્મક સાધનને ઉપગ કર. જે વિગ્રહને અટકાવી ન શકાય તે કમમાં કમ એટલી સરત તે રાખવી જ કે જેમ બને તેમ માણસની હત્યા ઓછી થાય અને અનુચિત ક્રૂરતા ન વપરાય.
રાષ્ટ્રની અંદરની રાજનીતિમાં પણ રાજાએ કુશળતાથી કામ કરવું અને એ રાજનીતિમાં સર્વ પ્રકારનાં સાધનને ઉપ
ગ કરશે. રાજ્યના બધા શત્રુઓને વશ કરવા, જે સીધી રીતે વશ ન થાય તેને છળથી કે બળથી વશ કરવા. ભરતખંડમાં રાજાને અંદરના શત્રુ પણ અનેક હોય છે. એના અન્તઃપુરમાં પણ એનું જીવન સલામત નથી, એનાં સગાંસંબંધી કે વારસ પણ એને મારી નાખવાના પ્રયત્ન કરે છે. બહુ પ્રાચીન કાળથી ભરતખંડની રાજનીતિમાં ગુપ્તચર મહત્ત્વનું અંગ મનાય છે, રાજા એને પોતાની પ્રજાના ભેદ જાણવા જે છે ને તેના રાજ્ય સામેના સૈ પ્રપંચના ભેદ એ રાજાને કહી દે છે. રાજ્યની વ્યવસ્થા કરવામાં રાજાને તેના અમાત્ય, સેનાપતિ અને અન્ય અધિકારી વર્ગ સહાયતા આપે છે. એમને નીમવાને માટે બહુ દીર્ધદષ્ટિ વાપરવાની જરૂર છે. પોતાના રાજાના હિતને ધર્મ આચરી શકે એટલા માટે રાજસેવકમાં જે ગુણેની આવશ્યકતા છે, તે ગુણે બરાબર એનામાં હોવા જોઈએ. ભરતખંડના અધિકારીઓમાંથી એક દેષ કદાપિ દૂર નથી થતું, એ એમને દઢતાએ વળગી રહે છે. કાટલ્ય એને વિષે આમ કહે છે –
જીભ ઉપર મુકેલું મધ અથવા વિષ ન ચાખવું તે બની શકે નહિ, એમજ રાજાના કેષમાંના સુવર્ણમાંથી કાંઈક ને કંઈક
Page #353
--------------------------------------------------------------------------
________________
ન ચાખવું એ કેષાધ્યક્ષથી બની શકે નહિ. પાણીમાંની માછલી જાણી શકે નહિ કે હું પાણી પીઉં છું, એમ રાજાને એ અધિકારી જાણી શકે નહિ કે હું સુવર્ણ લઉં છું.”39
રાજા ચુંટાઈને કે તલવારથી જીતીને રાજ્ય પામે છે. ભારતખંડના ઈતિહાસમાં એવા પણ અનેક પ્રસંગ છે કે જ્યારે બળવાન અમાત્ય નિર્બળ રાજાને ઢાંકી દે છે અને પોતે જ બધું રાજ્ય ચલાવે છે. અન્ત પિતે જ રાજમુકુટ પહેરી લે છે કે પિતાના વારસને રાજ્યાસને બેસાડી દે છે. મૃત્યુ પામેલા અપુત્ર રાજાની પાછળ ગાદીએ બેસાડવાને અમુક કેઈ પુરૂષને પસંદ કરવાની વિશિષ્ટ પ્રણાલી જેનકથાઓમાં નીચે પ્રમાણે વર્ણવી છે–૪૮
હસ્તી, અશ્વ, અભિષેક કરવાને કળશ, ચામર અને છત્ર, એ પાંચ રાજચિહ્ન (દિવ્ય) કહેવાય છે. તેમને નગરમાં અને તેમની આસપાસ ફેરવવામાં આવે છે. મૃત્યુ પામેલા રાજાની પાછળ જેના નસીબમાં ગાદીએ બેસવાનું લખ્યું હોય એ પુરૂષ મળી આવે ત્યારે હસ્તિ શબ્દ કરે છે, અશ્વ ખાંખારે છે, કળશ તેના મસ્તક ઉપર અભિષેક કરે છે, ચામર તેને વાયુ નાખે છે અને છત્ર એના ઉપર ધરાય છે. આજુબાજુના લેક જાણું જાય છે કે પંચદિગ્યે એ પુરૂષને રાજા તરીકે પસંદ કર્યો છે, તેથી એને વધાવી લે છે ને ગાદીએ બેસાડે છે.
રાજનીતિની પેઠે ન્યાયપ્રણાલી પણ મુખ્ય અંશેમાં જેનોની અને હિંદુઓની એક સરખી છે. મનુએ પિતાની સ્મૃતિમાં દાવાનાં નીચે પ્રમાણેનાં ૧૮ કારણ આપેલાં છે. ૧ કરજ આપવું નહિ તે, ૨ થાપણ ઓળવવી, ૩ પારકી વસ્તુને વેચી દેવી, ૪ ભાગમાં વેપાર કરે, ૫ આપેલું દાન પાછું લેવું, ૬ કરાવેલ પગાર ન આપ, ૭ કરેલે ઠરાવ તેડ, ૮ વેચેલી કે રાખેલી વસ્તુ દેવી નહિ કે લેવી નહિ, ૯ સ્વામી અને સેવક વચ્ચેને વાંધે, ૧૦ સીમા સંબંધે વિવાદ, ૧૧ મારામારી ને ગાળાગાળી, ૧૨ ચોરી, ૧૩ જોરજુલમ, ૧૪ વ્યભિચાર, ૧૫ સ્ત્રીપુરુષ વચ્ચેના વિવાહ, ૧૬ વારસાના વિભાગ, ૧૭ ચૂત અને ૧૮ પશુપક્ષી
Page #354
--------------------------------------------------------------------------
________________
(૩૭) વચ્ચે લડાઈ કરાવી તેના ઉપર હોડ બકવી. જેને પણ બ્રાહ્મણના આ દાવાને પોતાની ન્યાયપ્રણાલીમાં સ્વીકારે છે અને તેના ચુકાદા પણ તે જ પ્રમાણે આપે છે.૪૯
બ્રાહ્મણ અને જૈન ધર્મના સિદ્ધાન્તોમાં ભેદ છે. તેને અનુસરીને તેમના કેટલાક સંસારવહેવારના રીત-રીવાજોમાં પણ ફેર છે. જેમકે હિંદુઓ દત્તક લેવાનો રિવાજને જેટલું મહત્ત્વ આપે છે એટલું મહત્વ જેનો નથી આપતા, કારણ કે હિંદુઓની પેઠે એ એમ નથી માનતા કે શ્રાદ્ધ કરનાર પુત્ર વિના નરકમાંથી સદ્દગતિ થશે નહિ. વળી એ બે જાતિમાં વારસના હક સંબંધે પણ ભેદભાવ છે. ઘણાખરા હિન્દુ ધર્મશાસ્ત્રો કરતાં ભદ્રબાહુ સંહિતા જેવી સ્મૃતિઓ વિધવાને વધારે હક આપે છે અને તેથી જૈન સિદ્ધાન્ત પ્રમાણે અપુત્ર વિધવા પિતાના પતિ તરફથી પ્રાપ્ત થયેલી મિત ઉપર સ્વામીત્વ ભેગવી શકે છે. તેમજ પિતાના મૃતપતિની, તેના વારસોની કે બીજાઓની પરવાનગી વિના દત્તક પણ લઈ શકે છે. આજે પણ આ નિર્ણય ન્યાયમંદિરમાં મહત્ત્વનું છે. એમની સ્મૃતિઓને આ નિર્ણય ન્યાયમંદિરેએ ધ્યાનમાં લેવું જોઈએ અને હિન્દુધર્મના અનુયાયીથી જૈનધર્મના અનુયાયીને આ બાબતમાં જુદે કાયદે લાગુ પાડવે જોઈએ એમ જૈન પક્ષકારેની તકરાર છે.”
કાયદાનું ઉલ્લંઘન કરનારને રાજાએ અથવા એના અધિકારીએએ દંડ દેવે જોઈએ. ૧ લા તીર્થકર કષભના સમયની પૂર્વે થઈ ગયેલા કુલકરેના સમયથી દંડ દેવાતે આવે છે. આ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે યુગમાં ધીરેધીરે વિવાદ વધતો ચાલ્યું તેથી તેમને દંડ દેવાની ને શાન્તિ પ્રસારવાની કુલકરેને જરૂર જણાણું. ૧ લા કુલકર વિમલવાહને
IT કહેવારૂપ દંડની એજના છે. આ દંડ કંઇક મૃદુ હતું, છતાં યે એ દંડ યુગલેને શરમીન્દા બનાવવાનું અને તેમને સીધે રસ્તે ચલાવવાને બસ હતા. બીજા કુલકરના સમયમાં પણ હાકારદણ્ડથી કાજ સરતું. વધારે દંડ દેવાની ત્રીજા કુલકરને ૪૩
Page #355
--------------------------------------------------------------------------
________________
. ( ૩૩૮) જરૂર જણાઈને એમણે હાકાર ઉપરાંત નાજાર દંડની યોજના છે, ત્યારપછી ચેથા કુલકરના સમયમાં તે પ્રમાણે કહેવાથી ચાલ્યું. પમાથી ૭ મા સુધીના કુલકરેએ બે ઉપરાંત ત્રીજી ધિક્કાર દંડની ચેજના કરી, તે વળી માકારથી યે વધારે કઠોર હતી. ( દિગમ્બરને મતે પહેલા ૫ કુલકરે હાકાર દંડ દેતા, પછીના ૫ માકાર દંડ દેતા અને છેવટના ૪ ધિક્કાર દંડ દેતા.૫૧) વધતી જતી દુષ્ટતાને અટકાવવા એથી બીજા વધારે કઠેર ચાર પ્રકારના દંડ દેવાની રાજા ભરતને જરૂર પી. એ ચાર પ્રકારના દંડ આ હતાઃ (૧) ઠપકે, ઉપાલ, (૨) અમુક જાહેર સ્થળે અપરાધીને બાંધી રાખો, (૩) કેદ અને (૪) એક કે વધારે અંગનું છેદન. માલ મિલકત જપ્ત કરવાને ૮ મે દંડ પાછળથી પાછો ઉમેરાયે.
દંડ દેવાના વિધિ ધર્મના સિદ્ધાન્તને અનુસરીને યોજવામાં આવેલા છે અને તેથી એમના સ્મતિકાએ સામાજિક અપરાધાના દંડનું વિધાન આપતાં ધર્મશાસ્ત્રો ઉપર દષ્ટિ રાખી છે. હેમચન્દ્રની રાત્રીતિ માં એટલા માટે એક ખાસ અધ્યાય મૂકવામાં આવ્યું છે ને તેમાં પ્રાયશ્ચિત્ત વિષે વિવેચન કરવામાં આવ્યું છે. અશુદ્ધ જાતિઓ સાથે ભોજન લેવા માટે અને એવા બીજ અપરાધે કરવા માટે તેમાં જુદા જુદા પ્રાયશ્ચિત્તના વિધાન આપવામાં આવેલાં છે. જે મનુષ્યોએ આવી રીતે પ્રાયશ્ચિત્ત કરવાનાં હોય છે તેમણે જિનેની પૂજા, તીર્થસ્નાન, ઉપવાસ, યાત્રા, જ્ઞાતિજન, દાન, એવું કંઈક કરવું પડે છે. એમ ન કરનારને નાતબહાર મૂકવામાં આવે છે.
ધાર્મિક અને સાંસારિક
સંઘનું બંધારણ પ્રત્યેક તીર્થકરે સંઘની ચેજના જેલી. સંઘમાં ચાર તીર્થ હોય છે. ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા. સંઘનું ધામિક શાસન સાધુઓના હાથમાં હોય છે, અને એમની મર્યાદા નીચે બીજા સે તીર્થ ચાલે છે. સાધુઓને અને સાથ્વીને
Page #356
--------------------------------------------------------------------------
________________
(૩૩૯) જીવનનિર્વાહ ધાર્મિક શ્રાવકના દાનને આધારે ચાલે છે અને તેથી તેઓ શ્રાવકને તેટલે અંશે આધીન છે. જૈનધર્મમાં સાધુસંધ અને શ્રાવકસંઘ વચ્ચે બહુ નિકટને સંબંધ છે. મહાવીરે સંઘની જે સુદઢ યેજના બાંધેલી, તેથી તે કાળથી જ શ્રાવકસંઘ સાધુસંઘ ઉપર કંઈક અંશે સત્તા ભગવતે આવે છે અને તેથી સત્તા મેળવવાના કે કઈ સાંસારિક બાબતમાં માથાં મારવાના પ્રયત્નથી સાધુને દૂર રહેવું પડે છે, તેમજ સાધુજીવન ઉપર સંયમ રાખીને તેમણે પિતાની ઉચ્ચતા જાળવી રાખવી પડે છે. રાજપુતાના અને . ગુજરાતના સાધુસંઘમાં ધીરે ધીરે શ્રાવકને એવી સત્તા મળી ગઈ છે કે તેઓ સાધુઓની દીક્ષા, શિક્ષા ને ચારિત્ર ઉપર પણ કંઈક સત્તા ભોગવે છે. જી. બુઈલર જૈનોના આ પ્રકારના સંઘબંધનને આ વિષયમાં સ્કોટિશ કી ચર્ચની સાથે સરખાવે છે." અનેક સ્થળે તે સાધુઓના ચારિત્ર ઉપર શ્રાવકે ખુબ અંકુશ રાખી શકે છે, એમ આ નવા કાળની અનેક ઘટનાઓ ઉપરથી જણાઈ આવે છે. ૧૯૧૩ ના અરસામાં સાધુ જિનસેન આવ્યા હતા ને તે ત્યાંના શ્રાવકે પાસેથી ભિક્ષા લઈને પિતાને ઉદર નિર્વાહ કરતા હતા. કેટલાક જૈનોએ એ સાધુના પૂર્વજીવન વિષે તપાસ ચલાવી અને તેમને માલમ પડ્યું કે એ ખરી રીતે સાચા સાધુ નહોતા, પણ જેમતેમ નિર્વાહ ચલાવી શકાય એટલા માટે એણે સાધુને સ્વાંગ ધારણ કરી લીધો હતે. એ મિથ્યામુનિ સામે શ્રાવકેએ પગલાં ભરવા વિચાર કર્યો, પણ તે મુનિ ઝટપટ નાસી ગયે ને સજામાંથી બચી ગયો. મીસીસ સ્ટિવન્સન (mrs. Stivenson) જણાવે છે કે પાલીતાણામાં એક સાધુ સેનાની કેમવાળાં ચશમા પહેરત. સાધુઓ કેઈપણ પ્રકારની ધાતુ પોતાની પાસે રાખી શકે નહિ તેથી શ્રાવકેએ એ ચશમા જોયા, ત્યારે એમણે જાહેર કર્યું કે સંઘનું શાસન તેડવાને કારણે એને સાચે સાધુ માની શકાય નહિ. તેવી જ રીતે તપાગચ્છને એક સાધુ પગે વિહાર કરવાને બદલે આગગાળમાં મુસાફરી કરતું હતું, તેથી જે શ્રાવકે એના સંબંધમાં આવતા તે એને સાધુ લેખતા નહિ. રાજકેટમાં એક સ્થાનકવાસી
Page #357
--------------------------------------------------------------------------
________________
(૩૪)
સાધુએ પિતાના ગુરુને બચકું ભર્યું હતું, તેથી તુરત જ એને સંઘ બહાર કર્યો. પછી શ્રાવકેએ એક દરજીને બેલા, તે સાધુને માટે ગૃહસ્થગ્ય કપડાં શીવડાવ્યાં, તે પહેરવાની એને આજ્ઞા કરી, ત્યાંથી ૪૪ માઈલ દૂર આવેલા થાન નામે રેલવે સ્ટેશનની ટિકીટ કઢાવી આપી ને તેને ગાઉએ બેસાડી દીધા. એ સાધુએ પોતાના પાપને માટે ઘણું ચે પસ્તા કર્યો, પણ રાજકેટમાં તે એને ક્ષમા ન જ મળી, એણે તે નગર છેડવું જ પડ્યું.
શ્રાવકેની સત્તા સાધારણ સાધુ ઉપર જ ચાલે છે એમ નથી, સંઘના ઉપરી શ્રીપૂજ્ય ઉપર પણ ચાલે છે. એવું પણ જણાઈ આવ્યું છે કે અગ્ય પુરૂની ગાદીએ બેસાડવા વિધિપુરઃસર ચુંટણી થઈ ગઈ હોય તે છતાં યે તેમને ગાદીએ બેસતા શ્રાવકોએ અટકાવ્યા છે. શ્રીપૂ સાથે સંઘને અણબનાવ થયું હોય અને તે કારણે તેમને સંઘબહાર કર્યા હોય એવા પ્રસંગે પણ પટ્ટાવલીમાંથી મળી આવે છે. શ્રાવકની આવા પ્રકારની સત્તા તેમના પિતાના જ સંઘમાં સાધારણ રીતે ચાલે છે; ખરતરે ખરતર સંઘની, તપાગચ્છવાળા તપા સાધુઓની ચિન્તા રાખે છે; અને એવી રીતે આખા જૈન સંઘમાં ચાલે છે. ૬
સાધુઓના ચારિત્ર ઉપર શ્રાવકેને આટલે અંકુશ હેવા છતાં યે તે તીવ્ર નથી અને સદા સફળ નથી. શ્રાવકના આદાસિન્યને અને અજ્ઞાનને કારણે યતિઓ સાધુવ્રત બહુ ઓછાં કે નહિ જેવાં જ પાળે છે, અને તેમનામાં પૂરે સાંસારિક ભાવ આવી જાય છે. શુદ્ધ હૃદયના માણસોની ઈચ્છા પિતાના ધર્મને સંસ્કારી રાખવાની ઘણી યે છે, છતાં આથી તેમને દેષ જડમૂળથી નથી જતે.
ધર્મજ્ઞ સાધુઓની સત્તા શ્રાવકેના ધાર્મિક જીવન ઉપર ઘણું ચાલતી અને હજી યે ઘણું ચાલે છે. વિશાળ જનસમાજના અને સારા ધનવાનેનાં જીવન ઉપર અસર કરી હોય અને એ જીવનને જૈનધર્મની ભાવનાને અનુસરતાં બનાવ્યાં હોય એવાં અનેક હિતૈષી સાધુઓના નામ આપણને ઇતિહાસમાંથી
Page #358
--------------------------------------------------------------------------
________________
( ૩ ) મળી આવે છે. સમસ્ત જૈન સમાજ ઉપર ભારે ધાર્મિક અસર કરતા હોય એવા સાધુઓ આજે ય છે. તેઓ દુઃખને ને સંકટને પ્રસંગે શ્રાવકેની સાથે ઉભા રહે છે, એમને ધાર્મિક બધ આપે છે, અને બીજા ધર્મોની સામે શાસ્ત્રાર્થ કરવાનાં સાધને આપી પિતાના ધર્મનું રક્ષણ કરે છે અને એવી રીતે ચારે બાજુએથી બીજા સય્યદાની વચ્ચે આવેલા જૈનધર્મને સાચવી રાખે છે. હમણું જ સ્વર્ગવાસી થયેલા વિજયધર્મસૂરિ જેવા સુવિખ્યાત સાધુઓને બધા સમ્પ્રદાયના જૈનો બહુ માન આપે છે, એ જ સ્પષ્ટ રીતે દેખાઈ આપે છે કે પ્રબળ વ્યક્તિ કેટલી ભારે અસર કરી શકે છે. બીજી બાજુએથી પિતાની ધર્માન્જતાથી અને સંઘની સાથે શત્રુભાવે ને સંકુચિત વૃત્તિએ વર્તી રાજ રેજ કલહ કરવાથી હલકી વૃત્તિના સાધુઓ ખરાબ અસર કરે છે, એવી દીર્ઘદર્શ જેનોની ફરિયાદ પણ છે. તેઓ કહે છે કે આગળ વધતા વિચારોમાં તેમની અતિશય ધર્માન્જતા માર્ગમાં બાધા નાખે છે ને જેનધર્મની અવનતિ આણે છે.
શ્રાવક સંઘ,
૨૦૫માં પૃષ્ઠ ઉપર જણાવેલા અણુવ્રત ધાર્મિક શ્રાવકે લેવાં પડે છે. તેની અસર તેના જીવનના સમસ્ત આચાર ઉપર થાય છે. જેમાં જીવની હિંસા કરવી પડી હોય એ આહાર એ પછી લઈ શકે નહિ; કેઈપણ પ્રકારનું માંસ કે મધ એ ખાઈ શકે નહિ; તેમજ કેહળું, બટાટા, ડુંગળી, લસણ, ગાજર, મૂળા વગેરે શાક ખાઈ શકે નહિ, કારણ કે એમાં બહુ જન્તુ હોય છે. માત્ર પાકાં ફળ જ ખાઈ શકે. મદિરાપાનને ખાસ નિષેધ છે. પીવાના પાણીને વાપરતા પહેલાં ગળવું જોઈએ ને ઉકાળવું જોઈએ. સૂર્યાસ્ત થતા પહેલાં ખાઈ લેવું જોઈએ, કારણ કે અંધારે અજાણતાં નાના જન્તુ ખાવામાં આવી જાય. ધંધે પસંદ કરવામાં પણ શ્રાવકે ધર્મની આજ્ઞાને અનુસરવું જોઈએ અને જે ધંધામાં જીવહિંસાને સંભવ છે તેવા અનેક ધંધાને એને પ્રતિબન્ધ છે. એમાંના કેટલાક ધંધા નીચે પ્રમાણે છે. યુદ્ધને,
Page #359
--------------------------------------------------------------------------
________________
(૩૪૨) શિકારને, માછીને ખેતીને, હથિયાર બનાવવાને ને વેચવાને, હાથીદાંતને, જેમાં હાડકાં ને વાળ વપરાયા હોય એવી વસ્તુ એને, કુવા–વાવ ખેદાવવાને, મને ને મશીનને, પશુને ને ગુલામને વગેરે. એ નિષેધ કદાપિ બરાબર પાળવામાં આવ્યા નથી, કારણ કે ઈતિહાસમાં આપણે અનેક જૈન સેનાપતિઓ જાણીએ છીએ અને આજે પણ અનેક ખેડુત છે. પણ છતાંયે સામાન્ય રીતે પોતાના ધર્મની આજ્ઞા અનુસાર ઘણુ ખરા જેને વેપાર કરે છે અને તેમાં ઘણું ખરૂં મેતીને, કાપડને, દાણાને ને ખાસ કરીને શરાણીને વેપાર કરે છે.
શ્રાવકેનાં દાનથી સાધુઓને અને ધાર્મિક સંસ્થાઓને નિર્વાહ ચાલે છે. અને એ સંસ્થાઓ તે દાનને પાત્ર પણ હોય છે. ધનિક જેનેની દાનવૃત્તિ અને સમર્પણવૃત્તિ અનેક રીતે દેખાઈ આવે છે. અનેક ધર્મસેવકેનું એમના સાધુજીવનમાં એ પિષણ કરે છે, એટલું જ નહિ પણ દેવાલ અને ઉપાશ્રય બંધાવે છે. અનેક વેપારીઓ કીતિ લાભને કારણે પણ પુષ્કળ દ્રવ્ય ખર્ચે છે, અને એ મનુષ્યપ્રકૃતિને અનુસરતું છે; પણ ભૌતિક વાસનાને હેતુઓ દાન કરતાં જૈનાચાર્યોએ એમને વાર્યા છે, તે માનવિજયજીના કરેલા ધર્મસંગ્રહમાંનાં કથન ઉપરથી જણાઈ આવે છે. એમાં જણાવ્યું છે કે “નવાં દેવાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય છે તેના કરતાં જુના ઉદ્ધાર કરવાથી આઠગણું પુણ્ય થાય છે, કારણ કે નવાં બંધાવનારનું કામ જલદી બહાર દેખાઈ આવે છે, ઉદ્ધાર કરાવનારનું કામ જુનામાં સમાઈ જાય છે ને તેથી તેટલું બહાર દેખાઈ આવતું નથી. હજીચે પણ અનેક દેવાલયે ધર્મને પિસે નવાં બંધાય છે, નવા વિચારના જેનો માને છે કે દાનધર્મને આ ભૂલભરેલે ખ્યાલ છે. કારણ કે પછીથી અનેક વખત એવી સ્થિતિ આવી પડે છે કે તે દેવાલયની મરામત કરવાના કે તેમાં પૂજા કરવામાં પણ સાધન રહેતાં નથી, અને નવા દેવાલયે બંધાવવાની કંઇ એટલી બધી જરૂર નથી. છતાંયે જેન ગેઝેટ જણાવે છે કે “આરા જેવાં સ્થાને પૂજા કરવા આવતા જૈનોની સંખ્યા કરતાં દેવપ્રતિમાઓની સંખ્યા વધારે છે.”
Page #360
--------------------------------------------------------------------------
________________
( ૩૧૩ )
દરેક જમાનામાં માટી માટી રકમ આપનાર દાનવીર થઈ ગયા છે અને તેમણે સઘના ઉપયેગને માટે માટી માટી રકમ આપી છે. જૈનધર્મની વિશ્વવ્યાપક ભાવનાને અનુસરી શ્રાવકાનું દાન, મનુષ્યસમાજમાં જ અટકી પડતું નથી, પણ પશુ-પંખી સુધી પહોંચે છે. પર્દિનેએ કસાઇવાડે જતાં અમુક પ્રાણીઓને શ્રાવકા ખરીદી લે છે ને છુટાં મૂકી દે છે. વળી પ્રાણીઓની રક્ષા કરવાના હેતુએ જૈનોએ પાંજરાપાળ નામે વિશિષ્ટ પ્રકારની સસ્થાઓ સ્થાપી છે.
પાંજરાપેાળામાં અનેક પ્રકારનાં પ્રાણીઓને રાખવામાં આવે છે. ૧૮૭૫ ની શરૂઆતમાં અમદાવાદની પાંજરાપેાળમાં ૨૬૫ ગાય ખળદ, ૧૩૦ ભેશે, ૫ આંધળાં પાડાં, ૮૯૪ ઘેટાં, ૨૦ ઘેાડા, ૭ ખિલાડીઓ, ૨ વાંદરા, ૨૭૪ કુકડા, ૨૯૦ મતક, ૨૦૦૦ કબુતર, ૫૦ પેાપટ, ૨૫ ચકલીઓ, ૫ સમળીએ અને ૩૩ ખીજા ૫ખી હતાં. કેટલાક પ્રાણી એમના માલેક પાંજરાપેાળમાં મૂકી જાય છે ને કેટલાંકને ખરીદી લાવે છે. એ ખરીદી લાવનાર માટે ભાગે પ્રજાજન હેાય છે, તે તેમને કતલ થતાં ખચાવવાનુ પુણ્યકાર્ય કરે છે. પાંજરાપાળના અધિકારી પણ વારંવાર પશુએનાં ચાટામાં જાય છે અને પશુઓને મરતાં બચાવવાને જોઇતાં ઔષધ આપે છે. પશુઓને માટે ભાગે લેાક ઘેર પાળે છે અને તેમને ચરવાને માટે ગૌચર અલગ રાખેલાં હેાય છે. પાંજરાપેાળમાં જન્મેલાં પ્રાણીને ઘણું કરીને વેચતા નથી, પણ સારા માણસને ઘેર માકલે છે. જે પ્રાણી પાંજરાપેાળમાં મરી જાય છે તે પ્રાણીનાં શખ ઘણે ભાગે ઢેઢને આપી દે છે અગર વેચે છે. ઢેઢ તેને લઇ જાય છે, તેનું ચામડું ઉતારી લે છે ને પછી તેને દાટી દે છે.
-
થેાડીક નાની સિવાયની ઘણી ખરી પાંજરાપેાળા જીવાત ખાના પણ રાખે છે. અમદાવાદ વિગેરેમાં એ જીવાતખાનાના એક માણુસ, વરસાદમાં જ્યારે કચરાના ઢગલાની ગંદકી વધી જાય છે ત્યારે પાળામાં એક કાળા લઈને ફરે છે અને આ કોથળામાં જીવજંતુ એકઠા કરે છે. એ જીવજન્તુને માટે
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૪) રાખેલા જીવાતખાનામાં એમને ખાવાને માટે અનાજ વગેરે નાખ વામાં આવે છે. દરેક વર્ષને અન્ત જીવાતખાનાને માટે નવી નવી જગા પસંદ કરવામાં આવે છે અને જુના જીવાતખાનાને ૧૦-૧૨ વર્ષ બંધ કરી રાખે છે. એમ માનવામાં આવે છે કે એટલા કાળમાં અંદરના જીવજંતુ સિા મરી પરવારે છે, ત્યારપછી એને ખાલી કરે છે અને અંદરના કચરાને ખાતર ખાતે વેચી નાખે છે.
સાધુ અને સાધ્વી. સંસારના ભાતિક પ્રયાસોને અસાર માનીને જેમણે તપ કરવા અને ધાર્મિક ધ્યાન ધરવા દીક્ષા લીધી હોય તે સાધુ અને સાધ્વી કહેવાય છે. સાધુવ્રતની ભાવના પ્રમાણે ગૃહસ્થ પાળવાનાં પાંચ અણુવ્રત તે એમણે તીવ્રભાવે પાળવાં જોઈએ એટલું જ નહિ પણ કમને ક્ષય કરવાને માટે અને તેનાં નવાં બંધનમાંથી બચવાને માટે ૨૦૮મા પૃષ્ટ ઉપર જણાવેલાં મહાવ્રત પણ પાળવાં જોઈએ. આજે વેતામ્બર અને દિગમ્બર સમ્પ્રદાયના સાધુસંઘે નોખા પડી ગયા છે, તેથી એ બને વિષે આપણે નેખું નાખું વર્ણન કરીશું. પહેલાં “વેતામ્બર સાધુસંઘને લઈશું; કારણ કે આજે ( સ્થાનકવાસીઓ સહિત) એ સમ્પ્રદાય બહુ મેટે છે અને વળી એના વિષે વર્ણન કરવાનાં સાહિત્ય પુષ્કળ અને વિશ્વાસગ્ય મળી આવે છે.
શ્વેતામ્બરેના સર્વમાન્ય સિદ્ધાન્ત પ્રમાણે જે માણસની મને વૃત્તિ ધાર્મિક હોય, જેની પિતાની ઈચ્છા હોય અને જેનાં માબાપ, સગાંસંબંધી કે વીલ સમ્મતિ આપતાં હોય તે જ માણસ દીક્ષા લઈ શકે; એનામાં ધાર્મિક ગ્યતા હેવી જોઈએ અને સાધુયોગ્ય આચાર આચરવાની શારીરિક અને માનસિક શક્તિ હેવી જોઈએ.
નીચેના ૧૮ પ્રકારના પુરૂષથી દીક્ષા લઈ શકાય નહિ. ૧ આઠ વર્ષથી નાનું બાળક, ૨ વૃદ્ધ ( સ્વેચ્છાથી ઉપવાસ કરીને એ સંસારમાંથી મુકત થઈ શકે), ૩ કલીબ, ૪ નપુંસક, ૫
Page #362
--------------------------------------------------------------------------
________________
(૩૪૫) પાંગળ, ૬ ભિક્ષા વગેરે માગીને જે ખાઈ શકે નહિ એ. રેગી, ૭ ચોર, ૮ રાજાથી અથવા ન્યાયાધીશથી દંડાયેલે, ૯ આત્મનિર્બળ, ૧૦ આંધળા, ૧૧ ધનથી ખરીદાયેલે દાસ, ૧૨ કષાયથી અને ઈન્દ્રિયવિલાસથી દુર્બળ બની ગયેલે, ૧૩ તીર્થકરેના નામ પણ યાદ રાખી શકે નહિ એ નિબુદ્ધિ, ૧૪ વાણુ, ૧૫ (વેશ્યાને, નિન્દાયેલા ધંધાવાળાને વગેરે) નીચ કુળમાં ઉત્પન્ન થયેલ અથવા (બ્રહ્મઘાતી વગેરે) નીચ કર્મ કરનાર, ૧૬ જેણે અમુક કામ માથે લીધાં છે ને જેની દીક્ષાથી એ કામ અટકી પડે તે, ૧૭ વસ્ત્ર અને આહાર માટે જે બીજા ઉપર આધાર રાખતો હોય તે અને ૧૮ જેને દીક્ષા લેવા માટે તેના માબાપની કે વાલીની કે વડિલની સમ્મતિ ન હોય તે." °
૨૦ પ્રકારની સ્ત્રીઓથી દીક્ષા લઈ શકાય નહિ. ઉપર જે ૧૮ પ્રકારના પુરૂષોથી દિક્ષા લઈ શકાય નહિ એવું જણાવ્યું છે, તેવી જ ૧૮ પ્રકારની સ્ત્રીઓથી દીક્ષા લઈ શકાય નહિ, તે ઉપરાંત ૧૯ ગર્ભવતી તેમજ ૨૦ ધાવણું બાળકવાળી સ્ત્રીથી પણ દીક્ષા લઈ શકાય નહિ.
એ પણ ખાસ બેંધી રાખવા જેવું છે કે અમુક પ્રકારના અપંગ માણસથી દીક્ષા લઈ શકાય નહિ, એટલે કે જેના હાથ પગ કે બીજા અંગ કપાઈ ગયા હોય તેનાથી અથવા ખુંધા વામણા વગેરે જન્મની ખેડવાળાથી દીક્ષા લઈ શકાય નહિ. સાધુસંઘમાં સારા જ માણસો આવી શકે એટલા માટે આ નિયમ કર્યા છે. પણ જે દીક્ષા લીધા પછી કેઈને હાથ પગ જાય તે તેનાથી આચાર્ય થઈ શકાય નહિ. કાણાને સાધુસંઘમાં પ્રવેશવાની પરવાનગી છે, પણ તેનાથી ઉંચું પદ પામી શકાય નહિ ?
- સાધુએ સ ધસમ્પત્તિને ત્યાગ કરવો પડે. પણ શ્વેતામ્બર સમ્પ્રદાયમાંના સાધુ બે પ્રકારનાં વસ્ત્ર રાખી શકે છે. પહેરવાનું ને ઓઢવાનું. સાધારણ સાધુ વેત અને સવેગી પીળાશ પડતાં વસ્ત્ર રાખે. વળી પિતાના હંમેશના ઉપયોગને માટે લાકડાનાં
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૪૬) (ધાતુના નહિ) જળપાત્ર અને આહારપાત્ર, જળપીતા પૂર્વે એને ગાળવાને માટે વસ્ત્રગણી, વાયુના જતુની હિંસા થાય નહિ એટલા માટે મેઢે બાંધવાની મુખપટ્ટી (સ્થાનકવાસી સાધુ આ મુખપટ્ટી કાયમની મેઢે રાખે છે), બેસતાં જતુની હિંસા થાય નહિ તેથી બેસતાં પૂર્વે તે સ્થાન વાળીને સ્વચ્છ કરવા માટે એક રજોહરણ અને એક દંડ, એટલી વસ્તુઓ સાધુ રાખી શકે. મૂર્તિપૂજક તે ઉપરાંત પાંચ અક્ષ ( સ્થાપનાચાર્ય)ને ચંદનની નાની લાકીઓ (ઠવણ), એક પુસ્તક કે એવી કઈ વસ્તુ પિતાના ગુરૂના સ્મરણચિહ્નરૂપે રાખે છે. માથું ઢાંકવું નહિ જોઈએ; વાળ તે ચુંટીજ કાઢવા જોઈએ, પણ આજકાલ તે એ દુઃખજનક વિધિને બદલે કાતરને ઉપયોગ પણ કરવામાં આવે છે.
સાધુએ સર્વ પ્રકારના વિલાસને ત્યાગ કર જોઈએ. તેણે ન તે નહાવું કે ન તે દાતણ કરવું. તેણે ખુલ્લી જમીન ઉપર કે બીજી કોઈ કઠણ પથારી ઉપર સુવું. તેણે દેવતા સળગાવે નહિ અને રસોઈ રાંધવી નહિ. એણે જૈન ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા માગી લાવીને ખાવું; જૈનેતરને ત્યાં ભિક્ષા માટે જવું નહિ. ભિક્ષા માગવા દિવસના એક જ વાર જવું અને તેમાં પણ અમુક નિયમ પાળવાના છે. તે પ્રમાણે જે ઘરનાં બારણાં ઉઘાડાં હોય તેજ ઘરે જવું, ગૃહસ્થને ઘેર જે અન્ન વધ્યું હોય અને જેને ઉપગ એ કરનાર ન હોય તે જ અન્ન લેવું-વહેરવું. સાધુભિક્ષાને જ માટે રંધાયું હોય તે અન્ન લેવું નહિ. ભિક્ષામાં ભાત, રોટલી, ખીર, મીઠાઈ તેમજ ઉકાળેલું પાણું લેવાય છે. સાધારણ રીતે પ્રત્યેક સાધુ પિતાને માટે ભિક્ષા માગવા જતા નથી, પણ એક જાય છે તે બીજા સાધુઓને માટે પણ ભિક્ષા લઈ આવે છે. કારણ કે તે રીતે કરવાથી બીજા પિતાના અભ્યાસમાં કે તપમાં અખલિત ધ્યાન દઈ શકે છે. મળેલી ભિક્ષા ઉપાશ્રયમાં લાવે છે ને ત્યાં સૈ વહેંચી ખાય છે. અન્ન સિવાયનું દાન અમુક સીમામાં જ સ્વીકારી શકાય; પડું, રજોહરણ કે એવી જ કેઈ સાધુજીવનમાં ઉપયોગી વસ્તુ સ્વીકારી શકાય પણ તે ઉપાશ્રયમાં આણુને પિતાના ગુરૂને ચરણે
Page #364
--------------------------------------------------------------------------
________________
(૩૪૭ ) મૂકવી જોઈએ. પછી ગુરૂ તે વસ્તુ જે જે સાધુને આપે તે તે તેને રાખે.
મહાવીરના તીવ્ર નિયમ પ્રમાણે તે સાધુએ એક ગામમાં એક જ દિવસ અને એક નગરમાં પાંચ જ દિવસ રહેવું જોઈએ. પછીના સમયમાં આ આજ્ઞાને જરા શિથિલ કરી અને એક ગામમાં વધારેમાં વધારે એક સપ્તાહ સુધી ને એક નગરમાં એક માસ સુધી રહી શકાય એવું ઠરાવ્યું. કેટલાક ગ્રન્થ તે બે માસની પણ પરવાનગી આપે છે. વરસાદની–ઋતુમાં ચાતુર્માસમાં તે સર્વ સાધુએ વિહાર અટકાવી દે ને એક સ્થાને ચાર માસ રહી જવું જેથી જીવહિંસા થાય નહિ.
કેવે સ્થાને રાત ગાળવી જોઈએ, એ વિષે પણ અનેક વિધિ છે. વેતામ્બર સાધુને અને સાધ્વીને લગતા આ પ્રકારના વિધિ પ્રાચીન કલ્પસૂત્રમાં આપેલા છે, તેનું શુબ્રિગે કરેલું ભાષાન્તર નીચે આપું છું –
જે ઘરમાં ડાંગરના, મગના, અડદના, તલના, કઠોળના, ઘઉંના કે જવના દાણું આમતેમ વેરાયા હેય કે એકઠા થઈ ગયા હોય તે ઘરમાં સાધુએ કે સાધ્વીએ રસ્તે જતાં પણ રહેવું નહિ. દાણ વેરાયા ન હોય કે એકઠા થઈ ગયાં ન હોય, પણ કઠારમાં ભર્યા હોય કે તેના ઢગલા માર્યા હોય તે ભીંત બાંધીને આંતરી લીધા હાય, રાખથી ૨પેન્યા હોય કે છાણથી થેપી લીધા હોય, એવું જ્યાં દેખાય ત્યાં સાધુ કે સાધ્વી ઉનાળે કે શિયાળે રહી શકે. જ્યાં ચેખાના લેટનાં કે કોઈ જાતના ફળના લોટનાં માટલાં મૂકયાં હોય, ઠંડા કે ગરમ તાજાં પાણીનાં માટલાં મૂક્યાં હોય, આખી રાત દી કે દેવતા સળગતે હોય તે ઘરમાં સાધુએ કે સાધ્વીએ રસ્તે જતાં પણ રહેવું નહિ. ઘરમાં નજર કરતાં જ્યાં આવું ન દેખાય તે ઘરમાં એક કે બે રાત રહી શકાય. પણ તેથી વધારે નહિ. જે વધારે રહે તે પિતાના દેષને અનુસરતું પ્રાયશ્ચિત્ત કરે. ૪૬૨
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૩૪૮ )
શ્રાવકાએ માંધેલા ઉપાશ્રયમાં સાધુ સાધ્વીએ રહેવુ એ વધારે શ્રેયસ્કર મનાય છે, કારણ કે એ ઉપાશ્રય સંઘના ઉપયાગને માટે તથા સાધુ સાધ્વીને ઉતરવા માટે જ હાય છે.
સાધુ સાધ્વીના જીવનમાં પાળવાના નિયમે પણ વિગતવાર વિધિ-નિષેધ રૂપે બતાવેલા છે. અશુદ્ધતાનું અને સાંસારિક ભાવાનુ નિવારણુ કરવાને તથા દીક્ષિત જીવનને ચાગ્ય અભ્યાસની અને તપની અનુકૂળતા કરવાને હેતુએ એ નિયમો ઘડેલા છે. સાધ્વીઓ માટેના નિયમે સાધુ માટેના નિયમ કરતાં કાંઇક વધારે આકરા છે, કારણ કે એમનું પતન થવાના વધારે સંભવ છે. વિધિ-નિષેધ ગમે એટલા ખતાવ્યા પણ કાળ જતાં સાધુસંઘની અવનતિ થયા વિના રહી નથી. ઘણા વિધિ-નિષેધા માત્ર બહારથી જ પળાય છે અને પ્રાચીન વ્યવસ્થા ધીરે ધીરે અવ્યવસ્થિત થતી જાય છે. પિરણામ એ આવ્યું છે કે અનેક માણસા સાધુનાં કપડાં પહેરી ફરે છે, પણ તેમાંથી થોડા જ સાધુનામને શાલે એવા આચાર પાળે છે. ચાણાએ (કૌટિલ્યે) જે શ્લાકક લખ્યા છે (અને જેના ઉપયોગ જૈનો પણ વારવાર કરે છે) તે આ વિષયમાં સાચા પડે છે. તે ક્લાક નીચે પ્રમાણે છે :
-
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे 1 साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥
હાલ લાક। દીક્ષા લે છે તેનાં કારણે। જોતાં એવી સ્થિતિ જણાઇ આવે છે કે દીક્ષાને માટે જે ચાગ્યતાની જરૂર છે તે ઘણામાં હાતી નથી. જેમને સંસારના મેાહ ઉતરી ગયા હૈાય ને મુક્તિની સાધના સાધવી હાય તેવાઓએ જ સાધુ થવુ જોઇએ. પણ આજે તે સ્વાભાવિક રીતે એવી સ્થિતિ થઇ પડી છે કે જેમને એવા શુદ્ધ હેતુ હાતા નથી તેવા પણ સાધુ થાય છે. સાધુ થયે ઉત્તરનિર્વાહ અનાયાસે થઇ શકે છે, વિનાચિન્તાએ અને વિનાશ્રમે ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે અને સારી રીતે રહી શકાય છે એમ માનનાર પણ સાધુ થઈ જાય છે, વળી
Page #366
--------------------------------------------------------------------------
________________
(૩૪૯ )
બધા લેકે સ્વેચ્છાએ જ સાધુ થાય છે તેમ પિતાના આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાએ જ સાધુ થાય છે એવું પણ કંઈ નથી, તેથી સાધારણ રીતે સંખ્યા વધારવાને માટે ધનાઢ્ય શ્રાવકે કુમળી ઉમરના બાળકને તેમનાં માબાપ પાસેથી ખરીદી લે છે અને તેમને શિક્ષણ આપવાને કાજે યતિઓને સેપે છે. બ્રાહ્મણ વિધવાઓ પાસેથી તેમના અનાથ બાળકને ખરીદવા ઠીક પડે છે, કારણ કે સ્વાભાવિક રીતે જ એ બાળકે અનુકૂળ હોય છે અને દેશની સંસ્કારી નાતના એ બાળકે હેવાથી એમને ધર્મનું શિક્ષણ આપવું સહેલું પડે છે. દુષ્કાળના વર્ષમાં નિધન વાણિયા બ્રાહ્મણોના બાળકો ખરીદી લીધાના દાખલા પણ વારંવાર મળી આવે છે. ખુદ યતિઓ પણ રખડતા બાળકને પોતાની પાસે રાખે અથવા પોતાને અનુકૂળ શ્રાવકે પાસેથી તેમના બાળકને માગી લે ને તેમને પોતાના શિષ્ય બનાવે એવા દાખલા પણ મળી આવે છે.૬૪) સાધુ થવાની જેમને અન્તરની પ્રબળ પ્રેરણું થઈ નથી તેવા માણસને દીક્ષા અપાય તો તેઓ બરાબર વ્રત પાળે એવી આશા રાખવી અકારણ છે; આમ સંઘ વધારવાને હેતુએ બાળકોને દીક્ષા આપવામાં આવે તે પ્રાચીન સાધુભાવનાની અવનતિ થાય એમાં કશું આશ્ચર્ય નથી.
આવા પ્રકારના પ્રવેતામ્બર સાધુઓ માટે ભાગે ગોરજી કહેવાય છે ( યતિ પણ કહેવાય છે ). એ લેક સાધુવ્રત એવી શિથિલતાથી પાળે છે કે અનેક જૈન તેમને સાચા સાધુ માનતા નથી; હલકી વર્ણના અને અનાથ બાળકને તેમની બાલ્યાવસ્થામાં ખરીદી લે છે અને તેમને સાધુ બનાવે છે, તેમાં ના ઘણે અંશે આ યતિઓ હોય છે, પરિણામે સંઘમાં તેમનું બહુમાન જળવાતું નથી, તેનું બીજું કારણ એ પણ છે કે એમનામાં બહુ સંસ્કાર પણ હતા નથી અને તેથી તેમને બહુ શાસ્ત્રજ્ઞાન પણ હોતું નથી. ધર્મના વિધિ પાળવામાં બહ શિથિલ રહે છે ને માત્ર બાહ્યાચાર પાળે છે. એ નિરન્તર વિહાર કરતા નથી, પણ એક જ સ્થાને પડ્યા રહે છે, સ્વાદિષ્ટ ભેજન જમે છે, પથારીમાં સુએ છે અને પ્રસંગોપાત બ્રહ્મચર્યભંગને પણ
Page #367
--------------------------------------------------------------------------
________________
(૩૫૦) દેષ કરે છે. બની શકે એટલાં બહાનાં કાઢીને દ્રવ્ય સ્વીકારતાં અને સાથે ફેરવતાં પણ સકેચાતા નથી અને વળી એ બચાવ કરતાં શરમાતા નથી કે “મહાવીરે ધાતુના સિક્કા રાખવાને નિષેધ કર્યો છે, બેંકની નોટ રાખવાનો નિષેધ કર્યો જ નથી.” એમના આચાર્યો મેટી મેટી સંસ્થાઓની વ્યવસ્થા ચલાવે છે અને પિતાની પાછળ એ વ્યવસ્થા આવા શિષ્યોને સેપે છે. એમને એથી જે મોટાં સાધન મળી જાય છે તેને કારણે તેઓ એશ્વર્યને ને નોકરેને માટે ભપકો મારે છે. વળી આ ગેરઇઓ પાસે જાદુવિદ્યા હોય છે એમ માનવાથી અનેક શ્રાવકો તેમનાથી ડરે છે અને તેઓના આચાર વિચાર સાધુગ્ય નહિ હોવા છતાં મેં તેમને દાન આપે છે.
સાધુઓના:સાંસારિક ભાવને દૂર કરવા ઘણું સુધારકે પણ ઉત્પન્ન થયા છે, તેઓએ સંઘને પાછે શુદ્ધ કરવાના પ્રયત્ન કર્યા છે. ૧૭ મા સૈકામાં શ્રીમાનું યશેવિજયે આ દિશામાં જે પ્રયત્ન કરેલા, તેમને સંરક્ષક વિચારના શ્વેતામ્બરેએ સારી પેઠે મહત્ત્વ આપેલું. એમના નવા સંપ્રદાયના સાધુઓ અશુદ્ધ યતિઓથી જુદા દેખાવાને માટે, પોતે
તને બદલે કેશરી આ વસ્ત્ર પહેરે છે, ને તે સાધુ સંવેગી કહેવાય છે. એ સાધુએ પોતાના શુદ્ધ આચારવિચારથી સારૂં માન પામે છે; યાકેબી માને છે કે તેમની સંખ્યા ૨૫૦ ના આશરાની છે. સ્થાનકવાસીઓ પણ પ્રાચીન સંઘની અર્વાચીનમાં અવનત થઈ ગયેલી સ્થિતિની સામે તેને સુધારવાને ઉઠેલા તેથી તેમના આચારવિચાર પણ શુદ્ધ મનાય છે ને તેઓ શાસ્ત્રની આજ્ઞા બરાબર પાળે છે એમ મનાય છે.
વેતામ્બર અને સ્થાનકવાસી સમ્પ્રદાયની સાધ્વીઓ પણ સાધુના જેવા જ રંગનાં વસ્ત્ર પહેરે છે. ખભે નાખવાનું વસ્ત્ર માથા ઉપર નાખે છે, જેથી દષ્ટિ ઢંકાય. એમને પણ સાધુના જેવાં જ વ્રત પાળવાનાં હોય છે; એમની જ પેઠે સાધ્વીઓને પણ માથાના વાળ ચુંટી કે કાતરી નાંખવાના હોય છે. સાધ્વીઓ બબ્બે કે ત્રણ ત્રણ સાથે ફરે છે ને ઉપાશ્રયમાં રહે છે, એ ઉપા
Page #368
--------------------------------------------------------------------------
________________
( ૧) શ્રયની વ્યવસ્થા પણ સાધ્વીના હાથમાં હોય છે. શ્રાવિકાઓને ધાર્મિક ઉપદેશ આપે એ એમને મુખ્ય ધર્મ છે. બૌદ્ધવગેરે બીજા ધર્મોની સાધ્વીઓ કરતાં જૈનધર્મની સાધ્વીઓ નીતિઓ ઉંચી મનાય છે ને તેથી એ વધારે માન પામે છે.
દિગમ્બરને સંઘ બીજી જ રીતે જાયેલ છે. તેમના સાધુએ નગ્ન રહેવાનું છે, કારણ કે તે કશું દ્રવ્ય ને તેથી વસ્ત્ર પણ રાખી શકે નહિ. પણ આ આચાર વર્તમાન કાળે પાળ એ મહા કઠણ થઈ પડ્યો છે. તેથી આજે તે નગ્ન રહેતા હોય એવા સાધુ અતિ વિરલ છે. તેઓ વસતિમાં નહિ પણ વનમાં રહે છે અને પિતાના ધર્મધ્યાનમાં જ લીન રહે છે. આ પ્રકારે નગ્ન રહેતી સાધ્વીઓ તે છે જ નહિં, કારણ કે એમને નગ્ન રહેવું પાલવે એમ નથી.
એકાન્તમાં રહેવાને ને નગ્ન રહેવાને રિવાજ દિગમ્બર સમ્પ્રદાયમાં પ્રાચીન કાળથી પણ તીવ્રભાવે પળાતે હોય એમ જણાતું નથી. ઋષભે ભવિષ્ય ભાખેલું કે મુનિઓ વનમાં રહેશે નહિ ને સંઘ બાંધીને રહેશે એ પણ સમય આવી પહોંચશે. એમ જિનસેન (નવમા સૈકામાં) પિતાના આદિપુરાણમાં લખે છે, અને . ગુણભદ્ર, સાધુઓ વિષે પોતાના આત્માનુશાસન” માં લખે છે કે “જેમ વનપશુઓ રાત્રે ગામમાં પેસી જાય છે તેમ એ સાધુઓ દુષ્ટ કળિકાળમાં જનવાસની સમીપમાં રહેશે.”૬૮ પછી ૧૩ મા સૈકામાં આશાધર ચત્યવાસી દિગમ્બર સાધુઓ વિષે કહે છે કે “એ સાદુઓ હજી તે અહંતની પેઠે નગ્ન રહે છે, પણ વત બરાબર પાળતા નથી, કારણ કે તેઓ સ્થાનક બાંધીને રહે છે”. મુસલમાન રાજ્યકાળમાં નગ્ન રહેવું એ સાધુઓને બહુ કઠણ થઈ પડ્યું. કારણ કે મુસલમાને એ દિગમ્બર સાધુ ઉપર અત્યાચાર કરવા માંડ્યા. ઘણું કરીને ૧૩ મા સિકામાં થઈ ગયેલા વસન્તકીતિએ જણાવ્યું કે “સાધુઓ જ્યાં સુધી લેકમાં વિચરે ત્યાં સુધી એમણે એક કપડું વીંટવું.” આ મતના સાધુઓને વિશ્વપન્થી કહે છે અને આજે તે સમ્પ્રદાય પણ દિગમ્બરમાં છે. એ સાધુઓ ભટ્ટારકના
Page #369
--------------------------------------------------------------------------
________________
( ૭૫૨)
નેતૃત્વ નીચે મઠમાં રહે છે. છે. બુઈલર જણાવે છે કે ભટ્ટારકે પિતાને આહાર લેતી વેળાએ પિતાનાં વસ્ત્રને વેગળાં મૂકે છે અને સંપૂર્ણ રીતે નગ્ન બેસે છે, તે પ્રસંગે એકાદ શિષ્ય ઘંટ વગાડે છે ત્યારે સૌ પરાયા માણસો ચાલતા થાય છે.
વિશ્વપન્થીઓના આચારવિરૂદ્ધ પ્રાચીન તીવ્ર સમ્પ્રદાયના સાધુઓએ વાંધો ઉઠાવ્યું. એ સાધુઓ “તેરાપન્થી ” સમ્પ્રદાયના કહેવાય છે અને એ સમ્પ્રદાયને પંડિત બનારસીદાસે સ્થા મનાય છે. એ પન્થ વિશ્વપન્થીને શુદ્ધ માનતું નથી. ભટ્ટારકની સત્તાને સ્વીકારતા નથી અને વનમાં વસતા મુનિઓને જ સાચા સાધુ માને છે.
દિગમ્બર સમ્પ્રદાયમાં નગ્ન સાધુ સિવાયના બીજા સાધુઓ પણ હોય છે, અને તે કપડાં પહેરે છે. પણ આ પૂરા સાધુ નહિ, પરંતુ ૧૧ મી પ્રતિમાઓ ( પૃ. ૨૦૭ ) ચડેલા શ્રાવક ગણાય છે. એમના બે વિભાગ છે. મુલક અને એશ્ચક ( એલક) ક્ષુલ્લક એક લંગોટી અને ત્રણેક હાથ લાંબું ને એક હાથ પહેલું વસ્ત્ર રાખે છે. એલૂક એક માત્ર લંગોટી સિવાય બીજું કશું રાખતા નથી. બંને સાધુઓ તે ઉપરાંત એક ભિક્ષાપાત્ર, રજોહરણને બદલે મોરનાં પીછાંની નાની સાવરણું રાખે છે; તે સિવાય બીજું કશું રાખતા નથી. તેઓ વનમાં કે મઠમાં રહે છે. ક્ષુલ્લક અને એડ્યુક દિવસમાં એક જ વાર આહાર લઈ શકે ને તેથી પહેલે પહેરે ( ઘણું કરીને સવારના ૧૦ ને ૧૧ વાગ્યાની વચ્ચે) ભિક્ષા માટે નીકળી શકે. ઉપરના ત્રણ વર્ણમાંના ક્ષુલ્લકે એક જ ઘેરથી મળેલું ભિક્ષાન્ન ખાઈને ચલાવવું જોઈએ; શુદ્ર એક પછી એક એમ પાંચ ઘેર ભિક્ષા માગવી, પણ એક ઘેરથી ખાવા જેટલું અન્ન મળી રહે કે પછી ત્યાંથી વહેરવું બંધ કરી દેવું જોઈએ; પછી એક સ્થાને એ બેસી જાય અને જ્યાં એને પૂરતું અન્ન મળી રહ્યું હોય ત્યાં એ ખાઈ લે. એડ્વક સાધુઓ પણ કરે છે તે જ રીતે, ખાય છે એક જ વાર, પણ એક જ ચલેથી મળેલું ખાય છે. - ૭ અથવા એથી વધારે પ્રતિમાઓ ચડેલે અને તેથી અવશ્ય
Page #370
--------------------------------------------------------------------------
________________
(૩૫૩) બ્રહ્મચર્યવ્રત પાળતે શ્રાવક દિગમ્બરેશમાં પુરોહિતનું કાર્ય કરી શકે છે. તે રાતાં વસ્ત્ર પહેરે છે ને સ્વામી કહેવાય છે. પણ તે ગૃહસ્થનાં ઘરમાં કે દેવાલયમાં પુરોહિતે કરાવવાની ક્રિયાઓ કરાવી શકતો નથી.
દક્ષિણ ભારતમાં દિગમ્બરની સ્થિતિ જુદા પ્રકારની છે. નીચે જણાવેલી હકીકત સાચી હોય તે ત્યાં પુરોહિ નું રથાન વંશપરંપરાથી ઉતરે છે અને તેમાં સાધુઓ પણ હોય છે. ક્રાન્સિસ (W. Francis) તે સંબંધે Gazetteer of the south arcot માં આ પ્રમાણે હકીકત આપે છે: “ત્યાં પુરે હિતેના વર્ગો કહેલા છે. આમાંને સૌથી મટે “અચકને (વાડયાર) વર્ગ છે. એ લેક દેવાલયમાં ક્રિયા કરે છે. શ્રાવક અર્ચક થઈ શકે નહિ, કારણ કે અર્જકની જુદી નાત હોય છે. શ્રાવકે અર્શકોની સાથે રેટીવહેવાર રાખે છે, પણ બેટીવહેવાર રાખતા નથી, તેથી પિતાના પુત્રોને માટે કન્યા મેળવતાં અર્ચને બહુ મુશ્કેલી પડે છે ને કઈ કઈ વાર તે ૨૦૦-૩૦૦ રૂપિયા દેવા પડે છે. અર્ચક પિતાનાથી છેક પાસેના ઉંચા વર્ગના પુરોહિતવર્ગમાં ચી શકે ને ત્યારે “અન્નમ ” કે “અનુવતિ (અનુવિરતિ)” એટલે એક પ્રકારના ત્યાગી થઈ શકે. એ પ્રકારના ત્યાગી પણ લગ્ન કરી શકે પણ પિતાના આચારમાં એને અમુક વિધિ પાળવા પડે. આ અન્નમ આ ત્રણમાંના સાથી ઉપલા વર્ગમાં જઈ શકે અને નિ વણી અથવા મુનિ થઈ શકે એટલે સંસારત્યાગી સાધુનું જીવન જીવી શકે. એ સાધુઓ પોતાના વાળ કાતરી નાખે છે અને રાતાં વસ્ત્ર પહેરે છે. તેઓ પિત્તળનું પાત્ર અને મેરનાં પીંછાની સાવરણ રાખે છે, અને જ્યાં બેસવાના હોય ત્યાં કે જીવની હિંસા થાય નહિ એટલા માટે, બેસતા પહેલાં એ સાવરણીથી વાળી નાખે છે. નમસ્કાર કરીને બધા શ્રાવકે એમને વન્દન કરે છે; સંઘ તરફથી એમને નિર્વાહ થાય છે... ... ...જેનોમાં અગ્રેસર “મહાધિપતિ” હોય છે તે મેટાં મેટાં જૈન ગામ ઉપર સત્તા ભેગવે છે ને તેમને વહીવટ ચલાવે છે. મહાધિપતિને
૫
Page #371
--------------------------------------------------------------------------
________________
(૩૫૪) - શિબિકામાં બેસાડે છે, શિષ્ય એમને ઉચકી લઈ જાય છે, ચારે બાજુએ શિષ્યમંડળી વીંટાઈ વળે છે, સંઘની ભોજનશાળાને દરવાજે એ મહાધિપતિ ઉતરે છે, ત્યાં નાતના ઝગડાના ચુકાદા આપે છે અને જેને વાંક માલમ પડે છે તેને સજા કરે છે અથવા તે નાતબહાર કરે છે. આ ઉપરથી જણાઈ આવે છે કે એ લેક પોતાના શિષ્યો ઉપર જે સત્તા ભેગવે છે તે અતિશય ભારે છે અને બીજા અનેક હિન્દગુરૂઓની નબળી પડતી સત્તાના મુકાબલામાં અતિશય તીવ્ર છે.”
આ પ્રકારના મહાધિપતિ જુદે જુદે સ્થળે હોય છે. કરકાલના મઠના મહાધિપતિ ઈ. સ. ૧૯૦૭ માં નિતીર્તિ મા વાવાર્ય વનિચસ્વામિનાતુ હતા. એ રાતું સોનેરી વસ્ત્ર પહેરે છે, રાતી સેનેરી પાઘડી પહેરે છે અને મેરનાં પીછાંને સેનેરી હાથાને રણે રાખે છે.
આગળ જણાવ્યું છે એમ દિગમ્બરમાં પણ સાધ્વીઓ હોય છે પણ તે નગ્ન રહેતી નથી. આ આર્યાઓ ( હિન્દીઃ અજિંકા, દક્ષિણ ભારતમાં અત્યંગણે કહેવાય છે) યુવતિઓ કે વિધવાઓ કે જેમને પિતાના પતિએ છાંવ હોય એવી સ્ત્રીઓ હોય છે. તેઓ ૧૧ મી પ્રતિમાએ ચડેલી શ્રાવિકાઓ હોય છે, પિતાના વાળ પિતે ચુંટી નાખે છે, રાતી “સા' પહેરે છે ને મારપીંછાને રજેણે ઝાલે છે.
સમ્પ્રદાયો. પ્રાચીન કાળના વિચ્છેદ જૈનધર્મ એ એક સમસ્ત ધર્મસંઘ નથી, પણ તેનાં અનેક સમ્પ્રદાય છે. એ ધર્મમાં વિચ્છેદ બહુ પ્રાચીન કાળથી જ પડવા માંડેલા. શ્વેતામ્બરમાં જ ૮ જુદા વિચારવાળા (નિવ8) થયેલા છે અને તે પણ પ્રાચીન કાળમાં થયા છે. એમાંના બે તે ખુદ મહાવીરના જીવનકાળના છે, એમના મત સામે પ્રથમ વિરોધ કરનાર તે એમને જ જમાઈ હતે. એણે તીર્થંકરની સામે એ મત ઉભો કર્યો
Page #372
--------------------------------------------------------------------------
________________
(૩૫૫) કે કર્મ પૂરું થતાં પહેલાં જ તેનું ફળ મળવું શરૂ થાય છે એ બરાબર નથી. એણે પિતાની ભૂલ સુધારી નહિ ને તેથી મારીને મોક્ષ પામે નહિ.
બીજે વિચ્છેદ સાધુ તિષ્યગુરૂં પાડ્યો. શરીરના બધા પરમાઓમાં આત્મા વ્યાપક છે એવા મહાવીરના મત સામે એણે વાંધો ઉઠાવ્યું. પણ એક પવિત્ર શ્રાવકે આખરે એની ભૂલ ભાગી અને એને પાછું વાળે.
મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે આષાઢાચાય ના શિષ્યએ એક અભેદભાવ કાઢ્યો અને તેમણે પ્રચાર્યું કે સાધુમાં ને દેવમાં કશે ભેદભાવ માની શકાય નહિ. આ મતની ઉત્પત્તિ એક વિશિષ્ટ પ્રકારને કારણે થઈ છે. એક રાતે આષાઢાચાર્ય અકસ્માત મરણ પામ્યા ને તે વાત કેઈએ જાણું નહિ. બીજે ભવે એ દેવ થયા. તે તરત જ પિતાના પાછલા ભવના દેહમાં પ્રવેશ્યા. શિવેએ ભૂલ ખાધી અને જાણે પિતાના એજ ગુરૂ સન્મુખ છે એમ માની એમની હંમેશ પ્રમાણે સેવા કરવા લાગ્યા. પણ દેવ થયેલા એ ગુરૂએ એ શરીરને ફરી ત્યજી દીધું એટલે પોતાની ભૂલ સમજાઈ, ત્યારે શિષ્યએ પ્રકટ કર્યું કે અમુક સાધુ પિતે તપ કર્યા કરે છે અથવા તે દેવ થયો છે એ કેઈથી જાણી શકાય નહિ. આ લેકેએ કઈ રીતે પિતાને દુરાગ્રહ છોડ્યો નહિ, તેથી એમને સંઘબહાર કર્યા. અત્તે રાજા બલભદ્રે તેમને ફરી સાચા ધર્મમાં પાછા આણ્યા.
ત્યારપછી ૬ વર્ષે અશ્વમિત્રે એ વાદ ઉભે કર્યો કે એકવાર સર્વ જીવને અન્ત આવશે. એવા એ મિથ્યાવાદને કારણે એને સંઘ બહાર કર્યો, પણ પછી એક દાણીએ એની ભૂલ ભાગી ને અશ્વમિત્ર ક્ષમા પામે.
ત્યાર પછી ૮ વર્ષે ગંગે એ મિથ્યાવાદ ઉભો કર્યો કે ગરમ અને શીતળ એવા એકમેકથી વિરૂદ્ધ ભાવને ઉપયોગ એકને એક સમયે હોઈ શકે. ગંગને એટલા માટે સંઘ બહાર કર્યો. પણ પછીથી એને પોતાની ભૂલ માલમ પદ્ધ ને એણે પ્રાયશ્ચિત્ત કર્યું.
Page #373
--------------------------------------------------------------------------
________________
(૩૫૬)
એ બધા વિચ્છેદે તે નાના નાના પ્રશ્નોમાં ઉભા થયેલા અને તેમના ઉત્પાદકે પાછા સમ્યગધર્મમાં પાછા વળતાં એ વિછેદેને અન્ન આવત. પણ મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે જે ૬ ઠ્ઠો સમ્પ્રદાય નિકળ્યો તે વધારે મહત્વને હતે. સાધુ રેહગુપ્ત એવા મતને પ્રચાર કર્યો કે જીવ અને અજીવની વચ્ચે નજીવ નામે દ્રવ્યને એક ત્રીજે વર્ગ છે. બ્રાહ્મણધર્મનું વિશેષિક દર્શન આ ત્રિરાશી—વાદમાંથી ઉત્પન્ન થયું છે એમ જૈનો માને છે.
ત્યારપછી ૪૦ વર્ષે ગષ્ટમાહિલે એવા મતને પ્રચાર કર્યો કે જીવને કર્મયુદ્દગલનું બંધન નથી, પણ માત્ર સ્પર્શ છે. કારણ કે બંધન હોય તે તેમાંથી જીવ મુક્ત થઈ શકે નહિ અને તેને મુક્તિ પણ સંભવે નહિ. વળી એણે એવા પણ મતને પ્રચાર કર્યો કે મનુષ્ય સીમાબધ્ધ કાળ પર્યત ત્યાગનું વ્રત લેવું નહિ, પણ અસીમ કાળ પર્યતનું લેવું જોઈએ. સંઘે એના મતને સ્વીકાર કયે નહિ ને એને સંઘબહાર કર્યો.
૮ મે વિચ્છેદ એ છે કે જેણે કરીને આજે પણ સંઘમાં બે સમ્પ્રદાય ચાલે છે.
દિગમ્બર સમ્પ્રદાયની ઉત્પત્તિ વિષે તામ્બર ગ્રંથમાં કથા આ પ્રમાણે છે–રથવીરપુરમાં શિવભૂતિ નામે એક ક્ષત્રિય હતો. ત્યાંના રાજાને માટે એણે અનેક યુદ્ધ જીત્યા અને તેથી રાજાએ એને ખુબ સન્માન આપ્યું. આથી એ માનમત્ત થઈને એણે દડાદેડ કરી મૂકી અને મધ્યરાતે કે એથી યે મેડે ઘેર ગયે. તેની દુઃખી સ્ત્રી મેડી રાત સુધી એની વાટ જોતી બેસી રહી હતી, તેણે પિતાની સાસુને ફરિયાદ કરી. એ પણ જાગતી બેસી રહી ને શિવભૂતિ મેડેથી ઘેર આવ્યા ત્યારે એને ધમકાવ્ય ને બારણું ઉઘાડ્યાં નહિ. તેમજ જ્યાં બારણું ઉઘાડા હોય ત્યાં જવા કહ્યું. રાતવાસે કરવાને માટે ત્યારે એ ચાલતે થયે ને અત્તે જે ઘરનાં બારણાં ઉઘાડાં હતાં તેમાં પઠે. તે તે મઠ હતું તેથી તે સાધુ થઈ ગયો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને મૂલ્યવાન વસ્ત્ર મોકલ્યું. મઠાધીશોએ એ વસ્ત્ર પાછું મેકલવાની એને આજ્ઞા કરી, છતાં ચે શિવભૂતિએ પાછું
Page #374
--------------------------------------------------------------------------
________________
( ૩૫૭ )
માકલ્યું નહીં, ત્યારે મઠાધીશે એ વસ્ત્રને ચીરી નાખ્યુ' ને તેનાં આસન બનાવ્યાં. આથી શિવભૂતિ ખૂબ ક્રોધે ભરાયે ને જાહેર કર્યું કે મહાવીરની પેઠે હવે હું પણ વજ્ર નહિ પહેર્ એમ કહીને એણે બધાં વસ્રોના ત્યાગ કર્યાં. તેની બહેન ઉત્તરાએ પણ એનુ અનુકરણ કર્યું. આથી નગરની વેશ્યાઓને માઠું લાગ્યું, કારણ કે એથી પેાતાના ધંધાને નુકશાન થશે એમ તેમણે માન્યું. સ્ત્રીઓએ નગ્ન ન રહેવું એવા મત શિવભૂતિએ પ્રચાર્યો ને જાહેર કર્યું કે સ્ત્રીઓ નિર્વાણ પામી શકે નહિ. આમ મહાવીરના નિર્વાણ પછી ૬૯ વર્ષે ચોટિ મિથ્યાવાદની ઉત્પત્તિ થઈ ને તેમાંથી દિગમ્બર સમ્પ્રદાય નીકળ્યેા.૭૪
એ મત ઉત્પન્ન થયાની વેતામ્બરા ઉપરની કથા જે કહે છે તેથી કેવળ જ ખીજી રીતની કથા દિગમ્બરે એ વિષે કહે છે. મગધમાં દુષ્કાળ પડ્યાના ઇતિહાસ ( પૃ. ૪૦ ) આગળ આપ્યા છે, તેની ચે વિરૂદ્ધની એ કથા છે. એમની કથા પ્રમાણે મસુર ગયેલા નહિ પણુ બિહારમાં રહેલા સાધુઓએ મહાવીરની આજ્ઞાવિરૂદ્ધ આચાર આચરવા માંડ્યા અને શાસ્ત્રવિધિ વિરૂદ્ધના આચાર એમણે કોઇ રીતે ત્યા નહિ. સ્થૂલભદ્રે તેમને પાછા વાળવા પ્રયત્ન કરવા માંડ્યા ત્યારે એમના એમણે ઘાત કર્યાં. એ વિખુટા પડેલા સાધુઓએ પેાતાના અલગ સમ્પ્રદાય સ્થાપ્યા ને એ ધંપત્તિા ( ઘણુ' કરીનેઃ અર્ધા વસ્ત્રવાળા ) કહેવાયા. આ સમ્પ્રદાયના સાધુઓએ ઉજ્જયિનીના રાજા ચન્દ્ર કીર્તિની કન્યા ચન્દ્રલેખાને ભણાવી હતી. એ કન્યાનાં લગ્ન વલ્લભીપુરના રાજા લેાકપાલ સાથે થયાં, ત્યારે એણે અર્ધપાલિક સાધુઓને પેાતાને નવે ઘેર નાતર્યાં. એનો પતિ એ સાધુઓને સત્કાર દેવા સામે ગયા. એ “ ન તે નગ્ન, ન તે વસ્ત્રવાળા સાધુઓને આવતા જોઈને રાજા હતાશ થયેા. તેથી રાણીએ સાધુઓને વસ્ત્ર માકલી દીધાં અને ત્યારે રાજાએ એમને તેડી આણીને સત્કાર આપ્યા. ત્યારથી અર્ધપાલિકાએ વસ્ત્ર ધારણ કરવા માંડ્યા તે પછી વેતામ્બર કહેવાયા.
""
Page #375
--------------------------------------------------------------------------
________________
( ૩૫૮ )
એ એ સમ્પ્રદાય ઉત્પન્ન થવાની ખન્ને કથાઓ અમુક હેતુએ રચાયેલી છે. ખન્ને સમ્પ્રદાય પેાતાને સત્યધર્મોના અનુયાયી માને છે ને સામાને મિથ્યાધના અનુયાયી માને છે; બન્ને સમ્પ્રદાય વિધી સમ્પ્રદાયનું મૂળ નજીવા સાંસારિક પ્રસંગમાં આપે છે. પણ એ એ સમ્પ્રદાય ઉભા થયાના સાચા ઇતિહાસ ૪૦ મા પૃષ્ઠ ઉપર આપ્યા છે; અને સંપ્રદાયના સિદ્ધાન્તામાં શે। શે ભેદ છે તેનું પણ ટુંકું વર્ણન ત્યાં આપ્યું છે.
પછીના કાળના સમ્પ્રદાય.
શ્વેતામ્બર અને દિગમ્બર એ એ માટા સપ્રઢાયામાં વળી અનેક ગણુ, ગચ્છ અને સધ છે. એ બધા શાથી ઉત્પન્ન થયા અને તેમના સિદ્ધાન્તામાં શા શા ભેદ છે તે અહીં વર્ણવવું નિરક છે. સસામાન્ય આચારથી ને વિચારથી ભિન્ન થતાં ગુરુએ પેાતાના સમ્પ્રદાય જુદો કરી બેસે છે; વળી એક સ્થાનના અમુક સાધુના કે આચાર્યના અનુયાયીઓનુ મડળ એકત્ર થાય છે અને તે ખીજાઓની સામે પેાતાનું અલગ મંડળ સ્થાપી એસે છે.
છેક પ્રાચીનકાળે ભદ્રબાહુના રચેલા કલ્પસૂત્રમાં પણ એવી રીતે જુદા પડેલા અનેક ગણુનાં, કુલના અને શાખાનાં નામ આપેલાં છે. તેવી જ રીતે મથુરામાંથી મળી આવેલા લેખામાં પણ એવા ગણુનાં, કુલનાં અને શાખાનાં નામ આપેલાં છે અને તેથી કલ્પસૂત્રના ઉલ્લેખને પુષ્ટિ મળે છે. લેખા અને ગ્રન્થા ઉપરથી જણાઇ આવે છે કે આ પ્રકારની વસ્તુસ્થિતિ ત્યારથી તે ઠેઠ આજ સુધી ચાલતી આવે છે. શિલાલેખા અને ખીજાં એવાં સાહિત્ય ઉપરથી સ્વચ્છ વિગત એકઠી કરી શકાઇ છે તે ઉપરથી આવા અનેક સમ્પ્રદાયાની હકીકત મળી આવે છે; પણ છતાં ચે એ સમ્પ્રદાયાનાં નામનું પત્રક માઢુ કરવા છતાં જૈનધર્મીમાં જે સમ્પ્રદાય હતા ને આજે છે, એ બધાનાં નામ આવી શકે નહિ. કારણ કે એમાંના કેટલાક તા એવા નજીવા છે કે તેમનાં નામ આજે
Page #376
--------------------------------------------------------------------------
________________
(૩૫૮) રહ્યાં નથી. જેનો પિતે જ માને છે૫ કે અમારા સમ્પ્રદાયોની સંખ્યા ચોક્કસ નથી. વેતામ્બરેના સંબંધમાં એમ કહેવાય છે કે એમનામાં ૮૪ ગચ્છ છે, તે ઉપરથી એમ માનવાનું નથી કે એમનામાં બરાબર ૮૪ જ ગચ્છ છે, અનેક ગચ્છ છે એટલું જ માની લેવાનું છે. (ભરતખંડમાં ૮૪ ની સંખ્યા હમેશાં અનેક અર્થવાચક છે.) ગચ્છનાં આજે જે નામ ગણાવવામાં આવે છે તેમાં અનેક મતભેદ છે અને અનેક પત્રકમાં પ્રખ્યાત ગાનાં પણ નામ હતાં નથી તે ઉપરથી જ નહિ, પણ એ બધા ગચ્છ ઉદ્યોતનસૂરિના સમયના (ઈ. સ. ૯૩૭) મનાય છે, એ ઉપરથી જ જણાઈ આવશે કે ૮૪ ની સંખ્યા સાચી હોઈ શકે નહિ; સ્વાભાવિક રીતે જ ત્યારપછી પણ અનેક નવા ગચ્છ ઉત્પન્ન થયા છે, અને તેથી નાહર ( Nahar) અને ઘષે ( Ghosh) પિતાનાં પત્રકમાં સે ઉપરનાં ગચ્છના નામ ગણાવ્યાં છે.*
આજે જે ગછ છે તેની સંખ્યા બહુ નથી. મૂર્તિપૂજક શ્વેતામ્બરેના ગચ્છ આ પ્રમાણે છે–પપા, ખરતર, પાયચન્દ અને અંચલ. એમનામાં સુધારક (સંવેગી) અને સંરક્ષક યતિ ત્યાગી. ( સાધુ અને યતિ) હોય છે, પહેલાના કરતાં બીજાની સંખ્યા બહુ મેટી હોય છે. યતિઓ સેંકડાબંધ હોય છે, સાધુઓ માત્ર થોડા જ હોય છે. (હાલ તે યતિઓની સંખ્યા ઘટી ગયેલી છે.)
અમદાવાદથી પંન્યાસ ગુલાબવિજયે આપેલી હકીકત ઉપરથી યાકેબીએ ગચ્છનું સંગઠન નીચે પ્રમાણે વર્ણવ્યું છે...૭
સમસ્ત ગચ્છના ઉપરી ભટ્ટારક કહેવાય છે (૧૬ મા સિકાના અન્તથી એ શ્રીપૂજ્ય કહેવાય છે). સાધુઓએ ચાતુર્માસ કયાં કરવું એને નિર્ણય એ કરે છે, સંઘ બહાર પણ એ જ કરી શકે છે. ગચ્છમાં બીજા પણ યતિમંડળ હોય છે અને તે દરેકના ઉપરી આચાર્ય હોય છે. આચાર્યની નીચે ઉપાધ્યાય (વાચક, પાઠક) હોય છે તે શાસ્ત્રની કથા કરે છે; ઉપાધ્યાયની નીચે પચાસ હોય છે તે યતિઓએ કરવાની ક્રિયા ઉપર નજર રાખે છે. પંન્યાસથી નીચે ગણિ હોય છે, તેમણે ભગવતી સુધીને
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૬૦ ) અભ્યાસ કરેલે હોય છે અને તે બીજા મુનિઓ ઉપર નજર રાખે છે. ઉપરના બધા મુનિ કહેવાય છે. તેમાંથી જેમણે મહાનિશીથ સુધીનો અભ્યાસ કરેલો હોય છે તે શ્રાવકને વ્રત આપી શકે છે.”
એક ગચ્છમાં દાખલ થયેલે સાધુ અમુક વસ્તુસ્થિતિમાં બીજા ગચ્છમાં જઈ શકે અને તે પ્રસંગે તે અમુક મંત્ર ભણે, એને ભાવ એ હોય છે કે જુના ગચ્છમાંથી નવા ગચ્છમાં આવું છું તેમાં મારે કશે સ્વાર્થ સાધવાને નથી.*
બધા પ્રસિદ્ધ ગચ્છનું અને સંઘનું વર્ણન આ ગ્રન્થમાં આપવું ઉચિત જણાતુલ્ક નથી. જે મહત્ત્વના ગચ્છોની હકીકત વિગતવાર મળી શકી છે તેવા ડાનું વર્ણન અહીં તે કરીશ. તેમનું પણ વિસ્તારથી વર્ણન કરવા જેવું સાહિત્ય બહુ થોડું જ છે. જે હકીકત મળી છે તે બહુ થી છે અને વળી તે પ્રસંગે પાત્ત અસ્પષ્ટ છે, એ હકીકતના સત્યાસત્ય વિષે જેમણે મને એ આપી છે તેમના ઉપર જ મારે આધાર રાખ પડ્યો છે.
શ્વેતામ્બર,
મૂતિ પૂજક. ૧ ૩પેશ ગચ્છની ઉત્પત્તિ પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે. એમના એક અનુયાયી કેશી સંઘના નેતા હતા, તે મહાવીર પ્રભુને મળી ગયા હતા. (પૃ. ૩૮) ઓસવાળ એ ગચ્છના શ્રાવક છે.
૨ હરતર ગચ્છની ઉત્પત્તિ એક કથા પ્રમાણે ઉદ્યોતનસૂરિ (ઈ. સ. ૯૩૭ સુધી) પછી થઈ છે. એ ગચ્છના પહેલા નેતા ત્યારે વર્ધમાનસૂરિ (૧૦૩૧ સુધી) હતા. એમણે પોતાના શિષ્ય જિનેશ્વરને ૧૨૨૨ માં આચાર્ય નીમ્યા હતા, એમના ઉપરથી એ ગચ્છનું નામ ખરતર (વધારે કઠણ) ગચ્છ પડ્યું; કારણ કે ગુજરાતમાં અણહિલવાડના રાજા દુર્લભના દરબારમાં ચિત્યવાસીએના આચાર્ય સૂરાચાર્યને એમણે પરાજિત કર્યા (૧૯૨૩), એમધું સુખ્યાત નામ ત્યારે ગચ્છ સાથે જોડાયું. બીજી કથા
Page #378
--------------------------------------------------------------------------
________________
(૩૬૧) - પ્રમાણે એ ગચ્છના ઉત્પાદક જિનદત્તસૂરિ (ઈ. સ. ૧૧૪૭) હતા. આ ગચ્છના અનુયાયીઓ મેટે ભાગે રાજપુતાનામાં અને બંગાળામાં છે, મુંબઈ ઇલાકામાં એના શ્રાવકે થોડા જ છે. ૫૦–૭૫ સાધુ અને ૩૦૦ લગભગ સાધ્વીઓ છે. યતિઓ અનેક છે. આ ગચ્છમાં શ્રીપૂજ્ય ઉપર શ્રાવકે બહુ પૂજ્યભાવ રાખે છે.
૩ તપ ગચ્છની ઉત્પત્તિ ઉદ્યોતનસૂરિ (ઈ. સ. ૭૭ સુધી) પછી થઈ છે. ઉદ્યોતને પોતાના શિષ્ય સર્વદેવને વટવૃક્ષ નીચે સૂરિપદ આપેલું, તેથી પ્રથમ તે આ ગચ્છ વટગચ્છ કહેવાય. એ ગચ્છમાં જગશ્ચન્દ્ર નામે એક અનુયાયી (અવસાન ઈ. સ. ૧૨૨૮) થઈ ગયા. એક રાજાએ એમને પ્રાચીન ભાવના પ્રમાણે તપ કરતા જોયા અને તેણે તેમણે તપા બિરૂદ આપ્યું, ત્યારથી એ ગચ્છનું નામ તપાગચ્છ પડયું. તપાગચ્છ આજે શ્વેતામ્બર સંપ્રદાયમાં સિોથી વધારે મહત્વનું છે. એના અનુયાયીઓ મુંબઈ ઇલાકામાં, પંજાબમાં, રાજપુતાનામાં ને મદ્રાસમાં છે, એમાં ૪૦૦ સાધુ ને ૧૨૦૦ સાધ્વી છે, તે ૧૩ આચાર્યો નીચે છે. યતિઓની સંખ્યા અતિ ઘણી છે ને તે શ્રીપૂ નીચે છે. શ્રીપૂજ્યની ૧૨ ગાદીએ ગણાય છે. સાથી મટા શ્રી પૂજ્ય જયપુર રાજ્યમાં રહે છે.
૪ પાર્શ્વઝ (શબ્દ) ગચ્છ એ તપાગચ્છની શાખા છે. તપાગચ્છના આચાર્ય પાર્ધચન્દ્ર (૧૪૮૦ માં હમીરપુરમાં જન્મ, ૧૫૫૫ અવસાન) ૧૫૧૫ માં એ ગચ્છમાંથી છુટા પડ્યા. કારણ કે એમણે કર્મવિષે નવે સિધ્ધાન્ત ખડે કર્યો અને નિયુક્તિઓ, ભાગે, ચર્થીઓ, અને છેદગ્રન્થને પ્રમાણભૂત ગ્રન્થ માન્યા નહિં. આજે પણ એ ગચ્છના અનુયાયીઓ અમદાવાદ જીલ્લામાં છે. તેમના ૮–૧૦ સાધુઓ ને ૨૦-૨૫ સાધ્વીઓ હશે, પણ યતિઓ અનેક છે અને તેમના શ્રીપૂજ્યની ગાદી બિકાનેરમાં છે.
૫ મિયા ગ૭ ૧૧૦૨ માં ચન્દ્રપ્રત્યે સ્થાપે, કારણ કે પ્રચલિત મતથી ક્રિયાકાષ્ઠમાં તેમને મત જુદે પડ્યો અને એમણે મહાનિશીથ સૂત્રની ગણના શાસ્ત્રગ્રન્થમાં કરવાની ના પાડી.
Page #379
--------------------------------------------------------------------------
________________
( 3
)
હેમચન્દ્રની સૂચનાથી રાજા કુમારપાલે પિતાના રાજ્યમાંથી એ ગચ્છના અનુયાયીઓને હાંકી કાઢ્યા, પણ એ એના મરણ પછી સુમતિસિંહ નામને પાર્ણમયક અણહિલવાડ આવ્યો ને તેણે એ ગચ્છને નવું જીવન આપ્યું. ત્યારે એ ગચ્છ સાર્ધ (દેઢ) અથવા સાધુ નીચ કહેવાય (ઈ. સ. ૧૧૮૦ ). એમાંથી કેઈ ગચ્છના અનુયાયીઓ આજે હોય એમ જણાતું નથી.
૬ ઇંવત ગચ્છ (વિધિપક્ષને નામે પણ ઓળખાતે ગચ્છ) પિતાની ગુરુપરંપરા ઠેઠ ઉદ્યતન સુધી લઈ જાય છે. એ ગચ્છના
સ્થાપનાર ઉપાધ્યાય નરસિંહ હતા, પછીથી એ આર્ય રક્ષિતસૂરિને નામે ઓળખાતા (૧૧૫૭). એવી કથા છે કે આ ઉપાધ્યાય પ્રથમ ર્ણિમયક હતા. આ ગચ્છની સ્થાપનામાં અન્ય શ્રાવિકા નટીએ મહત્ત્વને ભાગ લીધેલ મનાય છે.
આ ગચ્છમાં મુખપટ્ટીને બદલે અંચલને (વસ્ત્રના છેડાને) ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરથી એનું નામ અંચલગચ્છ પડયું. એ ગચ્છમાં આજે ૧૦-૧૫ સાધુ અને ૩૦-૪૦ સાધ્વીઓ છે. સાધુઓમાં આજે કઈ આચાર્ય નથી, પણ યતિરામાં શ્રી પૂજ્ય છે. અંચલ ગચ્છમાં શ્રીપૂજ્યને બહુ માન છે.
૭ ગ્રામિ ગચ્છના ઉત્પાદક (૧૧૦) શીલગુણ અને દેવભદ્ર હતા. પ્રથમ તેઓ મિયિક અને પછી અંચલિક થયા હતા. તેઓ ક્ષેત્રદેવતાની પૂજા કરતા હતા. આ ગચ્છમાંથી ૧૫૦૭ માં કટુકે શર્ટ નામની શાખા કાઢી. એ શાખાને મુખ્ય પણ કહેતા, કારણકે એ શાખામાં માત્ર શ્રાવકે જ હતા.
મૂર્તિવિરોધક. ૧ નુH (ાઁા ) ગ૭ ૧૪૫૧ માં ભેંકાશાએ સ્થાપેલે, એ મૂર્તિપૂજાને વિરોધી હતે. ( વધારેની હકીકત માટે પ. ૭૧ જેશે.)
૨ રેશર એ લુમ્પાકમાંથી નિકળેલી શાખા છે. એમના વિશિષ્ટ પ્રકારના વેશથી એમનું એ નામ પડેલું છે. સિરોહી
Page #380
--------------------------------------------------------------------------
________________
(૩૬૩ ) રાજયના ભાનકનામના પુરુષે ૧૪૬૭ માં (કે ૧૪૭૬ માં) એ શાખા સ્થાપેલી. ૧૫૧૧ માં વળી તેમાંથી હા નામે શાખા નીકળી; જુની શાખાને નારાપુર વેશધર, નવીને ગુજરાતી વેશધર કહે છે.
૩ વચ્ચે નામે વેશધરની શાખા ૧૫૧૩ માં નીને સ્થાપી.
૪ સ્થાનેથાણી (દેવાલયમાં નહિ, પણ સ્થાનકમાં વસનાર) અથવા વિસ્તારની સ્થાપના વરના પુત્ર તે ધર્મસુધારણાને માટે લકા પંથમાંથી છુટા પડીને ઈ. સ. ૧૬૫૩ માં કરી. લેકેએ મશ્કરીમાં એ પત્થનાને સુંદિયા કહ્યા ( વધારેની હકીકત માટે પૃ. ૭૨ જશે.)
૫ તેરાપીની સ્થાપના મારવાડના મિલને ૧૭૬૧ માં કરી. આ પત્થ મૂર્તિપૂજાને સખ્ત વિરોધ કરે છે. એ પત્થને મૂળ પુષ્ટિ આપનારની સંખ્યા (તેરા ૧૩) ઉપરથી એનું નામ પડ્યું છે. યાકેબી એને વિષે લખે છે કે-૮૧
શાસ્ત્રગ્રન્થમાં આચાર જે પ્રકારે રાખવાને લખે છે, બરાબર તે જ પ્રમાણે રાખવાને આગ્રહ આ પંથ કરે છે અને તે આચારને શબ્દશઃ પાળવા આગ્રહ કરે છે. એવી પણ મને હકીકત મળેલી કે વિહાર કરતાં યતિઓ મરણ પામેલા. કારણ કે પાણીની ખોટ નહોતી, પણ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેની યેગ્યતાવાળું પાણી તેમને પીવા ના મળ્યું. મરવા પડેલા જીવને બચાવ એને તેરાપન્થી પિતાને ધર્મ નથી માનતા, તેમજ એને પુણ્યકાર્ય પણ નથી માનતા, કારણકે જીવને પોતાનાં કમ ભેગવવા દેવાં જોઈએ એવું એ પંથ માને છે; આ વાત ખાસ નોંધવા જેવી છે. આ પંથ વિષે છેક ઓછું આપણે જાણીએ છીએ, છતાં સૌથી વધારે નેંધવા જેવી વાત તો એ છે કે એ પંથમાં એકે વારે સખ્ત નિયમનવાળો સાધુસંઘ છે. જેસ્યુટેના અધિપતિની જેવી સત્તાવાળા આ સાધુ સંઘના અધિપતિ પૂજ્યજી મહારાજ છેઃ સર્વે સાધુઓએ વિનાશંકાએ એમની આજ્ઞા પાળવી પડે છે અને પ્રતિદિન તેમને વિધિપુર સર
૩૫ર પૂષ્ટ ઉપર તરાને અર્થ તારો કર્યો છે, અહીં ૧૩ કરે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
માન આપવું પડે છે. આ પંથમાં ૭૦ સાધુ અને એથી બમણું સાધ્વીઓ છે; કારણકે વિધવાઓ કઠણ વધવ્ય પાળવા કરતાં સાધ્વીપદ ધારણ કરવાનું વધારે પસંદ કરે છે. આ પત્થને પ્રચાર પશ્ચિમ ભારતમાં વધારે છે, છતાં તેરાપંથી શ્રાવકે કલકત્તા સુધીનાં મોટાં નગરોમાં છે.
દિગમ્બરે. મોટા સંઘ,
દિગમ્બરેના મત પ્રમાણે સંવત ૨૬ માં મૂન સંપને પ્રખ્યાત આચાર્ય શ્રવૃત્તિએ (એમને ગુણિગુણ અથવા વિશાલ પણ કહે છે) આ ચાર ભેદનાં ૪ કારણે એ જ સંઘ વહેંચી નાંખે અને એ ૪ સંઘના નેતા એમના ૪ શિષ્ય થયા. એ ૪ સંઘ નીચે પ્રમાણે છેઃ
૧ ની સંઘના નેતા અનન્યા હતા. ચાતુર્માસમાં એ નીવૃક્ષ નીચે ધ્યાન ધરતા, એ ઉપરથી સંઘનું નામ એવું પડ્યું.
૨ સેન સંઘના નેતા જિનસેન હતા.
૩ સિંદુ સંઘના નેતા સિંદ હતા. ચાતુર્માસ એ સિંહની ગુફામાં ગાળતા એમ કહેવાય છે. • ૪ ટેવ સંઘના નેતા સેવ હતા. દેવદત્તા નામની નર્તકીના ગામમાં એ રહેતા હતા.
- આમાંના પ્રત્યેક સંઘની અંદર પાછા બીજા અનેક સંઘ હતા. એ સંઘના નેતા સાધુ ઉપરથી એ સંઘનાં નામ પડેલાં છે. એ સંઘનાં નામ આ પ્રમાણે છેઃ–૧-નન્દી, ચન્દ્ર, કીતિ, ભૂષણ; ૨:-સેન, રાજ, વીર, ભદ્ર; ૩-સિંહ, કુલ્સ, આશ્રવ, સાગર; ૪૯-દેવ, દત્ત, નાગ, તુંગ. આ સાધુઓ મેરનાં પીંછાને જેણે રાખે છે અને “ધર્મવૃદ્ધિ ” બોલી નમસ્કાર કરે છે.
આ મૂળ સંઘની શાખાઓ પિતાને જ સત્યધર્મની માને
Page #382
--------------------------------------------------------------------------
________________
(૩૫) છે. ધાર્મિક આચારના તેમની સાથેના મતભેદથી બીજા સંઘ ઉત્પન્ન થયા તેમને મૂળસંઘ મિથ્યાધમ માને છે. એ નવા સંઘમાંથી નીકળેલા મહત્ત્વના સંઘ નીચે પ્રમાણેના છે–૮૨
૧ દાવેદ સંઘ (એને મિત્ત સંઘ પણ કહે છે) પૂજ્યપાદના શિષ્ય વજનન્દીએ વિ. સં. પર૬ માં (ઈ. સ. ૫૮૩ માં?) મદુરામાં સ્થાયે હતે. અમુક ફળ ખાઈ શકાય કે નહિ? એ પ્રશ્ન ઉપર વિવાદ થવાને લીધે આ વિચ્છેદ પડે; આ સંઘના અનુયાયીઓ શીતળ જળે સ્નાન કરે છે ને વેપાર કરે છે એમ કહેવાય છે.
૨ ચાનીય સંઘ (એને પણ સંઘ પણ કહે છે) તામ્બર સાધુ શ્રીકલશે વિ. સં. ૭૦૫ માં (?) કલ્યાણ નગરમાં સ્થાએ હતે. “ધર્મલાભ” બેલી તેના સાધુઓ નમસ્કાર કરે છે, સ્ત્રીઓ નિર્વાણ પામી શકે અને કેવલી આહાર લઈ શકે એમ તેઓ માને છે, તેથી આ વિષયોમાં તેઓ “વેતામ્બરે સાથે એકમત છે.
૩ B સંઘ એ વિનયસેનના શિષ્ય કુમારસેને વિ. સં. ૭૫૩ માં (3) નન્દીતર નામે ગામમાં સ્થાયે હતું એવી એક કથા છે. બીજી કથા એવી છે કે લેહ પહેલાએ વીર સં. ૫૧૫ માં સ્થાપ્યા હતા અને તેની સ્થાપનાની હકીકત આ પ્રમાણે આપી છે–આગ્રેહા પાસેના હિસારમાં લેહ મરણશય્યાએ પડ્યા ને બેભાન થયા. હવે એ મરણ પામશે એમ ધારીને શ્રાવકે એ એમને સંલેખના વ્રત લેવરાવ્યું. ધાર્યા વિરૂદ્ધ લોહ તે સાજા થયા. એ જ્યારે વહેરવા નીકળ્યા ત્યારે એમણે સંલેખના વ્રત લીધેલું હોવાથી શ્રાવકોએ ભિક્ષાને નિષેધ કર્યો. આથી લેહ અગ્રેહા ગયા અને ત્યાં પિતાના ઉપદેશથી રાજા દિવાકરને અને ૧૨૫૦૦૦ અગ્રવાલને જૈન કર્યા. આમણે એમને આચાર્ય બનાવ્યા ને નિર્વાહ સાધન જ આપ્યાં. પૂજા કરવાની પ્રતિમા એમણે કાષ્ટની રાખી, તેથી સંઘનું નામ કાષ્ઠસંધ પડ્યું. સાધુ એ “ધર્મવૃદ્ધિ” બેલી નમસ્કાર કરે છે ને ગાયના વાળને રજેણે રાખે છે. - -
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩% ) ૪ માથુર સંઘ રામસેને વિ. સં. ૯૫૩ માં (૨) મથુરામાં સ્થા. સાધુઓ “ધર્મવૃદ્ધિ” બેલી નમસ્કાર કરે છે ને રજેણે રાખતા નથી.
આ સંઘમાંથી આજે તે માત્ર કાષ્ટ સંઘ પ્રવર્તતે જણાય છે.
વર્તમાન સંઘ. આજે દિગમ્બરમાં અનેક સંઘ છે, આચારના અને વિચારના છેક નજીવા કારણને લીધે આ સંઘ એકમેકથી જુદા પડેલા છે.
આજે દિગમ્બરમાં મહત્વના જે બે પત્થ છે તે વિશ્વપન્થી અને તેરાપન્થી છે. વિશ્વપન્થી આજે ઘણુંખરૂં વિશપન્થીને ( બિસપન્થીને) નામે ઓળખાય છે. એમની ઉત્પત્તિ વિષેનું વર્ણન ૭૪ મા પૃષ્ટ ઉપર આવેલું છે. એ બે પન્થ વચ્ચે મુખ્ય ભેદ નીચે પ્રમાણે છે-વિશાપન્થીઓ ભટ્ટારકને (પૃ. ૩૫ર) પિતાના આચાર્ય માને છે, પિતાનાં દેવાલયમાં ક્ષેત્રપાલની અને ભૈરવ વગેરે દેવેની પ્રતિમાઓ રાખે છે, પ્રતિમાને કેશરનું અર્ચન કરે છે, પુષ્પથી શણગારે છે, નૈવેદ્ય ધરાવે છે, રાત્રે ભેટ ધરાવે છે તથા આરતિ ઉતારે છે. તેરાપન્થી ભટ્ટારકને માનતા નથી. દેવાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાઓ રાખતા નથી, પ્રતિમાને પુષ્પથી શણગારે છે અને નૈવેદ્ય ધરાવતા નથી, કેશરનું અર્ચન કરતા નથી, રાત્રે ભેટ ધરાવતા નથી અને આરતિ ઉતારતા નથી, પણ માત્ર આરાત્રિકને પાઠ ભણી જાય છે.૮૩ જે. એલ. જેની જણાવે છે કે વિશાપન્થી બેઠી પ્રતિમા પૂજે છે, તેરાપંથી ઉભી પ્રતિમા પૂજે છે; તેરાપંથી માળા ફેરવે છે ત્યારે બેઠા રહે છે ને ધીરે ધીરે જપમંત્ર ભટ્ટે જાય છે. આ ઉપરની હકીકતથી જણાઈ આવશે કે તેરાપન્થી સુધારક પન્થના છે; તેઓ અનેક ક્રિયાકાષ્ઠની વિરૂદ્ધ છે, કારણ કે એમના માનવા પ્રમાણે સાચા જૈનધર્મની એ ક્રિયાઓ નથી: વેતામ્બરના સ્થાનકવાસી તેરાપંથીઓને આ તેરાપંથીઓ સાથે કશી લેવાદેવા નથી. વિશાપન્થી અને તેરાપન્થી વચ્ચેને વિરોધ એવડે ભેટે છે કે એક પત્થના અનુયાયીઓ બીજ પના દેવાલયમાં જતા નથી.
Page #384
--------------------------------------------------------------------------
________________
(30) વિશાપન્થીઓ મારવાડમાં ને ગુજરાતમાં અનેક છે, તે પ. થીઓ મારવાડ, સંયુકત અને મધ્ય પ્રાન્તમાં વધારે છે.
આજે દિગમ્બરમાં બીજા પણ સંઘ છે—તારાજી અથવા સમૈયાપથી સંઘ તારણુસ્વામીએ (ઈ. સ. ૧૪૪૮–૧૫૧૫ માં) સ્થાપે. એ પંથ મૂર્તિપૂજાને વિરોધ કરે છે, પણ પિતાના સંસ્થાપકના ૧૪ ગ્રન્થની, તેમને વેદી ઉપર પધરાવીને પૂજા કરે છે. ત્યારપછી ગુમાનપથી તે ગુમાનરામે ( ૧૮ મા સૈકાને અંતે ) સ્થા અને તોતાપથી વિષે વિગતવાર માહિતી મળી શકતી નથી.
છઠ્ઠો અધ્યાય
કર્મકાડ.
સામાન્ય ભાગ,
જૈન પૂજા વિધિ અને હેતુ. જગતને સૃષ્ટા અને નિયન્તા સગુણ ઈશ્વર છે એમ જેનો માનતા નથી; તીર્થકરે નિર્વાણ પામ્યા છે, તેથી મનુષ્ય સ્વરૂપ તે ધારણ કરે એમ માનતા નથી, તેઓ અસંખ્યાત દેને સ્વર્ગમાં રાજ્ય કરતા માને છે, પણ તેમનું આયુ અને બળ પરિમિત છે એમ માને છે. છતાં એ એમના ધર્મમાં વિધિપુરઃસર પૂજા છે, અનેક ક્રિયાઓ થાય છે, ભવ્ય દેવાલ છે. યુરોપિયન ધર્મપ્રણાલીમાં જેને વિશ્વાસ છે, તેને આ બધામાં વિરોધ દેખાશે, પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જૈનો પૂજા વગેરે ક્રિયાકાંડ કરે છે તે દષ્ટિ વિષે વિચાર કરીએ તે એ વિરધભાવ ટળે તેમ છે.
આત્માને આવરણ દેતી અશુદ્ધિ, કર્મ અને કષાયરૂપ ટળે, તેમાંથી આત્મા મુકત થાય અને તે રીતે શુદ્ધ, સ્વચ્છ, નિષ્કલંક, પવિત્ર સ્થિતિ પ્રાપ્ત કરી શકાય એવું કરવું તે ધર્મમાત્રને હેતુ છે. આ હેતુ સિદ્ધ કરવાને તીર્થકરેએ પિતાના અનુયાયીઓને માટે વિધિ, વ્રત, તપ, પર્વ અને ક્રિયાની ચેજના કરી છે. બેશક એમાંની અનેક બાબતે અમુકને જ લાગુ પડે છે, અમુકને જ માટે જાયેલી હોય છે અને અમુક જ પાળે છે. ધાર્મિક
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૬૮) - - વિધિઓ પાળવામાં મનુષ્યની નિર્બળતા અને દાસીયને કારણે મુકેલીઓ ઉભી થાય છે, પણ તે મનુષ્ય અમુક સંઘની વ્યકિત હોય તે તે જ કારણે તે મુશ્કેલી ટળી જાય છે. માનસશાસ્ત્રના આ નિયમને અનુભવે જૈનોએ, બીજાના અનુયાયીઓની પેઠે, પિતાના વિધિ સર્વસામાન્ય, વ્યવસ્થિત બનાવ્યા છે અને તેમને પાળવા માટે અમુક સ્વરૂપ એજ્યા છે. નિર્બળ શકિતઓવાળે ભકત પિતાના ઈષ્ટદેવનું અનુકરણ કરે, તેને અનુરૂપ થવાની ઈચ્છાએ તેને આદર્શ માની સાધના સાધે, ગુરૂ માની પૂજા કરે, અને તેના પ્રેમમાં પિતાના હૃદયનું સમર્પણ કરે એવા ઈષ્ટદેવના અષ્ટાન્તથી એ ભકતના હૃદયમાં જેવી શ્રદ્ધા પ્રેરાય, એવી શ્રદ્ધા બીજા કશાથી પ્રેરાય નહિ એ અનુભવસિદ્ધ છે. જેનોને એ અપ્રાપ્ત પણ સુપ્રાય આદર્શ સંસારત્યાગી છે, જેણે રાગદ્વેષને જીત્યા છે, જેણે માયાને જીતી છે અને તેથી જે કેવળી થયા છે એવા પરિપૂર્ણ તે એમને આદર્શ છે. જે મનુષ્ય સમસ્ત કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો છે ને જે નિર્વાણ પામ્યા છે અને તેથી જેને સૌ પૂજે છે એ જ માત્ર સાચા દેવ છે. કારણકે પછી તેમને જીવના નિયમ લાગુ પડતા નથી.
જે કેવલી છે, તેની કીર્તિ જગતમાં પ્રસરી રહી છે, કારણ કે તે કષાયથી ને પાપથી મુકત થયા છે.
જીવમાત્રને જે ધર્મજ્ઞાન આપે છે, તેની જ દેવરૂપે ને શ્રેષ્ઠ ગુરુરૂપે સ્તુતિ થાય છે.
આવા જિનની અને ધર્મોપદેશકની ખુદ દેવે પણ પૂજા કરે છે, અને એ એકલા જ મનુષ્યના સંસારત્યાગી આદર્શ થવાને અને તેને નિર્વાણના માર્ગદર્શક થવાને પાત્ર છે. જે ભકત એવા આદર્શને નિત્ય દષ્ટિ સમીપ રાખે છે, તેને અનન્ત સદ્દગુણમાં અને મહિમામાં સદા લીન રહે છે, તે એથી પ્રેરાય છે, ઉચે ચડે છે, ધીરેધીરે પણ નિશ્ચય પોતાના અડદની સમીપ જાય છે, તેના જેવું થતું જાય છે અને અન્ત તેના જે થવાની આશા રાખી શકે છે. સુન્દર સ્ત્રીના દષ્ટિપાતથી નેહની લાગણી જાગે, મિત્રને જેવાથી મિત્રતાની લાગણી જાગે,
Page #386
--------------------------------------------------------------------------
________________
( ૩૯ )
તેવી રીતે જ જિન વિષે વિચાર કર્યાંથી અથવા તેમની સ્મૃત્તિમાં એકાગ્ર ચિત્ત થવાથી પવિત્રતાની લાગણી જાગે અને તેથી અન્તર શુદ્ધ થાય. સ્ફટિક જેમ પેાતાના સંબંધમાં આવતી વસ્તુમાં પેાતાના રંગ પ્રસારે, તેમ અર્હત્ સાથેના નિરન્તર સંબંધ ભક્તના હૃદયમાં તેના ગુણ વિકસાવે.
ત્યારે જૈનધની ભાવના પ્રમાણે તીર્થંકરોની પૂજા ભૌતિક નહિ પણ આધ્યાત્મિક છે. તીર્થંકરા પાતે તા કાંઇ પ્રાના ઈચ્છતા નથી, કારણકે એ તે જગત્થી પર છે; ભક્તને એવી પ્રાર્થીનાથી તીર્થંકર કંઈ કૃપાદાન કરતા નથી, કારણ કે એ પેાતાની સમ્પૂર્ણતાને કારણે જગતના વ્યવહાર ઉપર કશી ષ્ટિ રાખતા નથી; તેથી કરીને જિનપૂજા શુદ્ધિને ને પવિત્રતાને ઇચ્છનારી છે, કારણ કે એવી પૂજા જે કરે છે તે શુદ્ધ ને પવિત્ર થાય છે.
અમુક પ્રકારના ધ્યાનથી ધ્યાનીના સ્વરૂપમાં અન્તે એટલેા ફેર પડી જાય છે કે તે એના જેવા થતા જાય છે ને અન્તે તેવા થાય છે, એવી જે ભાવના આ સિદ્ધાન્તના મૂળમાં છે તે કેવળ ભારતભાવના છે. જે કીટ ભ્રમરને નિરન્તર જુએ છે, તેને સમ્બન્ધ જ વિચાર કરે છે તે અન્તે ભ્રમર થાય છે. આ કીટની ઉપમા વેઢાન્તમાં ખુબ જ વપરાય છે તે આપણા આ પ્રસંગમાં પણ તે જ ભાવના છે.
પણુ જૈનપૂજાના મૂળમાં રહેલી આ સુન્દર ભાવના કંઈ સર્વે જૈનો તેના શુદ્ધ ભાવમાં પાળતા નથી. સાધારણ માસ તીર્થંકરની પૂજા કર્યો ને અન્તશુદ્ધિ માટે પ્રાર્થીના કચે સન્તાષ નથી માનતા. એ વિષય ઉપર ખેલતાં એ તા કહેશે કે પૂજા કરવી એ તે માત્ર શરૂઆતની ક્રિયા છે. તે ભક્તજને કરવી જ જોઇએ. સંસારત્યાગી પવિત્ર તીર્થંકર જાણે રાજા હાય એમ એમને વિષે એ ખેલે છે, એ પેાતાનું હૃદય એમને અપે છે, પેાતાનાં દુઃખ જણાવે છે અને જીવનની નાની માટી વિપત્તિમાં એની દયામય સહાયતાની ઇચ્છા રાખે છે. આથી કરીને
૪૭
Page #387
--------------------------------------------------------------------------
________________
(૩૭૦ ) લૈકિક જૈનધર્મમાં અહંતુની થતી પૂજાને હિન્દુ દેવપૂજાના સ્વરૂપ વારંવાર આપવામાં આવ્યાં છે, શ્રદ્ધાળુ ભકતે તીર્થકરને પૂલ ચઢાવે છે ને બીજા વિધિ કરે છે અને તેને અનુકૂળ ફળની અપેક્ષા રાખે છે, પણ સમ્યજ્ઞાની જૈને આવા પ્રકારની પૂજાને - મિથ્યાજ્ઞાનનું પરિણામ માને છે અને તેની સામે વિવાદ ઉઠાવે છે.
જગતના વિવિધ વિભાગમાં જે જે તીર્થકરે થઈ ગયા છે, થાય છે ને થશે તેમની પૂજા થાય છે. પણ જે ૨૪ તીર્થકરે આ અવસર્પિણીમાં ભારતવર્ષમાં થયા છે તેમને તે પૂજામાં અગ્રસ્થાન આપવામાં આવે છે. તેમાં યે વળી ૧લા આદિનાથની (2ષભની), ૧૬ મા શાન્તિનાથની, તેમજ છેવટના ત્રણ નેમિનાથની, પાર્શ્વનાથની અને મહાવીરની પૂજા વધારે થાય છે. જગતના ઇતર ક્ષેત્રમાં થયેલા જે તીર્થકરોની પૂજા થાય છે તેમાં વર્તમાનકાળે મહાવિદેહમાં પ્રવર્તતા તીર્થકર સમન્વરની પૂજા સર્વથી વધારે થાય છે.
પાંચ પરમેષ્ઠિમાં તીર્થકરે અગ્રસ્થાને છે. એમના પછીના પરમેષ્ઠિ અનુક્રમે આ પ્રમાણે છે -૨ સિદ્ધ અથવા પરિપૂર્ણ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ મુનિ. જેનોની પૂજામાં આમને પણ એગ્ય સ્થાન છે; જેકે ભૂતકાળમાં થઈ ગયેલા મહાત્મા પુરૂષેની તુલનામાં એમની પૂજાને બહુ મહત્વ મળતું નથી. એ થઈ ગયેલા પુરૂમાં મુખ્ય આ ગણાય છે –ષભના પુત્ર બાહુબલિ અથવા ગમ્મટ, જેને વિષે ૨૭૪ મા પૃષ્ટ ઉપર લખવામાં આવ્યું છે; ત્યારપછી તીર્થકરના શિષ્ય એટલે ગણધર, મુખ્યત્વે કરીને ગાતમ; તે પછી ત્યારપછીના કાળમાં થઈ ગયેલા પવિત્ર પુરૂષની પણ તેમની પવિત્રતાને કારણે પૂજા થાય છે, તીર્થકરોની માતાઓ અને બીજી સ્ત્રીઓ જે (વેતામ્બરમત) નિર્વાણ પામી છે, તે પણ આ પૂજ્યવર્ગમાં મૂકાય છે.
આ બધી વ્યક્તિઓ, જેની પૂજા જૈનધર્મમાં કરવાની કહી છે, તે બધા પવિત્ર જીવ છે અને તે સૈ સાંસારિક જીવનથી પર થયેલા છે. આ ઉપરાંત જૈનો વળી બીજા અપાર્થિવ
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩૭૧ ) જીની પણ પૂજા કરે છે, પણ તેમને ઉપર જણાવેલા પાર્થિવ છના જેટલું પૂજામાં મહત્ત્વ મળેલું નથી, તે ઉપરથી જણાય છે કે પાર્થિવ જીવનને એ ધર્મમાં ઉંચું સ્થાન અપાયું છે. એ વર્ગમાં સૌથી અગ્રસ્થાને, જે યક્ષ અને શાસનદેવતા તીર્થકરનાં સહચર હતાં, તીર્થકરે જ્યારે પૃથ્વી ઉપર વિચરતા હતા, ત્યારે તેમની સેવા કરતા હતા, એ સા સહચરની પૂજા થાય છે. વર્તમાન અવસર્પિણના ર૪ તીર્થકરેના યક્ષનાં અને શાસનદેવતાનાં નામમાં શ્વેતામ્બર અને દિગમ્બર–મતે કઈક ફેર છે. નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં પ્રથમ જે આંકડા મૂક્યા છે તે અનુકમે તીર્થંકર સમજવાના છે ને તેમની સામે બંનેને મતે યક્ષ નાં અને શાસનદેવતાનાં નામ આપ્યા છે. તીર્થકર યક્ષ
શાસનદેવતા શ્વેતામ્બર દિગમ્બર વેતામ્બર દિગમ્બર
ચકેશ્વરી મહાયક્ષ અજિતબલા .| શહિણી ત્રિમુખ દુરિતારી પ્રાપ્તિ યક્ષેશ્વર કાલિકા વજશૃંખલા તુમ્બરૂ મહાકાલી
પુરૂષદત્તા કુસુમ
અય્યતા(સ્થામા) મને વેગા. માતંગ | વનન્દિ શાન્તા
કાલી વિજય ચામ ભૃકુટી (જ્વાળા) જ્વાલામાલિની અજિત સુતારકા અજિતા
અશેકા માનવી મનુજ અથવા ઈશ્વર | શ્રીવત્સા (માનવી) ગૌરી (સુર) કુમાર ચણ્ડા
ગાન્ધારી ષણમુખ વિજયા (વિદિતા) વૈરેટી પાતાલ અંકુશા
અનન્તમતી
ગોમુખ,
૦
+ ૮
૮
બ્રહ્મ
6 2
4
Page #389
--------------------------------------------------------------------------
________________
( ૩૭૨)
કિન્નર -- | પન્નગા (પ્રજ્ઞપ્તિ) માનસી ગરૂડ | કિમ્બુરૂષ | નિવણી
મહામાનસી ગન્ધર્વ બલા (અય્યતા).
વિજયા યક્ષેન્દ્ર કેન્દ્ર | ધારિણી
અજિતા. કુબેર ધરણપ્રિયા (વેરોચ્યા) અપરાજિતા વરૂણ નરદત્તા (અષ્ણુપ્તા) | બહુરૂપિણું ભૃકુટિ ગાધારી
ચામુડી ગામેધ | સર્વાહ | અમ્બિકા કુષ્માન્ડિની પાર્શ્વયક્ષ
પદ્માવતી ૨૪ | માતંગ
સિહાયિકા જે તે તીર્થકરના યક્ષને અને તેમની શાસનદેવતાને અનેક સમય જેની તેની સાથે પધરાવવામાં આવે છે. એમાંનાં ઘણાંનાં નામ બ્રાહ્મણ ધર્મની ભાવનાના દેવને અનુસરતાં છે અને વળી કેટલાંકનાં તો નામ (બ્રહ્મા, કુમાર, કુબેર, વરૂણ, કાલી, ગારી) પણ એક જ છે.
ખાસ જૈનોની વિદ્યાદેવીઓ ૧૬ છે. હેમચન્ટે આપેલાં શ્વેતામ્બર મતે એ ૧૬ વિદ્યાદેવીઓનાં નામ નીચે પ્રમાણે
૧ રહિણ, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજાશૃંખલા, ૪ કુલિશાંકુશા, ૫ ચકેશ્વરી, ૬ નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૈારી, ૧૦ ગાન્ધારી, ૧૧ સર્વસ્ત્રમહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરેટ્યા, ૧૪ અચ્છા, ૧૫ માનસી, ૧૬ મહામાનસિકા.
આમાંની કેટલીક દેવીઓનાં નામ અને શાસનદેવીનાં નામ, ખાસ કરીને દિગમ્બરે સાથે એકસરખા છે.
જેનો ઈન્દ્રોને અર્થાત વિવિધ સ્વર્ગોમાંના દેના રાજાઓને શ્રેષ્ઠ ગણે છે. વેતામ્બરમતે ઈન્દ્રો ૬૪ છે, દિગમ્બરમતે ૧૦૦ છે, પણ ૨૪૬ મે પૃદ્ધે વિશ્વવર્ણનમાં એમનું જે વર્ણન આવે છે, તે હિસાબે ઈન્દ્રોની આ સંખ્યા મળતી આવતી નથી.
Page #390
--------------------------------------------------------------------------
________________
(૩૭૩), આજના જેને તે હિન્દુધર્મના અનેક દેવેની પૂજા કરે છે. ક્રિયાકાષ્ઠનાં કેટલાંક પુસ્તક ઉપરથી તારવી કાઢીને એવા કેટલાક મહત્ત્વના દેવનાં નામ નીચે આપું છું –
વર્ધમાનસૂરિના જાનિ નામે ગ્રન્થમાં (પૃ. ૩૪. ઉપર) નીચેના દિક્પાલ અથવા દિગધીશનાં નામ ગણુવ્યાં છે. ઈન્દ્ર, અગ્નિ, યમ, નિતિ , વરૂણ, વાયુ, કુબેર, ઈશાન, નાગ, બ્રહ્મ. સુખલાલજીના વંર પ્રતિમામાં (પૃ. ૨૯૨ ઉપર) આપેલા એક મંત્રમાં ૮ લોકપાલનાં નામ આપેલાં છે. સેમ, યમ, વરૂણ, કુબેર, ઈન્દ્ર, આદિત્ય, સ્કન્દ, વિનાયક (ગણેશ). પ્રારા નિરમાં (પૃ. ૨૪૩ ઉપર) વિવિધ નક્ષત્રના વિવિધ અધિષ્ઠાતા દેવનાં નામ આપેલાં છે; ઉપર ગણાવ્યાં તે ઉપરાંત પણ બીજાં કેટલાંક
આ નામ મળી આવે છે–પૃહસ્પતિ, પિતૃઓ, નિ, અર્યમા, વિશ્વકર્મા, મિત્ર, જલ, વિશ્વદે, વિષ્ણુ, વસુઓ, અજપાટ,
અહિંબુન્ય, પુષા. ત્યારપછી વળી ૯ ગ્રહનાં નામ પણ મળી આવે છે–સૂર્ય, ચન્દ્ર, મંગલ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. ત્યારપછી રાશિ અને નક્ષત્રના દેવ અને અન્ને ક્ષેત્રપાલ, દેશદેવતા, નગરદેવતા, ગ્રામદેવતા આવે છે.
દેવીઓમાં સૌથી પ્રસિદ્ધ આ દ છે-શ્રી, હી, બુદ્ધિ, ધૃતિ, કીતિ અને લક્ષમી. આ દેવીએ “વેતામ્બરેની કથા પ્રમાણે જબૂદ્વીપના ૬ મહાપર્વત ઉપરના ૬ દ્રોની અંદર કમળ ઉપર રહે છે ત્યારપછી વિદ્યાની અધિષ્ઠાત્રી સરસ્વતી અને તે ઉપરાંત અનેક માતૃદેવીઓ છે. જ્ઞાતિ અને કુળની પણ જ્ઞાતિદેવીએ ને કુળદેવીઓ હોય છે. વિશા ઓસવાળની કુળદેવી એસિયાદેવી છે, ને તેની પ્રતિમા અમદાવાદમાં હઠીસિંગના દેવાલયમાં પ્રવેશદ્વારે જમણું બાજુએ ઉભી છે.
છેવટે નાગ ઈત્યાદિ પવિત્ર પ્રાણીઓ, તીર્થકોએ જેને પવિત્ર માન્યાં છે એવાં પવિત્ર વૃક્ષો, પવિત્ર સ્થાને અને પવિત્ર ચિન પૂજાપાત્ર મનાય છે; દેવાલય, મૂત્તિઓ અને ગ્રન્થો પણ પૂજાને પાત્ર મનાય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
(૩૭૪) જૈનપૂજામાં જે હિન્દુદે સ્થાન પામ્યા છે તેમાં મુખ્ય આ છે–ગણેશ, સ્કન્દ, સરસ્વતી, માતૃઓ (દેવીઓ) તેમજ ભૈરવ અને હનુમાન. આ દેવોએ વર્તમાન જૈનપૂજામાં એવું મહત્વનું સ્થાન લીધું છે કે તીર્થકરેને પણ પાછા રાખી દીધા છે. “Jaina Hostel Magazine ” [V (૧૯૨૩) નં. ૨, પૃ. ૬૦ ઉપર દિલ્લીના ચમ્પતરાય જૈન (આજે તે એ જૈન ધર્મના આગ્રહી હૈદ્ધા છે) વિષે લખ્યું છે કે—“જે કે ચમ્પતરાય જન્મ જૈન છે, છતાં બીજા અનેકની પેઠે, જૈનધર્મમાં ૨૪ દેવ છે એ ઉપરાંત જૈનધર્મ વિષે બીજું કશું ય જાણતા નહોતા. એમને કુળધર્મ તે જૈનધર્મ જ હતો; પણ એમના કુટુમ્બના વીલ તે મુખ્યત્વે કરીને હનુમાનની જ પૂજા કરતા અને એ દેવને મંદિરે નિત્ય જતા; બાકી જૈનમંદિરે તે વર્ષમાં ત્રણ જ વાર, ઘણું કરીને વારતહેવારે જ જતા.” એવી જ હકીકતે વસતિપત્રકમાં અને સ્ટીકટ–ગૅઝેટિયરેમાં જુદા જુદા પ્રાન્તની પરિસ્થિતિ વિષે આપેલી છે. એકંદરે જૈનધર્મમાં હિન્દુધર્મને પૂજાભાવ પુષ્કળ દાખલ થઈ ગયું છે, પણ તેની સામે હાલ શ્રદ્ધાળુ જૈનો આગ્રહથી વિરેધ કરે છે.
વિવિધ પ્રકારના દેવેની પૂજાનું મૂળ આ હિન્દુભાવમાં હોય કે નહિ, પણ તીર્થકરની પૂજા કરતાં આ સ્પષ્ટ રીતે જુદા પ્રકારની છે, કારણ કે આ પૂજા વિવિધ પ્રકારની સાંસારિક ઈચ્છાની પ્રાપ્તિને માટે કરવામાં આવે છે અને તેથી કરીને પૂજાની જૈનભાવનાને અનુરૂપ નથી. જૈનધર્મની શુદ્ધ દષ્ટિએ એવી પૂજાનું મહત્ત્વ કશું નથી, ખાસ કરીને તે એટલા માટે કે આ દેવો ભૂતકાળમાં નિર્વાણ પામેલા જીવ નથી, પણ જેમણે મહાન છતાં યે પરિમિત પદવી, દીર્ઘ છતાંયે પરિમિત કાળ સુધી ભેગવી હોય એવા એ જીવ છે. એ દેવની પૂજા હિન્દુઓ જે રીતે અને વિધિએ કરે છે તેમાં ને જૈન રીતમાં તથા વિધિમાં બહુ ફેર નથી, તેથી કરીને એ રીતનું ને વિધિનું વર્ણન આ ગ્રન્થમાં આપવું નિરર્થક છે, ખાસ કરીને તે એટલા માટે કે એ વિધિપુરસર નથી એમ
Page #392
--------------------------------------------------------------------------
________________
(૩૫) કહીને અનેક જેનો એને વિરોધ કરે છે, ત્યારે અહીં તે મુખ્યત્વે તીર્થકરેની પૂજા વિષે વર્ણન કરીને જ સન્તોષ ધરીશું.
સર્વે જીવની પેઠે તીર્થકરને પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર દષ્ટિએ (પૃ. ૧૫ર) જોઈ શકાય. જે નામે ઓળખાય છે તે રામતીર્થકર, જે રૂપે ઓળખાય છે તે સ્થાપના તીર્થકર, બીજી પરિસ્થિતિને બાદ કરતાં જે શુદ્ધ સ્વરૂપે થવાના છે તે દ્રવ્યતીર્થકર, પિતાના કાળની પરિસ્થિતિમાં શુદ્ધરૂપે જે વર્તે છે તે ભાવતીર્થકર. એ ચાર દષ્ટિબિન્દુને અનુરૂપ તીર્થંકરની પૂજાના પણ ચાર પ્રકાર છે. તીર્થંકરના નામને જાપ કરવાથી કે તેનું શ્રવણ કરવાથી એમનું સ્વરૂપ ભક્તની અન્તર્દષ્ટિ સમીપ પ્રકટ થાય છે અને તેથી તેના હૃદયમાં શ્રદ્ધા–પવિત્રતા ઈત્યાદિ ભાવ પ્રકટે છે. પ્રતિમાપૂજનથી તીર્થકર ઈન્દ્રિયગોચર થાય છે અને તેથી પવિત્રતાની ભાવના ભૌતિક હૃદયની સમીપ આવે છે. દ્રવ્યની દષ્ટિએ પૂજા કરવાથી, જીવ આજે ગમે તે સ્થિતિમાં હોય તે પણ તે જે તીર્થકર થવાને સરજાયેલા હોય છે અને તીર્થકર થાય છે. રાજપુત્ર રાજા થવાના વિચાર કરતે રહે છે તે છેવટે રાજા થાય છે એના જેવી આ વાત છે. તીર્થકર જ્યારે પૃથ્વી ઉપર કેવળીપણે હતા, ત્યારે તેમના સમયનાં માણસ તેમની જે પ્રકારે પૂજા કરતા તેની પૂજા તે ભાવપૂજા.
પણ વાસ્તવિક રીતે તે જેનો આજે અનેક પ્રકારે પૂજા કરે છે. પૂજાને સર્વસામાન્ય પ્રકાર તે ભાવપૂજા છે, એટલે કે તીર્થકરનું ધ્યાન ધરવું અને એમની સ્તુતિ કરવી. આ જ પ્રકારની પૂજા સાધુઓ કરે છે અને અનેક સમ્પ્રદાયે એને જ સાચી પૂજા માને છે; પણ મૂર્તિપૂજક વેતામ્બરે અને દિગમ્બરે જે વિધિએ પૂજા કરે છે એના બે પ્રકાર છે –અંગપૂજામાં જલપૂજા, ચન્દનપૂજા, પુખપૂજા અને અગ્રપૂજામાં ફલપૂજા, અક્ષતપૂજા, નેવેદ્યપૂજા, દીપપૂજા, ધૂપપૂજા. પૂજાના આ ઉપરાંત બીજા પણ પ્રકાર છે, પણ તેનું વર્ણન પછીથી કરીશું.
Page #393
--------------------------------------------------------------------------
________________
(૭૬) જૈન ગ્રન્થ કહે છે કે તીર્થકરોની મહત્ત્વની અને શ્રેષ્ઠ પૂજા તે એ છે કે જિનેએ આપેલા વિધિને બરાબર આચરવા; જેઓ એ પ્રમાણે આચરે તેમનાં જ કર્મ સારાં થવાની કે ક્ષીણ થવાની આશા રહે. આપણે આગળ જોઈ શકીશું કે નૈતિક ભાવનાની અને અમુક ધાર્મિક વિધિઓના પરિપાલનની આવશ્યકતા, એ બે વિચારેને ધ્વનિ જૈનપૂજામાં પ્રબળ છે અને તેમાં અમુક ક્રિયાઓને મહત્ત્વ મળ્યું છે, એટલું જ નહિ પણ પ્રાયશ્ચિત્ત, વ્રત, તપ વગેરે પણ ધર્મના પ્રદેશમાં મૂકાયાં છે.
ભક્તિનાં સ્વરૂપ. વં પ્રાર્થના.
તેંત્ર-મંત્ર, ખ્રિસ્તિ અને બીજા ધર્મોમાં પ્રાર્થના કરવામાં આવે છે અને ભક્તિભાવનું મેટે ભાગે એ જ સ્વરૂપ છે. એમાં ભકત ઉપાસ્યદેવની સાથે માનસિક વાણીએ વાત કરે છે, એની સ્તુતિ કરે છે, પિતાને પ્રેમ અને ભક્તિ પ્રકટ કરે છે, પિતાનાં દુઃખ વિદિત કરે છે, તેમાંથી રક્ષણ અને મુક્તિ પામવાની આશા દર્શાવે છે અથવા વિવિધ પ્રકારની આશાઓ પૂરવાની કૃપા ઈચ્છે છે. સાચા જૈનની આ પ્રકારની પ્રાર્થના હેઈ શકે નહિ; તીર્થંકર જગન્નિયામક ઇશ્વર છે એમ જૈન માનતા નથી, તેથી પોતાના જીવનમાં અને સંસારમાં લાભ થાય એવી પ્રાર્થના એ તીર્થકરને કરે નહિ. સાચી વાત તે એ છે કે જેનધર્મમાં પ્રાર્થનાને સ્થાન જ નથી. જેના ભક્ત તે વિશુદ્ધ પ્રકાશે પ્રકાશતા અહંની ગાનથી અને મંત્રથી સ્તુતિ કરશે, વ્યાખ્યાન કરશે ને તેથી જ સન્તોષ લેશે. લૌકિક જૈનધર્મમાં આજે એ પ્રમાણે નથી રહ્યું એ તે આપણે કહી જ ગયા છીએ.
ભક્ત ગાનથી અને મંત્રથી તીર્થકરાદિની સ્તુતિ કરે છે. ભક્તજન એમની જે સ્તુતિ કરે છે, તેનું પ્રાકૃત ભાષામાં અતિ
Page #394
--------------------------------------------------------------------------
________________
(૦૭). સંક્ષિપ્ત સૂત્ર છે ને તેને પછાત્ર કહે છે. જેને દિવસમાં અનેક વાર એ મંત્રનો જાપ જપે છે. એ મંત્ર આ પ્રમાણે છે
नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं ॥
(અતેને નમસ્કાર, સિદ્ધાને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર, જગતના સા સાધુઓને નમસ્કાર.)
જૈનધર્મના પાંચ પરમેષ્ઠી એટલે અગ્રપુરૂષની સ્તુતિના આ સૂત્રમાં ૩૫ અક્ષર છે, પણ એ સૂત્રને વળી ૧૬, ૬, ૫, ૪, ૨ અથવા ૧ એક અક્ષરમાં, એમ વિવિધ રીતે ટુંકાવી શકાય. જેમકે –
શ્રાન્તિ સિદ્ધ રા()રિયા ઉવાચા સાદૂ ૧૬ અક્ષર.
રિન્ત સિદ્ધ સાધુ અથવા આદિત્ત. સિ. સા. અથવા 2 નમો rદ્વા= ૬ અક્ષર.
ઝ લિ શ્રા ૩ સા =૫ અક્ષર.
રહૃત અથવા ૨. લિ. સદૂ-૪ અક્ષર. સિદ્ધ અથવા ક. સા. અથવા ૩૪ દો-૨ અક્ષર.
=૧ અક્ષર.
ભરતખંડના સિ સમ્પ્રદાયની ગુપ્ત વિદ્યાઓમાં આ છેલ્લે મંત્ર- અહુ મહત્વનું ગણાય છે.
+9+૩+ એ પાંચ અક્ષરને એ મંત્ર બનેલો છે. એમ જૈનો માને છે. પહેલો ઝ અને, બીજો » અશરીરી (સિદ્ધ), શા આચાર્યને, ઉપાધ્યાયને અને મ મુનિને (સાધુને) પ્રથમ અક્ષર છે. સૌ મંત્રોમાં પરમેષ્ઠીમંત્ર વધારે મહત્ત્વને અને શુભકર છે, એ મંત્રની પછી એક લોક બોલવામાં આવે છે, તે પણ એનું મહત્ત્વ સૂચવે છે. એ શ્લોકનો અર્થ આમ છેઃ “આ પાંચની સ્તુતિ કરનારે આ મંત્ર સૈ પાપને નાશ કરે છે સર્વે સ્તુતિમત્રામાં એ અગ્રસ્થાને છે. તે નીચે પ્રમાણે –
Page #395
--------------------------------------------------------------------------
________________
एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो,
मंगलाणं च सव्वेसिं, पढ़मं हवइ मंगलं ॥ પરમેષ્ટી મંત્ર જૈન ધર્મના પાંચેય ગણના અગ્રપુરૂષને માટે સામાન્ય છે; એમાંના એકેક ગણુને માટે અથવા એ ગણના અમુક પુરૂષને માટે બીજાં ભજને અને માત્ર છે.
વર્તમાન અવસર્પિણના ૨૪ તીર્થકરની સ્તુતિઓ પદ્યમાં અને ગદ્યમાં અનેક છે. એક શર્કસ્તવના આદિ શબ્દ નમોહ્યુ છે, તેથી તે સ્તવનું નામ પણ તે જ પી ગયું છે. એ સ્તવ બહુ પ્રખ્યાત છે અને અનેક ક્રિયાઓમાં તેને ઉપયોગ થાય છે. એ સ્તવમાં અહંની અનેક નામે, તીર્થકર સ્વરૂપે, જિન સ્વરૂપે, બુદ્ધ સ્વરૂપે સ્તુતિ કરી છે અને અંલકારેથી એની ભાષા સુન્દર બનાવી છે, જેમકે-“મનુષ્યોમાં સિંહ, શ્રેષ્ઠ મનુષ્યમાં પદ્મ, શ્રેષ્ઠ મનુષ્યમાં હાથી, શાસ્ત્રની દિશાઓના ચકવર્તી “ ઇત્યાદિ. સો શબ્દથી શરૂ થતું અને પ્રાકૃત માં રચાયેલા એક તેત્રમાં તીર્થકરને જગટ્યકાશ કહ્યા છે અને ત્યારપછી અનુક્રમે એમનાં ૨૪ નામ ગણાવ્યાં છે. પછીના કાળના કવિઓએ સંસ્કૃતમાં અને આધુનિક ભાષાઓમાં એકેક કે અનેક શ્લોકે રચીને ૨૪ તીર્થકરનાં સ્તવન ગાયાં છે.
તેવીજ રીતે સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓએ બીજા પરમેષ્ઠીઓ તેમજ શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, યક્ષે આદિનાં પણ તેત્રે રચાયાં છે, જો કે તીર્થકરેના જેટલાં તે નહિ જ. વળી તીર્થસ્થાનનાં પણ સ્તવન ગવાયાં છે. પ્રખ્યાત વિજ સૂત્રમાં બધાં તીર્થોની અને અધલેકમાંની, મધ્યલેકમાંની અને ઉર્ધલેકમની સર્વે પ્રતિમાઓની સ્તુતિ કરી છે. બાવતિ સારું સૂત્રમાં અધે, મધ્ય અને ઉર્વલેકમાંનાં બધાં ચૈત્યેની સ્તુતિ કરી છે. ખુદ જૈનવિદ્યા વિષે મંત્ર અને સૂત્રે છે. એક બહુ પ્રખ્યાત લેકમાં કહ્યું છે કે –
શુભ આશીર્વાદ દેનારી, જ્ઞાનનું મૂળ અને જેની હું પૂજા કરું છું. તે શુદ્ધ ધર્મને આપનારી જેનવિદ્યાને વિજય હો.
Page #396
--------------------------------------------------------------------------
________________
(૩૭૯) - અન્ત સમસ્ત જગતને આશીર્વાદ આપનાર લેક પણ છે ને તે નીચે પ્રમાણે છે – જગતનું શુભ હે, સર્વશ્રેષ્ઠની સર્વજન આરાધના કરે, સૌ દુરિતને, સો હીનતાને નાશ હે, શાતિ છે. ૧૧
ઐહિક અને આમુશ્ચિક હિત થાય, અહિતને નાશ થાય એટલા માટે અનેક ગદ્યમત્રે અનેક ગ્રન્થમાં આપેલા છે.
- અત્યારસુધી આપેલા માના શબ્દો સંસ્કૃત, પ્રાકૃત કે બીજી ભાષામાંના છે અને તેના અર્થ સમજી શકાય એવા છે; પણ એક અથવા વધારે અક્ષરના બીજા કેટલાક એવા મંત્ર છે કે ભાષામાં જેને કશે અર્થ હોઈ શકે નહિં, પણ તેમાં અમુક ધાર્મિક ભાવ રહેલો છે એમ માનવામાં આવે છે. આવા ગૂઢ મંત્રમાં સૌથી અગ્રસ્થાને છે છે, તે વિષે આગળ કહી ગયા છીએ અને તેનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે. એવા જ પ્રકારના બીજા ગૂઢ મંત્રોમાંના કેટલાક આ છે; ડ્રામ, ટ્રીમ, 5, , , , , , , રૌમ, : વો, આવા અનેક મંત્ર કિયાકામાં અનેકવાર વપરાય છે; એ માત્ર બેલાય છે એમ નથી, લખાય છે પણ ખરા. શાન્તિકરણમાં નીચેના મન્ચ બોલવામાં આવે છે અને શરીરના અંગે ઉપર લખવામાં આવે છે. માથા ઉપર શ્રીમ કપાળ ઉપર મૂમ, ભૂકુટિ ઉપર સ્ટ્રીમ્, આંખો ઉપર હ્રીમ્, નાક ઉપર , કાન ઉપર હૂમ, ગરદન ઉપર દૂમિ, છાતી ઉપર હૂમ, હાથ ઉપર રામ, પેટ ઉપર મ્, નાભિ ઉપર ગુલૅન્દ્રિય ઉપર હૂમ, જાંઘ ઉપર ઃ અને પગ ઉપર મૂ
ર ધ્યાન. - દરેક જેને નિત્ય ધ્યાન ધરવું જોઈએ. સામાન્ય રીતે પ્રાતઃકાળે એક મુહૂર્તકાળ પર્યન્ત આવું ધ્યાન ધરવાનું છે. છતાં ચે અનેક જણ શ્રદ્ધાપૂર્વક બે કે ત્રણ મુહૂર્ત પર્યન્ત ધરે છે, અથવા તે મધ્યાહે કે સાયંકાળે ધરે છે. ભૌતિક મેહમાંથી
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૪)
ને દુઃખમાંથી જીવને મુક્ત કરવા અને એને શાન્ત અને શુદ્ધ બનાવવા એ આ ક્રિયાના હેતુ છે. આ ક્રિયાનું પારિભાષિક નામ સામાયિક છે. તે એકાન્તમાં ઘેર, ઉપાશ્રયમાં કે મન્દિરમાં પણ કરી શકાય. એકલા, ઇશાન દિશામાં કે પેાતાના ગુરૂ અથવા જિનપ્રતિમા પ્રતિ મુખ રાખીને કરી શકાય.
આ ધ્યાનને બદલે કાઇ ધ ગ્રન્થનું વાચન કે કાઇ ધર્માંપદેશનું શ્રવણ પણ કરી શકાય.
શ્રાવકા સાધારણ રીતે નિત્ય થોડા જ સમય આવુ ધ્યાન ધરે છે, પણ જેણે પેાતાના આધ્યાત્મિક વિકાસ કરવા ધા છે અને એમ કરીને અન્તે પુનર્જન્મમાંથી મુક્ત થવાની ઇચ્છા રાખી છે, તે તે વ્યવસ્થાપૂર્વક લાંખા કાળ પર્યન્ત ધ્યાન ધરે છે.
ધ્યાનને સફળ કરવું હાય તા ધ્યાનીએ સૌ ભૌતિક પ્રત્યે સમદર્શી થવુ જોઈએ ને વિચારે શુદ્ધ થવુ જોઈએ; એણે જીવમાત્ર પ્રત્યે મૈત્રી રાખવી જોઈએ ને એનુ શુભ ઈચ્છવુ જોઈએ. સર્વે દીન-દુ:ખી પ્રત્યે કરૂણા રાખવી જોઈએ, તીર્થંકરોના ગુણુ વિષે અને જે કંઈ શુભ તે સકળ પ્રત્યે પ્રમાદ રાખવા જોઇએ અને પેાતાના શત્રુઓ પ્રત્યે પણ સમ્પૂર્ણ માધ્યસ્થ રાખવુ જોઇએ.૧૩
ધ્યાનના જુદા જુદા જે પ્રકાર જૈનશાસ્ત્રોમાં આપેલા છે તે પૃ. ૨૧૪ ઉપર વણુ ગ્યા છે. એ ગ્રન્થામાં ધ્યાનનાં જુદાં જુદાં સ્વરૂપે આપવામાં આવેલાં છે. તેનું વર્ણન હવે અહીં કરીશું. ધ્યાનનાં અનુક્રમે નીચે પ્રમાણે સ્વરૂપ છેઃ—૧૪
૧ પિષસ્થ ધ્યાનઃ પંચભૂતની વિવિધ મૂતિઓનુ અનુક્રમે ધ્યાન ધરીને ધ્યાની ઉચ્ચજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. એની પાંચ ધારણાઓ નીચે પ્રમાણે છે:
પાર્થિવી ધારણા: ધ્યાની પૃથિવીને શાન્ત સ્થિર ક્ષીરસમુદ્ર રૂપે કલ્પી લે છે. અને મધ્યસ્થાને જમ્મૂદ્રીપ જેવડુ` સહસ્રદલ સુવપદ્મ ક૨ે છે. એ પદ્મમાં સુવર્ણ પ ત (મેરૂ) જેવું ખીજ છે અને તેના મધ્યસ્થાને શરદ્વાત્રિના ચન્દ્ર જેવુ પ્રકાશતુ ભવ્ય રાખ્યા
Page #398
--------------------------------------------------------------------------
________________
(૩૮૧) સન છે. એ આસન ઉપર ધ્યાની પિતાને સપૂર્ણ શાન્તભાવે ને શુદ્ધભાવે રાગદ્વેષથી પર થઈને કર્મને ક્ષય કરવાને ઉઘુક્ત થઈને બેઠેલે કપે છે.
ન આવી ધારણા ત્યારપછી ધ્યાની પિતાની નાભિમાંથી નીકળેલા પ્રકાશિત ષડશદલ કમલને પિતાની સામે જુએ છે. એ સે દલ ઉપર દેવનાગરી વર્ણના ચાંદ સ્વર (અ આ ઈ ઉ ઊ આ ઋ લૂ લૂ એ એ એ ) અને અં તથા અ છે, બીજમાં મહામન્ત્ર અ છે. આ મંત્રના ૨ માંથી પ્રથમ ધૂમ્ર, પછી અગ્નિકણ ને અત્તે પ્રજ્વલિત અગ્નિ પ્રકટ થાય છે. એની શિખા ધીરે ધીરે વધે છે અને તે ૮ કમરૂપી આઠ દલવાળા મધ્યમાં આવેલા કમલને બાળે છે. પછી સ્વસ્તિક છે જેને શિખરદેશે એવા ત્રિકેણુ આકારની શિખા ધ્યાની કહ્યું છે. સુવર્ણસમ પ્રકાશતી આ નિર્ધમ શિખા નરકાગ્નિ પેઠે ન બૂઝાય તેવી છે અને તે શરીરની બહાર છે, વાયુ અને શરીરની દિશાએ પ્રેરે છે, તેથી એ શિખા શરીરને બહારથી બાળે છે અને કમલ ઉપરને અગ્નિ તેને અન્દરથી બાળે છે. અન્ત શરીર ને કમલ અગ્નિથી બળી જાય છે ને પાછળ ભરમ જ રહે છે.
જ માહિતી ધારણાઃ ધ્યાની કપે છે કે બળ્યા પછી પી રહેલી ભસ્મને મહાવાયુ આવીને ઉડાવ મેલે છે.
ઘ ની ધારણા ત્યારપછી ધ્યાની કપે છે કે ગર્જના ને વિદ્યુત સમેત મેઘ આવે છે ને સમસ્ત વિશ્વને ડુબાડી દે એટલું જળ વર્ષે છે; એ જળથી પિતાને સમસ્ત મળ ધોવાઈ જાય છે.
૪ વતી ધારણઃ અત્તે ધ્યાની પિતાને તૈતિક શરીરના ૭ તત્ત્વથી મુક્ત એવા શુદ્ધ આત્મારૂપે જુએ છે. આધ્યાત્મિક સમ્પ ર્ણતા પ્રાપ્ત કરીને ચન્દ્ર જેવા પ્રકાશમાન સ્વરૂપે પિતે સિંહાસન ઉપર બેસે છે ને દેવે તથા દૈત્યે તેના ભવ્યરૂપને નમસ્કાર કરે છે.
૨ પ થાનમાં અમુક પવિત્ર માનું ધ્યાન ધરવાનું હોય છે (મન્ન માટે જે પૃષ્ઠ ૩૭૭)
Page #399
--------------------------------------------------------------------------
________________
(૪૮૨ ) ૩ હી ધ્યાનમાં સામે તીર્થકરને ક૫વાના છે. જાણે એ સર્વ પ્રકારની સિદ્ધિઓથી શોભી રહ્યા છે, આસન ઉપર બિરાજ્યા છે, યક્ષે ચામર કરે છે અને દેવેને ને મનુષ્યોને એ ઉપદેશ આપી રહ્યા છે એવી રીતે એમને કલ્પીને ધ્યાન ધરવાનું છે.
૪ સતત ધ્યાનમાં આત્માનું સત્ય સ્વરૂપ પ્રકટ થાય છે, રૂપાતીતને સર્વ રીતે યક્ષના જે શુદ્ધ ભાવ પ્રતીત થાય છે.
જ કાર્યોત્સર્ગ અને પ્રાણાયામ. ધ્યાન ધરતી વેળાએ જેને પિતાના શરીરને અમુક સ્થિતિમાં રાખવાનું હોય છે. આમ કરવાને હેતુ સ્પષ્ટ છે, શરીરને અમુક સ્વસ્થ સ્થિતિમાં રાખવાથી ધ્યાનીના કેઈ વિચાર શરીર પ્રત્યે આકર્ષાય નહિ અને તેથી કરીને જીવ કેવળ આધ્યાત્મિક વિચારમાં પ્રેરાય. ધ્યાન સમયે શરીરને અમુક પ્રકારે રાખવાની સ્થિતિને કાયેત્સર્ગ (કાય–શરીર, ઉત્સર્ગ–ત્યાગ) કહે છે, કારણકે એમાં સૈતિક શરીરમાંથી આધ્યાત્મિક શરીર ખેંચી લેવાનું હોય છે. સાધારણ રીતે એમાં ધ્યાની પલાંઠી વાળીને બેસે છે અને છુટા લટકતા હાથ મેળામાં મૂકે છે. તે સમયે ધ્યાની મંત્ર ભણે છે ને એ મંત્રને અર્થ એવો છે કે “જીવ શુદ્ધ થાય એટલા માટે શરીરની સમસ્ત ક્રિયાઓ બંધ થાઓ.” કાત્સર્ગમાં ધ્યાની બેઠે હોય ત્યારે એણે સમસ્ત ઈચ્છાધીન શરીરવ્યાપાર બંધ કરવાને છે; જે વ્યાપાર ઈચ્છાધીન નથી ને શરીરને આવશ્યક (જેમકે શ્વાસોશ્વાસ) છે અથવા જેના ઉપર ધ્યાનીને અધિકાર નથી. (જેમકે નિમેષ, ખાંસી આદિ) તેનાથી કાર્યોત્સર્ગને ભંગ થતું ગણાતું નથી.
બેસવાનું જે સાધારણ આસન તે ઉપરાંત બીજા આસનેમાં પણ જીવને ધ્યાનમગ્ન કરી શકાય. ધ્યાની ઉભું રહીને પણ ધ્યાન ધરી શકે, તે પ્રસંગે હાથ બરાબર આકાશ તરફ સીધા રાખવાના, ઘુંટી એકમેક સાથે ભીડવાની, પગની ચાર આંગળીઓ એકમેકથી છુટી રાખવાની અને અંગુઠા સીધા રાખવાના છે. આ બે મુખ્ય આસને ઉપરાંત બીજા અનેક આસને છે, પણ તે એ બેના
Page #400
--------------------------------------------------------------------------
________________
(૪૩) પ્રકાર માત્ર છે." હાથ કયે પ્રકારે રાખવાના તે વાત બહુ મહત્વની છે; પૂજામાં મુદ્રા બહુ અગત્યની ગણાય છે અને કયે પ્રસંગે કઈ મુદ્રાને ઉપયોગ કરવાનું છે તેનું વિવરણ અને વિવિધ પ્રકારની અનેક મુદ્રાઓ વિષે કર્મકાંડ વિષેના ગ્રન્થોમાં લખ્યું છે. - સામાયિકના આભમાં હાથના જે વ્યાપાર કરવાના છે તેને આવર્તન કહે છે, ડાબે કાનેથી જમણા સુધી માં સામે હાથ અર્ધવર્તુળમાં ફેરવવાના છે અને એને અર્થ તીર્થકરેને અથવા ગુરૂઓને નમસ્કાર છે.
તેવીજ રીતે પૂજા સમયે બીજા પણ અનેક શરીરવ્યાપાર કરવાના છે. નમસ્કાર, પ્રણામ અને એવા સર્વ વ્યાપાર અમુક નિયમ પ્રમાણે બરાબર કરવાના છે.
શરીરની એ સમસ્ત ક્રિયાઓમાં અન્ને પ્રાણાયામ પણ આવે છે. હિન્દુ યેગીઓના જેવી જ આ ક્રિયાઓ જેનોએ પણ છે કાઢી છે. હેમચંદ્રને મતે પ્રાણ–વાયુ પાંચ પ્રકારના છે અને તે શરીરનાં વિવિધ અંગે માં સ્થિત થયેલા છે. “તાલપ્રદેશમાં, હૃદયમાં, નાભિમાં અને અંગુઠાના છેડામાં પ્રાણ છે; ગરદનમાં, પીઠમાં, પૂઠમાં અને પાનીમાં અપાન છે; હૃદયના અને નાભિના સંહનનમાં સમાન છે; મસ્તક અને હૃદયની વચ્ચે ઉદાન છે; સમસ્ત ચામડીમાં વ્યાન છે.” પ્રાણને વ્યવસ્થિત કરવાથી શરીરનું નામંડળ શુદ્ધ થાય છે, અને શરીર ઉપર જીવને સંપૂર્ણ અધિકાર પ્રવર્તે છે.
પુરૂષને શરીરની આ જે સા ક્રિયાઓ કરવાનું વિધાન છે, એમાંની કેટલીક ક્રિયાઓ, ખાસ કરીને અમુક આસન કરવાને સ્ત્રીઓને, ખાસ કરીને સાધ્વીઓને નિષેધ છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે, કારણ કે તેથી કેટલાક ઈન્દ્રિયવ્યાપાર ઉત્તેજિત થાય છે.
પ્રતિકમણ અને પ્રાયશ્ચિત્ત. - જાણ્યું કે અજાણ્યે પણ જે પાપ થયાં હોય તેને પશ્ચાત્તાપ કર એ જૈનોની ક્રિયાવિધિમાં બહુ મહત્ત્વનું છે. એમ
Page #401
--------------------------------------------------------------------------
________________
( ૪) પશ્ચાત્તાપ કરવાની જે સિ ક્રિયાઓ છે તેને પ્રતિક્રમણ કહે છે અને એ સમ્બન્ધના જે સૂત્રો તેને પણ પ્રતિક્રમણ કહે છે, એ ઉપરથી જ જણાઈ આવશે કે એમાં પશ્ચાત્તાપને કેટલું મહત્વ આપેલું છે.
પ્રતિક્રમણનાં અનેક સ્વરૂપ છે. એ પ્રતિક્રમણમાં વિવિધ ક્ષેત્રે બોલવાના હોય છે ને તેમાં ભક્ત કયાં કયાં પાપ કર્યા છે, તે બેલી જાય છે ને તેને માટે પશ્ચાત્તાપ કરે છે. નિત્યના સામાયિક પ્રસંગે ભકત બેલે છે-“પૂર્વે કરેલાં પાપથી પાછા વળું છું, તેની ધૃણા કરું છું, તેને માટે પશ્ચાત્તાપ કરું છું, તેમાંથી મુકત થાઉં છું.” સર્વસામાન્ય ઉપયોગમાં આવતે એક મંત્ર સાતનાવલ શબ્દથી શરૂ થાય છે, તેમાં ૮૪૦૦૦૦૦ જેને તેમના વર્ગ પ્રમાણે ( એટલે કે ૭૦૦૦૦% પૃથ્વીકાય, ૭૦૦૦૦૦ જળકાય, વગેરે, જોશે પૃ. ૨૩૧) ગણાવ્યા છે; પછી પ્રતિક્રમણ કરનાર બેલે છે કે “મેં મને વચને કે કાયાએ એમાંના કેઈ જીવની હિંસા કરી હોય, અથવા બીજા પાસે કરાવી હોય અથવા બીજાએ કરેલી ત્યારે સાંખી રહ્યો હોઉં તે પશ્ચાત્તાપ કરૂં છું” અહિંસા ધર્મની સામે કરેલા પાપની ક્ષમા માગવાને આ વિધિ ઘણું કરીને સર્વસામાન્ય છે, કારણ કે સાધુઓએ ખાસ પાળવા જે આ ધર્મ છે. ગમે એટલી સંભાળ રાખીને માર્ગે ચાલવામાં આવે તે ય ચાલતાં ચાલતાં કેટલા ત્રસ અથવા સ્થાવર જીવની હિંસા કે હત્યા થઈ હશે તે કેઈથી કહી શકાય નહિ. શ્વેતામ્બરે બીજા એક મંત્રને બહુ ઉપયોગ કરે છે, તેમાં પાપનાં અઢાર મૂળ (અઢાર વાસ્થાન ) જણાવ્યાં છે અને તેમાં આણુવ્રતના (પૃ. ૨૦૫) ભંગ વિષે તથા કષાય વિષે જણાવેલું છે અને તેમાં અન્ત પાપને પશ્ચાત્તાપ આવે છે.”
આ સાધારણ પ્રતિક્રમણ ઉપરાંત જેનોમાં બીજું એક પ્રતિક્રમણ છે તેને આલોચના કહે છે, એમાં અમુક પાપ સ્વીકારવાનાં હોય છે. શ્રાવક પોતાના ગુરૂ અથવા બીજા કેઈ સાધુ સમક્ષ તે સ્વીકારે છે, સાધુ પિતાના આચાર્ય સમક્ષ સ્વીકારે છે, સિા પિતપિતાની પવિત્રતા પ્રમાણે પિતાનાં પાપ વત્તે ઓછે અંશે સ્વીકારે
Page #402
--------------------------------------------------------------------------
________________
(
૩૮૫ )
છે. સાધુએ અને સાધ્વીએ સ્વાભાવિક રીતે જ શ્રાવકો કરતાં વધારે સ્વીકારે છે. કેટલાક શ્રાવકે રાજ, કેટલાક પખવાડિયે એકવાર, કેટલાક ચાર મહિને એકવાર ને કેટલાક વર્ષીમાં એકવાર સ્વીકારે છે. દરેક જૈને કમમાં ક્રમ વર્ષીને છેલ્લે દિવસે એવુ આલેાચન કરવાનું હાય છે; છતાં ચે બની શકે તેટલી વાર કરવું સારૂ' ગણાય છે, કારણ કે તેથી કર્મોના ભરાવા થતા અટકે છે.
થયેલાં પાપના નિવારણને માટે ગુરૂ પાપ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપે છે. વિશેષ પ્રકારનું તપ કે બીજી એવી ધાર્મિક ક્રિયા કચે પ્રાયશ્ચિત્ત કર્યું" ગણાય છે. સાધુઓએ પ્રાયશ્ચિત્ત કરવુ ખાસ અગત્યનું મનાય છે. નાનામાં નાના પાપને માટે તેને ચેાગ્ય પ્રાયશ્ચિત્તના બરાબર વિધિ આપેલા છે. રહેવામાં કે વસ્ત્ર પહેરવામાં સ્વચ્છતા શાસ્ત્રવિધિ પ્રમાણે સાચવી ન હેાય, મત્ર એટલ વામાં ભૂલ કરી હોય, આહારમાં કે અધ્યયનમાં ભૂલ કરી હાય તે તેને અમુક પ્રાયશ્ચિત્ત કે અમુક ક્રિયા કરવી પડે છે અથવા અમુક ઉપવાસ કરવા પડે છે. ગંભીર પ્રકારના પાપને માટે ગંભીર પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે. સાધુને અમુક કાળ સુધી પન્નુમ્બુત કરવામાં આવે છે, તેને કરવામાં આવતુ વન્દન બંધ થાય છે અને તેણે મૌન ધારણ કરવું પડે છે. કાઇ કાઈ પ્રસંગે તેને થાડા કાળ સંઘબહાર પણ થવું પડે છે, સાધુ કરતાં સાધ્વીને અને સામાન્ય સાધુ કરતાં આચાને ભારે પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે.ર૧
મે. પ્રત્યાખ્યાન અને તપ.
નિત્ય સામાયિક સમયે જૈને આમ ખેલવાનુ છેઃ “ નિન્જી કર્મીનું પ્રત્યાખ્યાન કરૂ છુ, જ્યાં સુધી મારૂ આ વ્રત ચાલે છે ત્યાં સુધી મને, વચને ને કાયાએ દ્વિવિધ પ્રત્યાખ્યાન આચરીશ. નિન્વક કરીશ નહિ અથવા ખીજા પાસે કરાવીશ નહિ. ” સામાયિકને અન્ને અન્ન, પાણી, ફળ કે સેપારી વગેરે મુખવાસ એ ચતુપ્રકારના ત્યાગ કરવાનું પણ વ્રત કાઇ કાઈ વાર શ્રાવક
સ
Page #403
--------------------------------------------------------------------------
________________
૮
)
લે છે, આ પ્રકારનું પ્રત્યાખ્યાન એક અથવા અનેક કલાક સુધીનું કે એક અથવા અનેક દિવસ સુધીનું પણ હોય છે.
શ્રાવકે અમુક પ્રકારના ધંધા નહિ કરવા, અને વ્રત લીધું હેય ત્યારે અમુક વસ્તુઓને ઉપગ નહિ કર વગેરે વિષયેનું સ્પષ્ટીકરણ જૈનોના ધાર્મિક સિદ્ધાન્તોમાં કરેલું છે. એવા પ્રકારનાં વ્રતને સંબંધ કર્મકાડ સાથે પણ જોડી રાખે છે અને પર્વદિનેને પ્રસંગે એ વ્રત ખાસ પાળવાનાં હોય છે.
જેનોએ તપને ખાસ મહત્વ આપેલું છે, જીવનની શુદ્ધિને માટે અને કર્મના ક્ષયને માટે તપની ભારે આવશ્યકતા છે એમ જેનો પ્રાચીન કાળથી માનતા આવ્યા છે. બદ્ધો તપને એટલું બધું મહત્વ નથી આપતા. એ પણ જેનો અને બૈદ્ધો વચ્ચે મોટે ભેદ છે. તપમાં મુખ્ય વિધિ ઉપવાસને છે. ઉપવાસના વિધિને સંપૂર્ણ વ્યવસ્થાએ છ કાઢ્યો છે. પિતાને બહુ પસન્દ હોય એવાં સ્વાદિષ્ટ ભજનના અમુક પદાર્થો ત્યાગ કરવા, ત્યાંથી તે ધીરે ધીરે સમસ્ત આહારને ત્યાગ કરે; અમુક કાળ સુધી સમસ્ત આહારને ત્યાગ કરે ત્યાંથી તે ધીરે ધીરે સદાને માટે ત્યાગ કરે ને અંતે મૃત્યુ પામવું. ત્યાં સુધીના ઉપવાસના વિવિધ પ્રકારનું ક્રમવાર વર્ણન કર્મગ્રન્થમાં વિગતે આપ્યું છે ને કેષ્ટકે પાધિ પાને એ વિગત સમજાવી છે. ઘાટકેપરમાં ૪૭ વર્ષની ઉમ્મરના સાધુ સુન્દરલાલજીએ ઈ. સ. ૧૯૨૩ માં ૮૧ દિવસના ઉપવાસ કર્યા હતા અને તેના આગલા વર્ષમાં અનુક્રમે ૬૧ અને ૪૪ દિવસના ઉપવાસ કર્યા હતા.૨૨ એ જ બતાવી આપે છે કે જેનોમાં ઉપવાસ કરવાની શક્તિ કેટલી છે.
શ્રી. ચોગ. મોક્ષ મેળવવાને હેતુએ પુગલમાંથી છવને મુક્ત કરવા માટે શરીરની અને મનની વિવિધ પ્રકારની વ્યવસ્થિત સાધનાઓ સાધવી એને એગ કહે છે. હિન્દુઓ અને બદ્ધોની પેઠે જેનોએ પણ વેગને અસાધારણ મહત્ત્વ આપ્યું છે. સર્વે ધાર્મિક ક્રિયા
Page #404
--------------------------------------------------------------------------
________________
(૩૭)
આમાં, સર્વે વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને સ` મણિએમાં ચિન્તામણિની જેમ એ શ્રેષ્ઠ મનાય છે. જૈન ચેાગ ઘણે અંશે બ્રાહ્મણ ચાગને અનુસરે છે; વેતામ્બરાના ચેગશાસ્ત્રના શ્રેષ્ઠ આચાર્ચ હરિભદ્ર વાર વાર પત’જલિનાં પ્રમાણ ટાંકે છે અને સ્પષ્ટ રીતે એમને અનુસરે છે. ચેાગશાસ્ત્રમાં જૈનોની વિશેષતા એટલી છે કે બંધના કારણુ (પૃ. ૧૯૫), જીવભાવ (પૃ. ૧૮૯) અને ગુરુસ્થાન (પૃ. ૧૯૮) એ ત્રણ વિષયામાં જૈનોએ પેાતાના જુદો જ વિકાસ કરેલા છે. એટલે એ ત્રણ વિષયાને અનુકૂળ વિશેષતા એમણે પેાતાના ચેગશાસ્ત્રમાં ગુંથી છે. હિન્દુઓના ચાગ વિષે Der Hinduismus નામના મારા ગ્રન્થમાં પૃષ્ટ ૨૮૯-૩૦૦ ઉપર વિગતવાર વર્ણન કરેલ છે; એમાંના ઘણુંાખરા ભાગ જૈનયાગને પણ લાગુ પડે છે, તેથી જેને એ સમ્બંધે વિશેષ હકીકત જોઇતી હાય તે એ ગ્રન્થમાં જીએ. અહીં તા જૈન સિદ્ધાન્તાની વિશેષતા સમ્બન્ધ જ લખીશ.
અશુભ અને શુભ એવાં બે પ્રકારનાં ધ્યાન હૈાય છે, એમ આગળ (પૃ. ૨૧૪) કહેલ છે તેને જ અનુસરતા બે પ્રકાર યાગના છે. એક તે અશુભ અર્થાત્ સંસારની તરફ દૃષ્ટિ રાખે છે, કષાયથી ઘેરાય છે અને કબન્ધનથી બંધાય છે; ખીને નિર્વાણુ તરફ દૃષ્ટિ રાખે છે, બધા વ્યાપારના ત્યાગ કરે છે. અને ક`ક્ષય કરવા પ્રેરાય છે. આ બીજો તેજ સાચા યાગ છે ને તેમાં અતષ્ટિ, ચિન્તન, ધ્યાન, ઔદાસીન્ય, કનિગ્રહ વગેરે વિષયામાં ચેગી ચિત્ત રાખે છે. યાગના આઠ અંગ છેઃ ૧ ચમ—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ; ર નિયમ–ભાવ પવિત્રતા, સન્તાષ, તપ, અધ્યયન, દેવ પ્રત્યે માનભાવ; ૩ લન (કાયાત્સ પૃ. ૩૮૨); ૪ પ્રાણાયામ ( પૃ. ૩૮૩ ); ૫ પ્રત્યાહાર-માહ્ય પદાર્થો ઉપરથી ઇન્દ્રિયના નિગ્રહ કરવા તે; ૬ ધારા—અમુક એક સાધ્ય બિન્દુ ઉપર વિચારને કેન્દ્રીભૂત કરવા તે; ૭ ધ્યાન ચિત્તની એકાગ્રતા અને ૮ સમાધિ-અન્તરમાં નિમગ્ન થવું તે.
સામાન્ય સંસ્કારરહિત મનુષ્યના જ્ઞાનને પ્રોટિ કહી છે, તે જ્ઞાનની વૃદ્ધિનાં ૮ પગથીઆં છે ને તેથી ૮ પ્રકારની ષ્ટિ મ્હી છે. ચેાગનાં ઉપર જે ૮ અંગ ગણાવ્યાં તેમાંનું એક એક
Page #405
--------------------------------------------------------------------------
________________
(૩૮૮) આ આઠ પ્રકારની દષ્ટિમાંની એક એક ઉપર આવીને પૂર્ણ થાય છે. દષ્ટિનાં એ આઠ પગથી આમાં સૌથી નીચેનું મિત્રા છે,
ગના બીજની વૃદ્ધિ થયે એ દષ્ટિ પ્રાપ્ત થાય છે; ઘાસમાંથી સળગતા અગ્નિ જેવા મન્દ પ્રકાશને મળતું જ્ઞાન એ દશામાં હોય છે. ત્યારપછી (૨) તા. એમાં આત્મા ઉપર ઘણો અધિકાર પ્રાપ્ત થાય છે, છાણામાં સળગતા અગ્નિના પ્રકાશને મળતું જ્ઞાન હોય છે. (૩) વતાં આસને બેસીને પ્રાપ્ત કરેલા સપૂર્ણ અનુભવથી તે પ્રાપ્ત થાય છે. તેમાં લાકડામાં સળગતા અગ્નિના પ્રકાશને મળતું જ્ઞાન થાય છે. (૪) ના સંપૂર્ણ પ્રાણાયામથી પ્રાપ્ત થાય છે અને મશાલના પ્રકાશને મળતું જ્ઞાન થાય છે. પહેલાં આ ચાર પગથીએ ચઢેલા ભેગીનું પણ પતન૨૫ થાય, કારણ કે ત્યાં સ પાર્થિવેમાંથી એને જીવ બહુ ડે જ અંશે મુક્ત થયો હોય છે અને તેથી એ પગથીએ ચઢ્યાનું શુભ પરિણામ ચિરસ્થાયી નથી રહેતું. ઉપરનાં ૪ પગથી ઉપર એમ બનતું નથી. એ પગથી ઉપર સંપૂર્ણ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સાધી શકાય છે અને તેથી જ્ઞાનની અવિરત વૃદ્ધિ થાય છે. (૫) થિરા માં જ્ઞાન રત્નપ્રકાશ જેવું, (૬) જાન્તા માં તારાના પ્રકાશ જેવું, (૭) મા માં સૂર્યપ્રકાશ જેવું અને (૮) પરા માં ચન્દ્રપ્રભા જેવું શીતલ જ્ઞાન થાય છે. નામ પ્રમાણે જ છેવટના જ્ઞાનવાળી–પરાદષ્ટિ–સર્વશ્રેષ્ઠ છે; ત્યાં આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ઉપર આવરણ દેનારાં કર્મને ક્ષય થાય છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રાંતે નિર્વાણ પમાય છે.
ગની સાધનાથી અલૈકિક શક્તિઓ પણ પ્રાપ્ત થાય છે, યેગી પિતાના આત્માને શુદ્ધ કરે છે, એટલું જ નહિ પણ વિવિધ પ્રકારની અધિક શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે; જેમકે એને જીવ પિતાના શરીરના બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે. પ્રખ્યાત દિગમ્બર આચાર્ય કુન્દ કુન્દ વિષે એક સ્થળે લખ્યું છે કે પોતાના જીવને કે શરીરને પુગલ સાથે કશે સમ્બન્ધ નથી તે દેખાડી આપવા માટે તે કશા પણ આધાર વિના ધરતીથી અદ્ધર ચાર આંગળ ઉચે ચાલી શકતા. પણ જ્ઞાની
Page #406
--------------------------------------------------------------------------
________________
( ૯ ) પુરૂષ આમાંની કેઈ પણ શક્તિને પ્રગ સ્વેચ્છાએ કરતા નથ; એને હેતુ તે જીવને પુગલમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરવાને, કર્મને ક્ષય કરવાને ને નિર્વાણ પામવાને હોય છે.
ગુસ્પદ, જેનેના જીવનું કલ્યાણ થાય એવા પ્રયત્ન સાધુઓ અને સાધ્વીઓ સદા કરે છે અને તેમાં ય સ્વભાવિક રીતે ખાસકરીને સાધુએ તેમને ઉપદેશ આપે છે, વિવેચનથી અને સુન્દર દષ્ટાતેથી ધર્મગ્રન્થ સમજાવે છે, તેમની પાસે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કરાવે છે અને એમ અનેક રીતે સાધુઓ સંઘને લેકનું નૈતિક અને ધાર્મિક જીવન ઉન્નત કરવા પ્રયત્ન કરે છે. સાધુ હોય કે શ્રાવક, પુરૂષ હોય કે સ્ત્રી, સે પોતાના ગુરૂ પાસેથી જે શિક્ષણ પામે છે તેને માટે તેમને પાર વિનાને ઉપકાર માને છે. જૈન રાજાઓએ એટલા માટે પોતાના ગુરૂ પ્રત્યે અતિશય માનવૃત્તિ રાખી હોય અને તેમને સત્કાર કર્યો હોય એવાં દષ્ટાન્ત ઈતિહાસમાં અનેક છે. ધાર્મિકપદે સ્થપાયેલા ગુરૂની સેવા ને સત્કાર કરનાર શ્રાવકનું ઐહિક અને આમુર્મિક જગતમાં કલ્યાણ થયું હોય એવી અનેક કથાઓ છે. ગુરૂને વન્દન કરવું એ પ્રત્યેક શ્રાવકને વિશિષ્ટ ધર્મ મનાય છે અને તેનું વર્ણન અનેકવિધ કરવામાં આવ્યું છે. શ્રાવકે ગુરૂનું નવધા વન્દન કરવાનું છેઃ ૧ તેમને પગે લાગવું, ૨ ઉંચું આસન આપવું, ૩ તેમના પગ દેવા અને જે જળથી પગ ધોયા હોય તે જળને કપાળે સ્પર્શ કર, ૪ તેમની સ્તુતિ કરવી, ૫ તેમના તપ (ચારિત્ર)ની સફળતા ઈચ્છવી, ૬. તેમના પ્રત્યે મનથી, ૭ વાણીથી ને ૮ કર્મથી શુદ્ધ રહેવું અને ૯ તેમને ચગ્ય આહાર આપ.૨૭
શ્રાવકે નિત્ય જે ખટકર્મ કરવાના છે તેમાં ગુરૂને વન્દન કરવાનું પણ છે અને તેને સંબંધ સામાયિક સાથે પણ છે. આવર્તનના જે વિવિધ પ્રકારના વિધિ, તેને ઉલ્લેખ ૩૮૩ મા પૃષ્ઠ ઉપર કર્યો છે.
મૂર્તિપૂજાના વિરોધી સમ્પ્રદામાં ગુરૂવન્દનને ખાસ મહત્વ
Page #407
--------------------------------------------------------------------------
________________
(૯) આપેલું છે, કારણ કે મૂર્તિપૂજક સમ્પ્રદાય તીર્થકરની પ્રતિમાની પૂજા કરે છે તેને બદલે પેલા સમ્પ્રદામાં ગુરૂવંદન તરફ દષ્ટિ રાખેલી છે. છતાંયે ઢંઢિયા વિષે વસતિપત્રકમાં અને ગેઝેટિયરેમાં લખાય છે કે “તેઓ પિતાના ગુરૂને પૂજે છે” ત્યારે તેમને સાચી જ રીતે માઠું લાગે છે, કારણકે ઘણા હિન્દુ સમ્મુદાયમાં (જેમકે વલ્લભાચાર્યનામાં) શિષ્ય પોતાના ગુરૂઓને દેવરૂપ માનીને જેવી ભેટ ધરાવે છે તેવી એ જેને ધરાવતા નથી.
સાધુએ શ્રાવકનું આધ્યાત્મિક જે હિત સાધે છે તે વ્યક્તિગત અને સંઘગત હોય છે. પ્રત્યેક વ્યક્તિનું, તેનું પિતાનું અને સમસ્ત સંઘનું સામાન્ય ભાવે હિત કરે છે. વ્યકિતગત હિત વિષે તે અનેકવાર કહ્યું છે તેથી અહીં તે સંઘગત વિષે કંઈક કહીશું અને ગુરૂ સંધમાં કેવી રીતે કથા ( વ્યાખ્યાન) કરે છે તે વિષે આપણે અહીં જોઈશું.
અમદાવાદમાં શેઠ મગનભાઈ હઠીસિંગના કુટુમ્બે વેતામ્બર સમ્પ્રદાયના તપાગચ્છને ઉપાશ્રય બંધાવેલું છે, તેમાં ૧૮૭૪માં થયેલા વ્યાખ્યાનનું બહુ સુઘટ વર્ણન ગેઓર્ગ બુઈલરે કરેલું છે.૨૯ તેમને ઉપયોગી ભાગ અહીં તેનાજ શબ્દમાં આપું છું.
“અમે અંદર ગયા ત્યારે જગ્યા તે લગભગ અધ ભરાઈ ગઈ હતી, કેટલાક પુરૂષે ઉભા હતા, કેટલાક ઉપદેશકના આસનની છેક સમીપ સુધી બેઠા હતા. સ્ત્રીઓ પાછલા ભાગમાં સંકેચાઈને બેઠી હતી. લાકડાના કઠેરા પાછળ બે સાધુઓ ઉભેલા હતા. તેમાંના એક આચાર્ય હતા, તેમને તે હું પૂર્વેથી જ ઓળખતું હતું અને બીજા નવદીક્ષિત સાધુ હતા. બંનેને વિનયથી નમન કર્યું. વંદુ કહીને મેં એમને શ્રાવકગ્ય નમસ્કાર કર્યા, એમણે ઇનામ ( ધર્મને લાભ થાઓ ) કહી ઉચિત ઉત્તર આપે. બીજા જે ત્યાં હતા, તેમણે મારા ઉપર બહુ ધ્યાન આપ્યું નહિ. મારા સાથીએ ઉંચા આસન–મંચ (Platform ) ઉપરની ગાદી સમીપ જ લઈ જઈને મને બેસાડ્યો અને મને મેટેથી કહ્યું કે “આચાર્ય કંઈ ભૂલ કરે તે તમે તે સુધરાવજે.”
Page #408
--------------------------------------------------------------------------
________________
( ૧ ) ત્યારપછી આચાર્ય મંચ ઉપર પલાંઠી વાળીને બેઠા અને મારા માનની ખાતર તીર્થકર વર્ધમાનના ચરિતમાંથી અમુક પ્રસંગે વિષે વ્યાખ્યાન કરવાનું કહેવા લાગ્યા, પણ મેં એમને પ્રાર્થના કરી કે ગઈકાલે વ્યાખ્યાન જ્યાંથી અધુરૂં રહ્યું છે ત્યાંથી જ આજ શરૂ કરે. એમણે તુરસ્ત જ એ વાત સ્વીકારી અને સૂત્રકૃતાગના પ્રથમ ભાગના બીજા અધ્યાયથી વ્યાખ્યાન કરવા માંડયું. શુ (ઠવણ) નામે પાલીશ કરેલું લાકડાનું એક નાનું આસન પિતાની સામે એમણે રાખ્યું હતું. તેના ઉપર એક હસ્તલિખિત ગ્રન્થ હતું તેમાંથી એ વાંચતા હતા. જે પાનામાંથી એ વાંચતા હતા, તે એમણે પોતાના હાથમાં ઝાલ્યું હતું. પ્રથમ તે એમણે ગ્રન્થમાંની થેક ગાથા–લેક ગાયા, એ કલેક પ્રાચીન લોકભાષામાં-પ્રાકૃત ભાષામાં હતા અને વૈતાલિક છંદમાં હતા. એ શ્લેક એમણે ઉચિત સંગીતમાં ગાયા. ત્યારપછી એને ટા બોલ્યા એટલે કે ગુજરાતી ભાષાન્તર કર્યું. પછી અન્ત શબ્દાર્થ અને ધાત્વર્થ કહ્યા, ધાર્મિક ભાવ કહ્યો. એના ઉપર ટીકા કરી, વિવરણ કર્યું અને ધર્મકથાઓમાંથી દષ્ટાન્તો આપ્યાં. સમજાવવાને માટે અતિ સૂક્ષ્મભેદે વિવેચન કરતા હતા. બહુ વિસ્તારથી વિવેચન કર્યા છતાં યે એકાદ કલાકમાં એમણે એ ગ્રન્થમાંના દશ લેક પૂરા કર્યા.
એમણે જે વ્યાખ્યાન કર્યું તેની અસર બહુ સુન્દર હતી. એ આચાર્ય સુન્દર બાંધાના હતા, ત્રીશેક વર્ષની ઉમ્મરના હતા, સુખકાન્તિ બુદ્ધિશાળી અને નેહભરી હતી, વાળ ટુંકા કાતરેલા અને વસ્ત્ર શ્વેત હતાં, એક વસ્ત્ર જમણા હાથ ઉપર છુટું પડયું હતું. તેમને શબ્દભાવ, મુખભાવ અને અભિનય અનેક યુરોપિયન ઉપદેશકે પણ અનુસરવા જેવા હતા. આ બધા બાહાભાવ, જેને જેનસાધુઓ બહુ મહત્વના માને છે તે, સુપરિમિતિ, ભવ્ય અને સુન્દર હતા.
શેઠના સંકેતથી જ્યારે એમણે સમાપ્તિ કરી, ત્યારે એમની સાથેના સાધુએ તુરત જ હોં ઉપર મુખપટ્ટી બાંધી, શ્વાસવર્ડ કઈ જીવની હિંસા થાય નહિ એટલા માટે જૈન સાધુઓએ
Page #409
--------------------------------------------------------------------------
________________
(૩૯૫ ) એ બાંધવાની હોય છે. ત્યારપછી એમણે ભકતામર સ્તોત્ર બેલવા માંડ્યું .દેવપૂજાને અન્ને હમેશા આ ભવ્ય સંસ્કૃત કાવ્ય ગવાય છે. એ ગાવામાં ભકિતભાવ કરતાં શુષ્કભાવ વધારે હોય છે. જ્યાં જ્યાં મેં એ સાંભળેલું, ત્યાં ત્યાં મેં જોયેલું કે તેના ભાવ તરફ ઓછું જ ધ્યાન અપાય છે. આ પ્રસંગે પણ એ પૂરું થતાં પહેલાં તે બધા ઉભા થવા ને વાતે કરવા લાગ્યા. મેં તે આચાર્ય સાથે તેમના વ્યાખ્યાન સંબધે થડા તુટ્યા પુટ્યા ગુજરાતી શબ્દમાં વાત કરી ને પછી સંસ્કૃત ભાષામાં એમણે કહેલા શબ્દાર્થ અને ધાત્વર્થ વિષે થી ચર્ચા કરી. એ બધું એમણે સ્નેહથી સાંભળ્યું ને ઉઠતાં ઉઠતાં “વહેલા આવજે” કહી વિદાય થયા. - “જૈનના ભકિત સંમેલનમાં અને યુરોપિયન લેકના ભકિત સંમેલનમાં બહુ સમાનતા છે, પણ એક વાતમાં સ્પષ્ટ ભેદ છે. ભારતવાસીઓ પોતાના સ્વધર્મ કે અન્યધર્મ પ્રત્યે જે બધુભાવ રાખે છે તે બધુભાવ આવાં સમેલનમાં પણ નજરે પડે છે, યુરેપિયુનના મનમાં દેવપૂજાને સમયે અત્યન્ત દેવભાવ હોય છે, પરંતુ પરિણામે ભારતવાસી દેવની સમીપ આવી શકે છે, યુરોપિયન દેવથી દૂર રહે છે. એ પ્રકારની વિશેષતા શેઠ મગનભાઈવાળા સમેલનમાં પણ મને એ રીત પ્રત્યક્ષ થઈ કે આચાર્ય ભૂલ કરે તે તે પણ સુધરાવવાની મને પરવાનગી આપી. દેવપૂજા સમયે ધાર્મિક વિષયોમાં હાથ નાખવાની પરધર્મીઓને પરવાનગી આપવી, એ વિચારને પણ યુરોપિયન તે તિરસ્કાર કરે અને વળી નાનપણમાં જેને તેનાં માબાપ પાસેથી ખરીદી લીધેલું, ત્યારપછી ભણવેલ, પ્રથમ સાધુ અને પછી આચાર્ય બનાવે, એવા પ્રત્યે પણ ભરતખંડના જે ધનિક વ્યાપારીઓની નસમાં ઉચ્ચ કુળનું ને કઈ કઈ વાર તે રાજકુળનું પણ લેહી વહે છે. તેઓ જે ભક્તિભાવ રાખે છે તેટલે ભકિતભાવ નહિ રાખનાર પરધમને એવી પરવાનગી મળે તે કેટલું ભવ્ય !”
Page #410
--------------------------------------------------------------------------
________________
( ૩૯૩ )
પ્રતિમા પૂજા પવિત્ર ચિહ્ન.
બાહ્ય ચિહ્નો દ્વારા ધાર્મિક ભાવનાઓને ઇન્દ્રિયગોચર કરવાનુ` ભારતવાસીઓને ગમે છે. શૈવા પેાતાના કપાળ ઉપર તિય ક્ષુ ડૂ એટલે ભસ્મની ત્રણ આડી રેખાઓ કરે છે, વૈષ્ણવા ઉધ્વપુંડૂ શ્વેત મૃત્તિકાની U ના આકારની રેખાઓ કરે છે અને તેની વચ્ચે એક કાળી રેખા કરે છે, તેવી જ રીતે જૈના પણ પેાતાના કપાળમાં પોતાના ધર્મનું ચિહ્ન કરે છે, તે કપાળમાં એ ભૃકુટિની વચ્ચે કેશરને ચાંલ્લા કરે છે અને તે હૃદયના આકારના છે એમ ગણાય છે. એમ એથી ચિહ્નને ધારણ કરનાર ‘ હૃદયધર્મ ” વાળા છે એમ પારખી શકાય છે.
.
પૂજા સમયે ઉપયોગમાં લેવાતુ. ખીજું એક મહત્ત્વનુ ચિહ્ન છે. એને યજ્ઞોપવિત કે જનાઈ કહે છે. જનેાઇને ત્રણ સૂત્ર હાય છે, જે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ સૂચવે છે. એમ. બ્રાહ્મણા માને છે; જેના માને છે કે એ ત્રણ સૂત્ર રત્નત્રય ( જ્ઞાન, દર્શન, ચારિત્ર ) ને સૂચવે છે, અથવા તા ભૂત, વમાન અને ભવિષ્યના તી કરાને સૂચવે છે. જૈના નિત્ય કમમાં ક્રમ પાંચ માળા ( નવકારવાળી ) ફેરવે છે, એ માળાને ૧૦૮ મણકા હોય છે, તે પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણુ ( અર્જુના ૧૨, સિદ્ધના ૮, આચાના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ ) ને સૂચવે છે.
બીજા ધર્માંના અનુયાયીઓની પેઠે જેના પણ ધાર્મિક સત્યાનાં આધ્યાત્મિક સ ંકેતેા સમજવાને માટે ખીજા ચિહ્નોના અને આકૃતિઓના ઉપયાગ કરે છે. એ સામાં સ્વસ્તિકનું ચિહ્ન સાથી મહત્ત્વનું મનાય છે. અનેક ધર્મોમાં સ્વસ્તિકે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેનાના સ્વસ્તિક નીચે પ્રમાણે છેઃ
૫૦
Page #411
--------------------------------------------------------------------------
________________
(૩૪)
(:
આકૃતિ # તે જીવની ચાર પ્રકારની સ્થિતિ (ગતિ) સૂચવે છેઃ ૧ ઉપરની બાજુની રેખા દેવનિ, ૨ નીચેની બાજુની નારકીય યોનિ, ૩ ડાબી બાજુની રેખા તિર્યગૃનિ અને ૪ જમણી બાજુની રેખા મનુષ્યનિ સૂચવે છે. આકૃતિ રવ નાં ત્રણ બિન્દુ રત્નત્રયને ડાબી બાજુનું સમ્યજ્ઞાનને, વચલું સમ્યગ્દર્શનને અને જમણી બાજુનું સમ્યફચારિત્રને સૂચવે છે. આકૃતિ જ વાળે મધ્યે બિન્દુ સહિત અર્ધચન્દ્રાકાર નિર્વાણુને (સિદ્ધશિલાને) સૂચવે છે. જેને આ આકૃતિઓને પૂજામાં પણ ઉપયોગ કરે છે અને જ્યારે દેવાલયમાં જાય છે ત્યારે પ્રતિમા સન્મુખ ધરવાને પુષ્કળ અક્ષત લઈ જાય છે અને તે વડે ઉપરોકત આકૃતિ જેવા સ્વસ્તિક રચે છે.
સ્વસ્તિકની સાથે સંબંધ રાખતું બીજું એક ચિહ્ન તે નન્દાવત છે. તેમાં નંદ એટલે નવ આવ હોય છે.
તીર્થકરની છાતી ઉપરના કેશમાં સૂચવાતું ચિહ્ન તે શ્રીવત્સ છે. નીચેના આકારમાં દેખાડવા પ્રમાણે શ્રીવત્સ–સ્વસ્તિક હોય છે.
| સ્વસ્તિક, નન્દાવત અને
શ્રીવત્સ એ અષ્ટમંગલમાં ગણાય • છે અને તે પ્રતિમાનિમણશા
સ્ત્રમાં મહત્ત્વનાં છે. બાકીનાં પાંચ મંગળ નીચે પ્રમાણે છે.
૧ વર્ધમાન, ૨ ભદ્રાસન, ૩ કલશ, દર્પણ અને ૫મસ્યયુમ.
1
+
1
-
|
+ !
Page #412
--------------------------------------------------------------------------
________________
(૩૫) અષ્ટમંગલ મન્દિરેમાં અને સરઘસના વાવટા ઉપર બહુ ચીતરેલાં હોય છે.
ઉપરની આકૃતિ જૈન ધર્મના સિદ્ધચકની છે ને તે પ્રત્યેક જૈન દેવાલયમાં હોય છે. અષ્ટદલ પદ્યના જે એને ઘાટ છે. મધ્યેનું ચક અને આઠ દળ તે પંચ પરમેષ્ટી અને ચાર સદ્દગુણનું સૂચન કરે છે. (૧) મધ્યે અર્હત્ છે, સૌથી (૨) ઉપરના દલમાં સિદ્ધ, જમણી બાજુએ મધ્યમાં (૩) આચાર્ય, સૌથી નીચેનામાં (૪) ઉપાધ્યાય, ડાબી બાજુએ મધ્યમાં (૫) સાધુ છે, બીજા ચાર દિલમાં (૬) કન, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ છે. સિદ્ધચક ત્રાંબાના કે રૂપાના પતરા ઉપર કતરેલ હોય છે અને એનું એટલું મહત્ત્વ મનાય છે કે વર્ષમાં બે વાર (ચૈત્ર ને આસો માસમાં) એનું પર્વ પાળવામાં આવે છે. તે આંબેલની ઓળી કહેવાય છે.
વળી મંદિરોમાં પવિત્ર માનાં પણ ચિત્ર ચીતરવામાં આવે છે. 6 અક્ષર આ પ્રમાણે ચીતરવામાં આવે છે. કાળા પત્થરમાં ઉપરથી નીચે જતી અણીવાળી જાડી રેખા ડાબી બાજુએ વાંકી વળે છે, તેની ડાબી બાજુએ બે સમાન્તર આડી રેખાઓ દોરે છે, તેમાંથી ઉપરની રાતી હોય છે ને તે ઠેઠ કાળી પાટ સુધી જાય છે અને તેની સાથે કાટખુણે કરે છે, તેની નીચેની પીળા રંગની હોય છે અને તે કાળી રેખાને કાટખુણે મળે છે. આ ચિહની ઉપર એક અર્ધચન્દ્રાકાર રેખા ને તેની ઉપર કાળું ગાળ બિન્દુ હોય છે. એ બિન્દુ, અર્ધચન્દ્રાકાર રેખા અને નીચેની આકૃતિની ત્રણ આવ રેખાઓ ઉપર (કુલ ૫ ) તીર્થકરોની બેઠી પ્રતિમાઓ ચીતરેલી હોય છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
(૩૬)
હો પણ ધાર્મિક મંત્રાક્ષર છે અને એનું ચિહ્ન અનેક ઉભી આ રંગીત રેખાઓથી ચીતરે છે અને તેને અમુક આકાર (શી) આપવામાં આવે છે. એ આકૃતિ ઉપર શ્વેત અર્ધચન્દ્ર અને તેના ઉપર શ્યામ બિન્દુ હોય છે, એ આકૃતિના પ્રત્યેક ભાગમાં તીર્થકરની પ્રતિમાઓ ચીતરેલી હોય છે. અને તે ઘણું કરીને આ પ્રમાણે –શ્યામ બિન્દુમાં બે શ્યામ તીર્થકરે મુનિસુવ્રતની અને અરિષ્ટનેમિની, શ્વેત અર્ધચન્દ્રમાં બે શ્વેત તીર્થકરે ચન્દ્રપ્રભુની અને પુષ્પદન્તની, ઉપરની આ રાતી રેખામાં બે રક્તવર્ણ તીર્થકરે પદ્મપ્રભુની અને વાસુપૂજ્યની, ઉભી નીલ રેખામાં બે નીલવર્ણ તીર્થકરે મલ્લીનાથની અને પાર્શ્વનાથની. આકૃતિની બીજી પત રેખાઓમાં બાકીના બીજા ૧૬ તીર્થકરની પ્રતિમા હોય છે, કારણ કે તે સૈના દેહ સુવર્ણ વર્ણના હતા એમ મનાય છે. કુલ ૨૪ મૂત્તિઓ હોય છે. - ભરતખંડના બીજા ધર્મોમાં બુદ્ધનાં અથવા વિષણુનાં પાદચિન્હ જેમ પવિત્ર મનાય છે તેમ જૈનધર્મમાં પણ તીર્થકરોનાં અને બીજા સાધુપુરુષનાં પાદચિન્હ (પગલાં) પવિત્ર મનાય છે.
| દુર્ગા અને હૈરવ જેવાં દેવદેવીઓનું સૂચન કરતાં વિવિધ પ્રકા રનાં ગૂઢ ચિન્હ સેનાનાં, રૂપાનાં કે ત્રાંબાનાં પતરાં ઉપર, (આરસ) પથ્થર ઉપર, કે લાકડાનાં પાટી ઉપર કરવામાં આવે છે.
આ બધાં વિવિધ પ્રકારનાં ચિન્હ વિષે આપણે વાત કરી, તેની છેડે કે ઘણે અંશે પૂજા પણ થાય છે. દેવની પ્રતિમાઓ (જેને વિષે આપણે હવે પછીના પ્રકરણમાં વર્ણન કરીશું)ની પેઠે કંઈક અંશે એમને પણ પૂજ્ય ગણવામાં આવે છે, જોકે પ્રતિમાઓ જેટલું એમનું મહત્ત્વ નથી.
દેવપુરુષને અને ઉંચી ભાવનાઓને જ માટે આવાં ચિહે જૈનો આંકે છે એમ નથી, ભૌતિક પુરુષને માટે પણ અમુક ચિન્હ કપે છે. ગતગુરુની પૂજા કરવાને તેમને સ્થાને કોઈ ગ્રન્થ (પુસ્તક) રાખે છે અને હવેતામ્બર સમ્પ્રદાયના સાધુઓ પોતાના ગુરુના સૂચનને અર્થે અમુક ચિહે રાખે છે. તપાગચ્છના અનુયાયીઓ પ કીઓ (અક્ષ), ખરતર ગચ્છના અનુયાયીઓ ૫ ચન્દનકાણ પોતાની પાસે
Page #414
--------------------------------------------------------------------------
________________
( ૩૭.)
રાખે છે. આ સ્થાપનાચાય આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્ત્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચનુ અથવા પાંચ સદ્ગુણાનું સૂચન કરે છે: તે દન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વી.
પ્રતિમા.
અત્યાર સુધી આપણે વિવિધ પ્રકારની જે પૂજા વિષે કહ્યું તે, જોકે સૈાને સરખી રીતે નહિ, પણ કઈને કઈ અંશે સા જૈનોને લાગુ પડે છે. પણ તીર્થંકરોની સ્થિત પ્રતિમાએની પૂજા સમ્બન્ધ જુદા જુદા સમ્પ્રદાયામાં જુદા જુદા મત છે. અનેક શ્વેતામ્બરા અને દિગમ્બરશ મૂર્તિપૂજાના સમ્પૂર્ણ પક્ષમાં છે; ત્યારે સ્થાનકવાસીએ સમ્પૂર્ણ રીતે એના વિરોધી છે. ધ્રુવાન્તર બિન્દુઓ ઉપર ઉભેલા આ એ પક્ષેાની વચ્ચે ખીજાં કેટલાક સમ્પ્રદાય પણ છે. મૂર્તિપૂજાનુ વિધાન તીર્થંકરાએ આપેલુ કે નહિં એ પ્રશ્ન ઉપર જૈનોમાં ખૂબ વિવાદ છે અને એ સમ્બન્ધ ખૂબ સાહિત્ય પણ લખાયું છે. ત્યારે મૂર્તિઓ અને એમની પૂજા વિષેના વિષય વિચારતા પૂર્વે મૂર્તિપૂજાના વિધિ અને નિષેધ વિષે ક'ઇક બેલીશું.
મૂર્તિપૂજાને માનનાર દહેરાવાસી ( પાતાની ધર્મક્રિયા દહેરામાં કરનાર ) કહે છે કે મૂર્તિપૂજા તે પરાપૂર્વથી ચાલતી આવે છે. એમના મત પ્રમાણે તે ખુદ પહેલા ચક્રવર્તી ભરતે જ અષ્ટાપદ ઉપર સુવર્ણ અને રત્નજડિત દેવાલય બંધાવ્યુ હતુ અને તેમાં ૨૪ જિનપ્રતિમા પધરાવી હતી.૪ સર્વે સમયના ધાર્મિક પુરુષોએ એમના દૃષ્ટાન્તનું અનુકરણ કર્યું છે. મહાવીરે પ્રતિમા પૂજાનુ વિધાન આપ્યું છે, એના પ્રમાણ ધર્મગ્રન્થામાંથી અનેક કાઢી આપવામાં આવે છે. ખાદ્ય પદાર્થની પૂજાનુ વિધાન એટલા માટે કરવામાં આવ્યું છે કે સ ંસારજીવનમાંથી અને તેના મેાહથી તેમજ ચિન્તાએથી જીવ વીતરાગ (રાગિવનાના) થાય છે અને ધાર્મિક વૃત્તિએ સંસારથી મેક્ષ તરફ આકર્ષે છે; જેમ ધ કથાઓ સાંભળવાથી ભક્તજનનું ધ્યાન સંકેલાય છે અને ધ તરફ વળે છે, તેમ તીર્થંકરોની મૂર્તિનાં દર્શનથી એના વિચાર અને હૃદય શુદ્ધ થાય છે અને ઉન્નત થાય છે. જિનપ્રતિમાઓનાં
Page #415
--------------------------------------------------------------------------
________________
(૩૮) દર્શનથી જ્ઞાન પામ્યા હતા એવા ઘણા યે ભકતજનની કથાઓ છે. શિંગડાં અને પંછી વિનાના બળદિયા જ ત્યારે આવા પવિત્ર સાધનના ઉપગને નિષેધ કરે.
મૂર્તિપૂજાના વિરોધીઓ –સ્થાનકવાસીઓ (તેઓ પિતાનાં ઉપાશ્રયમાં જ ભકિત કરે છે, દેવાલમાં નહિ) તેને વિરોધ કરે છે તેઓ કહે છે કે “મૃતિપૂજાનું વિધાન તીર્થકરોએ આપ્યું જ નથી.” મહાનિશીથ સૂત્ર જેવા જે ગ્રન્થમાં મૂર્તિપૂજા વિષે મહત્વના વિધિ આપેલા છે તે ગ્રન્થોને તેઓ પ્રમાણભૂત માનતા નથી અને બીજા ગ્રન્થમાં મૂર્તિપૂજા વિષે જે જે ઉલ્લેખ આપ્યા છે તે તે સૌ પ્રક્ષેપ છે એટલે પાછળથી ઉમેરાયા છે એમ કહે છે. વળી “સંસારમાં વિલાસ ભેગવનાર દેવેના જેવી સંસારત્યાગી જિનેની પૂજા કરવી તે અનુચિત છે, મૂર્તિપૂજા જૈનધર્મની ભાવનાથી વિરુદ્ધ છે; કષાયમાંથી અને કર્મમાંથી જીવને મુક્ત કરે એ ભકિતને હેતુ છે, જીવનમાં પોતાનાં જ કાર્યથી આ બની શકે, સંસારત્યાગી તીર્થકરોની નિજીવ પ્રતિમાને પુષ્પ અને ફળ ધરાળ્યું નહિ. સંસારમાંથી ચિત્ત સંકેલી લેવાનું મન્દિરની ભપકાદાર કિયાઓથી બની શકે નહિ, એથી તે ઉલટી સંસારનાં બંધનની સાંકળો સજડ થાય. પૂજારી ઘંટાનાદ, વાદ્ય અને નૃત્યથી તીર્થંકરની શાન્ત પ્રતિમાને તેની શાન્તિમાંથી જગાડે, ત્યારે તે દ્વારા શાન્તિ પામવાનું બની શકે નહિ. તેથી પ્રાચીન સત્ય તરીકે જૈન ધર્મમાં મૃતિપૂજાને સ્થાન જ નથી; સત્યધર્મને એથી નાશ છે અને મૂળતત્વની અવનતિ છે અને અજ્ઞાન ભકતને ભેગે સાંસારિક લાભ ઉઠાવવાના હેતુએ સ્વાથી પુરેહિતેની એ પેજના છે.” એમ કહે છે.
આ વિવાદગ્રસ્ત વિષય આપણે જવા દઈશું અને મૂતિપૂજાની યોગ્યતા અને અગ્યતા વિષેની ચર્ચા છે દઈને ધામિક જીવન વિષે જોઈશું. કારણ કે આ પ્રકારના વિવાદગ્રસ્ત વિષયેથી, સૌનું સમાધાન થાય એ નિર્ણય આપી શકાય નહિ, કેમકે માણસે માણસે ધાર્મિક ભાવનાઓ ને આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય છે. ખ્રિસ્તિ પાદરીઓ અને ખાસ કરીને પ્રેટે
Page #416
--------------------------------------------------------------------------
________________
( ૩૯૯)
સ્ટષ્ટ પાદરીઓ, મૂત્તિપૂજાના વાસ્તવિક મ સમજ્યા વિના જ ભરતખંડની મૂર્તિ પૂજા વિષે પેાતાને ાનય આપી દે છે. મૂર્તિપુજાની ઉપર વળગી રહેલા કચરા તરફ જ એ ટીકાકારો દ્રષ્ટિ રાખે છે, પણ તેના અન્દરના ગની સામે તા જોતા જ નથી. પ્રેમાનન્દ ભારતીપ આદિ ઉપદેશકોએ યુરોપમાં સાચી રીતે જ બતાવી આપ્યું છે કે ‘ધ્યાનમાં આવી પ્રતિમાઓ સહાયભૂત થાય છે’ અને પછી પૂછ્યું છે કે જે મૂર્તિપૂજાને તિરસ્કારે છે અને છતાં ચે પેાતાના જાતીય ધ્વજ દ્વારા પેાતાના રાજાની અને પ્રિયજનની છબીદ્વારા પ્રિયજનની એક પ્રકારની પૂજા કરે છે એમનાં ગાંડપણુને શુ કહેવુ' ? જિનબિમ્બની પૂજા અતિ પ્રાચીન જૈનધર્મીમાં હતી કે નહિ તે વળી ત્રીજો જ પ્રશ્ન છે.
પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ આ પ્રશ્નના નિર્ણય સ્પષ્ટ રીતે આવી શકે એમ નથી. આજે તીર્થંકરની જે મૂર્તિઓ છે, તેમાંથી પ્રાચીનમાં પ્રાચીન ઈસ્વીસનની પૂર્વેની ભાગ્યે જ કોઈ હશે. તે પૂર્વેના એટલે ઘણું કરીને ઈ. સ. પૂ. ૧૫૫ ના ગણાતા રાજા ખારવેલના કટકની પાસેના હાથીગુફામાંના શિલાલેખ મળી આવ્યે છે, તેમાં એવું લખેલું જણાય છે કે અગ્રજિનની ( ઋષભની ) પ્રતિમાને રાજા નન્દ ચારી ગયેલા. તે એ રાજા ખારવેલે પાછી આણીને પધરાવેલી. એ ઉપરથી એમ લેખાય કે ન ધ્રુવંશના સમયમાં ( ઈ.સ. પૂ. ૩૭૧ થી ) પણ તીર્થંકરની પ્રતિમાએ હતી; વળી કાઈ ફાઈ તા નંદરાજાને એથી ચે એક સૈકા વહેલા થયેલા માને છે,૩૬ એ ઉપરથી એમ ફલિત થાય કે જિનપ્રતિમાએની પૂજા ઇ. સ. પૂ. ૫ મા સૈકાની ચે પહેલાં થતી હતી. પણ આ વાત નિશ્ચિત કહી શકાય નહિ, કારણ કે એ શિલાલેખના સમય હેજી અનિશ્ચિત છે.
જે ગ્રન્થા તીર્થંકરના સમયમાં અથવા અતિ પ્રાચીન સંધના કાળમાં લખાયા હોય તે ગ્રન્થા, મહાવીરના સમયમાં મૂર્તિ પૂજા હતી કે કેમ તેની પ્રમાણભૂત સાખ પૂરી શકે. પણ મહાવીરના સમયના અથવા એમની પૂર્વેના પુરૂષો સ્મૃતિ પૂજા કરતા હતા એવાં વણુના જે ગ્રન્થામાં છે તે મહુ પછીના કાળના છે ને તેની
Page #417
--------------------------------------------------------------------------
________________
( ૪૦૦) રચનાને સમયે તે મૂર્તિપૂજા સામાન્ય રીતે પ્રચલિત હતી, એટલે એ ઉપરથી એમ કંઈ સિદ્ધ થઈ શકે નહિ કે મૂર્તિપૂજા જૈન ધર્મના અતિ પ્રાચીન કાળમાં હતી. શાસ્ત્રગ્રન્થમાં પણ એથી વધારે મળી શકતું નથી. વેતામ્બરના જે ધર્મગ્રન્થો અત્યારે મળી આવે છે એ તે એમની કથા પ્રમાણે વીર સંવત ૯૮૦ પછી લખાયેલ છે. તીર્થકર પછી આશરે એક હજાર વર્ષે એ રચાયેલા (લખાયેલા) ને એ હજાર વર્ષમાં તે અનેક ફેરફાર થવાને કારણે મળેલાં છે.
વળી એ પણ નવાઈ જેવું છે કે જે સ્થળે મૂર્તિપૂજા વિષેના ઉલ્લેખની તમે આશા રાખી શકે એ સ્થળે પણ એ વિષે કંઈ ઉલ્લેખ નથી, જે કે કઈ કઈદેવાલયોમાં ને દેવમૂતિઓ ઉપર એવા ઉલ્લેખ છે. કેટલેક સ્થળે તીર્થકરની પૂજા વિષે ઉલ્લેખ છે, પણ તેમની પૂજામાં જે જે ક્રિયાઓ કરવાની તે વિષે કશા ઉલ્લેખ નથી. શાસ્ત્રોમાં જે જે સ્થળોએ મા અને વિશ્વ વિષેના ઉલ્લેખ છે તેનું સંશોધન કરવાથી તેમાં ઐતિહાસિક કમભેદ જણાઈ આવે છે. પણ જ્યાંસુધી આ વાતને નીકાલ થઈ શકે નહિ ત્યાંસુધી મૂર્તિપૂજાની પ્રાચીનતાના પ્રશ્નનો સંતોષજનક ખુલાસો થઈ શકે નહિ.
મૂર્તિનિર્માણ શિલ્પના ઈતિહાસમાં જેનોએ શે ભાગ ભજવ્યું છે એ પ્રશ્ન ભરતખંડની કળાના સંશોધનમાં મહત્વને અને તેથી સર્વ સામાન્ય છે. મૂર્તિપૂજક જૈન માને છે કે મૂર્તિપૂજા સૌથી પ્રથમ જૈનોએ જ સ્થાપેલી અને બીજા ધર્મસમ્પ્રદાને એમણે જ શીખવેલી. મૂર્તિવિરોધક હિન્દુ સુધારકે એ જ મત આપે છે અને એ તે એમ કરીને જેનો ઉપર નાસ્તિકતાને ને ધર્માભાવને આરેપ કરે છે. પણ ત્યારે સ્થાનકવાસીઓ એમ કહે છે કે હિન્દુઓની મૂર્તિપૂજામાંથી જૈનો મૂર્તિ પૂજતા થયા. ઘણાખરા યુરોપિયન સંશોધકેનું પણ એમ માનવું છે કે તીર્થકરોની મૂર્તિનું નિર્માણ અને પૂજા પ્રાચીન સાધુસંઘમાં નહતી, અને શ્રાવકેની આવશ્યક્તાને કારણે જ બીજા ધર્મસંઘને અનુસરીને ખ્રિસ્તિસનના આરંભ પૂર્વે ઉત્પન્ન થઈ. ભરતખંડના કલાવિધાનમાં જૈનોએ મહત્ત્વને ભાગ ભજવ્યું છે એ વાત સાચી
Page #418
--------------------------------------------------------------------------
________________
(૪૧) પણ બર્થોલ્ડ લાઉફર (Bertold Loafer) જણાવે છે એમ એમણે અગ્રેસર ભાગ ભજવ્યું છે કે કેમ તેનાં હજી પ્રમાણે મળવાં બાકી છે.
જિનપ્રતિમાઓ મેટે ભાગે પત્થરની (આરસ-મર્મરની) અથવા ધાતુની બનાવેલી હોય છે. વળી કઈ કઈવાર પંચ ધાતુની હોય અને તેમાં રૂપાને ભાગ વધારે હોય છે. તીર્થ કરને પદ્માસનમાં એટલે કે પલાંઠી વાળેલા પવિત્ર આસનમાં બેસાડેલા હોય છે, દરેક પગના અંગુઠા સ્થિર હોય છે, પગનાં તળી ચતા વાળેલાં અને બીજા પગના ઢીંચણની અંદર દબાવેલાં હોય છે. હાથ મેળામાં મૂકેલા હોય છે અને ડાબા ઉપર જમણે રાખેલ હોય છે. દિગમ્બરની મૂત્તિ ઉભી પણ હોય છે અને ધ્યાનમગ્ન હોય છે. દિગમ્બરની મૂતિઓ નગ્ન હોય છે, વેતામ્બરની મૂર્તિઓને સુવર્ણના ને રનના અલંકાર હોય છે. દિગમ્બરોના જિન પિતાની આંખ નીચી રાખે છે, “વેતામ્બરના જિનની આંખ ખુલ્લી હોય છે અને કાચ અથવા મણિની બનાવેલી હોય છે. | તીર્થકરની પ્રતિમાનું નિર્માણ કરવામાં એમના શરીરના અને તેને અનુસરીને તેના પ્રત્યેક અંગના પરિમાણ વિષે સૂમ વિધિ આપેલા છે અને પ્રતિમાનું નિર્માણ કરનાર કારીગરે એ વિધિ પૂરેપૂરા પાળવાના છે. પ્રતિમાને કે દેખાવ આવે જોઈએ તે વિષેનું વિગતવાર વર્ણન શાસ્ત્રગ્રન્થમાં આપેલું છે.
પપાતિક સૂત્રમાં મહાવીરની પ્રતિમાનું વિગતવાર વર્ણન છે, અને તેમાં કારીગરને જોઈતી અનેક સૂચનાઓ આપેલી છે. તેમાંથી છેડે મહત્વને ભાગ અત્રે ઉતારૂં છુંઃ “જિનની રોટલી ઉન જેવી નરમ, કાળી, શું છળાંવાળી, માથા ઉપર છત્ર જેવી હોય; કાન લાંબા, સુરેખ અને બેઠેલા, ગાલ ભરાવદાર; નાક ગરુડની ચાંચ જેવું લાંબુ હોય; હોઠ એકમેક ઉપર લાગેલા હોય; છાતી ઉપર શ્રીવત્સ ચિન્હ હોય; પછવાડેની કરેડ દેખાય નહિ. નાભિ ઉઠે બેઠેલી અને જમણી બાજુથી નમતા પાણીના વમળ જેવી હોય; ૫૧
Page #419
--------------------------------------------------------------------------
________________
( ૪૦૨) હાથ ઉપર આ પ્રમાણેનાં શુભ ચિન્હ હોય, સૂર્ય, ચન્દ્ર, શંખ અને સ્વસ્તિક; જાનુ હાથીની સૂંઢ જેવી ભરાવદાર હોય; પગમાં તળીઆ પદ્ધ જેવો મૃદુ હાય.” - સે તીર્થકરને ઘાટ એકસરખે હોય છે, તેમાંના ઘણાખરા તેમના શરીરવણુથી અને તેમની પ્રતિમા નીચે મૂકેલાં તેમનાં ચિન્હથી પરખાઈ આવે છે. સુપાર્શ્વના અને પાર્શ્વના માથાના મુકુટની ચારે બાજુ નાગફણા હોય છે તે જોતાં જ એ તીર્થકરે ઓળખાઈ આવે છે.
તીર્થકરની પ્રતિમાઓમાં પરિમાણ અનેકવિધ હેાય છે. ઘરમાં પૂજવાની નાની પ્રતિમાઓથી માંડીને તે ઠેઠ દેવાલયમાં પૂજવાની મેટી અને વળી ખડકમાં કોતરી કાઢેલી અથવા છૂટી પ્રકાષ્ઠ પ્રતિમાઓ સુધીનાં તેનાં પરિમાણ છે. કારીગર પ્રતિમા તૈયાર કરે છે. ત્યારે એ પૂજા ગ્ય થઈ શકે એટલા માટે તેની સ્થાપનાના અમુક ધાર્મિક વિધિ કરવા પડે છે. કેઈ શુભ મુહૂર્ત ખાસ કરીને રાતે, ગુરુ પ્રતિમા સામે અમુક મત્રો ભણે છે, એક રયપાત્રમાં ઘી, મધ, સાકર અને લેટનું મિશ્રણ રાખેલું હોય છે તેમાં એક સુવર્ણ શલાકા બળીને તે મૂર્તિને સ્પર્શ કરે છે અને તે વડે ચક્ષુઓ ખોલે છે. પછી પ્રતિમાના જમણું કાનમાં એક મંત્ર સાતવાર ભણે છે અને હાથ વડે તેને અનેકવાર સ્પર્શ કરેલ છે. પ્રતિમાની દેવાલયમાં સ્થાપના કરવાને પ્રસંગે અમુક ક્રિયાઓ કરવામાં આવે છે તેનું વર્ણન હવે પછી કરવામાં આવશે.
કેટલીક પ્રતિમાઓ ખાસ પવિત્ર મનાય છે, કારણ કે તેની ઉત્પત્તિ અલૈકિક રીતે થયેલી મનાય છે. તે સ્વયંભૂ મનાય છે અથવા તે દેવે તૈયાર કરેલી ને કેઈ ચમત્કારથી મળી આવેલી કહેવાય છે. સ્તભનકમાં (ખંભાતમાં) પાર્શ્વનાથની એવી એક પ્રતિમા પૂજાય છે, તે આ પ્રમાણે મળી આવેલી કહેવાય છે. પવિત્ર સાધુ અભયદેવસૂરિ (ઈ. સ. ૧૧ મા સૈકામાં) ગુજરાતમાં જાત્રાએ આવેલા ત્યારે માંદા પડ્યા. રાતમાં જૈનશાસનની દેવીએ તેમને દશ ન દીધાં અને સેઢિકા નદીને કાંઠે સ્તમ્ભનક સ્થાને જવાની એમને આજ્ઞા કરી, ત્યાં પલાશ વૃક્ષના
Page #420
--------------------------------------------------------------------------
________________
( ૪૦૩ )
વનમાં પાર્શ્વનાથની પ્રતિમા જડશે અને પછી તેનાથી તમારા રાગ દૂર થશે એમ પણ જણાવ્યું. અનેક યાત્રીજન સાથે બહુ પ્રયાસે એ સ્તમ્ભનક ગયા, પણ પ્રતિમા મળી નહિ. અન્તે લેાકેાએ જોયુ કે એક ગાય અમુક સ્થળે ધ સિચ્યા જ કરે છે. સાધુ તે સ્થાને ગયા અને ત્યાં આંખના પલકારામાં એમણે ગય તિક્રુશ્રા નામે ૩૦ ગાથાઓનુ સ્નેાત્ર રચ્યું. આગળ રચેલી એ ગાથા ખેલતાં ખેલતાં તે એક દેવીએ તેમને અટકાવી દીધા, કારણ કે એટલાથી જ એમને દેવો ઉપર બહુ સત્તા પ્રાપ્ત થઇ ગઈ હતી. એ સ્તાત્રના પઠનથી, કઈ સેકડા વર્ષોંથી ત્યાં ઘટાઇ રહેલી પાર્શ્વનાથની પ્રતિમા પૃથ્વીમાંથી ધીરેધીરે નીકળી આવી. ધામિક જનાએ એના ઉપર દેવાલય મન્ધાવ્યું ને અભયદેવે એની સ્થાપના કરી.૪
તીર્થંકરની પ્રતિમા વિષે આવી કથાએ તે અનેક છે. જે તીર્થંકરનુ દેવાલય હાય છે, તે તીર્થંકરની-અર્થાત્ મૂલનાયકની–મુખ્ય પ્રતિમા ઉપરાંત ખીજા જિનાની પણ નાની મોટી પ્રતિમાએ અનેક હાય છે. વળી તીર્થંકરની પાસેનાં સમ્મન્સીજનની, જેમકે એમની માતાની, પ્રતિમા પણ અનેક સ્થળે પૂજાય છે. પ્રથમ તીર્થંકર ઋષભના પુત્ર ગામ્મટની અથવા બાહુબલિની પૃ. ૨૭૨ ) પૂજા દિગમ્બરે કરે છે. પાશ્ર્ચમ ભારતમાં અનેક સ્થાને ગામ્મટની જે પ્રકાણ્ડ પ્રતિમાઓ છે, તે ઉપરથી પ્રતિમાવિધાનની અદ્ભુત જૈનકલાનું સારૂ ભાન થાય છે.૪ એ પ્રતિમાઓ પ્રકાણ્ડ છે, છૂટી ઉભેલી છે અને દૂરથી જોતાં જાણે એ સમસ્ત પ્રદેશ ઉપર રાજ્ય કરતી હાય એવી લાગે છે. આમાંની સાથી મેટી શ્રવણ એલગેાલામાં ( મૈસુરમાં ) જમીનથી ૪૦૦ ફીટ ઉંચા એક ખડક ઉપર છે. તે પ્રતિમા ૫૬ પ્રીટ ઉંચી છે ને પીઢ આગળ ૧૩ ફ઼ીટ પહેાની છે. પ્રકાણ્ડ શીલાખ ડમાંથી કાતરી કાઢેલી છે. ગામ્મટ જાણે એક વર્ષ લાંબા ધ્યાનમાં લીન હૈાય એવા દેખાડ્યા છે; કેવળ નગ્ન છે, મુખ ઉત્તર તરફ છે, ખીલેલા પદ્મના ઘાટના આસન ઉપર સીધા ઉભા છે. તેમના માથા ઉપર બે મોટા વલ્મિક ( રાફડા ) છે ને તેમાંથી સાપ નીકળતાં દેખાડ્યા છે, તેમના હાથપગ ઉપર વેલા વીંટાઈ વળ્યા
Page #421
--------------------------------------------------------------------------
________________
(૪૦૪)
છે. એક કથામાં લખ્યું છે કે એ પ્રતિમા ભારતની કરાવેલી અથવા સાથી પ્રાચીન છે અને રાવણે પણ તેની પૂજા કરેલી. ગંગવંશના રાજા રાજમલ્લના મંત્રી ચામુડરાયને એક પર્વતમાં ટાઈ રહેલી અને બહુકાળથી ભૂલી જવાયેલી આ પ્રતિમા વિષે એક વેપારીએ વાત કરી. તે ઉપરથી મંત્રી પિતાની માતા અને બીજા યાત્રીજન સહિત વિધ્યગિરિના આ વિભાગની જાત્રાએ નીકળે. ચામુડરાયે સુવર્ણબાણવડે એ પર્વતને ચીરી નાખે, ત્યારે તેમાંથી ગમ્મટની પ્રતિમા દેખાઈ. મંત્રીએ એ પ્રતિમાને ઉપડાવી, કારીગર પાસે તેને સ્વચ્છ કરાવી, અને પછી તેની સ્થાપના કરાવી પૂજા કરી. બીજી કથામાં લખ્યું છે કે પિતનપુરમાં ભરતે કરાવેલી પ્રતિમાનું આદર્શ લઈને ચામુંડરાયે પિતે જ એ પ્રતિમા કરાવી હતી. જે શિલ્પીએ એ તૈયાર કરી તેનું નામ ઘણું કરીને અરિષ્ટનેમિ (અરિનેમિ) હતું, તેની સ્થાપના ઈ. સ. ૯૮૦ ના અરસામાં થઈ.
કારકલમાં (દક્ષિણ કાનડા, મદ્રાસ) ઈ. સ. ૧૪૩૨ માં કારકલના રાજા વીરપામ્હચે ગમ્મટ્ટની એવી જ પ્રતિમા કરાવી ને ત્યારપછી વળી એવી બીજી પ્રતિમા નુરમાં (અથવા ચેનરમાં–દક્ષિણ કાનડા, મદ્રાસ) ઈ. સ. ૧૬૦૪માં ચામુડરાયના ઘણું કરીને વંશજ તિમ્મરાજે કરાવી. કારકલવાળી પ્રતિમા ૪૧ ફીટથી કંઇક ઉચી અને નરવાળી ૩૭ ફીટ ઉંચી છે. બંને શ્રવણ બેલગેલાની પ્રતિમાને બરાબર મળતી છે, પણ વેનુરવાળીના ગાલમાં કંઈક રેખાઓ હોવાથી કંઈક વિકૃત હાસ્ય કુટી આવે છે એ તેના સૈન્દર્યમાં વિકૃતિ છે. ગમ્મટની બીજી એક પ્રતિમા મૈસુર નગરની દક્ષિણે ૧૫ માઈલ ઉપરના એક ખડક ઉપર છે, પણ તે માત્ર ૨૦ ફીટ ઉંચી છે.૪૨
સેન્દિર્યની યુરોપીયન ભાવનાની અને વિધાનની દ્રષ્ટિને અનુફળ આ પ્રતિમાઓ નથી એ વાત સાચી, પણ સર્વે યુરોપીયન પ્રવાસીઓ એટલું તે એકમતે ઉચ્ચારે છે કે એ અસાધારણ ભવ્ય છે. શ્રવણ બેલગોલાની પ્રતિમા વિષે ફર્ગ્યુસન લખે છે કે “ઈજીપ્ત.
Page #422
--------------------------------------------------------------------------
________________
(૪૭૫ ) બહાર બીજે કયાંય આથી મોટી અને અદ્દભુત પ્રતિમાઓ છે નહિં, અને ઈજીપ્તમાં પણ જે જી આવી છે એમાંની કેઈ આથી ઉંચી નથી.” આજે પણ એ પ્રતિમાને સાચી રીતે જગતના આશ્ચર્યોમાં મૂકી શકાય.
કથાઓમાં જેમને સમ્બન્ધ તીર્થકરેની સાથે ગવાયે છે તેમની પ્રતિમાઓ ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના દેવેની જૈનધર્મ સાથે નજીવે જ સમ્બન્ધ ધરાવતા હોય અથવા ન પણ ધરાવતા હોય એવા પણ દેવની–પ્રતિમાઓની પણ પૂજા થાય છે અને એવા દેવામાં યક્ષ, ક્ષેત્રપાલ, ઈન્દ્ર, દિક્ષાલ, ગણેશ, હનુમાન, ગ્રહ અને તારા તથા ઈતર આકાશદેવ હોય છે. સ્વર્ગવાસી ગુરુઓની અને આચાર્યોની પ્રતિમાઓ પણ કરવામાં આવે છે ને તેમની વિધિપુરઃસર પૂજા થાય છે.
વળી જનસમૂહનાં પણ ચિત્ર કોતરવામાં આવે છે અને તેમાં અનેક તીર્થકરની પ્રતિમાઓ સાથેસાથે કેતરવામાં આવે છે, અથવા એકાદ તીર્થકર અને તેમની આજુબાજુ વાદકે અને ચામરકારેને સમૂહ એવી રીતનાં પણ ચિત્ર કોતરવામાં આવે છે.
શિલ્પ ઉપરાંત ચિત્રથી તીર્થકરોન ને દેવેની પ્રતિમાઓ કરવામાં આવે છે અને તે વિવિધ પ્રકારની હોય છે. આયાગપટ નામે એક પ્રકારને છબીઓને એ પટ મથુરામાંથી મળી આવ્યું છે. લાંબે અથવા ચેરસ પત્થરને પટ હોય છે. તેના ઉપર એકાદ જિનનું, કે ધર્મચક આદિ કઈ ધાર્મિક ચિહ્નનું ચિત્ર હોય છે અથવા એકાદ સ્તૂપનું અને તેની આસપાસ શુભચિન્હ અને પૂજા કરતા દેવે અથવા મનુષ્યનું ચિત્ર હોય છે.૪૩
વળી દેવાલને અને ઘરને તેમજ ગ્રન્થને પણ આવાં ચિત્રેથી શોભાવવામાં આવે છે. ભીંત ઉપરનાં સેથી પ્રાચીન ચિત્ર
રિસાની ગુફાઓમાં છે. જે-દુબ્રુઈલને (Gouveau-Dubrevil) દક્ષિણ ભારતમાં પદુકાઈ પાસે સિત્તનવસલમાં ઈ. સ. ૭ મા સૈકામાં જૈન–ડેદક (freseo) ચત્ર મળી આવેલાં છે સૌથી પ્રાચીન ગ્રન્થચિત્ર પાટણમાં મળી આવેલા ૧૨૩૭ ના વર્ષના
Page #423
--------------------------------------------------------------------------
________________
( ૪૦૬ )
કલ્પસૂત્રના ગ્રન્થમાં છે.૪૬ જૈન સૂક્ષ્મ ચિત્રાની ( miniature ) સૌન્દર્યાંની હુઇટેમાને અને આનન્દ કે. કુમારસ્વામીએ પ્રશસા કરી છે. તીર્થંકરચરિત આદિ જૈન ચિત્રામાં ધાર્મિક કલાવિધાનની બરાબર છાપ ઉઠી આવેલી ડાય છે, એમાં ધર્માત્માની પ્રતિમાને પૈારાણિક ઘટનાઓનાં ચિત્રા હાય છે; અજન્ટાના મડાદક ચિત્રમાં કે રાજપુત કલાસમ્પ્રદાયના ચિત્રામાં સાંસારિક ઘટનાએ ચીતરેલી હાય છે તેવી આ સંસારવિરતિનાં ચિત્રમાં નથી હોતી. ધાર્મિક ઇતિહાસના પ્રસંગેા ચીતરવાનુ પવિત્ર વિધાન કશા પણ પરિવર્તીન સિવાય એને એજ સ્વરૂપે રાખવામાં આવ્યું છે અને દઢ મુદ્રાની પેઠે જમાનાએથી આજસુધી જાળવી રાખવામાં આવ્યુ` છે. ઇતિહાસ ચિત્રાના વિધાનના નિયમનાં અન્ધન કથાચિત્રાને નથી તેથી કલાધરોએ પુષ્કળ છૂટ લીધી છે. શાલિભદ્રના જીવનનાં, માગલચિત્રસ ંપ્રદાયની ભાવનાએ ચીતરાયેલાં ચિત્રા સાખિત ી આપે છે કે નિત્યજીવનના પરિવર્તનશીલ પ્રસંગે ચીતરવામાં પશુ જૈના કુશળ હતા. મુસલમાન કાળ પૂર્વે ચીતરાયેલાં કલ્પ સૂત્રનાં સૂક્ષ્મ ચિત્ર અને ફારસી આદર્શોની ભાવનાએ ચીતરાચેલાં શાલિભદ્ર ચારતનાં ચિત્રા વચ્ચે ભંગ, વસ્ત્ર, રંગ અને બીજી અનેક વસ્તુઓમાં જે ભેદ છે તે કલાના ઇતિહાસમાં બહુ મહત્વના છે.
જૈનધર્મીને સમ્પ્રદાયે સમ્પ્રદાયે તીર્થંકરોની પૂજાના વિધિ નાખાનેાખા અને અનેકવિધ છે. તેમાં મુખ્યત્વે કરીને તે પ્રણામ કરવાના અને શરીરને અમુક પ્રકારે વાળવાના અને પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરવાના તથા સાથે સાથે જ અમુક મ`ત્રા અને સ્તોત્ર ભણતા જવાના વિધિ મહત્વના છે. વળી પૂજા પ્રસગે અનેક ભેટા ધવામાં આવે છે. પૂજા અવિધ છે, એ આઠ વિધિની પૂજા ખરાખર કરવામાં આવે છે જ અથવા અમુક જ અનુક્રમે કરવામાં આવે છે એવું કંઇ નથી. એ આઠ પ્રકાર આ પ્રમાણે છેઃ— ૧ જળપૂજા-જળથી સિંચન કરવું અને પ્રતિમાને સ્નાન કરાવવુ, ૨ ચન્દ્રનપૂજા—ચન્તનથી અર્ચા કરવી, ૩ પુષ્પપૂજા-કુલ ચઢાવવાં ને તેના હાર પહેરાવવા, ૪ ધૂપપૂજા-ધૂપ કરવા, ૫ દીપપૂજા
Page #424
--------------------------------------------------------------------------
________________
(૪૦૭) આતિ કરવી, ૬ અક્ષતપૂજા-અક્ષત ચઢાવવા, ૭ નેવેદ્ય પૂજામીઠાઈ વગેરેને થાળ ધરાવ, ૮ ફળપૂજા-કેળાં, શ્રીફળ, નારંગી, બદામ વગેરે ફળ ચઢાવવાં.
પૂજાના આ મુખ્ય વિધિ ઉપરાંત, પ્રતિમાના માનમાં વજા ચઢાવવી, તેની સામે વાઘ સાથે નૃત્ય કરવું વગેરે બીજા વિધિ પણ છે..
* ધાર્મિક સ્થાને જેનોનાં ધાર્મિક સ્થાને તેમની ભાવના અનુસાર વિવિધ પ્રકારનાં હોય છે. સાધુઓને અને સાધ્વીઓને ધાર્મિક જીવન ગાળવાનાં હોય છે ને તેથી તેમને માટે બધા સય્યદામાં ઉપાશ્રય હોય છે. ઉપાશ્રય એ ધર્મસંઘનું મુખ્ય સ્થાન છે. ઉપાશ્રયને નિભાવ શ્રાવકે કરે છે. ત્યાં તેઓ પોતાની સભાઓ ભરે છે, સાધુઓ ખાસકરીને સાધ્વીઓ ત્યાં જ રહે છે. ઉપાશ્રયમાં ઘણું કરીને બે માળ હોય છે. એ લંબચોરસ હોય છે, લાકડાના ને ઈંટોના બાંધેલા હોય છે, એનાં છાપરાં ઉપર નળીઓ હોય છે, એ દેશના ગૃહસ્થલેકના રહેવાના ઘરમાં ને ઉપાશ્રયમાં એકંદરે કઈ ખાસ તફાવત નથી. મુખ્ય ખંડ એટલે કે વ્યાખ્યાનશાળ ઘણું કરીને પહેલે માળે હોય છે અને તેમાં શેતરંજી પાથરેલી હોય છે. ગેઓ બુઈલરે આવી એક વ્યાખ્યાનશાળા જોયેલી, તેનું વર્ણન આ પ્રમાણે કરે છે-“એ ત્રીશેક ફીટ લાંબી ને ઘણું કરીને પંદરેક ફીટ પહોળી હશે. એની છત બહુ ઉંચી નહોતી અને તે કોતરકામ વાળા થડા થાંભલાને આધારે હતી. ભીતે ચૂને ધોળેલી હતી, બારીએમાં યુરોપિયન પદ્ધતિની કાચની તખ્તીઓ હતી. જમીન ઉપર નાળીએરની ચેટલીની (કાથીની) ચટાઈ પાથરી હતી. છેક બારણા પાસે ખસેડી શકાય એવા લાકડાના કઠેરાથી એક ખંડ જુદે પાડવામાં આવ્યું હતું, એ કઠેરાને એક દરવાજો હતે. એમ જુદા પાડેલા એ ખંડમાં એક મંચ (પાટ) હિતે, એ લાકડાને કંઇક લાંબે પહોળ તથા જમીનથી ત્રણેક ફીટ ઉંચે હતું. આ મંચની ઉપર આચાર્ય, ઉપદેશક અને ગુરૂ તેમજ તેને સહાયતા આપનાર સાધુ અથવા શિષ્ય બેસે છે. ૪૯
Page #425
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ )
દરવાજા ઉપર તેમજ દાખણીઓ ઉપર તેા કાતરકામ ડાય છે, ખાકી ઉપાશ્રયમાં પ્રતિમાને જેવી અલંકાર શાલા હાય છૅ, તેવુ કશુ હાતુ નથી. પ્રાચીન કલ્પસૂત્રમાં લખ્યું છે કે ચીતરેલી ભીંતાવાળા મકાનમાં સાધુ-સાધ્વીઓએ રહેવુ નહિ અને એ જ વિધિ આજે પણ ઉપાશ્રયમાં પળાય છે.
ઉપાશ્રયમાં સાધુ અથવા સાધ્વી પાતાના અનુયાયીઓને ઉપદેશ આપે છે, તેમનાં પ્રતિક્રમણ સ્વીકારે છે (કરાવે છે) અને તેમને ધાર્મિક શિક્ષણ આપે છે. પણ ત્યાં કોઈ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી. પૂજા કરવાને માટે તા જુદા જ પ્રકારનાં મોટાં ભવ્ય જિનમદિરા કરેલાં ડાય છે.
જૈનોમાં પણ સ્થાપત્યકળા ભારતની કળા સાથે સમાનભાવે જ વિકાસ પામી હતી. એ ધર્મીમાં પણ સ્મારકચિન્હો રાખવાની ભાવના તીર્થંકર પછી થેાડા જ કાળમાં જાગ્રત થઈ હતી, પણ છતાં ચે ઈસ્વીસનની પૂર્વેના પહેલા સૈકાનાં પણ એવાં કાઇ સ્મારક આજે મળી આવતાં નથી. એનું કારણ એ છે કે પ્રાચીન કાળે ખીજા ભારતવાસીઓની પેઠે જૈનો પણ લાકડાંનાં મકાન બાંધતા હતા. તે મકાન હવાપાણીના સપાટા સામે બહુ ટકી શકે નહિ અને તેથી જ પ્રાચીનકાળનાં કાઈ મકાન આજ સુધી ટકી શકયાં નથી. યુરેપિયન સંશોધકોના આ મત સામે જૈના જરૂર વાંધા ઉઠાવે છે અને કથાએમાંથી પ્રમાણ આપે છે કે અમારામાં અતિ પ્રાચીન કાળથી પત્થરનાં દેવાલયેા ને મહેલ બંધાતા આવ્યા છે. પણ ભારતના પ્રાચીન ઇતિહાસ જોતાં યુરેપિયન મત સાથે લાગે છે એટલું જ નહિ, પણ પાછળના કાળની એક પ્રકારની સ્થાપત્ય પ્રણાલીથી એ મતને અનુમેાદન મળે છેઃ મન્દિરાની કમાનાને ને ઘુમ્મટને ટેકવનારા પત્થરના થાંભલા ઉપર તેમજ એ મન્દિરાની અંદરના ભાગના આરસ ઉપર અતિ સુન્દર અને સૂક્ષ્મ કાતરકામ કરેલું હોય છે તે સ્પષ્ટ રીતે લાકડકામને અનુસરતુ છે ને પાછળથી એનું અનુકરણ પત્થર ઉપર કરવામાં આવેલુ છે. જૈનોનું સ્થાપત્ય અનેક પ્રકારે વિકાસ પામ્યું છે. એમાંના
Page #426
--------------------------------------------------------------------------
________________
(૪૦૯) એક પ્રકાર સ્તૂપ છે અને તે જેનસ્થાપત્યના આરમ્ભકાળમાં જ વિકાસ પામ્યું હતું. મહાપુરૂષના કેઈ અવશેષને સાચવી રાખવાને કે ધાર્મિક ઈતિહાસના અમુક પ્રસંગને સ્મરણમાં રાખવાને હેતુએ સ્તૂપ બાંધવામાં આવતા, એ વાત પ્રસિદ્ધ છે. સ્તૂપ અર્ધગુલીના આકારને હોય છે, ચેરસ પાયા ઉપર ચણેલે હોય છે અને શિખરપ્રદેશમાં છત્રને (રાજચિન્હ) ઘાટ હોય છે. એની અંદર ચારે બાજુએ ફરવાને માર્ગ હોય છે. એ સિાની ચારે બાજુએ કઠેરે હોય છે ને તેને ચાર દિશાએ ચાર દરવાજા હોય છે. સ્તૂપ ખાસ કરીને બદ્ધો બાંધતા ને તેની અંદર નિર્વાણ પામેલા મહાત્માઓના અવશેષ રાખતા, આથી કરીને પહેલાં એમ માનવામાં આવતું કે બધા સ્તૂપ વિના અપવાદે બૌદ્ધોના જ છે; પણ ત્યારપછી એ. ફરરને (a. Fibrer) મથુરા પાસે એક જૈનસ્તૂપ જ આવ્યું ને રામનગરમાં બીજો એક મળી આવ્યું, ત્યારથી ખાતરી થઈ કે જૈનો પણ સ્તૂપ બાંધતા. જો કે તેઓ અવશેષ રાખતા નહેતા વળી વેતામ્બર ગ્રન્થમાં સ્તૂપ વિષે ઉલ્લેખ છે એમ લેઈમાને પણ બતાવી આપ્યું છે. જી. બ્રેઈલર માને છે કે ચૈત્ય શબ્દ પ્રથમ મન્દિરના ભાવને સૂચવતું નહોતું, પણ સ્વર્ગવાસી ગુરુના સ્મરણને અર્થે બાંધેલા સ્મારકચિન્હના ભાવને સૂચવતે હતે. કેટલાંક ઐવિષે ધર્મગ્રન્થમાં વર્ણન આવે છે તેમાં લખ્યું છે કે એમની ઉપર છત્ર છે; અને છત્ર તે સ્તૂપ ઉપર હોય છે. બીજું કઈ દેવાલય ઉપર હેતું નથી. મથુરામાં પત્થર ઉપરનું એક ચિત્ર મળી આવ્યું છે, તેમાં સ્તૂપ અને તેની પૂજા કરતા કિન્નર અને ગરુડ અથવા સુપણ દેવે ચીતર્યા છે. પછીનાં કાળમાં શ્રીપૂજ્યનાં અથવા તે બીજા કોઈ પ્રખ્યાત સાધુનાં સમારક સ્વપને બદલે બીજે પ્રકારે ૨ખાવા માંડ્યા. રાજપુતાનામાં એ પ્રકારના સ્મારકને છત્રી કહે છે ને એ રાજપુત રાજાના સ્મરણમાં બંધાવાતી છત્રીના (રિક્તસમાધિ) ઘાટની હોય છે. પાલીતાણાના એક લેખમાં લખ્યું છે કે પ્રખ્યાત હીરવિજય (પૃ. ૬૮) ઉપવાસ (અનશન) કરી સ્વર્ગવાસી થયા, ત્યારપછી એમની પાદુકા આદીશ્વરના દેવાલયની
Page #427
--------------------------------------------------------------------------
________________
(820)
પાસેના એક મન્દિરમાં પધરાવી, શ્રવણ ખેલ ગાલમાં દ્વિગમ્બરાનાં અનેક સ્મારક મળી આવે છે.
જૈનોનાં દેવાલયેામાં સૌથી પ્રાચીન અને પ્રકાણ્ડ તા ગુફામન્દિરા છે. દેવસ્થાન બનાવવાને તેમજ સાધુઓને વસવાનાં સ્થાન અનાવવાને ખડકા કારી કાઢવાની કળા ઇ. સ. ૩ જા સૈકાથી શરૂ થઈ હાય એમ જણાય છે. વખતે પરદેશી આદ ઉપરથી એ ઉત્પન્ન થઈ હાય. કઇ વિચારી ચૈ શકાય નહિ એટલા પ્રાચીન કાળથી ઇજીપ્તમાં એ કળા હતી ને ૬ઠ્ઠા સૈકામાં ઈરાન ગઈ. નક્ષ -ઈ-રૂસ્તમના ખડકામાં દરાયસનું અને તેના વંશજોનાં સ્મારકા કાતરી કાઢ્યાં છે. મહારાજા અશોકે પેાતાના રાજ્યકાળના ૧૨ મા અને ૧૯ મા વર્ષોમાં ખરાખરના ખડકમાં ( બિહારમાં ગયાની ઉત્તરે ૧૬ માઇલ ઉપર) ગુફાઓ કરાવી હતી, ત્યારથી હજાર વર્ષ કરતાં ચે લાંબા કાળ સુધી ભરતખંડના નાના પ્રદેશોમાં કલાની દૃષ્ટિએ ગુફાઓ કાતરાતી હતી. હિન્દુઓની ને ઐદ્ધોની સ્પર્ધામાં જૈનોએ પણ. ધામિક હેતુએ ગુફાઓ કાતરાવી છે. એરિસ્સામાં આવેલા ઉદયગિરિમાં (ઈ. સ. પૂ. ૧૫૦?) વિજાપુર જીલ્લામાં આવેલા બાદામીમાં ( ઇ. સ. ૬૫૦ ને સુમારે ) અને હૈદરાબાદ રાજ્યના આરંગાબાદ જવામાં આવેલા ઇલેારામાં ( ૯-૧૦ મા સૈકામાં ) આવેલી જૈનગુફાઓ સૌથી પ્રખ્યાત છે. એ ગુફાઓમાં નાના મોટા અનેક ખડા છે ને ચાક છે. તેની ભાતાને ચિત્રાથી સજાવી છે, એમાં વિવિધ પ્રકારના સુન્દર સ્તમ્ભા અને તીર્થંકરાની અને દેવાની અનેક પ્રતિમાઓ છે. ઈલેારાના ૫ જૈન ગુફામન્દિરામાંથી એકમાં ઈંદ્રસભા છે. તેમાં બીજી અનેક પ્રતિમાઓ ઉપરાંત મહાવીરની સુન્દર પ્રતિમા પણ છે. એસરીમાં ઈન્દ્રની પ્રતિમા છે; એ ગુફામાં ભારતની અનેક પ્રતિમાઓને આદર્શે પ્રતિમા કેાતરી છે.
પણ ગુફામન્દિરા કરતાં ચે વધારે સુન્દર તા સપાટ પ્રદેશ ઉપર જૈનોનાં તીર્થંકરમન્દિરા છે. મેટા દેવાલયમાં ઘણું કરીને આગળ ખુલ્લા મંડપ, ત્યારપછી સભામંડપ ને ત્યારપછી ગ`ગૃહ ડાય છે ને એ ગર્ભગૃહમાં મૂલનાયકની પ્રતિમા હૈાય છે; ચારે
Page #428
--------------------------------------------------------------------------
________________
(૪૧૧ ) બાજુએ ગેખ ને ભેચર હોય છે ને તેમાં તીર્થકરની પ્રતિમા હોય છે અને એ સા ઉપર મન્દિરને ઘુમ્મટ આવેલે હેાય છે. મન્દિરની સામે ચેક હોય છે ને તે ઘણું કરીને ખડે હાય છે અને એ સમસ્ત પવિત્ર પ્રદેશની ચારે બાજુ જાત્રાળુઓને ઉતરવાની ધર્મશાળા હોય છે. ઉત્તર અને દક્ષિણ ભારતનાં ( ત્યાં બસ્તી કહે છે) જેનમન્દિરે કળામાં ને રૌલીમાં ગમે તેટલાં જુદાં હશે તેય એક જ પ્રકારે બાંધેલાં પણ હોય છે."
ઉત્તરમાં તેમજ દક્ષિણમાં ચતુર્મુખ દેવાલય બાંધવાનું વલણ વધારે છે. એ દેવાલયને ચાર દ્વાર હોય છે ને તેમાંના દરેક દ્વારે થઈને એક અથવા અનેક તીર્થંકર પ્રતિમા સમીપ જઈ શકાય છે."
દક્ષિણમાં વળી દેવાલયો એક જુદા જ પ્રકારને ઘાટે બંધાય છે. દક્ષિણ કાનડામાં મૂહૂબિદ્રિની (મૂદમ્બિરે) કેટલીક બસ્તીઓને એક ઉપર એક એમ બે કે ત્રણ પડાળ હોય છે ને તેથી તે નેપાળનાં દેવાલય અથવા ચીનના બુરજ જેવી દેખાય છે, કાષ્ઠસ્થાપત્યની કારીગરી આ બસ્તીઓમાં કંઈક દીસી આવે છે. બીજા એક પ્રકારનાં ધાર્મિક મકાન તે દક્ષિણમાં જ દષ્ટિગોચર થાય છે. એને બેદા કહે છે. શ્રવણબેલગેલામાં અને બીજા સ્થળોએ ગમ્મટની પ્રતિમાઓની ચારે બાજુ આવાં મકાન છે, એ મકાન ઉપરથી અને બાજુએથી ખુલ્લાં હોય છે. - અનેક જૈન દેવાલયની આગળ એક પ્રકારડ સ્તંભ ઉભે કરેલ હોય છે, એને માનસ્તમ્ભ કહે છે. એને ચારે બાજુએથી શણગારેલા હોય છે. માનસ્તંભ અને મન્દિરની વચ્ચે કઈ કઈ વાર વજાસ્તમ્ભ પણ હોય છે. એ સ્તમ્ભ લાકડાને હોય છે ને એને તાંબાને પતરે મહેલે હોય છે. '
શ્રાવક ધનાલ્યોના દાનથી જ સર્વે મન્દિર બંધાયાં છે. આજે પણ એવા દાનવડે કિંમતી માલમશાલાથી ભવ્ય મન્દિર બંધાય છે; અનેક શ્રાવકે આરસપહાણનાં મન્દિરે બંધાવે છે. વળી એવાં મન્દિર અનેક બંધાય છે ને નાના નાના સંઘે પણ પિતાનાં આગવાં મંદિર બંધાવે છે. મહાવીરના અનુયાયીઓ જ્યાં હોય
Page #429
--------------------------------------------------------------------------
________________
એવાં સાં મોટાં નગરમાં એક કે વધારે મન્દિર હોય છે. અને કેટલીક વાર તે જરૂર કરતાં પણ વધારે હોય છે, એટલું જ નહિ પણ કેટલેક સ્થળે તે પુષ્કળ મન્દિર, એક એકને અને રહેલા હોય છે. મધ્યપ્રાન્તોમાંના છત્રપુર રાજ્યમાં ખજૂરાહો નામે સ્થાને, રાજપુતાનામાં આબુ ઉપર, કાઠિયાવાડમાં શત્રુંજય અને ગિરનાર ઉપર આવા પ્રકોરનાં પ્રખ્યાત મન્દિર છે. આ મન્દિરનગરને જેયાથી પ્રવાસીના મન ઉપર બહુ ભવ્ય છાપ પડે છે. જ્યારે એ મન્દિરે મન્દિરે ફરે છે અને ગોખે ગેખે તીર્થકરેનાં બિંબને ગાઢ શાન્તિમાં પ્રફુલ્લવદને જુએ છે ત્યારે જાણે પોતે કે જાદુગમાં હોય એમ એને લાગે છે.
જૈનમન્દિરના અન્દરના ભાગમાં પણ એવી જ છાપ પડે છે. ધૂળકટ ભર્ચે ઝાંખે દિવસે તાપમાંથી આરસના બનાવેલા મંદિરની શીતળ છાયામાં જે જાય છે તેના મન ઉપર ત્યાં બિરાજતા વીતરાગ જિનની ગાઢ શાન્તિથી કંઈ અજબ છાપ પડે છે. મન્દિરના સ્તર્ણોની ને કમાનાની સુન્દરતાથી અને સુરેખતાથી તેમજ મંડપની શુદ્ધતાથી પણ એવી જ છાપ પડે છે. બેશક બધાંય મન્દિર કંઈ કળાની દષ્ટિએ સરખાં સુન્દર હેતા નથી, વર્તમાનકાળમાં કળાની દષ્ટિશૂન્યતાથી અને શણગારના ઢગલા કરી નાખવાથી તેમાંથી પૂજ્યભાવનાની લાગણી નષ્ટ થાય છે, અને એવાં કલાહીન મકાને તે આજે જૈનેતર લોકોમાં પણ પુષ્કળ થાય છે.
મંદિરમાં મુખ્ય પ્રતિમા મૂળનાયકની એટલે અમુક જિનની હોય છે અને મન્દિરના એ અધિષ્ઠાતા દેવ છે, તેમજ બીજા તીર્થકરેની અને તેમને પૂજનારા યક્ષેની ને દેવેની પણ પ્રતિમાઓ હોય છે. વળી અનેક મન્દિરેમાં (બેશક સા જૈન સમ્પ્રદાયનાં મન્દિરેમાં તે નહિ જ) હનુમાન, ભૈરવ, માતા આદિ હિન્દુધર્મની દેવદેવીઓની પ્રતિમાઓ પણ હોય છે. ધાર્મિક ઉપગને માટે કેટલીક વસ્તુઓ ગોઠવેલી હોય છે, તેમાં મુખ્યત્વે કરીને ભંડાર, લાકડાની પેટી, તીરપાઈ, ઘંટ, ધૂપદાની તેમજ વિવિધ પ્રકારનાં વાસણું હોય છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
(૩) પૂજારી મંદિરમાં પ્રતિમાની પૂજા કરે છે, તેને સંઘ તરફથી પગાર તેમજ ભેટમાંથી કંઈક ભાગ મળે છે. એ પૂજારી બ્રાહ્મણ અથવા બીજી કઈ નાતને એટલે કે વાણિયે, માળી, કણબી, બારેટ કે બીજો કોઈ હોય છે. દિગમ્બરે તો જૈનને જ. પૂજારી રાખે છે, પણ વેતામ્બરે તીર્થકરને માનતો ન હોય એવાને પણ તીર્થંકરની પૂજા કરવા રાખે છે, તે કઈ પણ નાતને હિન્દુ હોય, પણ માંસાહારી અને મદ્યપી તે ન જ હો જોઈએ. વળી અમુક અમુક કિયા તે ધાર્મિક શ્રાવકે પોતે પણ કરે છે અને એમ કરવામાં પુણ્ય થતું માને છે. અમુક અમુક ક્રિયા કરવાને હક્ક લેવા માટે અમુક પૈસા આપવા પડે છે. મેટાં મંદિરમાં તે અનેક શ્રાવકે એ પુણ્યકાર્ય કરવાની ઈચ્છા રાખે છે અને એકમેક સાથે એટલા માટે એવી સ્પર્ધા કરે છે કે પેલી કે બીજી પૂજા કરવાના હક માટે પૂજારી રીતસરની હરરાજી કરે છે. આ હરરાજીમાં સામાન્ય રીતે અમુક શેર ઘીથી એ હક ખરીદાય છે; વાસ્તવિક રીતે તે એ ધી આપવામાં આવતું જ નથી, પણ એની કિંમતના રૂપિયા આપવામાં આવે છે. એ કિંમત આપતાં ઘીને જે આજને ભાવ છે તે ગણવામાં આવતું નથી, પણ ઘણું કરીને બહુ વર્ષો પૂર્વે કે અમુક વર્ષે જે કઈ ભાવ હતું તે ને તે જ આજસુધી ગણવામાં આવે છે.
જે માણસ સર્વથા શુદ્ધ હેય તે જ પૂજામાં ભાગ લઈ શકે. એટલા માટે પૂજા કરનાર, પૂજા કરવા પેસે તે પહેલાં, નહાય છે અને અમુક વસ્ત્ર પહેરે છે. એ વસ્ત્ર મોટે ભાગે મન્દિરના આગલા ખંડમાં રાખવામાં આવે છે. વસ્ત્રમાં મુખ્યત્વે કરીને છેતી ને ઉત્તરાસન હોય છે, ત્યારપછી પૂજાના ઉપયોગમાં લેવાતાં કેટલાંક વાસણ હોય છે અને વળી મુખપટ્ટી, આસન ને નાને ચરવળ હોય છે. દેવપૂજાને સમયે ઘણું કરીને જોઈ પણ પહેરવામાં આવે છે. મંદિરમાં જે વસ્તુઓ આણવામાં આવેલી હોય તે પછી સંસારકાર્યમાં વાપરી શકાય નહિ; તેથી પૂજા કરનાર એ સૌ વસ્તુઓને પોતાના ગજવામાં મૂકી રાખે છે. ધાર્મિક
Page #431
--------------------------------------------------------------------------
________________
(૧૪) ક્રિયા કરતા પહેલાં બીજી કેટલીક તૈયારીઓ કરવી ઘટે છે. તેટલા માટે પૂજા કરનાર પિતાને કપાળે અને કાને કેશરનાં અમુક ચિન્હ કરે છે તેમજ હાથ ઉપર, છાતીની વચમાં ને કંઠ ઉપર રેખાઓ તાણે છે.
દેવની પૂજા સાધારણ રીતે દિવસમાં ત્રણ વાર થાય છે. પૂજા પાછળ પૃ. ૪૦૬ ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટધા હોય છે. પ્રતિમાની જલપૂજા તે દિવસમાં એક જ વાર થાય છે, બાકીની બીજી બધી પૂજાઓ વારેવારે થાય છે. શુદ્ધ પુરૂષ અને જેમણે સ્નાન કર્યું હોય અને વિધિસર સ્વચ્છ વસ્ત્ર પહેર્યા હોય તે જ પ્રથમની ત્રણ પૂજા–જલપૂજા, ચન્દનપૂજા અને પુષ્પપૂજા–કરી શકે, કારણકે એમાં પ્રતિમાને સ્પર્શ કરે પડે છે. બાકીની બધી પૂજાએ મન્દિરમને કઈ પણ માણસ, સ્ત્રીઓ સુદ્ધાં, કંઈ પણ ખાસ તૈયારી વગર કરી શકે છે.
અમુક વાર તહેવારે ઘણાં મદિરમાં અભિનય પણ કરવામાં આવે છે. તે વારે દશ બાર બાળક વિવિધ વાઘ સાથે ગાય છે ને નૃત્ય કરે છે. એ બાળકે અભિનયને અનુકૂળ નાટ્યવસ્ત્ર પહેરે છે અને શરૂઆતમાં સૈ સાથે નૃત્ય કરે છે, ત્યારપછી બેબે મળીને નૃત્ય કરે છે ને બીજા બાળકોએ પોતાના હાથ ઉંચા કરીને બનાવેલા દરવાજામાં થઈને નીકળી જાય છે. દરેક અંકને અને તીર્થકરની પ્રતિમાઓ સામે ઉભા રહીને તેત્ર ગાય છે ને નમન કરે છે. એ વાત જાણવા જેવી છે કે (કમમાં કમ વેતા
મ્બર પન્થમાં ) સ્ત્રીઓ અને વિધવાઓ પણ પૂજામાં ભાગ લઈ શકે છે.
મંત્ર તંત્ર. હિન્દુઓની અને બીજા ધર્મના અનુયાયીઓની પેઠે જેનો પણ, વ્યકિતના તેમજ સમષ્ટિના નશીબ ઉપર શુભ કે અશુભ અસર કરનાર અમાનુષિક સને માને છે. આ સર્વેમાં અમુક સીમાબદ્ધ જ શકિતઓ હોય છે અને તેઓ પિતે પણ શાશ્વત જગતચક્રને નિયમે તેમજ કર્મને અને પુનર્જન્મને નિયમે પણ
Page #432
--------------------------------------------------------------------------
________________
( ૫) બંધાયેલાં હોય છે, પણ પૂર્વજન્મનાં કર્યા કમને ફળે એમને એવી સ્થિતિ પ્રાપ્ત થયેલી હોય છે કે મનુષ્યના નશીબ ઉપર શુભ કે અશુભ અસર કરી શકે. જગતના બન્ધનમાંથી મુક્ત થયેલા જીને તે સ્વાભાવિક રીતે જ એ કશુંય ન કરી શકે, પણ બીજા બધાને અમુક સીમામાં સુખ અને દુઃખ આપી શકે અને તેથી એ સૌ તેમને તૃપ્ત કરવાને અને તેમની કૃપા પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે છે.
બધી પ્રજાઓમાં પૂજા અને મંત્ર તંત્ર એકમેકની સાથે જ ચાલ્યાં આવે છે. એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ જૈનોમાં પણ નથી. કારણકે તીર્થકરેની પૂજા ઉપરાંત એમણે હિંદુઓનાં અનેક દેવ દેવીએની પણ પૂજા સ્વીકારી છે અને આ પૂજામાં મંત્રતંત્રનું પરિબળ વધારે છે. આથી જૈન જ્યારે ગણેશની કે માતાની પૂજા કરે છે, ત્યારે એ પૂજા પિતે શુદ્ધ થવાને નહિ, પણ તેની કૃપા પ્રાપ્ત કરવાને અને ઐહિક કે આમુષ્મિક સાંસારિક લાભ પામવાને કરે છે. એ દેવની પૂજાને સામાન્ય વિધિ તે આપણે પાછળ વર્ણવી ગયા છીએ એટલે હવે તે આ પ્રકારની પૂજાના ખાસ વિધિ વિષે જ વર્ણન કરીશું. આ પ્રકારની પૂજાના દેવે તે નીચ પ્રકારનાં સ હોય છે.
મનુષ્યના ભૈતિક જીવન ઉપર અસર કરનાર સૌથી પ્રથમ તે આકાશનાં તત્ત્વ છે અને તેમાં ખાસ કરીને ૯ ગ્રહ ( નરી આંખે દેખાતા પાંચ ઉપરાંત સૂર્ય, ચન્દ્ર, રાહુ ને કેતુ), ૧૨ રાશી ને ૨૮ નક્ષત્ર છે. માણસને જન્મસમયે આકાશમાં એ જે સ્થાને હોય છે, તે નવા જન્મેલા બાળકના નશીબ ઉપર પુષ્કળ અસર કરે છે. તે ઉપરાંત રાશીનું સ્થાન વધારે મહત્ત્વનું ગણાય છે, કારણકે ઉપનયન, વિવાહ, દીક્ષા વગેરે સર્વે મહત્ત્વના સંસ્કારમાં શુભમુહૂર્ત પસંદ કરવામાં આવે છે. જૈનોનું ગણિત તેમજ ફલિત જોતિષ મેટે ભાગે હિન્દુઓને મળતું આવે છે, પણ અમુક અમુક મહત્વના વિષયમાં જુદું પણ પડે છે. (પૃ. ૨૪ર સરખાવશે) બધા ભારતવાસીઓની પેઠે જૈનો પણ માને છે કે કર્મના નિયમ વિરૂદ્ર ગ્રહનું કશુંય પરિબળ ચાલી શકે નહિ; કર્મ અને ગ્રહ
Page #433
--------------------------------------------------------------------------
________________
એકમેકની સાથે ગાઢ સહચાર રાખે છે અને જ્યોતિષ તે માત્ર એટલું જ કરી શકે કે તેથી અમુક માણસનાં કર્મફળ ગ્રહદ્વારા જાણી શકાય. આ મતને સ્વીકાર કરીને જે દરેક તીર્થકરના જીવનના પાંચ મહાપ્રસંગે (કલ્યાણકે)ની સાથે પણ અમુક નક્ષત્રને સંબંધ
ડે છે ને માને છે કે ત્યારે ચન્દ્ર તે પ્રસંગે તે નક્ષત્રમાં હતા. વળી જૈન તિષીઓ દરેક તીર્થકરનો એકેક ગ્રહ સાથે પણ સંબંધ
જે છે-૬ ઠ્ઠા તીર્થકર સાથે સૂર્યને ૮ મા સાથે ચન્દ્રને; ૧૨ માં સાથે મંગળને; ૧૩ મા, ૧૪ મા, ૧૫ મા, ૧૬ મા, ૧૭ મા, ૧૮ મા, ૨૧ મા અને ૨૪ મા સાથે બુધને ૧ લા, ૨ જા, ૩ જા, ૪ થા, ૫ મા, ૭ મા, ૧૦ મા અને ૧૧ મા સાથે બૃહસ્પતિને ૯ મા સાથે શુકને; ૨૦ મા સાથે શનિને ૨૨ મા સાથે રાહુને અને ૧૯ મા અને ૨૩ મા સાથે કેતુને સંબંધ જોડે છે. મંત્રે ભણીને અને ભેટ ધરાવીને ગ્રહોની પૂજા કરવામાં આવે છે, તેમનાથી થતી અસરને અમુક શાન્તિ પાઠથી ને તેવી કિયાએથી નષ્ટ કરવામાં આવે છે.
જૈનધર્મના ગ્રન્થોમાં ગ્રહોની શક્તિ વિષે સામાન્ય રીતે સ્વીકાર કરવામાં આવે છે અને તેથી તેમને ધાર્મિક ક્રિયાઓમાં પણ સ્થાન મળેલું છે, પણ ભૂતપ્રેતની સત્તા વિષેની માન્યતા તે માત્ર લોકિક છે અને બુદ્ધિશાળી જૈનો એને માનતા નથી.
માણસનાં દુઃખ ભૂત વધારી શકે એવી માન્યતા સામાન્ય રીતે સર્વત્ર, સ્ત્રીઓમાં ને અભણમાં તે ખાસ ઘર કરી રહી છે. જખની (યક્ષિણી) એટલે કે મરી ગયેલી સ્ત્રી બાળકોને ખાસ નડે. જ્યારે કેઈ બાળક માંદું પડે, ત્યારે લોક કહે છે કે એની મરી ગયેલી ઓરમાન મા એને નડે છે અને ઘરની પ્રતિમાઓસાથે એ માની પણ ધાતુની પ્રતિમા રાખીને તેની પૂજા કરવાનું સૂચવે છે. જે બાળક સાજું થાય તે માનેલી માનતા પૂરી કરવામાં આવે છે; મૂર્તિની આગળ સેવાસણ (સૌભાગ્યવતી સ્ત્રી) ને નેતરવામાં આવે છે, તેમને જમાડવામાં આવે છે ને કંઈક ભેટ આપવામાં આવે છે. બાળક મેટું થતું જાય તેમ તેમ વિવિધ પ્રકાર
Page #434
--------------------------------------------------------------------------
________________
( ૪૧૭ )
નાં ભૂત તેને અનેક પ્રકારના દુઃખમાં ને મંદવાડમાં નાંખે છે એમ મનાય છે. તેમને શાન્ત કરવાને ભુવાને મેલાવે છે, ભુવા મંતરજંતર ભણે છે, માંદાને શરીરે રાખ લગાવે છે, તેને માદળિયાં મધે છે અને એમ અનેક રીતે ભૂતને ઝડી કાઢવાના પ્રયત્ન કરે છે. વળી ભૂતને વળગાડ દૂર કરવાને માટે અમુક દિવસે તેને બાકળા મૂકે છે, અથવા જે વૃક્ષમાં એ રહેતુ મનાય છે તેની ચારે ખાજી પાણીની ધાર કરવામાં આવે છે અથવા તેા ખીજી રીતે એ ભૂતને પ્રસન્ન કરવાના પ્રયત્ન થાય છે.
વળી બીજા ધર્મના અનુયાયીઓની પેઠે જૈનો પણ ભુંડી નજરને માને છે. કેટલાક માણસેાને એવી ભુંડી નજર સહેજે લાગે છે; અનેક કારણે લાગે છે; જેમકે માતાના શરીર સાથે સંબંધ રાખતા બાળકને નાળ વધેરતાં તેમાંથી નિકળતુ લેાહી જેની નજરે પડે છે તેની પણ નજર લાગે છે.૧૮ જેએ ખાસ કરીને રૂપાળા હાય છે, કે ડાહ્યા હોય છે કે બીજી રીતે સુખી હોય છે તેવા વિશિષ્ટ માણસાને પણ નજર લાગતી મનાય છે. કાળા રગના ઉપયાગથી એવી નજરને વાળી દેવાય છે; તેટલા માટે વાર તહેવારે સુન્દર વસ્ત્ર પહેર્યાં' હાય તેવી સ્ત્રીના વસ્ત્રને કાળા દ્વારા ખાંધે છે અથવા રૂપાળા બાળકને ગાલે મેશના ચાંલ્લા કરે છે. એવે જ હેતુએ વરકન્યાના સુખની મીઠાશમાં કંઈક ખટાશના પાસ દેવાને માટે લગ્ન પ્રસ ંગે વરની પાઘડીમાં કે કન્યાના વસ્રમાં લીંબુ ખાંધવાના રિવાજ છે. ખાળકને તાવ આવે છે ત્યારે તેને નજર લાગી છે એમ લેાક કહે છે; એને સાજો કરવાને માટે એક વાડકામાં રાખ, મીઠું, દાણા, રાઈ અને એવા બીજા પદાર્થો મૂકે છે ને પછી તે વાડકા માંઢાની પથારી નીચે-મૂકે છે. જ્યારે માંદે સાન્ત થાય છે ત્યારે તે વાડકાની ચીજો ચકલે ઢાળી આવે છે.
અહીં વર્ણવેલા જાદુપ્રયાગા અને રિવાજો ઉપરાંત બીજા પણ અનેક વહેમે જૈનો માને છે, પણ તે બધા અહીં વર્ણવવાતું પ્રચેાજન નથી. વળી ભરતખંડમાં જૈનો અનેક રીતે મેલી
૧૩
Page #435
--------------------------------------------------------------------------
________________
( ૪૧૮)
વિદ્યાના જાણનાર મનાય છે. જેમ્સ ટોડ (James tod) એમને વેદિયવાન અથવા રાજસ્થાનને મની (magi) ” કહે છે. તે તેમને વિષે વર્ણન કરે છે કે તેઓ જાદુવિદ્યામાં બહુ પડ્યા છે એ આપ વારંવાર લેક મૂકે છે.૫૯ તેજ આરોપ દક્ષિણ ભારતમાં જૈનો ઉપર મુકવામાં આવે છે એમ મદુરાસ્થલપુરાણ નામે મદુરાના મન્દિરને ઇતિહાસગ્રન્થ વાંચવાથી જણાશે.
જાદુવિદ્યા સાથે બીજી પણ એવી કેટલીક વિદ્યાને ગાઢ સંબંધ છે. એમાં સૌથી મહત્ત્વની વિદ્યા શકુન જેવાની–ફલિત જ્યોતિષ છે. ફલિત જ્યોતિષ ઉપરાંત પણ શકુન જેવાના ઘણા ઉપાયો માનવામાં આવે છે. શકુન અપશકુન અનેક રીતે જાણી શકાય છે. માણસ જ્યારે પ્રવાસે નીકળે છે, ત્યારે અમુક વસ્તુઓ કે પ્રાણીઓ તેને સામે મળ્યાનાં વર્ણન જૈન કથાઓમાં વારંવાર આવે છે. એ બધાંથી શુભ કે અશુભ થશે એવું સૂચન થાય છે, કેટલાંક સ્વમ પણ મંગળસૂચક હોય છે. સ્વમ થવાનાં ૯ કારણ ગણાય છેઃ (૧) સ્વમ પામનાર મનુષ્યની ચિન્તા, (૨) મંદવાડ, (૩) અનુભવ, ને (૪) સ્વભાવ હોય તે પ્રમાણે તેને સ્વમ આવે; (૫) તેણે કંઈ સાંભળ્યું હોય, કે (૬) જોયું હોય કે (૭) પુણ્ય અથવા (૮) પાપ કર્યું હોય તે તે પ્રમાણે પણ સ્વમ આવે; તેમજ (૯) કેઈકેઈદેવે કે ઉંચા પ્રકારના કેઈ સત્વે તેને સ્વમ મેકહ્યું (આપ્યું) હોય. પહેલાં ૬ પ્રકારનાં સ્વમને કંઈ અર્થ નથી, બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ્ર શુભ-કે અશુભ–સૂચક ગણાય છે. મહત્ત્વનાં સ્વમ ૭૨ પ્રકારનાં હોય છે. તેમાંનાં ૩૦ તે મહાસ્વમ ગણાય છે ને તે કઈ મહાપુરુષના જન્મનું સૂચન કરે છે. તીર્થકરના જન્મનું સૂચન કરનારાં ૧૪ ( દિગમ્બર ૧૬ ) સ્વમ વિષે પૃષ્ઠ ૨૫૨ ઉપર લખ્યું છે. બીજા શલાકા પુરુષના કે રાજાના કે મહાત્માના જન્મ વિષે પણ આમાંના અમુક સ્વો સૂચન કરે છે.
આવાં મંગળસૂચક સ્વ ઉપરાંત અમંગળ સૂચક સ્વ પણ હોય છે. રાજા ચન્દ્રગુપ્ત આવાં અમંગળ સૂચક સ્વમો જોયેલાં અને મગધમાં ૧૨ વર્ષને દુષ્કાળ પડવાને હતું, તે વાએ સૂચવ્યું
Page #436
--------------------------------------------------------------------------
________________
(૧૯) હતું, તેમજ ભરતે ૧૬ સ્વમ જેયાં હતાં અને બ્રાહ્મણ જાતિને વિનાશ થવાને હવે એ તે સ્વપ્રોએ સૂચવ્યું હતું એમ મનાય છે.*
વિશેષ ભાગ. શ્રાવક ધર્મ,
નિત્ય કર્મ, પ્રભાતથી સધ્યા સુધી ધાર્મિક શ્રાવકે અનેક કર્મ કરવાનાં હોય છે. પ્રભાતમાં બ્રાહ્મ મુહૂર્તી (ચાર ઘી રાત્રિ હોય ત્યારે) ઉઠે, પરમેષ્ઠી મંત્ર બોલે અને પવિત્ર વિચાર કરે. પછી એને છ આવશ્યક કરવાનાં હોય છે. તે નીચે પ્રમાણે છે:
૧ સામાઃિ બધાં અરિષ્ટોમાંથી મુકત રહેવાને માટે વિચારને અન્તર્મુખ કરીને સમભાવમાં રહેવું અને અમુક પ્રતિજ્ઞાઓ લેવી.
૨ ચતુર્વિરાતિ બિનસ્તુતિઃ ૨૪ તીર્થકરની સ્તુતિ. ૩ વન ગુરૂભક્તિ. ૪ પ્રતિમy: પાપને પશ્ચાત્તાપ (પૃ. ૩૮૩).
૫ અમુક આસનમાં (પૃ. ૩૮૨) બેસવું જેથી જીવ ભૌતિક બંધનમાંથી મુક્ત થાય.
૬ પ્રચાસ્યન: અમુક ખાદ્ય પદાર્થ તજવા વિષેની પ્રતિજ્ઞા લેવી (પૃ. ૩૮૫) •
આવશ્યક ગમે તે ઘેર કે ગમે તે ઉપાશ્રયમાં કરી શકાય અને તે પ્રાતઃકાળે અને સાયંકાળે કરવાનાં છે, તે ઉપરાંત સામાયિક ગમે એટલી વાર કરી શકાય. ઉપાશ્રયમાં જઈને ધર્મકથા પણ સાંભળવી જોઈએ.
સ્થાનકવાસી પિતાની સર્વ કિયા ઉપાશ્રયમાં કરે છે તે સ્પષ્ટ છે, પણ મૂર્તિપૂજકે તે ઉપરાંત, દિવસમાં કમમાં કમ એક વાર મંદિરે પૂજા કરવા માટે જવાનું હોય છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
(૨૦) શ્રાવકે અંધારું થતા પહેલાં ખાઈ લેવું જોઈએ. અતિ ધનિષ્ટ તે દિવસમાં એક જ વાર ખાય છે અને ખાતા પહેલાં સાધુને કે ભુખ્યાને ખાવાનું આપવું જોઈએ.
* શ્રાવક રાતે સુવા જાય છે, ત્યારે ફરી ધામિક મંત્ર ભણે છે અને પવિત્ર વિચારોમાં લીન થાય છે, જેને પરિણામે એને શુભ સ્વમ આવે.
હિન્દુધર્મની અસરથી ઘણા દિગમ્બર જેનો વૈદિક હેમાગ્નિને પણ માને છે; આદિપુરાણ ૩૪૭–૩૪૮ ને મતે પ્રભાત–મધ્યાન્હસાયંકાળે એમ ત્રણ વાર ત્રાષભનાં અન્યેષ્ટિ સંસ્કારનાં સમરણમાં અગ્નિ કર જોઈએ.
વૈમિત્તિક કર્મ મિણ શ્રાવકેનું જન્મથી તે મરણ પર્યતનું સમસ્ત જીવન ધાર્મિક કર્મક્રિયાઓથી પરિપૂર્ણ હોય છે. આમાંની ઘણું કર્મ ક્રિયા તેમને અને હિન્દુઓને સામાન્ય છે અને કેટલેક અંશે હિન્દુઓના ધર્મમાંથી જ એમણે લીધેલી હોય એમ જણાય છે. કેટલીક વિશેષ ક્રિયાઓ જુદા જુદા સમ્પ્રદાયમાં ને જુદા જુદા દેશમાં જુદી જુદી રીતે થાય છે. એ પૂર્વ કાળે પણ એક સરખી થતી નહતી. આજે વેતામ્બરેમાં જે કિયાઓ થાય છે તેની ઉંધ વિગતેમાં અને ભેદમાં ઉતર્યા વિના જ તેમાં જે મહત્ત્વની છે તેનું સંક્ષિપ્ત દિગ્ગદર્શન કરી જવાને અહીં પ્રયત્ન કરીશું. કંપ
મનુષ્યજીવનને લગતા જે સંસ્કાર કરવાના હોય છે તેમાંના કેટલાક તે તેના જન્મ પહેલાં કરવાના છે. જ્યારે માતા ગર્ભવતી થાય છે ને તેને ગર્ભ પાંચ માસને થાય છે, ત્યારે બ્રાહ્મણને બેલાવે છે ને પધાન સંસ્કાર કરાવે છે. તે પ્રસંગે ગર્ભિણીને તેના પતિની ડાબી બાજુએ બેસાડે છે, તેના વસ્ત્રને છેડે તેના પતિના વસ્ત્રની સાથે બાંધે છે તેના ઉપર પવિત્ર જળ છાંટે છે અને શાન્તિદેવીનું સ્તોત્ર અને બીજા પવિત્ર મંત્ર ભણીને આશીર્વાદ આપે છે. અસુરેથી, વનપશુઓથી અને બધા પ્રકારના ભયથી માતા તથા
Page #438
--------------------------------------------------------------------------
________________
(૪૧) ગર્ભનું બાળક રક્ષણ પામે અને તેમને સુખપ્રાપ્તિ થાય એટલા માટે તેમને દેવી બળ મળે એ એ સ્તોત્ર અને મંત્રપાઠને હેતુ છે.
ગર્ભ આઠમા માસમાં હોય ત્યારે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. પુત્ર અવતરે એવી ઈચ્છાએ આ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કાર પ્રસંગે, પુત્રજન્મને શુભ એવે કઈ દિવસે રાતમાં પાછલે પહેરે તારાવાળા ગગન નીચે નવાં વસ્ત્ર પહેરેલી ગર્ભિણુને બેસાડે છે ને ગુરૂ તેના ઉપર પવિત્ર જળને અભિષેક કરે છે; અજવાળું થયે આ સંસ્કાર થાય છે. તે પ્રસંગે જે મંત્ર ભણવામાં આવે છે તે વડે, ગર્ભમાં પ્રવેશેલા જીવને તેને સરળતાએ જન્મ થાય એવા આશીર્વાદ આપવામાં આવે છે અને એ જીવ માબાપનું સુખ તેમજ કુટુમ્બની આબરૂ વધારે એવી આશા પ્રદર્શિત કરવામાં આવે છે.
પછી તરત ગર્ભિણી પિયેર જાય છે અને પ્રસવની વાટ જુએ છે. બાળક જન્મે છે એટલે તેને નાળ વધેરવામાં આવે છે અને માતા તથા બાળક બંનેને નવડાવે છે. જોશી નવીન જગત્મવાસીના જન્માક્ષર લખી લે છે. ગુરુ આવીને ચન્દનના અને બીલીના લાકડાને બાળે છે, તેની ભસ્મ કરે છે. એ ભસ્મને રાઈમીઠામાં મેળવી તેની પિટલી બાંધે છે. તે પોટલી ઉપર સાત વાર અંબિકામંત્ર ભણે છે અને બાળકનું રક્ષણ કરવા એ મંત્રથી એ દેવીની પ્રાર્થના કરે છે. પછી એ પોટલીમાં લોઢાને કકડે, રાતું ચંદન વગેરે ઉમેરે છે, કાળે દેરે બાંધીને એ પોટલી પછી ઘરની કેઈ આધેડ સ્ત્રી બાળકને હાથે બાંધે છે.
જન્મ પછી ત્રીજે દિવસે ગૃહસ્થ ગુરુ આવે છે. તે સૂર્યપ્રતિમાની પૂજા કરે છે ને ત્યારપછી સુન્દર રીતે વિભૂષિત માતાને અને બાળકને સૂર્ય સામે લઈ જાય છે, માતા તે પ્રસંગે બાળકને હાથ ઉપર મૂકીને લઈ જાય છે. ગુરુ એ બંનેને સહસકિરણ દિનકરનાં દર્શન કરાવે છે અને તે પ્રસંગે તે બંને સુખી થાય એવા મંત્ર ભણે છે. સંધ્યાકાળે સુધાકર તારા પતિ ચૂન્દ્રનાં પણ એ જ રીતે દર્શન કરાવે છે અને તેની પૂજા કરાવે છે. આ સંસ્કારને સૂર્ય દર્શન કહે છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
(૨૨) તે જ દિવસે રાશન સંસ્કાર કરવામાં આવે છે. માતા સ્તનમાંથી બાળકને દૂધ પીવરાવે એ વિષયને વિધિ ગુરુ કરાવે છે અને બાળક નિગી તથા દીર્ધાયુ રહે એમ મંત્રથી આશીર્વાદ આપે છે.
જન્મ પછી ૬ ઠ્ઠી રાત્રે ગુરુ સૂતિકા ગૃહમાં પણ સંસ્કાર કરાવે છે. એ સંસ્કારમાં બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રાણી, ચામુણ્ડા અને ત્રિપુરા એ આઠ માતાઓની–રક્ષણદેવી ઓની–પૂજા કરવામાં આવે છે. મંત્રવડે તેમને આમંત્રણ દેવામાં આવે છે, ત્યાં પધારવાની પ્રાર્થના કરવામાં આવે છે અને પછી એમની સુગન્ધ,પુષ્પ, ધૂપ-દીપ-અક્ષત-અને નૈવેદ્ય પૂજા કરવામાં આવે છે,બાળરક્ષણની માતા ષષ્ઠીની પણ એજ રીતે પછી પૂજા થાય છે. રાતે બાળકની માતા સાથે કેટલીક સોવાસણ સ્ત્રીઓ જાગરણ કરે છે. બીજે દિવસે સવારે “માતાજી! આવ! અતુ!” એમ કહી ગુરુ એકેએકે સે માતાઓને વિદાય કરે છે, પછી મંત્રેલા જળથી બાળક ઉપર સાંચન કરે છે અને આશીર્વાદમંત્ર ભણે છે.
પ્રસવને કારણે માતા અશુદ્ધ થઈ ગણાય છે. એ અશુદ્ધિ અમુક દિવસ પછી ટળે છે અને જુદી જુદી નાતેમાં એ દિવસેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. બ્રાહ્મણે ૧૦ દિવસ પાળે છે, ક્ષત્રિય ૧૨, વૈશ્ય ૧૬ દિવસ અને શુદ્ર એક માસ પાળે છે. એ કાળ પૂરે થયે બાળક, માતા તેમજ કુટુમ્બીજને સ્નાન કરે છે અને ગુરુ તેમને શુદ્ધ કરે છે. આ સંસ્કારને શુરા સંસ્કાર કહે છે.
ઉપરના સંસ્કારને જ દિવસે અથવા બે ત્રણ દિવસ પછી વામજરા સંસ્કાર કરવામાં આવે છે. કુટુમ્બનાં સૈ મનુષ્ય એકઠાં થાય છે, ગુરુ આવે છે ને સાથે જોશી પણ આવે છે; પછી કાગળનાં ભુંગળામાંના જન્માક્ષર જોશી ઉકેલે છે. ૧૨ સેનાના,–૧૨ રૂપાના૧૨ ત્રાંબાના સિક્કા, ૧૨ ફળ, ૧૨ શ્રીફળ ને ૧૨ બીજાં ફળ વડે સગાં સંબંધીઓ લગ્નના અને બીજાં ૧૨ નક્ષત્રની પૂજા કરે છે. તેવી જ રીતે એ સર્વે નવ નવ વસ્તુઓ વડે નવ ગ્રહની પૂજા કરે છે. પછી કુટુમ્બીઓએ તે બાળકનું નક્કી કરેલું નામ ગુરુ એક ફેઈના કાનમાં કહે છે. ત્યારપછી સૌ જિનમન્દિરમાં જાય છે,
Page #440
--------------------------------------------------------------------------
________________
(૪૨૩) ત્યાં માતા અને બાળક તીર્થંકરની પૂજા કરે છે અને ત્યારપછી જિનની સમક્ષ ફઈ બાળકનું નામ પ્રસિદ્ધ કરે છે. ત્યારપછી બીજી પણ કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે. ઘરની અન્દરની જિનપ્રતિમા સામે પણ કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે.
આ પ્રમાણેને વિગતવાર ને સંપૂર્ણ નામકરણ સંસ્કાર તે પ્રથમપુત્રને પ્રસંગે જ કરવામાં આવે છે; બીજા પુત્રને પ્રસંગે એ સંસ્કાર સાદી રીતે કરી નાંખવામાં આવે છે ને પુત્રીઓનાં નામ તે વિનાસંસ્કારે જ માતા પાર્વ દે છે.
જે નામે કથાઓમાં ને ધર્મગ્રન્થમાં આવે છે તેવાં નામે પાડવાં એ સારું ગણાય છે; જેમ કે નાખવદાસ (ાષભદાસઋષભ દાસ), અજિતપ્રસાદ (અજિતની કૃપા પામેલે) વગેરે. હિન્દુઓની પેઠે જૈનો પણ કેટલીક વાર સાદાં નામ પાડે છે; જેમકે ઘેડુ (મરાઠી, પત્થર), કલાપ્પા ( કાન, વન) વગેરે. કેટલીક વાર કુડા અસુરોને રીઝવવા માટે પણ આવાં નામ પાડવામાં આવે છે, જેથી પછી એવાં નામવાળાને એ નડે નહિ.
પુત્ર હોય તે તેને છઠ્ઠ માસે, પુત્રી હોય તે તેને પાંચમે માસે પ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે. ગુરૂ કેટલીક ક્રિયાઓ કરાવે છે, ત્યારપછી માતા કુળદેવીને ધરાવેલ ખેરાક બાળકના મેંમાં મૂકે છે.
બાળક જ્યારે ૩, ૫ કે ૭ વર્ષને થાય છે, ત્યારે ગુરૂ તેને વધ સંસ્કાર કરાવે છે. આ સંસ્કારમાં માતાઓની વિધિપુરસર પૂજા કરવામાં આવે છે અને તે સમયે ભણાતા મત્રોમાં જણાવ્યા પ્રમાણે બાળકને જૈનધર્મમાં લેવાની ક્રિયારૂપ તેના કાન વિધવામાં આવે છે.
ત્યારપછી ગમે તે સમયે ગુદા સંસ્કાર કરવામાં આવે છે. ગુરૂ માતાઓની પૂજા કરે છે, પછી વાળંદ બાળકનું માથું મુંડે નાખે છે; ઉપરના ત્રણ વર્ણન છેકરાને માથે વચ્ચોવચ એટલી રહેવા દે છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
(૪૨૪ ) જન્મ ને લગ્ન વચ્ચેને સૌથી મહત્વને સંસ્કાર ઉપનયન સંસ્કાર છે, બાળકને ગુરુ પાસે મોકલવાને એ સંસ્કાર છે. ઉપરના ત્રણ વર્ણના કુમારેને જ આ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણને ગર્ભાધાન પછી ૮ મે વર્ષે, ક્ષત્રિયને ૧૦ મે અને વૈશ્યને ૧૨ મે વર્ષે આ સંસ્કાર કરવામાં આવે છે. શુદ્રને આ સંસ્કાર કરવામાં આવતું નથી. બાળકને ઉપવિત પહેરાવવું એ આ સંસ્કારમાં મહત્વનું અંગ છે. આ સંસ્કારની ધાર્મિક ક્રિયાઓ શરૂ થાય તે પહેલાં બાળકને સ્નાન કરાવે છે, પછી તેને શરીરે તૈલમર્દન કરાવે છે. સંસ્કાર કરવાને દિવસે બાળકના વાળ ઉતારી દે છે. ઘર આગળ વેદી રચીને તેની ઉપર જિનપ્રતિમા પધરાવે છે. મંત્ર ભણું વેદીની પ્રદક્ષિણા કર્યા પછી બાળકની પાસે અમુક ક્રિયા કરાવે છે. ત્યારપછી તે બાળક ગુરૂને પગે લાગે છે ને કહે છે કે “ગુરૂદેવ ! હું વર્ણવિનાને, સમ્યફ ચારિત્ર વિનાને, મંત્ર વિનાને, જ્ઞાન વિનાને, ધર્મ વિનાને, શુદ્ધિ વિનાને, બ્રા વિનાને છું; દેવે, કષિઓ, પિતૃઓ અને અતિથિઓ એટલે કે સાધુઓ પ્રતિના મારા ધર્મ મને શીખવો.” અમુક મંત્ર ભણતાં ભણતાં ગુરૂ તેને મુંજનું ને સાથે બીજુ ઉપવિત ધારણ કરાવે છે. તે બીજું ઉપવીત બ્રાહ્મણને સોનાનું અને ક્ષત્રિયને તથા વૈશ્યને કપાસ ( સુતર ) નું હોય છે. ત્યારપછી તેના કાનમાં ત્રણ વાર પંચપરમેષ્ટી મંત્ર ભણે છે અને પછી તેને બ્રહ્મચારી બનાવવાની ક્રિયા કરે છે. એ કિયામાં તેને વલ્કલ પહેરાવે છે અને હાથમાં પલાશકાષ્ટને દંડ આપે છે. પછી ગુરૂ એને પોતે ધારણ કરવાના ધર્મ અને વ્રત શીખવે છે. અને એણે ભિક્ષા માગવા જવાનું હોય છે, કેટલાક જૈનોને ઘેર એ ભિક્ષા માગવા જાય છે ને ત્યાંથી ભિક્ષા પ્રાપ્ત કરે છે.
બ્રહ્મચારીએ વિદ્યાભ્યાસ કરવાને અમુક કાળ સુધી ગુરૂપાસે રહેવાનું હોય છે. વધારેમાં વધારે બ્રાહ્મણે ૮માથી ૧૬મા વર્ષ સુધી, ક્ષત્રિયે ૧૦માથી ૧૬મા વર્ષ સુધી અને વૈશ્ય ૧૨માથી ૧૬મા વર્ષ સુધી રહેવું જોઈએ. પણ આજે એટલે લાંબા સમય સામાન્ય રીતે વિદ્યાભ્યાસમાં ગળાતું નથી, આજે
Page #442
--------------------------------------------------------------------------
________________
( ૫ )
તા થાડાક અથવા તે એક જ દિવસ બ્રહ્મચારી ગુરૂ પાસે રહે છે. બ્રહ્મચર્યાશ્રમ સમાપ્ત કરવાને માટે વ્રતવિસર્જ સંસ્કાર કરવામાં આવે છે. એ સંસ્કારમાં બ્રહ્મચારી વલ્કલના, ઈંડના અને ઉપનિતના ત્યાગ કરે છે. ગુરૂના આદેશ સાંભળે છે ને શુરૂ અને આશીર્વાદ આપે છે. ત્યારપછી ગાદાનની ક્રિયા કરવામાં આવે છે, એ ક્રિયામાં બ્રહ્મચારી ગુરૂને સુન્દર શણગારેલી ગાયનું દાન કરે છે અથવા ખીજી દક્ષિણા આપે છે. પછી સાધુઓને વસ્ત્રો, આહાર સામગ્રી, પાત્રા અથવા એવી વસ્તુઓનું દાન કરે છે.
ઉપનયનને અને ઉપવિતને સ્થાને શૂદ્રોને બીજી એક ક્રિયા રાવવામાં આવે છે, તેને ઉત્તરીયક ન્યાસ કહે છે. એ ક્રિયામાં એવાજ મત્રા ભણે છે, તેને એવું જ શિક્ષણ આપે છે અને તે એજ પ્રકારે દાન કરે છે.
તેરમા સંસ્કાર ઘ્યયન સંસ્કાર છે. તેમાં અમુક વિધિએ કરવાના છે. મંદિરમાં અથવા કન્નુમ્મવૃક્ષ નીચે બ્રહ્મચારી ગુરૂની ડાબી બાજુએ કુશાસન ઉપર બેસે છે. એના જમણા કાનમાં ગુરૂ ત્રણવાર સારસ્વત મંત્ર ભણે છે, પછી મોટા સમારમ્ભ સાથે એને ઉપાધ્યાય પાસે મૂકી આવે છે. બ્રહ્મચારી બ્રાહ્મણ હોય તે ઉપાધ્યાય એને આયુર્વેદ, ૬ અગ, સ્મૃતિઓ અને પુરાણુ શીખવે છે; ક્ષત્રિય હાય તા અને આયુર્વેદ, ધનુર્વેદ, રાજનીતિ અને આજીવિકાશાસ્ર૬ શીખવે છે; વૈશ્ય હાય તા એને સ્મૃતિ અને આજીવિકાશાસ્ત્ર શીખવે છે અને ત્રીજી નાતનાને તેને ઉપયાગી વિદ્યા શીખવે છે.
ગૃહસ્થસ ધમાં સૌથી મહત્ત્વના સ ંસ્કાર તે ૧૪ મા વિવાદ૭ સંસ્કાર છે. એક જાતનાં પણ ભિન્ન ગેાત્રનાં બે જણુ વચ્ચે વિવાહ થઈ શકે. બાળકા હજી તેા કુમળી ઉમરનાં હાય, તે સમયથી મામાપ તેમના લગ્ન માટે કાઇ સારા કુટુમ્બની શોધમાં રહે છે. જો ફ્રાઇ ચેાગ્ય કુટુંબ મળી જાય તેા તેમની સાથે વાતચીત કરે છે અને અન્ને પાત્રાના જન્માક્ષર મેળવે છે અને મળતા આવે છે કે કેમ
૫૪
Page #443
--------------------------------------------------------------------------
________________
(૪૬): તેની તપાસ કરે છે. જે આ બધાનું પરિણામ સજોષજનક આવે તે વિધિપુરઃસર વાગ્દાન થાય છે અને ભેટે અપાય છે. વાગ્દાન અને વિવાહ વચ્ચે બહુ વર્ષો વીતી જાય છે અને વર જ્યારે ૧૫ વર્ષ અને કન્યા ૧૨ વર્ષની કે તેથી એ મેટી થાય છે ત્યારે વિવાહ થાય છે. જોષી પાસે લગ્નનું શુભ મુહૂર્ત કઢાવે છે અને શુભ રાશીનું મુહૂર્ત મર્ચે લગ્નક્રિયા કરવામાં આવે છે. પછી બંને પક્ષના વડીલે ઘરમાં માતાની, ષષ્ઠીની, ગણેશની, કન્દપની અને કુલકરની (પૃ. ૨૭૦) પૂજા કરે છે. લગ્નને પૂર્વને દિવસે વરકન્યાને સ્નાન કરાવે છે, તેલ (પીઠી) ચળે છે અને બીજી શુભ ક્રિયાઓ કરે છે.
લગ્નને દિવસે વરને સુન્દર રીતે શણગારે છે, ઘોડા કે હાથી ઉપર બેસાડે છે અને કન્યાને ઘેર લઈ જાય છે. વરઘેડામાં સાથે સગાંસમ્બન્ધીઓ હોય છે, સ્ત્રીઓ મંગળ ગીત ગાય છે. વરઘોડાને મેખરે બ્રાહ્મણ ચાલે છે તેઓ ગ્રહોની કુડી અસર શમાવવાને માટે (ગ્રહશાન્તિ) મંત્ર ભણે છે, અનેક પ્રકારની ક્રિયાઓ કરાવ્યા પછી વરકન્યાને સાથે સાથે બેસાડે છે અને તેમના હાથ કેશર-રેગ્યા નાડાથી એકઠા બાંધે છે અને ત્યારે હસ્તબંધનમંત્ર ભણતાં ભણતાં
એ બે સદા એક રહે ” એ આશીર્વાદ આપે છે. - કન્યાના પિતાના ઘર સામે ચેકમાં લાકડાનો ચતુષ્કોણ મંડપ બાંધેલ હોય છે ને તેની અંદર ચોરી કરેલી હોય છે. એ ચોરીના મધ્યમાં અગ્નિ પ્રકટાવે છે. તે અગ્નિની ચારે બાજુએ વરકન્યાને ફેરા ફેરવે છે ને તે પ્રસંગે પણ અનેક ક્રિયાઓ કરાવે છે. ત્યારપછી વર કન્યાને હાથ ગ્રહે છે અને ત્યારે પાછા મંત્રે છેલવામાં આવે છે. આવી રીતે લગ્નની ક્રિયા સમાપ્ત થયા પછી દક્ષિણ અપાય છે. ત્યારપછી ગુરૂ વરકન્યાને માતૃસ્થાપનાવાળા ખંડમાં લઈ જાય છે, ત્યાં વળી કેટલીક ક્રિયાઓ થાય છે ને ભેટો અને પાય છે. વળી પાછાં વરકન્યા મંડપમાં આવે છે, ત્યાં પાછી વળી કેટલીક કિયાઓ થાય છે. ત્યારપછી એ બને શયનગૃહમાં જાય છે, ત્યાં એ બેએ પ્રથમ રાત્રિ સાથે ગાળવાની હોય છે. એ ગૃહમાં નવીન દમ્પતી અનંગદેવની પૂજા કરે છે, એકઠા બેસી દૂધ ને
Page #444
--------------------------------------------------------------------------
________________
( ૪૨૭ )
ચેાખા ( ખીર ) ખાય છે ને તિસુખ ભેાગવે છે. ત્યારપછી બીજે દિવસે પણ કેટલીક ક્રિયાઓ કરે છે ને દાન કરે છે. લગ્નની સાથે જમણુ જોડાયેલાં જ હાય છે. લગ્નને અંગે જે બ્લુ કરવુ પડે છે તેને ખ બહુ ભારે થાય છે; અને તે માટે ભાગે વરના પિતાને માથે પડે છે. એ કારણે વરના પિતા એવા વ્યવહાર રાખે છે કે જેથી ઘણાખરા ખર્ચે એના સંબંધીઓ પૂરા કરી દે.
લગ્નક્રિયા પ્રસ ંગે જે ધાર્મિક વિધિ કરવાના હોય છે તે અતિ ઘણા છે; તેથી અહીં જે આપ્યા છે તે તેા ખુબ મહત્ત્વના ને તે પણ સંક્ષેપમાં આપ્યા છે. અનેક લૌકિક વ્યવહાર તા પ્રાન્તપ્રાન્તે બહુ જુદા પડે છે અને એવા અનેક જૈન વ્યવહાર ઉપર હિન્દુવ્યવહારાની ઊંડી છાપ પડેલી છે; હિન્દુઓના લગ્ન વ્યવહાર પણ માટે ભાગે ઉપર અતાવ્યા છે તેવા છે અને તેથી જૈન વ્યવહારો તેમના ધર્મગ્રન્થાથી બહુજ જુદા પડતા છે. જે લેાકેાએ આવા લગ્નવિધિ પેાતાની આંખે નિહાળ્યા છે. તેમણે એ સંબંધે જે વન આપ્યાં છે તે તપાસતાં તે વળી એવા અનેક વિધિ મળી આવશે કે જેનું વન ઉપર નહિ આવ્યું હશે.
૬.
મનુષ્ય જ્યારે અમુક વ્રત પાળે છે ત્યારે જ તેનું જીવન સુખી થાય છે અને ઇહલેાકમાં તેમજ પરલેાકમાં સફળ થાય છે. આ વ્રત લેવાના સંસ્કાર તે ૧૫ મા સંસ્કાર છે અને તે સૌથી મહુત્ત્વના મનાય છે. અત્યારસુધી જે સૌ સંસ્કાર કહ્યા તેનાથી આ સંસ્કાર બે વાતે જુદા પડે છે. એક તે બીજા સો સસ્કારામાં ગૃહસ્થગુરુ એટલે કે જૈનબ્રાહ્મણુ અથવા ક્ષુલ્રક ક્રિયા કરાવે છે. ત્યારે આ વ્રતપ્રદ્દળ સંસ્કારમાં માત્ર સાધુ-નિન્ય ગુરુ ચતિ સ ક્રિયા કરાવે છે; અને ખીજુ` બીજા સા સસ્કારોમાં જે શ્લાકે ને મા વપરાય છે તે સંસ્કૃતમાં હાય છે, ત્યારે આ સંસ્કારમાં સ વનાં નરનારી સમજી શકે એવી રીતના પ્રાકૃત લાકા ને મત્રા વપરાય છે. શ્રાવકે જે વ્રત ને પ્રતિમા ગ્રહણ કરવાનાં છે તે પાછળ પૃ. ૨૦૫ ઉપર વર્ણવ્યાં છે. એ સંસ્કારમાં જે ક્રિયાઓ કરવાની હાય છે તે ખરાખર વ્યવસ્થિત રીતે કરવી પડે છે. શ્રાવક સાધુ પાસે જાય છે ને અમુક વ્રત અમુક વિસ્તારમાં અમુક કાળ સુખી
Page #445
--------------------------------------------------------------------------
________________
(૪૨૮ ) મારે ગ્રહણ કરવું છે એવી પિતાની ઈચ્છા પ્રગટ કરે છે, ત્યાર પછી એ તીર્થકરે, શ્રુતદેવતા આદિની પૂજા કરે છે, તેમને ભેટ ધરાવે છે ને તેમની પ્રદક્ષિણું કરે છે. ત્યારપછી એ સાધુ પાસેથી જ્ઞાન સાંભળે છે અને પછી અમુક કાળ ( દિવસ, સપ્તાહ માસ, વર્ષ કે કઈ કઈ વાર જીવન) પર્યન્ત અમુક વસ્તુઓને ત્યાગ કરવાનું કે અમુક સીમા સુધી જ પ્રવાસ કરવાનું અથવા ધન રાખવાનું કે એવું કેઈ વ્રત વિધિપુરસર સ્વીકારે છે. જેણે એ પ્રકારનું વ્રતગ્રહણ કર્યું હોય તેણે નિત્ય અનેક રીતે એ આચરવું જોઈએ ને તેનું ઉલ્લંઘન થતાં પ્રતિક્રમણ કરવું જોઈએ.
ધાર્મિક જૈનને માટે જ્યારે તે દહનક્રિયાને છે. જ્યારે કઈ મરવા પડે છે ત્યારે તેનાં સગાંસમ્બન્ધી એને ધામિક આશ્વાસન આપે છે અને એના ગુરુને બોલાવી આણે છે; ગુરૂ તેને ધાર્મિક આશ્વાસન આપે છે, પોતે મન્ત્રો બોલે છે ને મરનારની પાસે લાવે છે. મરણ સમીપ આવતાં કઈ પણ પ્રકારને ઘન કે પ્રવાહી આહાર નહિ લેવાનું અને બધા પ્રકારની ભૌતિક વાસનાઓ ત્યજવાનું એ વ્રત લે છે. પછી ધર્મને માટે, ધર્મસેવકને માટે, અનાથને માટે દાનમાં રકમ કાઢે છે ને અંતે પંચપરમેષ્ઠીમાં ચિત્ત રાખતા મરણ પામે છે.
પછી એના શબને જમીન ઉપર સુવાડે છે, એને નવડાવે છે, સુગન્ધિત પદાર્થોને લેપ કરે છે ને નવાં વસ્ત્ર પહેરાવે છે. પછી એને ઠોઠ ઉપર સુવાડે છે ને નિકટના ચાર સમ્બન્ધી એને સ્મશાનભૂમિમાં લઈ જાય છે. કેઈ જીવની હિંસા થાય નહિ એટલા માટે પત્થર ઉપર કાષ્ઠની ચિતા ગોઠવે છે ને તેના ઉપર શબને સુવાડે છે. ઘેરથી આણેલા અગ્નિવડે એ ચિતાને ચેતાવે છે. શબ જ્યારે બળીને રાખ થઈ જાય છે, ત્યારે સ દાદુ પાછા ઘેર આવે છે. ત્રીજે દિવસે સમીપના સમ્બન્ધીએ એ રાખ નદીમાં નાખી આવે છે અને કુલને (હાડકાંને) અમુક સ્થળે દાટે છે. (એના ઉપર પછીથી શંકુ આકારનું સ્મારક રચે છે અને તેના ઉપર પત્થરને કલશ મૂકે છે. ) પછી બીજા બધા સમ્બન્ધીઓ મન્દિરમાં જાય છે ને ત્યાં જિનપ્રતિમાની પૂજા કરે
Page #446
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) છે. ત્યારપછી ઉપાશ્રયમાં જાય છે, ત્યાં સાધુ તેમને સૈતિક જીવનની અનિત્યતા વિષે ઉપદેશ આપે છે.
મરણને કારણે સમ્બન્ધીજન ૧૦ દિવસ સુધી સૂતક પાળે છે. હિન્દુઓમાં શ્રાદ્ધ કરવાને જે આચાર છે, તેવા આચારને સાચા જૈન માનતા નથી.
મરનારની પાછળ જે વિધવા હોય છે તે તે પિતાને ચુડો ભાગે છે, શણગાર ઉતારે છે, કપાળ ઉપર પછી સૌભાગ્યચિન્હ કરતી નથી, ક્ષેતિક વિલાસ ભેગવતી નથી, જીવન પ્રાયશ્ચિત્તમાં ગાળે છે ને કદાપિ પુનર્લગ્ન કરતી નથી.
અત્યારસુધી જે સંસ્કાર વર્ણવ્યા તે મુખ્યત્વે કરીને મૂર્તિપૂજક “વેતામ્બરે આજે જે રીતે આચરે છે તે રીતનાં છે અને તેમાં પણ સ્થાનભેદે ને સમ્પ્રદાયભેદે અનેક પ્રકારના તફાવત છે. સ્થાનકવાસીઓના સંસ્કારમાં ઘણું તફાવત છે અને મુખ્ય તફાવત તે એ છે કે તેઓ જિનપ્રતિમાનો ઉપયોગ કરતા નથી. દિગમ્બરે પણ એવા સંસ્કાર કરે છે. ધાર્મિક જેને મરણ સુધીમાં જે ૨૦ સંસ્કાર કરવા જોઈએ તેનું વર્ણન આદિપુરાણમાં (અધ્યાય ૩૮) આપ્યું છે. પ્રથમ સંસ્કાર કર્મધાર છે, અને તે સ્ત્રી વૈવાહિક જીવન શરૂ કરે તે પૂર્વે કરવાનું હોય છે. સ્ત્રી ગર્ભવતી થાય ત્યારે ગર્ભના ૩ જા, ૫ મા, ૭ મા અને ૯ મા માસમાં અનુક્રમે પ્રીતિ, કુતિ, ધૃતિ અને મોટું સંસ્કાર કરવામાં આવે છે અને એને હેતુ ગર્ભનું સારી રીતે વર્ધન થાય એ છે. જન્મપ્રસંગે બોદ્ધવ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારપછી ૧૨ દિવસે નામજરા સંસ્કાર કરવામાં આવે છે; ત્રણ ચાર માસે વદિન સંસ્કાર થાય છે ને ત્યારે માતા તથા બાળક પ્રથમવાર બહાર નીકળે છે. ત્યારપછી નિરા સંસ્કાર કરીને બાળકને પારણામાં ઝુકાવે છે. સાતમે કે આઠમે માસે પ્રાશન સંસ્કારથી બાળકને પ્રથમવાર અન્ન આપવામાં આવે છે. ત્યારપછી એક વર્ષે સમ્બન્ધીજનેના આમંત્રણને સુષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારપછી પ્રથમ જ વાર પુત્રના વાળ ઉતારવામાં આવે છે. પાંચમે વર્ષે નિર્વિક્સાન સંદ
Page #447
--------------------------------------------------------------------------
________________
કરીને તેને ઘેર આગળ જ અક્ષર શીખવવા માંડે છે. ૮ મે વર્ષે અથવા ત્યારપછી ૩પનયન સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે કુમાર ઉપવિત ધારણ કરીને ગુરૂને ત્યાં જાય છે અને ત્યાં બ્રહ્મચર્ય પાળવાનું, ઉંચી શમ્યાએ નહિ સુવાનું અને એવાં બીજ વ્રત લે છે. અધ્યયનકાળ પૂરે થયે (૧૨ માથી તે ૧૬ માં વર્ષ સુધી) એ વ્રતમાંથી એ (વ્રતાવર્તન) મુક્ત થાય છે અને ત્યારપછી લગ્ન કરી શકે છે. તે ઉપરાંત બીજા પણ સંસ્કાર છે. વર્ણમાં સંસ્થિતિ પ્રાપ્ત કરવા માટે વતામ, કુળમાંનું સમ્યક ચારિત્ર આચરવાનું વ્રત લેતાં કુત્તાર્યા અને સાધારણ રીતે સર્વમાન્ય ગૃહસ્થસ્થિતિમાં પ્રવેશવા માટે િિચતા સંસ્કાર કરવામાં આવે છે.
કુટુમ્બના અમુક પ્રસંગોએ પણ અમુક ક્રિયાઓ કરવામાં આવે છે. જ્યારે કે પુરૂષ અથવા વિધવા કેઈને દત્તક લે છે, ત્યારે પ્રથમ તે દત્તક થનારના માબાપની અનુમતિ લેવાય છે, તેનાં ખતપત્ર થાય છે, તેના ઉપર તેનાં સગાંસમ્બન્ધીનું સાક્ષ્ય લેવાય છે ને પછી રાજાના દરબારમાં એ ખતપત્ર ઉપર સહી સિક્કા કરાવાય છે. આમ કાયદેસર બધી વ્યવસ્થા થઈ ગયા પછી એના સબધે ધાર્મિક વિધિ કરવામાં આવે છે. સગાંસખધી નરનારીઓને નેતરવામાં આવે છે, જમાડવામાં આવે છે અને વાઘથી તથા નૃત્યથી આનન્દ આપવામાં આવે છે. ત્યારપછી એ સૌ મન્દિરમાં જાય છે, ત્યાં વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે ને ભેટ ધરાવે છે. ત્યારપછી જમણ આપવામાં આવે છે ને ત્યારે જન્મ સમયની ક્રિયા કરવામાં આવે છે. દત્તકને પિતા ત્યારપછી પાઘડી, નાળિયેર અને પિસા લાવે છે. આ વસ્તુઓ લેવાઈ દેવાઈ રહે એટલે દત્તવિધાનની કિયા સંપૂર્ણ થઈ રહી ગણાય છે અને દત્તકપુત્ર હોય તે પિતાને સારો પુત્ર હોય તેમ અધિકાર ભેગવવાને ગ્ય થાય છે. ૯
કેઈને ઉંચા અધિકાર ઉપર સ્થાપવામાં આવે ત્યારે પણ અમુક ક્રિયાઓ કરવામાં આવે છે. રાજાને અભિષેક કરવાને કે મંત્રી, સેનાપતિ, વિષયાધિકારી ( ઇલાકાને ઉપરી ), વિભાગધિકારી ( જીલ્લાને ઉપરી ), મહત્તર (ગામને મુખી) વગેરે
Page #448
--------------------------------------------------------------------------
________________
(૪૩૧ ) અધિકારીઓની નિમણુક કરવાને પ્રસંગે જે ક્રિયાઓ કરવાની છે તેનું વર્ણન અન્યગ્રન્થમાં સવિસ્તર આપેલું છે.”
સાધુધર્મ
નિત્ય કર્મ સાધુ પાછલી રાતે બ્રાહ્મમુહૂર્તો જાગે છે એટલે પંચપરમેષ્ટી મંત્ર ભણે છે અને પથારીમાંથી ઉઠે છે. પછી બહાર નીકળીને મલમૂત્રને ત્યાગ કરી આવે છે. પછી પાછા આવીને ધ્યાન ધરે છે અને અજાણતા રાત્રે જે નાના જીવની હિંસા થઈ હોય તે અને એવાં બીજાં પાપ વિષે વિચાર કરે છે. જ્યારે એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ થાય છે, ત્યારે તે પડિલેહણ કરે છે ને પિતાના શરીર, પથારી ને બેઠક ઉપર જતુ હોય તે વણી કાઢે છે ને તેમને કેઈ સલામત સ્થાને મૂકી આવે છે. પછી એ અધ્યયન કરે છે, કરાવે છે કે કેઈ ગ્રન્થની નવી પ્રતિઓ કરે છે. પછી એ જિનમન્દિરે જાય છે અને ત્યાં તીર્થકરની ભાવપૂજા કરે છે. ત્યારે પ્રતિમાને વન્દન કરે છે, તેની પ્રદક્ષિણા ફરે છે, મ ભણે છે ને ધ્યાન ધરે છે. સાધુ મન્દિરમાં પૃ. ૪૦૬ ઉપર જણાવેલી સર્વવિધ પૂજા કરતા નથી. તેમજ શ્રાવકની પેઠે મન્દિરમાં એ વિશેષ પ્રકારનાં વસ્ત્ર પણ પહેરતા નથી, એની પૂજા અનેક અંશે આધ્યાત્મિક અને અન્તર્મુખ હોય છે. ત્યાંથી પાછા એ ઉપાશ્રયે આવે છે ને ત્યાં ધ્યાન ધરે છે.
૧૦ વાગ્યા પછી અન્ન અને જળ વહોરવા સાધુ બહાર નીકળે છે. ભિક્ષા માગીને પાછા આવ્યા પછી માર્ગમાં ચાલ્યાથી જે જીવહિંસા થઈ હોય તેનાં પાપને માટે ઈરિયાવહી પડિક્રમે છે. ત્યારપછી મંત્ર ભણીને ભિક્ષાન્ન ખાઈ લે છે. ત્યારપછી પાત્રોને ધોઈને સ્વચ્છ કરે છે. થડે કાળ આરામ લઈને અધ્યયન કરે છે કે કરાવે છે. ત્રણ વાગ્યે ફરી પડિલેહણ કરે છે. કા વાગ્યે ફરી વહેરવા નીકળે છે, પાછા આવીને ઈરિયાવહી પડિકકમે છે, મંત્ર ભણને ખાઈ લે છે. તેમણે સૂર્યાસ્ત પહેલાં જ ખાઈ લેવું જોઈએ. અન્ધારામાં કશું ય ખવાય નહિ, પાણી પણ પીવાય નહિ.
Page #449
--------------------------------------------------------------------------
________________
(૪૩૨) ઉપાશ્રયમાં દી બાળી શકાય નહિ. સાધુ રાત્રે પ્રતિક્રમણ કરીને પછી ધમ ધ્યાન કરે છે, ત્યારપછી પરમેષ્ટીમંત્ર અને બીજા મંત્ર ભણે છે ને પછી (મડામાં મેડું ૯ વાગે) સુઈ જાય છે. પહેલી રાતે ધાર્મિક પાઠ ભણે છે, પછી નિદ્રા લે છે ને પાછલી રાતે ધ્યાન ધરે છે.
અહીં આપેલી દિનચર્યા૧ મૂર્તિપૂજક શ્વેતામ્બર સાધુની છે. તામ્બર સાધ્વીઓની અને ઇતર સમ્પ્રદાયના સાધુઓની દિનચર્યામાં કંઈક કંઈક તફાવત હોય છે.
નૈમિત્તિક કર્મ ગૃહસ્થજીવનની પેઠે સાધુજીવનમાં પણ અનેક પ્રકારનાં કર્મ અને સંસ્કાર કરવાના હોય છે ને તેમાં સૌથી પહેલાં દીક્ષાને અને છેલ્લે મરણ પૂર્વથી મરણ પછી સુધીનો છે. જુદા જુદા સમ્પ્રદાયે અને ગ જુદે જુદે પ્રકારે આ ક્રિયાઓ કરે છે. અને તેની વિગતેમાં એટલે બધો તફાવત છે કે વિસ્તાર થી એ બધાનું વર્ણન કરવું અહીં પાલવે નહિ. તેથી એનું અહીં સંક્ષેપમાં જ વર્ણન કરીશ અને પ્રથમ વેતામ્બર સાધુજીવનના ક્રિયાવિધિ વર્ણવીશ.
શ્રાવકને સાધુ સંઘમાં પ્રવેશ કરે છે તે તેના વિધિ અનેક છે અને તે પૃષ્ટ ૩૪૪ ઉપર જણાવ્યા છે. પણ સામાન્ય માર્ગ તે એ છે કે તેને કેઈ સાધુના ઉપદેશથી દીક્ષા લેવાની ઈચ્છા થાય છે અને પછી સંસારનો ત્યાગ કરવાના નિશ્ચય ઉપર આવે છે. એમ કરવાની જેની ઈચ્છા હોય છે તે કઈ સાધુ પાસે આવીને પિતાને દીક્ષાપાત્ર કરવાની પ્રાર્થના કરે છે. જે એ એગ્ય હોય છે તે સાધુ અને શિષ્યરૂપે સ્વીકારે છે. શિષ્ય ધીરે ધીરે વિરતિમાં સપૂર્ણ થાય અને પરીક્ષામાં દઢ જણાય, તે પછી અત્તે એને દીક્ષા આપી સાધુ બનાવે છે. ઉત્કટ વિરાગી ને પશ્ચાત્તાપ કરનારને દીક્ષા લેવાને વળી ને એ જ માર્ગ છે–એને સંસારને ત્યાગ કરવાની એકવાર ઈચ્છા થઈ એટલે કેઈની સહાયતા વિના પિતે પણ અધ્યયન કરે
Page #450
--------------------------------------------------------------------------
________________
(૪૩૩) ભૌતકની અનિત્યતા વિષેનું જ્ઞાન પામે અને કેઈ પણ મનુષ્યની સહાયતા વિના સાધુ થાય. આ પ્રકાર તીર્થકરેના પ્રસંગમાં બને છે, જેનો એમને સ્વયંવુ કહે છે. પણ આજે તે, પૃષ્ઠ ૩૪૯ ઉપર લખ્યું છે એમ, નાના બાળકને દીક્ષા આપવામાં આવે છે. કુમળી વયના બાળકોને સાધુ બનાવવાને માટે અધ્યચન કરાવવામાં આવે છે, જેમાં અધ્યયન કરી રહે છે તેમને દીક્ષા અપાય છે, બીજાને છોડી દેવામાં આવે છે. આ બધાને માટે સ્વાભાવિક રીતે જ જુદી જુદી વ્યવસ્થા કરવી પડે છે.
વર્ધમાનસૂરિના શ્રાવાહિનરમાં લખ્યું છે કે દીક્ષા લેવાની ઇચ્છા હોય અને તેને પિતાનાં માબાપની, સ્ત્રીની, પુત્રની અથવા વલની સમ્મતિ હોય, તે પ્રથમ તે બ્રહ્મચારી થાય. કેટલીક ક્રિયાઓ કર્યા પછી ગુરૂ તેને બ્રહ્મચારીના ધર્મ સમજાવે. એ ક્રિયામાં કેટલાક સૂત્રે અને મંત્ર ભણવાના હોય છે, તથા વ્રત અને ચારિત્રધર્મ સ્વીકારવાના હોય છે. આ સ્થિતિમાં બ્રહ્મચારી એક સમયથી માંડીને તે ૩ વર્ષ સુધી રહે, હજીયે તે મુંડાવેલા માથા ઉપર ચેટલી રાખે અને ઉપવિત પણ રાખે. ક્ષુલ્લક થવાને જે એ યોગ્ય નિવડે તે એ રહે, નહિ તે ગૃહસ્થાશ્રમમાં પાછા જાય.
સાધુ થવાના માર્ગને બીજે પગથીએ ક્ષુલ્લક થવાનું છે. અમુક વિધિએ દીક્ષા આપીને બ્રહ્મચારીને ક્ષુલ્લક બનાવવામાં આવે છે. આ પ્રસંગે પણ કેટલાક મંત્ર અને સૂત્રો ભણવાનાં હોય છે ને પછી તે પાંચ મહાવ્રતનું ગ્રહણ કરે છે. ક્ષુલ્લકપદમાં રહ્યા પછી ત્રણ વર્ષે સાધુ થવાય. આ કાળમાં એણે સામાયિક ચારિ ત્રને સંપૂર્ણ આચરવું જોઈએ, ધર્મશાસ્ત્રને અભ્યાસ કરે જોઈએ અને અનેક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. એમ થાય તે જાણવું જે એ દીક્ષા લેવા ગ્ય થયે છે; જે પરીક્ષણોમાં ઉત્તીર્ણ થાય નહિ, તે ગૃહસ્થાશ્રમમાં પાછો જાય. - સાધુ બનાવવાને જે દીક્ષા આપવામાં આવે છે તેમાં સૌથી
Page #451
--------------------------------------------------------------------------
________________
( ૪૩૪ )
પ્રથમ ક્રિયા તા પ્રવ્રજ્યા છે. એમાં અનેક પ્રકારની નાની નાની ક્રિયાઓ હાય છે. આચાર્ય વિજયધસૂરિએ (આ આચાય ૧૦મી ડીસેમ્બર, ૧૯૨૩ ને રાજ માળવામાં આવેલા શીવપુરી ગામમાં સ્વર્ગવાસી થયા છે) સાધુ હિમાંશુવિજયને દીક્ષા આપેલી તેનું વર્ણન લખ્યુ છે, તેમાંથી સવિસ્તર વિગત મળી આવશે. એમાં જણાવ્યા પ્રમાણે એ ક્રિયા ૨૭ દિવસે સમાપ્ત થાય છે ને ત્યારપછીયે એ નવીન સાધુએ એક સપ્તાહ સુધી અમુક વ્રત પાળવાનાં હાય છે.
સાધુની દીક્ષાને માટે લગ્નને જેટલે જ સમારમ્ભે શુભ મુહૂત્ત કાઢવામાં આવે છે; આ સમસ્ત ક્રિયામાં જે મોટા ખ કરવાના તે, જો સ્થિતિ સારી હાય તેા દીક્ષા લેનાર કે તેનાં સગાં સમ્બન્ધી આવીને કરે છે, નહિ તે શ્રાવકા ફાળા કરીને એ ખ કરે છે. સારાં કપડાં પહેરેલાં શ્રાવકશ્રાવિકાઓ દીક્ષા લેનારને તેને પિતૃગૃહેથી શિમિકામાં કે ઘેાડા ઉપર બેસાડીને વાજતે ગાજતે દીક્ષાક્રિયા થવાની હાય તે સ્થાને લઇ જાય છે. ત્યાં આચાય, ઉપાધ્યાય અને બીજા સાધુએ વાટ જોતા બેઠા હાય છે. નગર બહાર કોઇ પવિત્ર વૃક્ષ નીચે કે ગુરૂના સ્થાનકના ચાકમાં એ ક્રિયા થાય છે. ત્યાં મંડપ બાંધેલા હોય છે અને તેમાં વેદી ( નદી ) રચેલી હાય છે. પુષ્કળ સાધુસાધ્વીની અને શ્રાવકશ્રાવિકાની સમક્ષ ત્યાં જિનપ્રતિમાની પૂજા ને પછી પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગાવામાં આવે છે ને મત્રા ભણવામાં આવે છે. ત્યારપછી દીક્ષા લેનાર પેાતાનાં વસ્ત્રોના, આભૂષણાના અને ( જો હાય તે) ઉપ વિતના ત્યાગ કરે છે અને સાધુનાં વસ્ત્ર પહેરે છે. ત્યારપછી પેાતે પેાતાના વાળ ઉખેડી નાંખે છે અથવા તા ગુરૂ કે ખીજા કાઈ પાસે આ દુ:ખજનક ક્રિયા કરાવે છે. ત્યારપછી મંત્રા અને સૂત્ર ભણીને સામાયિક ચારિત્ર પાળવાનું વ્રત લે છે અને નવું નામ ધારણ કરે છે. ( સ્થાનકવાસી સાધુઓના નામ માટે ભાગે તેમનાં પૂર્વાવસ્થાના નામને મળતા હૈાય છે. ) ત્યારપછી માથા ઉપર વાસક્ષેપ કરવામાં આવે છે. પછી સમવસરણની પ્રદક્ષિણા કરીને એ નવીન સાધુ ગુરૂને અને બીજા સાધુને નમન કરે છે તથા સાધ્વીએ અને શ્રાવકશ્રાવિકા એ નવીન સાધુને નમન કરે છે.
સ્ત
Page #452
--------------------------------------------------------------------------
________________
(૩૫) તેરાપંથીઓના સાધુઓમાં સાધુઓ અને સાધ્વી થવાની દીક્ષાક્રિયા કંઈક જુદી રીતે થાય છે. લાડનું ( Ladnun ) માં એવી એક કિયા થયેલી તે સંબંધે હર્મન યાકેબીએ મને આમ લખેલું. “દીક્ષા લેનારાં બે જણ દંપતી હતાં, તેઓ બ્રહ્મચારી કે બ્રહ્મચારિણી નહાતાં, તેમજ ક્ષુલ્લક કે બુલિકા પણ નહોતાં. એક ધર્મશાળાની સામેના મેદાનમાં આ કિયા થઈ હતી, શેડાંક પગથીઆં ચઢીને ધર્મશાળાને દરવાજે જવાનું હતું અને તે દરવાજે જમીનથી માથાપુર ઉંચે હતે. પગથીની બને બાજુએ ઓટલા હતા. જમણી બાજુને ઓટલે આચાર્ય અને યતિઓ બેઠા હતા, ડાબી બાજુને એટલે સાધ્વીઓ બેઠી હતી, ત્યાં દીક્ષા લેનાર દંપતીને સારાં વસ્ત્ર પહેરાવીને આણ્યાં. પત્ની સાધ્વીઓની પાસે ઉભી, પતિ આચાર્યની સામે જમીન ઉપર ઉભે. સ્થાન એવું હતું કે પ્રદક્ષિણ થાય નહિ. દીક્ષા લેનાર પુરૂષને માટે ભાઈ એની પાછળ ઉભે હતું, તેણે એક કાગળ આચાર્યને આપે, તેમાં કુટુમ્બની દીક્ષાવિષે સમ્મતિ લખી હતી. આજુબાજુના જનમંડળમાં કંઈ શાન્તિ થઈ એટલે આચાર્ય સ્પષ્ટ સ્વરે એક લાંબુ સૂત્ર બેલ્યા. પછી સાધુએ મસ્તક નમાવ્યું, માથા ઉપર માત્ર એટલી હતી, તે આચાર્યો પાંચ ભાગે ઉખે નાખી, તે પ્રસંગે થનાર સાધુના મુખ ઉપર કંઈ પણ વિકૃતિ જણાઈ નહિ. ત્યારપછી એ સાધુએ બીજા સાધુઓને નમન કર્યું અને એમની હારમાં સૌથી છેલ્લો બેઠે; સાધ્વીને બીજી સાધ્વીઓ પાસે બેસાડી. સાધુને દીક્ષા આપી તે પૂર્વે સાધ્વીએ તે આચાર્યની સૂચનાથી એમને માત્ર ઘેડકવાર નમન કરવાનાં હતાં.”
એ ક્રિયા સમાપ્ત થયા પછી સાધારણ રીતે થેડેક ઉપદેશ આપવામાં આવે છે અને ત્યારપછી છેક બીજી ક્રિયાઓ કરવામાં આવે છે, એ મુખ્ય કિયા તે ચારેક કલાકમાં પતી જાય છે, પણ પછી બીજી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આ દિવસ ચાલ્યા જાય છે. - દીક્ષાકિયા થયા પછી સાધુએ આધ્યાત્મિક ક્રિયાઓ કરવાની
Page #453
--------------------------------------------------------------------------
________________
(૪૩૬ )
હાય છે; તે દ્વારા તે છેદ્યાપસ્થાપન નામે ચારિત્રના બીજા પદ ઉપર આવે છે. તપ, કષાયશુદ્ધિ અને ભૌતિક વાસનામાંથી મુકિત દ્વારા એ ચારિત્રનાં બાકીનાં બીજા ત્રણ પદ ( પૃ. ૨૧૧ ) ઉપર ચઢે છે. આટલા માટે ગુરૂ જે બતાવે તે ધમ સાધુએ પાળવાના હોય છે. તે ઉપરાંત બીજા પણ અનેક વિધિ પાળવાના છે. એ ધનુ અને વિધિનુ ઉલ્લ્લઘન થતાં તેણે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કરવુ જોઈએ અને એ પ્રમાણે એણે અનેક આધ્યાત્મિક ક્રિયા કરવાની હાય છે.
સાધુને જ્યારે વાચકને, ઉપાધ્યાયને કે આચાય ને પદે લેવામાં આવે છે ત્યારે પણ સંઘની અંદર અનેક તૈયારીઓ થાય છે. તેવે પ્રસ ંગે સમવસરણની પ્રદક્ષિણા થાય છે, Ôાત્રા અને મત્રા ભણાય છે, વાસાના થાય છે ને તે ઉપરાંત અનેક ક્રિયાઓ થાય છે. આચાય અનાવવાની ક્રિયા વિશિષ્ટ પ્રકારે મહત્ત્વની છે. તે પ્રસ ંગે થનાર આચાય ને પહેરાવવાનાં વસ્ત્રને રાત્રે અમુક ક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે; ત્યાં પછી એ આસન મૂકાય છે, તેમાંના એક ઉપર ગુરૂ એસે છે ને બીજા ઉપર અક્ષસમૂહ (સ્થાપનાચા) મૂકાય છે. કેટલીક ક્રિયા થયા પછી અને કેટલાક મંત્રા તથા સ્તત્રા ખેાલાચા પછી ગુરૂ આચાર્ય થનાર સાધુના કાનમાં ત્રણવાર સૂરિમંત્ર ભણે છે અને તેના હાથમાં અક્ષસમૂહ મૂકે છે. ત્યારપછી એનુ` નવું નામ પાડે છે. ( આ નવું નામ તે ઘણું કરીને તેના સાધુનામને ઉલટાવીને પાડવામાં આવે છે ને ત્યારપછી તેને સૂરિ પદ લગાડવામાં આવે છે; જેમકે ઇન્દ્રવિજયનુ નવુ નામ વિજયઇન્દ્રસૂરિ ) ત્યારપછી એ નવા આચાય એમાંના એક આસન ઉપર બેસે છે, અને ગુરૂ તથા ખીજાં અધાં સા એમને નમસ્કાર કરે છે તથા “ સંસારપ તના વજા સમાન. ” જૈનધર્મીના ઉપદેશકરૂપે એમને વિષે કેટલાક શ્લાક ખેાલાય છે. ત્યારપછી ઉપદેશ અપાય છે ને બીજા ધાર્મિક વિધિ થયે તે ક્રિયા સમાપ્ત થાય છે. શ્રાવકે તે પ્રસંગે મહાત્સવ કરે છે તે દશ દિવસ સુધી ચાલે છે.
સાધુ સ્વેચ્છાએ ઉપવાસ કરીને મૃત્યુને આમંત્રણ આપે છે,
Page #454
--------------------------------------------------------------------------
________________
(૪૩૭)
સ
તે ક્રિયાને લેખના કહે છે. ૧૨ વર્ષ સુધી પ્રચંડ તપ આચર્યા પછી સલેખનાને માટે એ સાધુ પર્યંત ઉપર જાય છે, ત્યાં એક વૃક્ષ નીચે બેસે છે અને અન્નજળને અભાવે મૃત્યુ પમાય ત્યાં સુધી કાઈ અંગને હલાવતા પણ નથી. આ પ્રકારે સલેખનાની ક્રિયા હાલમાં ભાગ્યે જ કરવામાં આવે છે. ઘણાખરા સાધુએ તે ( અને વળી શ્રાવકા પણ) મરણપથારીએ હાય છે ત્યારે હાજર રહેલા આચાર્યાંની, ગુરૂની કે સાધુની સમક્ષ સર્વ પ્રકારે અન્નજળ તજવાની પ્રતિજ્ઞા લે છે. મરનાર પાતાનું મ્હાં ઉત્તર દિશામાં ફેરવીને કુશાસન ઉપર પલાંઠી વાળીને બેસે છે, પાસે આણેલી જિનપ્રતિમાની પૂજા કરે છે અને સ્તોત્રા તથા મંત્રાવડે તીર્થંકરાની તથા દેવીઓની સ્તુતિ કરે છે, ત્યારપછી એનુ જે કોઇએ કંઇ અશુભ કર્યુ હાય તે સાને ક્ષમા આપે છે ને તેવી જ રીતે એણે જે કાઇનું કંઇ અશુભ કર્યું... હાય તે સૈાની ક્ષમા યાચે છે. ત્યારપછી પંચમહાવ્રતનું ફરી ગ્રહણ કરે છે અને સ` પ્રકાર અન્નજળના ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે. ત્યારપછી સ લેખનાત્રત લેનાર સાધુજન મંત્રા અને શાસ્ત્રપાઠ સાંભળતા સાંભળતા સ્વગે જાય છે. વમાન અશુભતમ આરામાં આપણા ભૂખંડમાં નિર્વાણુ પામવું તે અશકય છે, પણ હવે તે બીજે કે ત્રીજે ભવે નિર્વાણ પામશે એમ મનાય છે. આવી રીતે સમાધિમાં જેણે મૃત્યુને સ્વીકાર્યું છે, તેને જૈનો બહુ ઉંચી કક્ષાએ મૂકે છે મને તી યાત્રા કર્યું જેમ ક ક્ષય થાય તેમ એના કરૂણાણુ સાન્નિધ્યથી પણ કÖક્ષય થાય છે એમ માનીને ધાર્મિક જના એની પાસે જાય છે.
જ્યારે સાધુ મરણ પામે છે ત્યારે શ્રાવકા થાડેઘણે આડસ્મરે દહનક્રિયા કરે છે. સાધુઓ તથા ધાર્મિક શ્રાવકા ઉપવાસ કરે છે ને ભાતિક જીવનની અનિત્યતા વિષે કથા સાંભળે છે.
સાધ્વીની દીક્ષાને તથા મરણને પ્રસ ંગે તેમજ તેને પ્રવૃતિની, મહત્તરા વગેરે પદે લેવાને પ્રસંગે જે ક્રિયા થાય છે તે ઉપર બતાવેલી સાધુને કરવાની ક્રિયાને મળતી હાય છે.
દ્વિગમ્બરાના સાધુસંઘની રચના કઈક જુદા પ્રકારની છે ને
Page #455
--------------------------------------------------------------------------
________________
( ૪૭૮:)તેથી તેમને માટેની ક્રિયાઓ પણ કંઈક જુદા પ્રકારની છે. શ્રાવક સાધુ થાય ને પછી અનુક્રમે ઉંચે પદે ચઢતે જાય તે સૈ પ્રસંગે અમુક અમુક ક્રિયાઓ કરવાની હોય છે. ધાર્મિક જેને કયે અનુકમે કઈ ક્રિયા કરવાની છે તેનું વર્ણન આદિ પુરાણમાં (અ. ૩૮) આ પ્રમાણે આપેલું છેઃ–પ્રથમ તે શ્રાવકે પ્રશાન્તિ પામવી જોઈએ, ઈન્દ્રિયવિલાસ ત્યજવા જોઈએ અને ધાર્મિક અભ્યાસમાં ચિત્ત લગાડવું જોઈએ. ત્યારપછી પિતાની સમ્પત્તિ ધર્મકાર્યને માટે. પિતાના જયેષ્ઠ પુત્રને માટે અને ઈતર બાળકોને માટે વહેંચી નાખવી ને પછી ઘરનો ત્યાગ કરો. ત્યારપછી એને ક્ષુલ્લક બના વવાની ક્રિયા થાય, એ પદમાં પણ એણે અનેક વિધિ આચરવાના છે; આગળ જતાં એણે વસ્ત્રને પણ ત્યાગ કરીને વિનમ્રતા પામવાની છે. ઉપવાસ, તપ, અને અધ્યયન કરીને એ ગુરૂ થાય. એથીયે જ્યારે એ ઉપરને પદે જાય ત્યારે ચતુર્વિધ સંઘને ગણધર થાય. પણ આ ગણધરનું પદ એ પોતાના અન્ત પર્યન્ત ધારણ કરી રહેતું નથી, તપમાં કે ધ્યાનમાં મચ્યા રહેવાને માટે એ પદ પિતાના શિષ્યને ઑપી સર્વ કાર્યભારથી મુક્ત થાય છે. પછી અન્નત્યાગ કરીને સમાધિમાં સંલેખના મૃત્યુ સ્વીકારે છે અને બીજે ભવે સ્વર્ગલેકમાં અવતરવાનું સાધન એમ સાધી લે છે.
મન્દિરપૂજા,
નિત્યકર્મ જેનમદિરમાં કરવાના વિધિઓ અનેક પ્રકારના છે. મન્ટિરમાં જે પૂજાવિધિ થાય છે તેનું વર્ણન કરતાં તે આ ગ્રન્થ ભરાય. તેથી અહીં તે ગુજરાતના જિનમન્દિરમાં પ્રભાતે, મધ્યા અને સંધ્યાકાળે જે વિધિઓ કરવાનો રિવાજ છે, તેમાંના મુખ્ય મુખ્યનું સંક્ષિપ્ત જ વર્ણન કરી જઈશ. જે. બજે સે (ઇ. Burgess) ઈંડિયન ઍપ્ટિકરિ ૧૩ માં (૧૮૮૪) પૃષ્ઠ ૧૯૧ થી જે વર્ણન આપ્યું છે તેને આધારે નીચેનું વર્ણન આપું છું. '
પ્રભાતે ૬ વાગ્યે દેવપૂજાને લગતી ક્રિયા શરૂ થાય છે. પૂજારી
Page #456
--------------------------------------------------------------------------
________________
(૪૯) પ્રથમ તે સ્નાન કરે છે, અથવા હે, હાથ ને પગ એ શરીરનાં પાંચ અંગને તે ધુએ જ છે. ત્યારપછી એ મંદિરને ઉઘાડે છે. પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશ કરવાને સમયે શિક્ષિ શબ્દ બેલે છે, એ શબ્દને ભાવ એ છે કે હું સંસારમાંથી નિસરું છું તથા સર્વ સંસારિકતાને ત્યાગ કરૂં છું. પછી એ મન્દિરને ને પ્રતિમાને શુદ્ધ કરે છે. તીર્થકરની પ્રતિમાને જમણે પાસે દી હોય છે ને ડાબી બાજુએ ધૂપદાની હોય છે તે એ સળગાવે છે. ત્યારપછી તીર્થકરનાં નવ અંગ (અંગુષ્ઠ, કુર્ધર (જાનુ), કરન્થી, સ્કન્દ, શિખા, લલાટ, કઠ, વક્ષ અને નાભિ) ઉપર પૂજારી વાસચૂર્ણની રેખાઓ કરે છે અને ચન્દન, કપુર, કસ્તુરી, અમ્બર અને કેશરના બનાવેલા સુગન્ધિત પ્રવાહીને ક્ષેપ કરે છે. | મન્દિરની અંદરના ખંડમાં નાનું એક મેજ હોય છે, તેના ઉપર અક્ષતને સ્વસ્તિક રચેલો હોય છે. એ સ્વસ્તિક ઉપર ફળ અને અર્ધચન્દ્ર ઉપર નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. ત્યારપછી પૂજારી ( બ્રાહ્મણ જેમ ઉપવિત પહેરે છે તેવી રીતે નાખેલા) પોતાના ઉત્તરાસનને પાલવ પિતાને બે હાથે પકડે છે. તે વડે જમીનને સાફ કરે છે ને એક મંત્ર (ખમાસમણ) બેલે છે. તે વખતે બે કુર્પર, બે હથેળી અને કપાળ જમીનને અડીને પંચાંગ પ્રણામ કરે છે. ત્યારપછી પ્રતિમાની ત્રણવાર પ્રઢક્ષિણ કરી તેની સામે ગમુદ્રાસન વાળીને બેસે છે. ત્યારપછી ચૈત્યવન્દન નામે પ્રાર્થના બેલી શકાય એટલા માટે એક મંત્ર ભણે છે ને સન્તાને નામે દૃષ્ઠ શબ્દથી અનુમતિ મેળવે છે. ત્યારપછી તીર્થકર (શાન્તિનાથ વિગેરે) આશીર્વાદ આપે એટલા માટે મંત્ર ભણે છે. ત્યા૨૫છી વિધિપુરઃસર શરીરનાં અંગ વાળીને બીજા પણ કેટલાક મંત્ર ભણે છે ને તેત્રો ગાય છે, દેવપૂજાને અન્ત જયઘટ્ટા વગાડે છે અને શ્રાવસરી ( સંસારમાં પ્રવેશું છું ) કહીને મન્દિરમાંથી પૂજારી ચાલતે થાય છે.
દેવપૂજા બીજીવાર સવારમાં દશેક વાગ્યે (બીજે પહેરે) શરૂ થાય છે. પ્રથમ તે પૂજારી સ્નાન કરે છે. એ પ્રસંગે તે પૂર્વ તરફ મુખ કરીને ૧૦ જાણિ એટલે કે બે કર્ણ, બે કઈગ્રન્થી, બે
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૮ ) કુર્ધર, બે કક્ષા, કઠ અને કટિ એમ જ થી શરૂ થતાં ૧૦ અંગને ધુએ છે અને શુદ્ધ શ્વેત વસ્ત્રથી એ સૌ અંગ લુંછી નાખે છે. પછી મંદિર પાસેના કુંડમાં જાય છે ને ત્યાં પોતાના પગ ધુએ છે. કાથા ઉપર પગ લુંછી નાખે છે ને ત્યારપછી નિસહી શબ્દ બોલીને મન્દિરમાં જાય છે. પોતાના ઉત્તરાસનને આઠ પડું વાળે છે ને પ્રતિમાને પિતાને શ્વાસવાયુ લાગે નહિ એટલા માટે એમ ઘી કરેલા ઉત્તરાસનને મોંએ બાંધે છે.
| મન્દિરમાં જઈને જેના ઉપર કેશર વટાય છે એ પત્થર (એરશીઆ) પાસે જાય છે, ત્યાં નવું કેશર વગેરે વાટે છે ને એક પાત્રમાં ભરે છે અને ત્યારપછી ગર્ભગૃહમાં પેસે છે. ત્યાં ગઈ પૂજાને પ્રસંગે ચઢાવેલાં પુલ ઉતારી લે છે ને તીર્થકરની પ્રતિમા ઉપર પુલ ધૂલ વગેરે કંઈ એટયું હોય તે મયુરપીચ્છથી સાફ કરી નાંખે છે. પછી એક વસ્ત્રને પાણીમાં બળે છે, પ્રતિમા ઉપરને ચન્દનલેપ દૂર કરવાને તે ભીનું વસ્ત્ર તેના ઉપર ફેરવે છે. કોઈ સ્થળે એ લેપ દઢ ચુંટી ગયું હોય તે ઉશીરતૃણના મૂળની બનાવેલી વાળાકુંચીથી એને ઉખેડી નાખે છે. એવી રીતે પ્રતિમાને સ્વચ્છ કર્યા પછી દૂધ, દહીં, ઘી, પાણી અને સાકર એ પાંચ દ્રવ્યનું પંચામૃત તૈયાર કરે છે. એ પંચામૃતને કલશ નામે પાત્રમાં ભરે છે. એ પાત્ર નળીવાળી ચાદાની જેવું હોય છે. પંચામૃતથી પ્રતિમાને સ્નાન કરાવે છે. ત્યારપછી બીજા કલશમાં આણેલા સ્વચ્છ જળથી સ્નાન કરાવે છે. એ વખતે પૂજારી સંસ્કૃત શ્લેક ભણે છે. ત્યારપછી ત્રણ જુદાં અંગઉહન લે છે ને દરેક વડે એક વાર એમ ત્રણ વાર પ્રતિમાને લુહી નાખે છે. ત્યારપછી પ્રતિમાના આસનને ધોઈ નાખે છે. હાથ ધોયા પછી પ્રતિમાનાં નવા અંગ ઉપર ધીરે હાથે ચન્દનને લેપ કરે છે.
ત્યારપછી પુષ્પપૂજા કરે છે. સાથે આણેલી છાબમાંથી પૂજારી પૂલ લે છે ને પ્રતિમા ઉપર ચઢાવે છે, તથા કંઠ ઉપર પુલમાળા ચઢાવે છે. પછી મંત્ર ભણતે ભણત ધૂપપૂજા ને દીપપૂજા કરે છે. પ્રતિમાને ચામર કરે છે. ત્યારપછી પાસેના ખંડમાં જઈને
Page #458
--------------------------------------------------------------------------
________________
(૪૧) મેજ ઉપર સ્વસ્તિક રચે છે ને તેના ઉપર અક્ષત, ફળ તથા નૈવેદ્ય ચડાવે છે. ત્યારપછી તેત્રે ગાય છે અને મંગલઘંટ વગાવને પૂજા સમાપ્ત કરે છે. ત્યારપછી આવરૂહિ શબ્દ બોલીને પૂજારી મન્દિરમાંથી ચાલતે થાય છે.
સંધ્યાકાળની પૂજા સાદી હોય છે. એ પૂજા ૫ અને ૬ વાગ્યાની વચ્ચે થાય છે. નિસિહી શબ્દ બેલીને પૂજારી મન્દિરમાં જાય છે અને દીવા કરે છે તથા ધૂપપૂજા કરે છે. પછી પાંચ દીવેટોએ દીવા કરીને આરતિ ઉતારે છે. ત્યારપછી પ્રતિમાની સામે મંગળદીપથી દીપપૂજા કરે છે. તે સમયે નગારાં ઘંટ વગેરે વાગે છે. મંત્ર ભણ્યા પછી પૂજારી જયઘંટા વગાડે છે અને આવસ્યહિ શબ્દ બોલીને મન્દિરમાંથી નીકળે છે.
જૈનમદિરમાં જે વિધિએ પૂજા થાય છે તેનું આછું ચિત્ર ઉપર આપ્યું છે. સમ્પ્રદાયે સમ્પ્રદાયે એમાં કંઈક કંઈક તફાવત છે. પ્રતિમા આગળ દીવા કરવાને અને અન્ધારૂં થયા પછી ધૂપદીપ પૂજા કરવાને રિવાજ “વેતામ્બરમાં જ છે; દીગમ્બરે રાત્રે તે પૂજા કરતા નથી, પણ છતાંયે શાસ્ત્રગ્રન્થ વાંચવાને માટે મન્દિરમાં દીવા તે કરે છે.
નિમિત્તિક કર્મ પ્રતિમાની સ્થાપના ને પ્રતિષ્ઠા કરવાને પ્રસંગે અનેક ક્રિયાઓ કરવાની હોય છે. અને સમ્પ્રદાયની અને તેમની શાખાઓની એ ક્રિયાઓમાં તફાવત છે. વળી જુદી જુદી પ્રતિમાની પણ સ્થાપનાની ને પ્રતિષ્ઠાની ક્રિયામાં પણ તફાવત હોય છે. કારણ કે શાસનદેવતાની, દેવેની ને ગ્રહોની પ્રતિમાના સંબંધમાં જે ક્રિયાઓ કરવાની હોય છે તેનાથી જુદી જુદી તરેહની ક્રિયાઓ તીર્થકરની પ્રતિમાના સમ્બન્ધમાં કરવાની હોય છે. તેમજ વળી એક ને એક દેવની જુદા પ્રકારની ને જુદા ઉપગની જુદી જુદી પ્રતિમાઓ સંબંધે પણ જુદી જુદી ક્રિયાઓ કરવાની હોય છેઃ ધાર્મિક શ્રાવકના ઘરમાં પૂજા કરવાને માટે રાખેલી પ્રતિમા
૫૬
Page #459
--------------------------------------------------------------------------
________________
સંબંધે જે ક્રિયા કરવાની હોય છે, તેનાથી જુદી તરેહની ક્રિયા મુખ્ય મંદિરમાંની પ્રતિમા સંબંધ હોય છે. વળી મન્દિરમાંની જે પ્રતિમા એવડી મોટી હોય છે કે તેને ખસેડી શકાય નહિ તેને સંબંધે જે ક્રિયા કરવાની હોય છે તેનાથી જુદી તરેહની ક્રિયા ત્યાંની જ જે પ્રતિમા એવડી નાની હોય છે કે જેને ખસેડી શકાય તેને સંબંધ હોય છે. જૈનોના કિયાગ્રન્થામાં આ બધી ક્રિયાઓ વિષે બહુ વિગતવાર વર્ણન આપેલું છે; તેમાંની મહત્વની જ હકીકતે નીચે આપી શકાઈ છે.
જિનપ્રતિમાની પ્રતિષ્ઠા માટે પુષ્કળ આયોજન કરવું પડે છે. પ્રથમ તે સારું સ્થાન નક્કી કરવું જોઈએ, ત્યાં વિસ્તૃત જમીન સાફ કરવી જોઈએ. આજુબાજુ પડેલાં હાડકાં, મળ, વાળ, નખ, દાંત વગેરે મલિન પદાર્થો કાઢી નાંખવા જોઈએ. ત્યારપછી ક્રિયા કરવાનું શુભ મુહૂર્ત શોધી કાઢવું જોઈએ. બધા ગ્રહ અનુકૂળ હાય એવું શુભ મુહૂર્ત નીકળી ન શકતું હોય. તે પછી નડતા ગ્રહની શાન્તિ માટે ક્રિયા કરવી જોઈએ. ત્યારપછી આજુબાજુના પ્રદેશમાં વસતા સર્વે સાધુઓને અને શ્રાવકને આ પ્રતિષ્ઠામહોત્સવના સમાચાર આપવા જોઈએ ને તેમને પધારવા આમંત્રણ આપવાં જોઈએ. પ્રતિષ્ઠા કરતા પૂર્વે પ્રતિમાને શુદ્ધ કરવી જોઈએ, અને પછી જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં લાવવી જોઈએ ત્યારપછી સ્થાપનાને પ્રસંગે જરૂરના કળશ, થાળીઓ, પાણી, વનસ્પતિ ઈત્યાદિને મન્દિર આગળ આણવું જોઈએ. ( એ સી આણતી વખતે નૃત્ય અને ગાનતાન થાય છે.) મન્દિરમાં વેદી રચવામાં આવેલી હોય છે અને મૂતિ જ્યાં રાખેલી હોય તે ઘરમાં પણ આશીર્વાદજનક ક્રિયાઓ થાય છે.
પ્રતિષ્ઠાની ક્રિયા પૂર્વે પ્રથમ તે દિકપાલની સ્થાપના કરવામાં આવે છે અને તેમની પૂજા થાય છે. ત્યારપછી મૂલનાયકની પ્રતિમાની ચારે દિશાએ મૂલ્યવાન ધાતુના ચાર કલશ મૂકે છે, અને સુન્દર શણગારેલી ચાર કન્યાઓ પ્રતિમાને સ્નાન કરાવીને હજાર વનસ્પતિઓ ચોળીને તૈયાર કરેલો લેપ કરે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
( ૪૪૩). કેઈ આચાર્ય, સાધુ, પાઠક, જૈન બ્રાહ્મણ કે ક્ષુલ્લક પ્રતિમાપ્રતિષ્ઠાની ક્રિયા કરાવે છે, પણ એ બધા એક સરખી જ ક્રિયા કરાવતા નથી. એ ક્રિયા કરાવનારને પ્રતિષ્ઠાગુરૂ કહે છે; તેની પાસે ચાર સ્નાત્રકાર ઉભા રહે છે.
પ્રતિષ્ઠાની ક્રિયાની શરૂઆતમાં જ ભૂતબલિ દેવાય છે, તે વારે બળિબાકુલ ને ફલ વગેરે પદાર્થોમાંથી બનાવેલી આહારસામગ્રી ચાર દિશાઓએ પણ મૂકવામાં આવે છે; અને ભૂત, પ્રેત, પિશાચ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, વેતાલ આદિ સર્વે પ્રકારનાં સને એ આહારસામગ્રી લઈ જવાનું મંત્ર બોલીને આમંત્રણ કરવામાં આવે છે. પછી મંત્ર અને સૂત્રે ભણુને શાસનદેવતાની અને બીજા દેવની પૂજા કરે છે. પછી જુદા જુદા પદાર્થોના મિશ્રણવાળા જળથી સ્થાપવાની પ્રતિમાને સ્નાન કરાવે છે, પવિત્ર બનાવેલા ચન્દનથી લેપ કરે છે, પુષ્પહારથી શણગારે છે અને તેનાં પ્રત્યેક અંગને સ્પશી પવિત્ર બનાવે છે. પછી વિવિધ મંત્રોથી તેની વિવિધ પ્રકારે પૂજા કરે છે આઠ દિવસને આ મહોત્સવ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પિતાને ખર્ચે સે અતિથિઓને સત્કાર કરે છે. પ્રતિમાપ્રતિષ્ઠાને પ્રસંગે જે આતિથ્ય અને આડમ્બર કરે પડે છે, તેમાં એવડો મટે ખર્ચ થઈ જાય છે કે આજે તે એ બધું કરી શકે એવા લેક થોડા જ છે ને તેથી ગયા કાળમાં થતું હતું તેવી રીતે પૂરી વિધિઓ પ્રતિષ્ઠાની ક્રિયાઓ અને તેને અનુકૂળ બધે આડમ્બર આજે ભાગ્યે જ કઈ કરે છે. - જિનબિંબની પ્રતિષ્ઠાને પ્રસંગે જેવી ક્રિયાઓ કરવામાં આવે છે તેવી જ વિવિધ દેવતાઓની પ્રતિમા, યન્ત્ર (ગૂઢ ચિહેવાળા પટ ), પવિત્ર ધ્વજ આદિની પ્રતિષ્ઠાને પ્રસંગે પણ ક્રિયાઓ કરવામાં આવે છે. મન્દિરની પ્રતિષ્ઠાને પ્રસંગે પણ એવી જ ક્રિયાઓ કરવામાં આવે છે.
દિગમ્બરમાં પ્રતિમાની પ્રતિષ્ઠા વખતેવખત ફરી ફરીને કરવામાં આવે છે. અને તે પ્રમાણે શ્રવણ બેલગોલાની ગમ્મટની પ્રખ્યાત પ્રતિમાને અમુક વર્ષો પછી ફરીને પંચામૃત ( દૂધ,
Page #461
--------------------------------------------------------------------------
________________
દહીં, ઘી, મધ અને પાણી ) વડે સ્નાન કરાવે છે, લેપ કરે છે અને એની પુષ્પપૂજા, ફલપૂજા વગેરે અનેક પ્રકારે પૂજા કરે છે. એવે પ્રકારે ઈ. સ. ૧૯૨૫ માં છેલ્લે ઉત્સવ કરવામાં આવે હતે; એ પ્રચંડ પ્રતિમાના શિખાપ્રદેશ સુધી ચઢવાને માટે પ્રચંડ આયોજન રચવામાં આવ્યાં હતાં. પવિત્ર પ્રવાહી પદાર્થોવડે પ્રતિમાને સ્નાન કરાવવા માટે અનેક શ્રાવકો આતુર બની ગયા હતા, અને એમ સ્નાન કરાવવાનો અધિકાર લીલામ કરીને મોટી રકમ આપવામાં આવ્યું હતું.
અમુક વિશિષ્ટ પ્રસંગોએ ધાર્મિક હેતુએ વિવિધ પ્રકારના ધ્વજ દિગમ્બરે ચડાવે છે. આદિપુરાણમાં ૧૦ પ્રકારના ધ્વજ કહ્યા છે; ચાર દિશામાં એ દશેય પ્રકારના ૧૦૮–૧૦૮ એટલે એકન્દરે ૪૩૨૦ ધ્વજ રાષભને નામે ચડાવે છે. એવા પ્રકારના વરિષ્ના ચડાવવાને રિવાજ આજે પણ છે. | તીર્થકરની પ્રતિમાની ભક્તિ કરવાને એક બીજે પણ પ્રકાર છે ને તે રથયાત્રાને છે. એવી રથયાત્રા કામમાં કમ વર્ષમાં એકવાર તે નીકળે છે જ. પણ પૂર્વે રથયાત્રાનું જેટલું મહત્વ મનાતું એટલું આજે નથી મનાતું; કારણ કે પૂર્વે મહાપ્રતાપી રાજાઓ જૈનધર્મ પાળતા અને તેઓ પ્રકાડ રથયાત્રા કાઢતા અને તેને લીધે ચક્રવત મહાપ (પૃ. ૨૨), સમ્મતિએ અને કુમારપાલે કાઢેલી રથયાત્રાનાં યશગાન જૈનોનાં ગ્રન્થમાં છે. આ મહત્સવને પ્રસંગે તીર્થંકરની પ્રતિમાને સ્નાન તથા અર્ચન કરીને ખુબ શણગારેલા પ્રકારડ રથમાં પધરાવે છે અને લોકની મેદની સાથે એ રથને નગરમાં ફેરવે છે. એ રથને હાથી કે ઘડા જોડેલા હોય છે.
પ. જૈનોનું સૌથી પવિત્ર પર્વ પર્યુષા છે. ચાતુર્માસના એક માસ ને વશ દિવસ વીત્યા પછી, સાધુઓને ને શ્રાવકને પિતાનાં ધાર્મિક વ્રત પાળવાને દિવસ ( સંવત્સરી ) આવે છે તેની અગાઉ સાત દિવસથી એ પર્વ શરૂ થાય છે. એવી મહાવીરની આજ્ઞાને લીધે એને પર્યુષણ કહે છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
(૪૫) શ્વેતામ્બરે આજે સામાન્ય રીતે એ પર્વ શ્રાવણ વદિ બારશથી શરૂ કરે છે અને ભાદરવા શુદિ ૪થે સમાપ્ત કરે છે. દિગ
મ્બરમાં એ પર્વ ૧૫ દિવસ ચાલે છે અને ભાદરવા શુદિ પાંચમથી વદિ પાંચમ સુધીનું ગણાય છે, ભાદરવા શુદિ ૪ પછીના ૭૦ દિવસના (કાર્તિક શુદિ ૧૪ સુધીના) કાળને પવિત્ર મનાય છે.99 પર્વની શરૂઆત ઉપવાસથી થાય છે. આખા આઠેય દિવસને ઉપવાસ કરે એ શ્વેતામ્બર વિધિ છે, પણ આ વિધિ શબ્દશઃ પળા નથી, કેમકે અનેક લોક આજે તે એકાન્તર દિવસે ઉપવાસ કરે છે, છેલ્લે દિવસે બધે પૂરે (વિહાર) ઉપવાસ કરે છે. એ દિવસે વળી પૌષધવત (પૃ. ૨૦૬) રાખવામાં ધર્મ મનાય છે, અને ત્યારે શ્રાવક સાધુજીવન પાળે છે. પિષધવ્રત પાળનાર શ્રાવક ઉપાશ્રયમાં કે એકાન્તમાં વીશેય કલાક રહીને ધ્યાન ધરે છે કે અધ્યયન કરે છે. આ પવિત્ર સપ્તાહમાં બધું સંસારી કામ બંધ રહે છે ને સે લેક ઉપાશ્રયમાં જાય છે, ત્યાં ઉપદેશ અપાય છે ને વ્યાખ્યાન વંચાય છે. *વેતામ્બરેમાં ખાસ કરીને કલપસૂત્ર વંચાય છે. પર્વને પાંચમે દિવસે મહાવીરના જન્મત્સવને વરઘેડે નીકળે છે. (મહાવીરને જન્મ સાચી રીતે તે ચૈત્ર શુદિ ૧૩ ને રેજ થયેલે મનાય છે.) પર્યુષણને છેલ્લે દિવસ સંવત્સરી છે ને તે જેનોના ધાર્મિક વર્ષને છેલ્લે દિવસ પણ છે. તે દિવસ પ્રતિક્રમણ કરવાને છે અને નવા વર્ષમાં કંઈ નવાં પાપ ન થાય એવી એની ભાવના છે. ગત આખા વર્ષમાં જેની જેની સાથે કલહ થયે હોય તે તે સોની એ દિવસે ક્ષમા યાચી લેવી જોઈએ, એમ સે જૈન ધર્મ મનાય છે. દૂર દેશાવરમાં વસનારની ક્ષમા મુખે માગવી અશકય હોવાથી વિજ્ઞપ્તિ લખીને જૈનો પિતાને ધર્મ સાચવે છે અને જાણ્યે અજાણ્યે જે કંઈ એમને માઠું લાગે એવું થયું હોય તેની ક્ષમા એ વિજ્ઞપ્તિમાં યાચે છે (પૃ. ૧૩૭)
પર્યુષણ પછી સૌથી વધારે મહત્વનું જેનપર્વ સિદ્ધચક્રપૂજા છે. આ પૂજા વર્ષમાં બે વાર–ચત્રમાં અને આસોમાં થાય છે ને સાતમથી પૂનમ સુધી ૯ દિવસ ચાલે છે. એ વખતે મન્દિરમાં સિદ્ધચક્રની પૂજા વિધિપુરસર થાય છે. એમાંને કેઈ એક દિવસે
Page #463
--------------------------------------------------------------------------
________________
વરડે ચડાવી સિદ્ધચક્રને તળાવ ઉપર લઈ જાય છે અને ત્યાં એને સ્નાન કરાવે છે તે જળયાત્રા કહેવાય છે. આ પર્વમાં અનેક પ્રકારે આયંબિલ કરવાના હોય છે.૮
દિગમ્બરનું બીજું પર્વ આ પ્રમાણે છે-જેઠ શુદિ પાંચમે મૃતપંચમી આવે છે; કુંદકુંદે એ દિવસે જૈનશાસ્ત્રગ્રન્થ લખવાને આરમ્ભ કર્યો હતે તેના સ્મરણમાં દિગમ્બરે આ પર્વ પાળે છે.* કારિક શુદિ પાંચમે જ્ઞાનપંચમી આવે છે, તે દિવસે વેતામ્બરે ધર્મગ્રન્થની પૂજા કરે છે અને ધૂળ તથા જતુથી તેમને સ્વચ્છ કરે છે, માગશર સુદ અગિયારશે મન એકાદશી આવે છે, તે દિવસે ધ્યાન ધરવાનું અને મનવ્રત પાળવાનું હોય છે. ઘણાં જિનચરિત માં એ દિવસને ઉલ્લેખ છે. ચાતુર્માસનો આરંભ અષાઢ શુદિ ૧૪ થી થાય છે અને તેને અન્ત કાર્તક શુદિ પુનમે આવે છે. બધી પુનમેએ (હાલમાં દશે) ઉપવાસ કરવામાં આવે છે અને ધર્મપરાયણ જૈન તે દરેક માસમાં પાંચ દિવસે ઉપવાસ કરે છે.૮૦
આદિનાથના, પાર્શ્વનાથના અને બીજા તીર્થકરોના ચરિત્રમાંના પ્રસંગના (કલ્યાણકના) સ્મરણને અર્થે અનેક દિવસે પાળવામાં આવે છે, અને તે તે પ્રસંગ અનુસાર તેને ઉજવવામાં આવે છે.
હિન્દુઓની સાથે જે પ જેનો પાળે છે, તેમાં સૌથી મોટું દીવાળીનું પર્વ છે, તે કાત્તિક ( આશ્વિન) માસની અમાવાસ્યાને રેજ આવે છે, દીવાળીના દિવસેમાં હિન્દુઓ લક્ષ્મીની પૂજાને હેતુએ ઘર ને શેરી દીવાથી શણગારે છે. મહાવીરના નિર્વાણના મરણમાં જેનો એ પર્વ પાળે છે. એ નિર્વાણ પામ્યા તે રાત્રે એમના ધર્મના અનેક રાજાએ દીપોત્સવ કરેલે કહેવાય છે.? મન્દિરમાં તે દિવસે નૈવેદ્યમાં લાડુ ધરાવવામાં આવે છે અને પાવાપુરીની જાત્રા ખાસ ફળદાયી માનવામાં આવે છે, પણ હિન્દુ આચાર-વિચારને પ્રભાવે આજે તે ઘણાખરા જૈન તીર્થકરના નિર્વાણના સ્મરણમાં રમે પર્વ પાળે છે, તેના કરતાં વધારે તે સૌભાગ્ય અને ધનની પૂજાને અર્થે પાળે છે. દીવાળીને દિવસે ને બેસતા વર્ષને દિવસે અમુક વિધિ કરવામાં આવે છે. દિવાળીને દિવસે સ્ત્રીઓ લક્ષ્મીપૂજામાં પિતાનાં ઘરેણાને પૂજે છે અને બીજે દિવસે
Page #464
--------------------------------------------------------------------------
________________
( ૪૭ )
ભૂતપ્રેતથી રક્ષણ પમાય એટલા માટે ચકલે નૈવેદ્ય મૂકે છે; તે જ દિવસે વળી હિસાબી ચેાપડાની પૂજા થાય છે. એ હેતુએ બ્રાહ્મણુ તેમાં શ્રી શબ્દ લખે છે અને તેના ઉપર નાણું ને નાગરવેલનુ પાન મૂકવામાં આવે છે અને ત્યારપછી એ ચાપડાની આરતિ ઉતારવામાં આવે છે. છેવટે એના ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. ત્યારપછી બ્રાહ્મણ અને જૈન પ્રસાદી લે છે. કેટલાક કલાક સુધી એ ચાપડા ઉઘાડો પડ્યો રહે છે; અન્ધ કરતી વખતે લક્ષ લાભ, લક્ષ લાભ, ’ એવા શબ્દ ખેલવામાં આવે છે.
'
હિન્દુઓનાં બીજા પણ પ`જૈનોએ જુદે જુદે રૂપે સ્વીકારી લીધાં છે. ભાદરવા શુદ ચેાથે ગણેશચતુર્થી આવે છે, તે ઋદ્ધિસિદ્ધિના દેવ ગજાનનને જન્મદિવસ છે, જૈનોએ મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને નામે તે ચડાવ્યા છે; આÀામાં નવરાત્રિના નવ દિવસ ભરતને નામે ચડાવ્યા છે. ૨
પેાતાના ધર્મને કશાય આધાર ન હેાય એવાં પણ કેટલાંક હિન્દુપો જૈનો પાળે છે; જેવાં કે વસન્તમાં આવતી હાળી, તેમજ વળી શીતળાસસમી વિગેરે.
તી અને યાત્રા,
કોઇ પવિત્ર મનાતે સ્થળે તીર્થંકરનું ધ્યાન, તેમની પ્રતિમાની પૂજા અને પર્વને દિને ઉત્સવ કરવામાં આવે તે ઇહલેાકમાં તેમજ પરલેાકમાં વિશેષ પુણ્ય મળે છે, ભારતવર્ષની પૂણ્યભૂમિમાં અનેક પવિત્ર સ્થળ છે, ત્યાં યાત્રા કરવાથી પુણ્ય થાય ને પાપના ક્ષય થાય એવી દૃઢ ભાવના સમસ્ત ભારતધર્મીઓની છે ને જૈનોની પણ એવી સમ્પૂર્ણ માન્યતા છે. જે સ્થળે યાત્રાળુ યાત્રા કરવા જાય તેને હિન્દુ તીર્થ કહે છે. તીના શબ્દા પ્રવેશદ્વાર, નવારાયમાર્ગ, પ્રાતી, નથવતા, સવપનત્તાશય, જ્ઞાનસ્થાન૮૭ થાય છે. સ્નાનસ્થાન એ અ લઈને હિન્દુઓએ એમાં “પવિત્ર સ્થાન, યાત્રાસ્થાન ” એવા ભાવ મૂકયા છે, કારણ કે તેમનાં મુખ્ય મન્દિા નદીને કે સરાવરને કિનારે હતાં અને તેનાં જળમાં પાપનાશક શાક્ત મનાતી હતી. તે ઉપરથી પ્રાચીન કાળે પણુ
Page #465
--------------------------------------------------------------------------
________________
- (૪૮) તીથને ભાવ બીજા જે મન્દિરેમાં સ્નાનસ્થાનને ભાવ નહોતે તે મન્દિરને પણ આરપા; ત્યારથી તીર્થ એટલે ભવસાગર પાર પામવાને માર્ગ ખુલ્લે કરી આપનાર સ્થાન એમ મનાયું.
જેનોમાં તીર્થ શબ્દને અર્થ ખાસ કરીને આ જ મનાય છે, કારણ કે એમનાં તીર્થ કોઈ સ્નાનસ્થાન છે જ નહિ. પવિત્ર નદીઓમાં પાપનાશક શકિત છે એમ હિન્દુઓ માને છે, પણ સાચા જેની માનતા નથી. હિન્દુઓના આ મન્તવ્યને તેઓ ઉન્માદ માને છે અને સતી થવાના રિવાજને તથા પવિત્ર પર્વત ઉપરથી પડતું મૂકવાના રિવાજને અથવા એવા જ બીજા જે રિવાજને હિન્દુઓ ધામિક દ્રષ્ટિએ બહુ ઉંચા માને છે, તેમની જ સમાન કક્ષાએ નદી જળમાં પાપનાશક શક્તિ છે એવા મન્તવ્યને પણ જેને મૂકે છે. | તીર્થકર જ્યાં જન્મ, દીક્ષા, જ્ઞાન કે નિર્વાણ પામ્યા હોય અથવા તે જ્યાં લાંબો સમય રહ્યા હોય એ સ્થાનને જૈન તીર્થસ્થાન માને છે. બીજા સન્તો જ્યાં રહ્યા હોય કે નિર્વાણ પામ્યા હાય અથવા જ્યાં બીજા કે પ્રખ્યાત પૂજ્ય પદાર્થ હોય તે સ્થાનને પણ તીર્થ માને છે.
જેનોનાં તીર્થની સંખ્યા ખૂબ છે; એનું સંપૂર્ણ પત્રક આપી શકાય એમ નથી, કારણ કે સૈકાઓ જતાં જૈનધર્મની અવનતિને પરિણામે અનેક પ્રાચીન પ્રખ્યાત તીર્થ. આજે વિસારે પી ગયાં છે, તેમજ બધાં તીર્થને બધા સમ્પ્રદાય સરખી રીતે માનતા નથી. કેટલાક સુધારક સંઘ પવિત્ર સ્થળની શક્તિ માનવા ના પાડે છે. તે ઉપરાંત વળી જૈનધર્મ ઉપર હિન્દુધર્મની છાયા આજે પ્રબળભાવે પડી રહી છે અને તેને પરિણામે અનેક જેનો આજે હિન્દુઓનાં તીર્થસ્થાનેએ જાત્રા કરવા જતા થયા છે, પછી એ તીર્થસ્થાને સાથે જૈનધર્મને કશે ય સંબંધ ન હોય કે નામને જ માત્ર હેય.
પંડિત સુખલાલે લખેલા અને શ્વેતામ્બરોમાં ખૂબ વપરાતા વિચલિના નામે ગ્રન્થમાં ૨૮ મા પૃષ ઉપર “ વર્તમાનકાળનાં
Page #466
--------------------------------------------------------------------------
________________
(૪૪૯) કેટલાંક તીર્થ આ પ્રમાણે ગણાવ્યાં છે –શત્રુજ્ય, ગિરનાર, તારંગા, શંખેશ્વર, કુંભારિયા, આબુ, રાણકપુર, કેસરિયાળ, બામનવાડા, માંડવગઢ, અન્તરીક્ષ, મક્ષી, હસ્તિનાપુર, અલ્હાબાદ, બનારસ, અધ્યા, સમેતશિખર, રાજગૃહ, કાકંદી, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, ચમ્પાપુરી. અને એ જ ગ્રન્થમાં બીજા સ્થળોએ બીજા કેટલાંક તીર્થોનાં નામ આવે છે તે આ પ્રમાણે છેઃ સત્યપુરી, ભૃગુકચ્છ (ભરૂચ), મુહરી (પૃ. ૨૫), અષ્ટાપદ, વિરક્રાણા, જીરાવલા (પૃ. ૧૭૨), ગજપદ, વૈભારગિરિ, સેનાગિરિ, ચિત્રકૂટ (પૃ. ૨૪૯). પણ આ પત્રક આવ્યું છે તે ઉત્તર ભારતના વેતામ્બરે જે તીર્થોની જાત્રા કરે છે તેનું જ છે; શ્રવણ બેલગોલા, પદ્માવતી, મૈસુર (નગર) પાસે ગેમ્સટગિરિ અને બીજા અનેક દિગમ્બર તીર્થો દક્ષિણ ભારતમાં પણ છે. જૈન તીર્થો એટલાં બધાં છે કે તે બધાંનું એકે એકે અહીં વર્ણન આપ્યું પાલવે નહિ. Hellige Slatten der Hindus, Jains and Buddhisten Hall HIRI ગ્રન્થમાં અનેક જૈનતીર્થનું વર્ણન આપ્યું છે, તેથી અહીં તે થોડાંક મહત્ત્વનાં તીર્થનું સંક્ષિપ્ત વર્ણન આપીને જ સન્તોષ પામીશ.
જેનોનાં ઘણુંખરાં પ્રખ્યાત મન્દિર પર્વત ઉપર છે. ૧ લા તીર્થકર રાષભદેવ હિમાલયમાં આવેલા અષ્ટાપદ (કૈલાસ) ઉપર નિર્વાણ પામેલા મનાય છે. એમના પછીના (વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને મહાવીર સિવાયના) બીજા બધા (૨૦) સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા હતા. આ પર્વત આજે ૨૩ મા તીર્થંકર પાશ્વનાથના નામ ઉપરથી “પારસનાથ પર્વતને નામે ઓળખાય છે. એ પર્વત બિહાર પ્રદેશમાં હઝારીબાગ જિલ્લામાં આવે છે. એના શિખરને શોભાવી રહેલાં અનેક મન્દિોમાં દર્શન કરવા દરવર્ષે હજારે શ્વેતામ્બર અને દિગમ્બર જૈન ત્રાળુઓ એ પર્વત ઉપર ચડે છે. ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિ કાઠિયાવાડમાં આવેલા ગિરનાર (રૈવતક) પર્વત ઉપર નિર્વાણ પામેલા છે. એ જ પ્રદેશમાં પાલિતાણ નગરની પાસે શત્રુંજય નામે પર્વત છે, તેના ઉપર ઘણા
ઉપરના પૃષ્ટકે સુખલાલજીવાળા હિંદી-પંચપ્રતિકમણનાં છે.
૫૭
Page #467
--------------------------------------------------------------------------
________________
( ૪૫૦) સન્ત નિર્વાણ પામેલા ગણાય છે. મેં તીર્થોમાં આ વિશેષ પવિત્ર છે એમ અનેક જૈનો માને છે. “શત્રુંજયને સ્પર્શમાત્રથી મહાપાપી પણું સ્વર્ગ પામે છે, પુણ્યશાળી લેકે શેડા જ વખતમાં મેક્ષ પામે છે. શત્રુંજય તરફ જતાં એકેક પગલે સહસ્ત્રકટી ભવમાં બાંધેલા પાપથી માનવી મુક્ત થાય છે.” ગિરનાર અને શત્રુંજય એનાં સુન્દર મન્દિરને માટે પણ પ્રખ્યાત છે, પણ તે કારણે તે એમના કરતાં ય વધારે પ્રખ્યાત રાજપુતાનામાં આવેલ પવિત્ર આબુગિરિ છે. એ પર્વત ઉપર દેલવાડા નામે સ્થળે સૌથી સુન્દર મન્દિરે છે અને એ પ્રકાણ્ડ ભવ્ય મન્દિરે સફેદ આરસપહાણનાં બાંધેલાં છે. શેઠ વિમલશાએ ૧૧ મા સૈકામાં અને વસ્તુપાલ તેજપાલ નામે બે ભાઈઓએ ૧૩ મા સૈકામાં એ મન્દિરે બાંધેલાં છે.
ત્યારપછી બીજા તીર્થકરે જ્યાં નિર્વાણ પામ્યા હોય તે તીર્થસ્થાને પણ મહત્ત્વનાં છે. ૧૨ મા તીર્થંકર વાસુપૂજ્ય બિહારમાં આવેલી ચમ્પાપુરીમાં (વર્તમાન ભાગલપુરમાં) નિર્વાણ પામ્યા હતા. તે જ પ્રદેશમાં આવેલી પાવાપુરીમાં મહાવીર નિર્વાણ પામ્યા હતા અને ત્યાં આજે પણ એમની તેમજ એમના શિષ્ય ગતમની અને સંધર્મની પાદુકાઓ છે. વળી તેજ પ્રદેશમાં આવેલા રાજગૃહમાં મહાવીરના તેમજ ૨૦ મા તીર્થકર મુનિસુવ્રતના
જીવનની અનેક ઘટનાઓ બનેલી, તેના સ્મરણમાં અનેક જાત્રાળુ જાત્રા કરવા ત્યાં જાય છે. બનારસ, અયોધ્યા, (દિલ્હીની ઈશાને પ૬ માઈલ ઉપર આવેલું ) હસ્તિનાપુર અને ક્ષત્રિયકુંડ વગેરે જે નગરમાં તીર્થકરે જન્મ પામેલા ત્યાં પણ શ્રદ્ધાળુ જાત્રા કરવા જાય છે.
જે સ્થળે તીર્થકરેની અને સન્તની અસાધારણ અને તેથી આશ્ચર્યજનક પ્રતિમાઓ હેાય છે તે સ્થળે પણ જાત્રા જવા માટે પ્રખ્યાત થયા છે. આમાંનાં કેટલાંકનું વર્ણન તે પૃ. ૪૦૩ ઉપર કર્યું જ છે. - જ્યારે કેઈને જાત્રાએ નીકળવાની ઈચ્છા થાય છે, ત્યારે નીકળતા પહેલાં ઉપવાસ, ધ્યાન વગેરે કરીને એ ધાર્મિક કાર્ય માટે
ગ્ય થવાની તૈયારી કરે છે. ખુદ જાત્રાએ જતી વખતે માર્ગમાં પણ એણે અમુક નિયમ (છ રી) પાળવાના હેય છે; એનાથી દિવસમાં એક જ વાર ખવાય, સચિત્તને ત્યાગ કર પડે, ભોંય ઉપર જ
Page #468
--------------------------------------------------------------------------
________________
( ૪૫૧ )
સુવાય, એણે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ, બે ટંક પ્રતિક્રમણ કરવું જોઈએ, પગે જ ચાલીને જાત્રા કરવી જોઈએ. જો આમાંના કેઈ નિયમનું કંઈ અંશે ઉલ્લંઘન થાય તે તેટલે અંશે જાત્રાથી તેને મળનારૂં ફળ ઓછું મળે, જેમકે જે કઈ વાહનમાં બેસીને જાત્રા કરે, તેને પગે ચાલીને જાત્રા સ્પંથી જે ફળ મળવાનું હતું તેનાથી અધું જ મળે. તીર્થસ્થાને પહોંચ્યા પછી જાત્રાળુ ધાર્મિક વિધિ આચરવા માંડે છે, મન્દિરે મન્દિરે તીર્થકરની પૂજા કરે છે ને પુષ્કળ દાન કરે છે, અમુક પુણ્ય મળે માટે અમુક ક્રિયા કરવાને રિવાજ અનેક સ્થળે હોય છે, જેમકે શત્રુંજય ઉપર ચઢવાનાં જે હજારે પગથી છે તેના ઉપર ૯૯ વાર ચઢ-ઉતર (યાત્રા) કરે અને અમુક પ્રકારે અમુક મન્દિની (૯) પ્રદક્ષિણા કરે તેને અમુક પુણ્ય થાય. જે આ પ્રમાણે વિધિસર કરવું હોય તે ત્રણ માસ ઉપરાંત લાગે, જાત્રાળુ છેવટના દિવસેમાં કશું ખાતે પીતે નથી (ઉપવાસ કરે છે). છેવટે જ્યારે વિધિ પૂરે કરીને મુખ્ય મન્દિરે એ આવે છે, ત્યારે ગુરૂ તીર્થકરની રૂપાની પ્રતિમાને ચોકમાં એક મંડપમાં પધરાવે છે. જાત્રાળુ એ પ્રતિમાની અષ્ટવિધ પૂજા અગીઆર વાર કરે છે તે વખતે ગુરૂ મ ભણે છે, તીર્થમાળ પહેરાવે છે. છોકરાઓ ધાર્મિક નૃત્ય કરે છે. આ બધા વિધિ કરતાં પુષ્કળ ખર્ચ થઈ જાય છે ને તેનું પુણ્ય પણ મોટું મળે છે.*
કેઈની સ્થિતિ એવી હોય કે જાતે જાત્રા ન કરી શકે. તેવે પ્રસંગે બીજા જે કઈ જાત્રાએ જતા હોય તેમને માર્ગમાં જોઈતી સામગ્રી પૂરી પાડીને કે ઉતાર આપીને કે બીજી રીતે તેમની જાત્રાને સહાયતા આપે તે તેને પણ જાત્રાનું ફળ મળે. વળી જે કઈ પતે જાત્રા કરે અને પિતાને ખર્ચે બીજાને જાત્રાએ લઈ જાય તેને તે જરૂર ફળ મળે એ સ્વાભાવિક છે. એવી તીર્થયાત્રા માટે મોટા મોટા સંઘ કાઢનારા જૈન રાજાઓની ને મંત્રીઓની કથાઓ જૈન ગ્રન્થમાં અનેક છે. જે વસ્તુપાલે એ સંઘ કાઢેલે, તેમાં કમમાં કમ ૪૫૦૦ રથ, ૭૦૦ શિબિકા, ૭૦૦ ગાડાં, ૧૮૦૦ ઉંટ, ૨૯૦૦ સેવક, ૩૩૦૦ ભાટ, ૪૫૦ જૈન ગાયક, ૧૨૧૦૦ શ્વેતામ્બર અને ૧૧૦૦ દિગમ્બર શ્રાવકે હતા.•
Page #469
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭
સમાપ્તિ ધર્મના ઇતિહાસમાં જૈનધર્મનું સ્થાન માનવજાતિ જે જે ધર્મ પાળતી આવી છે તે સિા ધર્મોનું, તેમના કલેવરને અનુસરીને, વર્ગીકરણ કરવાના પ્રયત્ન અનેક વાર અનેક દિશાએથી થયા છે. આ દષ્ટિએ જૈનધર્મને પણ કેઈ અમુક વર્ગમાં મૂકવાને કઈ પ્રયત્ન કરે તે એને નિરીશ્વરવાદી, મનુષ્યપૂજક, આધ્યાત્મિક, નૈતિક, સંસારત્યાગી, ઉદાસીન, નિર્વાણધર્મ માને. જેમાં યુરોપિયન ધર્મોનાં સ્વરૂપમાં શ્રદ્ધા રાખી રહ્યા છે, તેમને તે “નિરીશ્વરવાદી ધર્મ એ શબ્દ જ વદતે વ્યાઘાત સ્વરૂપ લાગશે, પણ તે ભૂલ છે. કારણ કે “ધર્મ” એ 2luerl Hur 249 Hi ( religin vinculs pietatis obslrictides et religate sumus-Lactamitus, Institut III 28) દેવ અને મનુષ્ય વચ્ચેને સમ્બન્ધ હશે કે નહિ–પણ આજે તે એ શબ્દમાં એ જ ભાવ સમાયેલ છે કે ધર્મમાં ઈશ્વરની ભાવનાની ખાસ જરૂર જ છે એવું કાંઈ નથી, નહિ તે બદ્ધધર્મ, ચીનને સુધરે ધર્મ વગેરે અનેક સંસ્થાઓ સામાન્યતઃ ધર્મ કહેવાય છે તેમને તે પ્રદેશમાંથી નીકળી જ જવું પડે. યુરોપિયન ધર્મ જ્ઞાનની ભાવનાએ જેનધર્મ બેશક નિરીશ્વરવાદી છે, કારણ કે તે અનેકેશ્વરવાદી નથી, એકેશ્વરવાદી નથી, વૈતવાદી નથી, અદ્વૈતવાદી નથી, વિશિષ્ટાદ્વૈતવાદી નથી. આર્થર શોપનહાઉઅરે પિતાના ધર્મ મતમાં જે ભાવના પ્રદશિત કરી છે એ જ ભાવના આ નિરીશ્વર ધર્મમાં છે. જેનો પિતે પણ જ્યારે પિતાના ધર્મને નિરીશ્વરવાદી કહે છે, ત્યારે પિતાને મત સાબીત કરવા પોતાનાં પ્રમાણ આપે છે. કારણ કે ઈશ્વર સંબંધીને પ્રશ્ન ભારતવર્ષમાં યુરેપથી જુદી જ દષ્ટિએ લેવાય છે ને એ દષ્ટિએ તે જીવના આધ્યાત્મિક સ્વભાવનું કે (બદ્ધો માને છે તેમ) જીવના મેક્ષ પછી એના આધ્યાત્મિક સ્વભાવનું કે પારલૌકિક દૈવી ગતિ પામેલા-નિર્વાણ
Page #470
--------------------------------------------------------------------------
________________
(
૫)
પામેલા જીવના આધ્યાત્મિક સ્વભાવનું અસ્તિત્વ જે સ્વીકારે નહિ તે નાસ્તિક ગણાય. આ દષ્ટિએ જોતાં જૈનધર્મ ખરે જ નિરીશ્વરવાદી નથી; જેનો પિતાને અમુક અપેક્ષાએ ઈશ્વરવાદી પણ માને છે ને તેમ માનવાને તેમને દા સાચે છે, કારણ કે જીવના ( જો કે નિર્વાણ પામતાં જ પ્રકટ થવાના ) પવિત્ર અને શુદ્ધ સ્વભાવને તેઓ માને છે અને તીર્થકરે જેવા નિર્વાણ પામેલા પુરૂષને પિતાના નેતા અને દેવરૂપે પૂજે છે.
જૈનધર્મ અને ભારતના ઇતરધર્મ. ઇતિહાસની તેમજ કલેવરની દષ્ટિએ જેનધર્મમાં ભારતધર્મનાં સૈ લાક્ષણિક અંગ છે. હિન્દુ અને બદ્ધધર્મની પેઠે તે પણ કર્મના, પુનર્જન્મના અને મુક્તિના સિદ્ધાન્તને પિતાના ધર્મના મુખ્ય બિન્દુસ્વરૂપ માને છે; નરક-સ્વર્ગ અને મર્ય– લેક વિષેનાં વર્ણન, જગતના ઇતિહાસમાં પ્રવર્તતા કાળની ગણના અને ધર્મના સંસ્થાપકોના યથાનિયમે જન્મ વિષેની હકીકત પણ જૈન ધર્મમાં પેલા બે ધર્મને મળતી છે. એ ધર્મમાં સામાજિક તેમજ ધાર્મિક જીવનનાં સ્વરૂપ પણ તે બે ધર્મનાં જેવાં છે. આ વાતે છેક સ્વાભાવિક છે, કારણ કે હિંદુ, બદ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ એક જ મૂળમાંથી નીકળ્યા છે, સકાઓ સુધી સાથે જ ખીલ્યા છે અને એમણે એકમેક ઉપર તીવ્ર છાપ પાડી છે.
જૈન અને હિન્દુધર્મ. જૈનધર્મ અને હિન્દુધર્મ વચ્ચે સામ્ય તે પુષ્કળ જ છે. સામાજિક અને ધાર્મિક જીવનમાં (અને હિન્દુઓમાં એ તે મુખ્ય વાત છે) આજે જૈન હિન્દુથી થોડે જ અંશે જુદે છે. સ્થિતિ એવી છે કે જેનો અને હિન્દુઓ જાણે જુદા જુદા સમ્પ્રદાયના હોય તેમ તેને અનુસરીને બંનેના રીતરિવાજોમાં કેટલાક તફાવત છે, એ બે વચ્ચે એથી વધારે ભેદ નથી અને એ સિવાય તે તેમને જીવનક્રમ વ્યવહારથી સખે જ ઘડાઈ ગયેલ છે. છે. બુલરે તે વિષે કહ્યું છે કે જીવનચર્યા વિષેના જેનવિધિઓ
Page #471
--------------------------------------------------------------------------
________________
મોટે ભાગે મનુસ્મૃતિએ આપેલા વિધિઓને મળતા છે, એ લખે છે કે –“જૈનોએ અનેક વિધિઓ બ્રાહ્મણ સમૃતિઓમાંથી લીધા છે. જે બ્રાહ્મણ આપત્કાળે વૈશ્યજીવન પાળતું હોય તેને માટે બ્રાહ્મણ સ્મૃતિમાં જે વ્યવસાય નિષિદ્ધ ગણ્યા છે, તે જ વ્યવસાય શ્રાવકને માટે પણ નિષિદ્ધ ગણાયાં છે. ૨ ” અને ત્યારપછી તે લેખક મનુસ્મૃતિ અને જૈન ધર્મના ગ્રન્થ વચ્ચે બીજી કેટલીક સમાનતા બતાવે છે. મદ્યમાંસને ઉપયોગ નહિ કરનારા હિંદુઓમાં જેવા સામાજિક અને ધાર્મિક રીતરિવાજે છે તેવા જ જેનોમાં પણ છે. જુદા એટલે અંશે પડે છે કે અહિંસાના સિદ્ધાન્તને જેને બહુ તીવ્રભાવે પાળે છે ને તેથી અંધારું થયા પછી વાળુ કરતા નથી વગેરે. ધાર્મિક દષ્ટિએ જોઈએ તે એ બેમાં મહત્ત્વને ફેર એ છે કે પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું માહાસ્ય જેનો માનતા નથી, હિન્દુઓ પિતાના સાધુ (સંન્યાસી)ને દાટે છે એમ જેનો દાટતા નથી પણ બાળે છે, તેઓ પશુયજ્ઞ કરતા નથી, તેઓમાં સતી થવાને રિવાજ નહોતું. આ બધા સામાજિક અને ધાર્મિક તફાવત પ્રમાણમાં નજીવા છે અને એ ધર્મમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જુનામાં જુના વિચારના હિન્દુને પણ તેમના પવિત્રતાના વિચારોની આડે આવતી નથી. એટલા માટે આજે હિન્દુઓ જેનોને માટે ભાગે બીજા ધર્મના અનુયાયી ગણતા નથી, પણ હિન્દુધર્મના જ અનુયાયી માને છે. પુ. ૩૩૦ ઉપર જણાવ્યું જ છે કે ઘણું યે જગ્યાએ વૈષ્ણવે અને હિન્દુઓ એક જ નાતના હોય છે. જેને પણ હિન્દુઓને બીજા ધર્મના માનતા નથી, ઘણું યે જેનો વસતિપત્રકમાં પિતાને હિન્દુ જણાવે (લખાવે) છે, હિન્દુ દેવની પૂજા કરે છે, હિન્દુ પર્વ પાળે છે (પૃ. ૪૪૫) અને પિતાનાં મન્દિરોમાં હિન્દુ બ્રાહ્મણે પાસે પૂજા કરાવે છે. (પૃ. ૩૨૮). સામાન્ય હિન્દુ ધર્મ તરફ જૈનોનું પ્રયાણ છેલ્લા સૈકામાં એટલે સુધી થયું છે કે જો એમ ને એમ જ ચાલ્યું જશે તે જૈનધર્મ હિન્દુધર્મમાં પુરેપુરે ગળી જશે એ સંભવ છે. સંસ્કારી જૈનો આ ભય સમજી ગયા છે, તેથી હિન્દુ અને જૈનોમાં જે તફાવત (જેમકે, વારસાના નિયમ) છે તેને તે વળગી રહ્યા છે, અને જૈનોમાં જે વિશેષતા છે તેને પકડી રાખવાનો આગ્રહ રાખે છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
. (૪૫૫) હિન્દુ અને જૈન ધર્મના સિદ્ધાન્ત વચ્ચે બહુ ફેર છે. જેનો વેદને માનતા નથી, સ્મૃતિગ્રન્થને અને બ્રાહ્મણોના ઈતર પ્રમાણભૂત ગ્રન્થને પ્રમાણભૂત માનતા નથી, પણ જૈનધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચે મહત્ત્વને ભેદ તે એ છે કે જૈનસંઘને સંગઠિત રાખી શકે એવા અમુક સ્પષ્ટ ધામિક સર્વે અને પ્રણાલિકાઓ જૈનધર્મમાં છે; હિન્દુધર્મમાં એના સર્વે અનુયાયીઓને એક બંધને બાંધી રાખે એવાં કશાં સર્વમાન્ય ધર્મત નથી, અને વળી એ ધર્મમાં પરસ્પરવિધી અનેક સિદ્ધાન્ત છે અને તે સર્વે પિતે સાચા હવાને દાવો કરે છે. સિદ્ધાન્તની આ વિવિધતા એટલી તે વિચિત્ર છે કે હિન્દુઓના સિદ્ધાન્ત વિષે, ખાસ કરીને સંસ્કારી જન જેને વિષે ચર્ચા કરી શકે એવા સિદ્ધાન્ત વિષે, સ્વાભાવિક રીતે અભિપ્રાય આપતાં સંકેચ થાય. એમાંના કેટલાંક સિદ્ધાતોની રૂપરેખા દેરવાનો પ્રયત્ન મેં મારા Hinduismus નામના ગ્રન્થમાં કર્યો છે, તે સિદ્ધાન્તની તુલના જૈનસિદ્ધાન્ત સાથે કરીએ તે આ ભેદ સ્પષ્ટ તરી આવશેઃ ઘણાખરા હિન્દુઓ સુષ્ટા અને નિયન્તા ઈશ્વરને માને છે, જેને માનતા નથી; હિન્દુઓ જુગ જુગે જગતની સૃષ્ટિ અને પ્રલય માને છે, જેને અનાદિ અનન્ત માને છે; હિન્દુઓ માને છે કે શુદ્ધ સનાતન ધર્મ દેવોએ (ઈશ્વરની પ્રેરણાથી બ્રહ્માએ મર્યલેકમાં) પ્રકટ કર્યો, જેનો માને છે કે મહાપુરુષોએ-તીર્થકરેએ પતે પ્રકટ કર્યો ને પ્રસાર્યો; હિન્દુઓ માને છે કે દેવ મોક્ષ પામી શકે, જેને માને છે કે એમ થઈ શકે નહિ, એ તો માત્ર માનવીને જ અધિકાર છે અને તેથી તેમને મોક્ષ પામવાની ઈચ્છા થાય તે એમણે પૃથ્વી ઉપર મનુષ્યપણે અવતાર લેવું જોઈએ ને તપ કરવું જોઈએ; હિન્દુઓ કર્મને અષ્ટ સત્તા માને છે, જેનો એને પુદ્ગલનાં સૂક્ષ્મ તત્ત્વ માને છે ને તે જીવને વળગે છે એમ માને છે; હિન્દુઓ માને છે કે ભક્તજન ઈશ્વરની ભક્તિ કરે તેને પરિણામે તેની કૃપાથી સુખ મળે છે, જૈનો માને છે કે પિતાનાં જ કરેલાં સતત કર્મથી સુખદુઃખ મળે છે, ઘણાખરા હિન્દુઓ માને છે કે નિર્વાણ બધા ય પામી શકે, જેને ભવ્ય અને અભવ્ય વચ્ચે ભેદ કરે છે પૃ ૧૯૪); ઘણાખરા
Page #473
--------------------------------------------------------------------------
________________
(૧૬)
હિન્દુઓ માને છે કે મેક્ષ થતાં જીવ ઇશ્વરના સ્વમાં અનાઢિ કાળ સુધી રહે છે અથવા પરમાત્મામાં ભળી જાય છે, જૈનો માને છે કે લાકને શિખરપ્રદેશે કેવળી (સિદ્ધ) અક્ષુબ્ધ નિષ્ક્રિય શાન્તિમાં રહે છે; અન્તે ખાસ કરીને જૈનધર્મીમાં એવાં અનેક તત્ત્વા છે કે જે હિન્દુ આધ્યાત્મિક પ્રણાલિમાં નથી. ( જેમકે ધમ અને અધર્મતત્ત્વા, લૈશ્યા, ગુણસ્થાન વગેરે ), એ ધના જ્ઞાનતત્ત્વમાં અને ન્યાય શાસ્ત્રમાં સ્વતંત્ર ( સ્યાદ્વાદ જેવાં ) તત્ત્વ છે અને એમાં એની પેાતાની આગલી પરિભાષાના ઉપયાગ કરેલા છે.
જૈનોની આધ્યાત્મિક સિદ્ધાન્તની તૂલના હિન્દુઓના છ દના સાથે અહીં કરવી નિરર્થીક છે; અહીં તા એટલુ જ જણાવવું ખસ થશે કે ન્યાય ને વૈશેષિક પ્રણાલિની છેક સમીપ જૈનધમ છે, કારણકે અનેમાં પરમાણુવાદ તેમજ જીવના કર્તૃત્વ વિષેના મન્તવ્ય માન્યાં છે. જૈનધમ માં અને સાંખ્યમાં નિરીશ્વરવાદ સમાનભાવે છે, વળી અનેમાં જીવની વ્યક્તિપણે સમ્પૂર્ણ સ્વતંત્રતા અને મુક્તિ માની છે, એમાં પણ અમુક અંશે સમાન ભાવ છે. આ સિવાય બ્રાહ્મણ દના અને જૈનદન વચ્ચે સમાન બહુ થોડા છે.
શે
જૈનદન બ્રાહ્મણુદનથી ભિન્ન અને સ્વતંત્ર હાવા છતાં, કાળ વહેતે એણે બ્રાહ્મણદનમાંથી ઘણુ સ્વીકાર્યું" છેઃ ચેગમાંથી અને તંત્રમાંથી ( પૃ. ૩૭૯ ) લીધું છે, વેદાંતમાંથી લેવાના ને તીર્થંકરામાં હિન્દુઓની દેવભાવના આરેાપવાના પ્રયત્ન કર્યાં છે.
હિન્દુઓની અને જૈનોની વિશ્વવિદ્યા વચ્ચે પણ નિકટના સબધ દેખાય છે; અને વળી એફ. એ. શ્રાડર કહે છે એમ એ તા નક્કી જ છે કે જૈનોનાં સ્વર્ગાનાં નામ તે કંઈક અંશે બ્રાહ્મ ઊાનાં અને ખાસ કરીને વૈષ્ણવાનાં સ્વર્ગાનાં ( બ્રહ્મલા સહસ્રાર આદિ) નામ સાથે મળતા છે.
જૈન સન્તરિતાની કથાઓ ઉપર પણ બ્રાહ્મણ કથાઓની સ્પષ્ટ છાપ પડેલી છે. સગરની, પરશુરામની, મહાભારતનાં અને રામાયણનાં પાત્રાની અને બીજા અનેકની કથા
જૈનોએ
Page #474
--------------------------------------------------------------------------
________________
(૧૭) લીધી છે અને તેમને પોતાની ભાવનાએ ઘી છે. આ વાત. તેઓ તો સ્વાભાવિક રીતે જ સ્વીકારતા નથી, પણ એમણે એ કથાઓને જે સ્વરૂપે ઘડી કાઢી છે, તે સ્વરૂપ ઉપરથી જ સમજાઈ આવે છે કે તેમની કથાઓ બનાવટી છે ને સાચી તેમજ પ્રમાણભૂત કથાઓ બ્રાહ્મણની છે. ( આ ગ્રંથકર્તાની માન્યતા માત્ર છે).
વળી જે વિવિધ સિદ્ધાન્ત, મન્તવ્ય, ઉપદેશે અને રિવાજે આજે જેનો પિતાના માની રહ્યા છે, તેમાંના અનેક હિંદુઓની સાથે એકસરખા છે. આ બધા ઉપરથી જેનો
એ દા કરે છે કે અમારે ધર્મ પ્રાચીન છે, ને તેમાંથી જ હિન્દુ ધર્મ નીકળે છે. આ દવે કરવાના પ્રાચીન પૂરા તેઓ આપે છે ને કહે છે કે પ્રાચીન ઇતિહાસમાં એમ લખ્યું
છે કે ભરતે પ્રકટ કરેલા સત્યવેદની ભાવના ભૂલ્યું એટલે મનુષ્ય 'મિથ્યાત્વમાં પડ્યો અને પશુયજ્ઞ કરતે થયો. આ દવે આજે પણ જેન દાર્શનિકે કરે છે અને ચમ્પતરાય જેન લખે છે કે “ હિન્દુ ધર્મ મૂળથી જ જૈનધર્મની શાખા હતી. ”
આવા દાવાને ઈતિહાસને કશેય આધાર નથી, એ દાવે જેનો સિવાય બીજું કઈ માનતું નથી, પણ એ વાત છેક કાઢી નાખવા જેવી નથી. કારણકે જૈનધર્મે હિન્દુ ધર્મ ઉપર બેશક અનેક વિષયમાં છાપ પાડી છે. હિન્દુઓના અતિપ્રાચીન ધસંગ્રન્થમાં-ઉપનિષદમાં, રામાયણ, મહાભારતમાં અને બીજા ગ્રન્થમાં
જૈન ભાવનાનાં ચિહ્ન હોય એ કેવળ સંભવિત છે; પણ એ વિષયમાં સંશોધન હજી એટલું ઓછું થયું છે કે સ્પષ્ટતાએ કહ્યું કહી શકાય એમ નથી. મંડુક ઉપનિષદુ અને જૈન ધર્મ વચ્ચે નિકટને સંબંધ છે એમ છે. હર્ટલ જે કહે છે તે માનવાને પૂરત આધાર હજી મ હોય એમ મને લાગતું નથી. હર્ટલ બતાવે છે તે બ્રહ્મલોક અને મુક્તિ વિશેની જેનોની ભાવના ઉપનિષદની ભાવનાથી જુદા પ્રકારની છે અને એ એને સરાવી શકાય એમ નથી. એ બે વચ્ચેની સમાનતા તે માત્ર Termini Technici છે. બેશક હિન્દુ સમ્પ્રદાયે ઉપર જેનધર્મની છાપ તે છે જ. પશુ
૫૮
Page #475
--------------------------------------------------------------------------
________________
(૪૫૮)
યજ્ઞની વિરૂદ્ધ અહિંસાની ભાવના તીવ્રભાવે જે ઉભી થઈ અને ખાસ કરીને વૈષ્ણવધર્મમાં અન્નાહારની ભાવનાએ જે જડ ઘાલી તે દ્ધધર્મની અને જૈનધર્મની ભાવનાને જ પરિણામે કહી શકાય. વૈષ્ણવધર્મ ઉપર જૈનધર્મે બીજી પણ ઘણી રીતે અસર કરી છે. જિન વિષ્ણુને અવતાર મનાય છે, વિષ્ણુએ ગષભરૂપે આહંતુ શાસ્ત્ર પ્રકટ કર્યું એમ પદ્વતંત્ર: ૧,૧૪૪થી લખ્યું છે. ભાગવત પુરાણ ૫, ૩ થી અને ૧૧, ૨ માં તેમજ વૈણના બીજા ધર્મગ્રન્થમાં તેવી જ રીતે ઋષભને વિષણુના અવતાર માન્યા છે. તેમાં કાષભના ચરિત વિષે જે કથા આપી છે, તે જૈન કથા સાથે થડે જ અંશે મળતી આવે છે, પણ બાષભની કથા વૈષ્ણવધર્મના ગ્રન્થમાં આવે એ જ હકીકત મહત્વની ગણાય.૧૦ વૈષ્ણનાં દાર્શ નિક સમ્પ્રદાયમાં ખાસ કરીને મધ્વના (ઈ. સ. ૧૧૯–૧૨૭૮) બ્રહ્મા સમ્પ્રદાયમાં જૈન ધર્મની છાયા સ્પષ્ટ દેખાય છે, આ હકીકત તુરત જ સાબીત થઈ શકે તેમ છે કે દક્ષિણ કાનડામાં મધ્ય રહે ને અનેક સૈકાથી જૈનધર્મ ત્યાં મુખ્યધર્મ હતે, માટે તે ધર્મની છાપ મધ્વના સમ્પ્રદાય ઉપર છે. “વિષ્ણુધર્મનું મક્વ દર્શન ( Madhvas Philosophic des Vishnu Glanbens ) " Hall મારા ગ્રન્થમાં પૃષ્ઠ ૨૭, ૩૧ ઉપર મેં જણાવ્યું છે કે પ્રારબ્ધ વાદ, શ્રેણિઓ વગેરે મધ્યના સિદ્ધાન્ત તે જૈનધર્મને આધારે ઘડાયા હોય એમાં કશું અસંભવિત નથી.
શૈવ સમ્પ્રદાય ઉપર પણ જૈનધર્મની છાપ પર્વ છે. જી. યુ. પિપ અનુમાન કરે છે કે જીવના શુદ્ધ સ્વરૂપને આવરણ દેનાર ત્રણ પાશને અથવા મલને શૈવ સિદ્ધાન્ત જૈનસિદ્ધાન્તને આધારે હોય. એ સંશોધક જ્યારે પિતાના અનુમાનની વિગતેમાં ઉતરે છે ત્યારે તેનામાં જૈનધર્મ વિષેનું ઉંડું ને સાચું જ્ઞાન નથી એમ જણાઈ આવે છે, છતાંયે આનવ-કર્મ–અને માયા-મલને સિદ્ધાન્ત જૈનોના કર્મસિદ્ધાન્તને આધારે પ્રકટ થયે હેય એ વાતને અવગણું શકાય એવી નથી; છતાં એને વિષે કંઈક સ્પષ્ટ નિર્ણય ઉપર આવવાને માટે વધારે સંશોધનની અપેક્ષા છે, લિંગાયતેના ધર્મ-કર્મ ઉપર પણ જેનધમ ની અસર હોવાનો સંભવ છે, પરંતુ
Page #476
--------------------------------------------------------------------------
________________
( ૪૫૯ )
એ સમ્પ્રદાય વિષે પણ શાસ્ત્રીય સ ંશાધન થાય ત્યારપછી જ કંઈક સ્પષ્ટતાએ કહી શકાય. રાજપુતાનામાં અલખગીરના સમ્પ્રદાચ છે; તે સમ્પ્રદાયના સંસ્થાપક લાલગીર હતા; સર જી. ગ્રીષ્મસન કહે છે કે તે સમ્પ્રદાયમાં અને જૈનધર્મીમાં ઘણીક વાતા સમાન છે.૧૩ તેના સ ંશોધનની પણ જરૂર છે. વર્તમાનકાળમાં પણ જૈનોએ હિન્દુઓના આધ્યાત્મિક જીવન ઉપર છાપ પાડી છેઃ જે, એન. ફ્હાર ( J. N. Furguhar ) જણાવે છે૧૪ કે આ સમાજના સંસ્થાપક યાનંદ સરસ્વતીના ( ૧૮૨૪–૧૮૮૩) જન્મ સ્થાન ટંકારિયામાં ( કાઠિયાવાડ ) સ્થાનકવાસીઓનું પરિખળ હતુ અને ઘણું કરીને એ સમ્પ્રદાયની અસરથી જ દયાનંદ મૂર્તિપૂજાના ઉચ્છેદવાને પ્રેરાયા હતા; ભારતપ્રજાના નેતા મેહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાત્મક સત્યાગ્રહના સિદ્ધાન્ત પ્રકટ કર્યા તેમાં પણ જૈનભાવનાની અસર સ્પષ્ટ છે. ગાંધી જો કે જન્મ વૈષ્ણવ છે, પણ પાતાની યુવાવસ્થામાં જૈનધર્માંની ગંભીર છાયામાં આવ્યા હતા. અભ્યાસ કરવાને એ ઇંગ્લેંš જતા હતા, ત્યારે જતા પૂર્વે જૈનસાધુ એચરજીને હાથે પેાતાનાં માતાની સમક્ષ માંસ-મદિરા અને નારીના સ્પર્શ નહિ કરવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી.૧૫
જૈનધર્મ અને બાધ
યુરેાપમાં જૈનધર્મ વિષે પ્રથમ જાણ થઈ ત્યારથી, તે ધમ અને ધર્મ વચ્ચે કઇ ઐતિહાસિક સમ્બન્ધ છે કે નહિ ? એ પ્રશ્નને જૈનધમ ના અભ્યાસ કરનારા સર્વે સ ંશાધકાને મુંઝવી મૂકયા હતા. જૈન! પાતે માને છે કે એક પતિત જૈનસાધુએ બૌદ્ધધની સ્થાપના કરી હતી. એક કથા પ્રમાણે પાર્શ્વનાથના એક અનુચાયી સાધુ બુદ્ધકીર્તિ સરયૂ નદીને તè તપ કરતા હતા; એ જ્યાં બેઠા હતા ત્યાં એક મરેલી માછલી તણાઇ આવતી એણે જોઈ. એ ઉપરથી એને વિચાર આવ્યે કે એ માછલીમાં જીવ નથી તેથી એને ખાવામાં દોષ નથી અને ખાઈ ગચે. આ આચારથી વિચ્છેદનુ કારણ ઉભું થયું ને તેમાંથી ઔદ્ધધર્મની સ્થાપના થઇ.
Page #477
--------------------------------------------------------------------------
________________
(૪૬૦ )
બીજી કથા પ્રમાણે પાર્શ્વનાથના બીજા એક અનુયાયી સાધુ મદ્ ગલાયને, મહાવીર ઉપરના દ્વેષભાવને કારણે, ધર્મની સ્થાપના કરી અને શુદ્ધદનના પુત્ર બદ્ધને ઈશ્વર કહ્યો કે બદ્ધધર્મ જૈનધર્મમાંથી ઉત્પન્ન થયે છે એમ પ્રથમ તે યુરોપિયન પંડિત ( કલબુક, પ્રિન્સેપ, સ્ટિવન્સન, એ. ટેમસ ) પણ માનતા. મહાવીરના મુખ્ય શિષ્યનું નામ ગોતમ હતું અને તેથી એને જ ગૌતમબુદ્ધ માની લઈને એ પંડિતે પિતાના એવા અનુમાન ઉપર આવ્યા હતા.
બીજી બાજુએથી બૈઠે જૈનેને પાખંઘ કહે છે અને બદ્ધ ગ્રન્થમાંથી ચોરી કરીને જેનોએ પિતાને ધર્મ સ્થાગે છે એ આરેપ કરે છે. ગયા સૈકાના અનેક યુપિયન સંશોધકોને પણ એ મત હતો કે જૈનધર્મ જૈદ્ધધર્મને સમ્પ્રદાય છે. “બદ્ધધર્મ અવનતિ પામવા લાગે, તે સમયે તેમાંથી જૈનધર્મની ઉત્પત્તિ થઈ૮ ” એમ વિસન અને બેન્કી જેવા ભારતસંશોધક માનતા, ત્યારે વળી કિ. લાસન જેવા એને ઈ. સ. ૧-૨ સૈકામાં અથવા એ. વેબર જેવા બૈદ્ધધર્મનાં શરૂઆતનાં સૈકામાં ઉત્પન્ન થયેલ માનતા. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે એવું સાબીત કરવાના એ બધા જે પ્રયત્ન હતા. તેની ભૂલ છેવટે ઍચ. યાકેબીએ ભાંગીને સ્પષ્ટ રીતે સાબીત કરી આપ્યું કે એ બે ધર્મમાં જે સમાન અંશે છે, તે ઉપરથી એમ સાબીત થઈ શકતું નથી કે એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે.
જૈનધર્મમાં અને બૈદ્ધધર્મમાં અનેક સમાન અંશે છે એ વાત સાચી છે અને બ્રાહ્મણ લેખકે એ એ બે ધર્મને એકઠા ગુંચવી નાખ્યા છે, તે ઉપરથી પણ એ વાત સ્પષ્ટ રીતે સાબીત થાય છે. એ બે ધર્મના કેટલાક અંશે તે કેવળ સરખા જ છે, બન્ને વેદની સતાને અનાદર કરે છે અને બ્રાહ્મણના ગુરુપદ તથા યજ્ઞ સામે વાંધો ઉઠાવે છે. બંને સર્વશ્રેષ્ઠ સગુણ ઈશ્વરને અસ્વીકાર કરે છે, બંનેએ તે સમયને અનુકૂળ સન્તપુરુષને સ્વીકાર્યા, અને બાહ્ય સ્વરૂપે મળતાં આવે એવાં (મંદિરે, સ્ત, ચૈત્યે)
Page #478
--------------------------------------------------------------------------
________________
( ૪ ) સ્થાનમાં મળતા આવે એવા પૂજાવિધિ સ્વીકાર્યા. બંનેએ પિતાના ધર્મસ્થાપકને એક જ પ્રકારનાં (અહંત, બુદ્ધ, જિન) નામ આપ્યાં, એક જ પ્રકારનાં સન્દર્ય તેમને આપ્યાં અને એક જ પ્રકારનાં ચિહથી તેમને અલંકૃત કર્યા, આ બધી વસ્તુસ્થિતિથી હ્યુએનસ્યાંગ પણ આશ્ચર્ય પામેલો. બંને અમુક ચક્રવર્તીએને સ્વીકારે છે ને તેમનાં સરખા જ પ્રકારનાં ગુણોનું આરોપણ કરે છે. વળી બંને અહિંસાના સિદ્ધાન્તને તીવ્ર બનાવે છે અને નૈતિક આજ્ઞાઓ પણ સરરૂપે આપે છે; બંનેના સંઘમાં સાધુ અને સાધ્વી મહત્વનાં અંગ મનાય છે. વળી વધારે સમાનતાસૂચક તે એ વાત છે કે બંને ધર્મના સંસ્થાપક–મહાવીર અને બુદ્ધ-સમકાલિન હતા, બંનેએ એક જ પ્રદેશમાં-બિહારમાં ઉપદેશ શરૂ કર્યો હતો, એ બંનેના જીવનચરિતમાં એક ને એક સ્થાનને અને માણસને ઉલેખ આવે છે, એ બે પુરૂષનાં સંબંધમાં જે જે મનુષે આવેલા, તેમનાં નામ પણ એક જ પ્રકારનાં છે, કારણ કે મગધના ક્ષત્રિમાં તે કાળે તેજ પ્રકારે નામ પાડવામાં આવતાં (મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને તેજ નામ બુદ્ધનું તેમની કુમારાવસ્થામાં હતું; મહાવીરની પત્નીનું નામ યશોદા હતું, બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું.)
આ બધાં સ્થળની ને સમયની, કેટલાક સિદ્ધાન્તની, સામાજિક બંધારણની અને બીજી કેટલીક બાહ્ય સમાનતાઓ ઉપરથી ભૂલા ખાવાને નથી, એ બેમાં મૈલિક ભેદ છે તે વિચારવા જોઈએ. એ બેના ધાર્મિક ગ્રંથે જુદા છે, ઇતિહાસ જુદે છે, કથાઓ જુદી છે, એટલું જ નહિ, પણ ધાર્મિક સિદ્ધાંતે પણ જડમૂળથી કેવળ જુદા છે. બ્રાહ્મણધર્મની પેઠે જૈનધર્મ પણ શાશ્વત અલૈતિક જીવનું અસ્તિત્વ માને છે અને માને છે કે જ્યાં સુધી એ યુગલના બંધનમાં હોય છે ત્યાં સુધી સંસારમાં રખડે છે. બંને મુખ્ય સિદ્ધાંત તે એ છે કે કઈ પ્રમુ–કઈ જીવ છે જ નહિ. જેને આત્મા, અહમ અથવા જીવ રૂપે જાણીએ છીએ એ કઈ શાશ્વત પદાર્થ નથી, પણ ક્ષણિક ધર્મોને સન્તાન છે, એક ક્ષણે ઉત્પન્ન થનારી ને બીજી ક્ષણે નાશ પામનારી વિવિધ
Page #479
--------------------------------------------------------------------------
________________
( ૨ )
પદાર્થોની સાંકળ જ છે, એ પદાર્થોની પ્રતિમાથી ઉત્પન્ન થયેલુ રૂપ છે. અહમના નાસ્તિત્વના આ સિદ્ધાન્તૌદ્ધધર્મીમાં સદા મહત્ત્વના મનાયેા છે,૨૧ અને સ્વાભાવિક રીતે જ જૈનધર્મીમાં મનાતા જીવતત્ત્વની કેવળ વિરૂદ્ધના છે. જ્ઞાનના, નીતિના, કર્માંના અને ખાસ કરીને નિર્વાણના સિદ્ધાન્તમાં તેમજ બીજા અનેક મહત્ત્વના સિદ્ધાન્તામાં એ એ ધર્મમાં ઘણા ક્રૂર છે. જૈનો માને છે કે જીવને જે પુદ્ગલ તત્ત્વા ઘેરી રહ્યાં છે તેને વિરતિદ્વારા તે દૂર કરે અને તેમાંથી નીકળી પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે તે નિર્વાણુ પામે. પછી તે લોકને શિખરપ્રદેશે ચડે અને પવિત્ર વ્યક્તિગત, સઅલૈાકિક શક્તિઓ પ્રાપ્ત કરીને શુદ્ધ સ્વરૂપે શાશ્વત કાળ સુધી ત્યાં રહે. એથી વિરૂદ્ધ ઔદ્ધો માને છે કે અહમના કલેશજનક ક્ષણુસ્થાયી નાશવન્ત તત્ત્વનું જ્ઞાન થાય એટલે સ્કન્સને ફ્રી બંધનમાં આવવું પડતું નથી અને ધર્માંશાન્તિની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યાં સુધી ક્રમની સત્તાએ સ્કન્ધ મરણુ પછી નવ નવા અધ નમાં જન્મ લીધા કરે છે.
એ એ ધર્મના સિદ્ધાન્તામાં માટે ભેદ પાપના નિય સંબંધે છે. બહારના જીવની હિંસા થાય એટલે જૈના પાપ થયુ માને છે અને તેથી અજાણ્યે થયેલી હિંસાને પણ પાપ માને છે. મનની વૃત્તિ ઉપર પાપના આધાર છે એમ મોઢો માને છે એટલે જાણીજોઈને કરેલી હિં`સાને જ પાપ માને છે.
એ એ ધની આજે જે સ્થિતિ થઇ છે તેનુ કારણ પણુ એ છે કે તેમની સમાજરચનામાં પણ મોટા ભેદ છે. ખોદ્રાએ જે સંઘ માં તેમાં સાધુ અને સાધ્વી એ એને જ સ્થાન આપ્યું; ગૃહસ્થાને સ ંઘબહાર રાખ્યા. સાધુઓને અને સાધ્વીને પેાતાના જીવનનિર્વાહ માટે ગૃહસ્થા ઉપર બધે। આધાર રાખવા પડતા, તાણુ સાધુઓના ચારિત્ર ઉપર ગૃહસ્થાના કશે અંકુશ નાતા અને તેમના ધાર્મિક જીવનમાં પણ ગૃહસ્થાના સંબંધ પ્રમાણમાં બહુ શિથિલ હતા. જૈનોના સઘ મૂળથી જ ચતુનિષ હતા, કારણકે તેમાં સાધુ અને સાધ્વી ઉપરાંત શ્રાવક અને શ્રાવિ
Page #480
--------------------------------------------------------------------------
________________
કાને સ્વીકાર થયે હતે. સંઘના મહત્ત્વના અંગરૂપે શ્રાવકે તેમાં સારો ભાગ લે છે અને સાધુના ચારિત્ર ઉપર અંકુશ રાખે છે (પૃ. ૨૪૦) અને બીજા એવા મહત્ત્વના અધિકાર ભેગવે છે. સાધુ અને ગૃહસ્થ વચ્ચેના જુદા સંબંધને લીધે બંને ધર્મમાં જુદાં પરિણામ આવ્યાં છે. બદ્ધધર્મમાં સંઘ અને ગૃહસ્થ વચ્ચે સંબંધ અતિ શિથિલ હેવાથી પરિણામ બહુ માઠું આવ્યું. બૌદ્ધ સાધુસંઘ વિકાર પામતે ગયે, બ્રાહ્મણધર્મના પ્રચંડ વિરોધ સામે એ સંધને ટકવું કઠણ થઈ પડ્યું અને ધર્માન્ય મુસલમાનોના દૂર અત્યાચારથી એને નાશ થયે, એટલે તેની સાથે જ બૌદ્ધધર્મ પણ ભરતખંડમાંથી અદશ્ય થઈ ગયે અને તે ધર્મના અનુયાયીઓ હિન્દુ થઈ ગયા, કારણકે તેમને બૌદ્ધસંઘ સાથે કશે ગંભીર સંબંધ નહોતો. એથી વિરૂદ્ધ જૈનધર્મ પિતાની સમાજરચનાને પરિબળે આજ સુધી એ દેશમાં ટકી રહ્યો છે. એને ય જુગ જુગે તડકે છાંયડો જે પડ્યો છે, પણ છતાં એ એને સાધુસંઘ બૌદ્ધધર્મના સાધુસંઘની પેઠે અવદશામાં નથી આવી પડ્યો અને હિન્દુધર્મની સ્પર્ધા અને મુસલમાન ધર્મના અત્યાચાર સામે પણ શ્રાવકેના અનુરાગને લીધે એ ધર્મ આજે પણ ટકી રહ્યો છે.
ઉપર બતાવ્યું તેમ જૈન અને બૌદ્ધધર્મ એકમેકથી ગમે એટલા સ્વતંત્ર અને અલગ હોય, પણ એ બે એટલે લાંબે કાળ એટલા બધા પ્રદેશમાં ખીલ્યા છે કે તેમની અસર એકમેક ઉપર થયા વિના ન જ રહે એ તે વગર કહ્યું સમજાય એવી વાત છે. પિતપતાની વિશિષ્ટતાઓ અને એકમેક સાથે વિરોધતાઓ હોવા છતાં એક ધમેં બીજા પાસેથી કેટલાંક બાહ્ય સ્વરૂપે–ખાસકરીને મૂતિવિધાયક અને સામાજીક ભાવ-લીધા છે. એકમેક ઉપર જે પ્રભાવ પાડ્યો છે તેને વિશે હજી વિશ્વાસજનક સંશોધન થયું નથી એ ખેદને વિષય છે; બેશક એ પ્રકારનું સંશોધન ધારીએ એટલું સહેલું પણ નથી, કારણકે અમુક વાત એક ધર્મો બીજા ધર્મમાંથી લીધી છે કે એ બંને વેદવિધી ધર્મોએ તે વાત બનેને સમાન હિન્દુધર્મમાંથી લીધી છે એને નિર્ણય કર એ સહેલી વાત નથી. બેશક કઈ કઈ પ્રસંગ એવા છે
Page #481
--------------------------------------------------------------------------
________________
( ૪ )
ખરા કે જેમાં, આ વાત એક ધર્મ ખીજા ધમ માંથી લીધી, એમ કહી શકાય; જેમકે યાકોખી જણાવે છે' તેમ, વિચાર ઉપર માઠી અસર કરનાર, બાહ્ય જગતના પ્રભાવ જેને બૌદ્ધો આસ્રવ કહે છે, એ ભાવ જૈનધર્મીના આસ્રવ-ભાવમાંથી પ્રકટ થયે હાવા જોઇએ, કારણકે જીવ ઉપર કપુદ્ગલ અસર કરે છે એવી ભાવના માત્ર જૈન દર્શનમાં જ છે. બીજી બાજુએ હરિભદ્રસૂરિના યોગવિન્તુમાં તીર્થંકરાને એધિસત્ત્વ કહ્યા છે તે ભાવ જૈનોએ બૌદ્ધો પાસેથી લીધા છે એમ નિવિવાદ કહી શકાય.
જૈન ધર્મ અને આચૈતર ધર્મો.
વિદેશી ધર્મના જે અનુયાયીઓ ભરતખંડમાં આવી વસ્યા છે અને જેમણે એ દેશમાં પેાતાના ધર્મને માટે સ્થાન કર્યું" છે, તેમની સાથે જૈનો પેાતાના વેપારને લીધે સંબંધમાં તેા આવ્યા છે પણ એ સંબધ ભાષાની ને સંસ્કૃતિની દ્રષ્ટિએ થાડા ને ધર્માંની દૃષ્ટિએ તા નહિ જેવા જ છે. આશ્રેષ્ઠ વેખરે ગ્રીક અને ભારતખાસ કરીને જૈન-કથાઓમાં રહેલી સમાનતાએ શેાધવા પ્રયત્ન કર્યાં છે અને એ એવા અનુમાન ઉપર આવ્યા છે કે “ એ સમાનતાએ ગૌણ છે, ઈતિહાસકાળની છે, ડામરની અથવા તેા પશ્ચિ મની કથાઓમાં એ તરી આવે છે અને તેથી તે ખીજે ક્યાંકથી લેવાઇ ને સ્વીકારાઈ હાય.” પણ જ્યારે આ સંશોધક અહલ્યા– એકિલેયુસની ૫ ચર્ચા કરીને તેને પેાતાના મન્તવ્યના આધારમાં ટાંકે છે, ત્યારે તે એ વાત ઉપર વિશ્વાસ બેસતા નથી.
જૈનધમ ઉપર પારસીધમે અસર કરી હાય એ સ'વિત છે. તેજસ સમુદ્ધાતમાં સાધુના ખભામાંથી જિંત્ર નીકળે છે ( પૃ. ૧૭૧), એ મન્તવ્ય સાહકની (Sohak) * ઇરાની કથામાંથી લેવાયુ ડાય એમ ઍચ. યાકેાખી કહે છે તે વાત વિચારવા જેવી છે. જૈનધર્મ ઉપર પારસીધની શી અસર થઇ છે તે વિષે હજી કંઇ સ ંશોધન થયું નથી; પણ એવી અસર સભવે છે એમ એક પારસી જ મને કહેતા હતા.
જૈનધર્મ માની ( Mani ) ધર્મ ઉપર ક ંઈ અસર કરી છે કે
Page #482
--------------------------------------------------------------------------
________________
નહિ તે પણ વિચારવા જે પ્રશ્ન છે. ત્રણ ગુપ્તિ, અર્ગત કાય, વચન અને મનના વ્યવહાર ઉપરના અંકુશને (પૃ. ૨૯ ), માની ધર્મમાંની હાથ, હોં અને મન ઉપરની મુદ્રા (Signacula) સાથે ડબ્લ્યુ બૅગે ( W. Bang) સરખાવીર છે, અને માનીના અનુયાયીઓની પેઠે જૈનો પણ દક્ષિણને અંધકારને પ્રદેશ માને છે, એવી એ બે ધર્મોમાં સમાનતા છે એમ જણાવ્યું છે. એ બંને પ્રસંગેમાં જૈન ભાવનાની છાયા નહિ પણ ભારત ભાવનાની છાયા હોય કારણે કે ઉપરના બંને પ્રસંગમાં સામાન્ય રીતે ભારત ભાવના જ છે. Electi અને ofuditores (સાંભળનાર) અર્થાત “સાધુ અને “શ્રાવક ( સાંભળનાર)” વચ્ચે જે સરખામણી એ. જી. ફૅન છેનાકે (von Wesendonk) કરી છે૨૯ તે વિચારવા જેવી છે, પણ એવી બીજી વધારે સમાનતાઓ કાઢી શકાય ત્યારે જ એમ કહી શકાય કે માનીના ધર્મ ઉપર જેનધર્મની અસર થઈ છે.
કંઈ સૈકાઓ સુધી મુસલમાન ધર્મ જૈનધર્મ સાથે ભેગોલિક સંબંધમાં ને તે રીતે નિકટના સંબંધમાં આવ્યું છે ને તેણે જૈનધર્મ ઉપર સંસ્કૃતિની દષ્ટિએ ગંભીર છાપ પાડી છે. એકંદરે ભારતવાસીઓની–ખાસ કરીને પશ્ચિમના અને ઉત્તરના ભારતવાસીઓની તેવી જ રીતે જૈનોની ભાષામાં ફારસી–આરબી શબ્દ ખુબ પેઠા છે ને હવે ત્યાં હક્કદાર થઈ પડ્યા છે, પણ મુસલમાનની સાથી વિશેષ અસર તે જેનોની સ્થાપત્ય–અને ચિત્રકળા ઉપર થઈ છે અને તેમાં મુસલમાન આદર્શ પ્રમાણે જેનોની એ કળાને કંઈક જુદું સ્વરૂપ મળ્યું છે, બેશક જૈનકળાને એથી હાનિ પણ થઈ છે. જૈન સ્થાપત્યકળાની અસર મુસલમાન સ્થાપત્યકળા ઉપર પણ થઈ છે, પણ એમાં તે સાચી રીતે મુસલમાન કળાએ કંઇ ખાસ વિકાસ નથી કર્યો, માત્ર નકલ જ કરી છે, કારણ કે મુસલમાનેથી તુટેલાં જૈન દેવાલના અવશિષ્ટ ભાગ મજીદે બાંધી વામાં વાપર્યા છે, અથવા તે જૈન દેવાલયમાં છેડેક ફેરફાર . કરીને જ તેની મજીદે બાંધી દીધી છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક પ્રદેશમાં મુસલમાન જૈનધર્મ ઉપર કંઈક મહત્વની અસર કરી છે. મૂર્તિપૂજાની વિરૂદ્ધ લંકાશાએ જે વિરોધ જગાવ્યું અને તેવી જ રીતે મૂર્તિપૂજાને વિરોધ કરનાર કેટલાક સમ્પ્રદાય વૈષ્ણવધર્મમાં પણ જાગ્યા એ મુસલમાનધર્મની પરોક્ષ છાયા જ હતી. બીજી બાજુએથી હિન્દી મુસલમાન ઉપર જૈનધર્મની અસર પણ જણાઈ આવે છે, કારણ કે હિન્દી મુસલમાને એ-ખાસ કરીને ભારતના આર્યધર્મોમાંથી થઈ ગયેલા મુસલમાનેએ—એ આર્યધર્મેના ઘણુ સિદ્ધાન્તને ને રીતરિવાજોને સ્વીકારી લીધા છે. આ ઐતિહાસિક વિષયનું સંશોધન મુસલમાનધર્મના સંશોધકને બહુ રસિક થઈ પડે એવું છે.
જૈનધર્મની અસર મુસલમાનધર્મ ઉપર એથીએ મેટા વિસ્તૃત પ્રદેશ ઉપર પડી હોય એમ લાગે છે. A. Further. V.
Kremer એક નાના નિબંધમાં લખે છે કે આરબી કવિ અને ફિલસુફ અબુ–૧–અલા ( Alu-l-la, ૯૭૩–૧૦૫૮ ), જે નુમાનમાં ( Numan ) આવેલા પોતાના પિતૃનગર મારામાં ( Marut ) સામાન્ય રીતે અબુ–-અલા અલ-મારીના ( al. Maari ) નામથી ઓળખાતે, તેણે જેના પ્રભાવને બળે પિતાના નૈતિક સિદ્ધાન્ત ઘી કાઢયા છે. આ માણસના આચાર વિચાર કેવળ અ-મુસલમાન હતા અને તેનું વર્ણન કેમર આ પ્રમાણે કરે છે–“અબુ-લૂ-અલા કેવળ અન્નાહાર જ કરતે; અને વળી દૂધ પણ નહેાતે ખાતે, કારણ કે બચ્ચાંના ભાગનું દૂધ માતાના સ્તનમાંથી ખેંચી લેવું અને એ પાપ માનતે; વળી બની શકતું ત્યાં સુધી તે આહાર વિના જ એ ચલાવતે. મધને પણ એણે ત્યાગ કર્યો હતો, કારણ કે જે મધમાખીઓએ એટલી ખંતથી જે મધને સંગ્રહ કર્યો છે, તેમની પાસેથી તે મધ લુંટી લેવું એ અન્યાય છે એમ એ માનતે. તે જ કારણે એ ઈંડા પણ ખાતે નહિ. આહારમાં ને વસમાં એ સંન્યાસી જે જ રહેતું. મારાં વસ્ત્ર સુતરનાં છે, તે લીલાં કે પીળાં કે રાતાં નથી અને બીજા સિા માણસે જેને ત્યાગ કરે એ મારે આહાર છે. પગે માત્ર લાકડાની પાવડીઓ જ પહેરતે, કારણ કે પશુને મારવું ને તેનું
Page #484
--------------------------------------------------------------------------
________________
(૪૭) ચામડું વાપરવું એ પાપ છે, તેથી ચામડાના જોડા પહેરવા સારા નથી એમ માનતે. બીજે એક સ્થળે, નગ્ન રહેવાની એ પ્રશંસા કરે છે અને કહે છે કે “ ગ્રીષ્મ એ જ તારે માટે સંપૂર્ણ વસ્ત્ર છે. “ભીખારીને દિરમ (Dirhem) દેવે તેના કરતાં માખીને જીવન દેવું સારું છે.’ એમ એ કહેતે, તે જ દેખાડી આપે છે કે અહિંસા ધર્મને કેવે તીવ્રભાવે એ માનતે.”
નગ્નતા, જીવરક્ષણ, અન્નાહાર અને વળી મધને ત્યાગ વગેરે વિષ ઉપરનો એને જે પક્ષપાત તે દેખાડી આપે છે કે એના વિચાર ઉપર જૈનધર્મની, ખાસ કરીને દિગમ્બર સમ્પ્રદાયની અસર હતી. અબુ-લ-અલા પિતાના જીવનને માટે ભાગ બગદાદમાં રહેલો, એ નગર વેપારનું કેન્દ્ર હતું, જૈન વેપારીઓ ત્યાં ગયા હોય, તેમની સાથે કવિને સંબંધ બંધાયો હોય એ બધી વાતે સંભવિત છે. એનાં લખાણે ઉપરથી જણાઈ આવે છે કે એને અનેક ભારત ધર્મમન્તનું જ્ઞાન હતું. ભારતના સાધુઓ નખ ઉતારતા નથી એ વાતને એણે ઉલ્લેખ કર્યો છે. શબદાહની પદ્ધતિની એ પ્રશંસા કરે છે ને લખે છે કે “જુઓ, ભારતવાસી પિતાનાં શબને કેવાં બાળે છે; બધી ઉપાધિઓ કરતાં એ સારું છે, મને જે બાળે તે રીતે છેતરી ખાતાં તરસથી ( yena ) અને વળી દુર્વ્યવહારથી અને અપવિત્રતાથી બચી જાઉં. શબની ઉપર કપુર વગેરે જે સુગંધિત પદાર્થો નાખે છે, તે સૌ કરતાં અગ્નિ સારે છે.” ભારતના સાધુએ ચિતાની અગ્નિજવાળામાં પડતું મૂકતા એ વાતથી અબુ-ત્ર- અલા બહુ વિસ્મય પામેલે. મૃત્યુ પામવાના આ માર્ગને જૈનો બેશક ધમહીન “પ્રમત્ત ત૫” માને છે, પણ બીજી રીતે એટલે કે ઉપવાસ કરી મૃત્યુ પામવાની પ્રણાલીને પ્રશસ્ત ગણે છે. બની શકે તે આહારને કેવળ ત્યાગ કરે એવા અબુ-લું–અલાના વચન ઉપરથી એવા પણ અનુમાન ઉપર આવી શકાય કે એને “સંલેખના વિષે ( પૃ. ૪૩૬ ) પણ જ્ઞાન હતું, પણ એ વ્રત એ પિતે પાળી શકે એ એને આત્મા સબળ નહોતે. આ બધા ઉપરથી એમ લાગે છે કે અબુ-લૂઅલા જૈનોના સંબંધમાં આવ્યું હતું અને તેમના કેટલાક ધામિક
Page #485
--------------------------------------------------------------------------
________________
(૪૬૮ )
સિદ્ધાન્તા એણે સ્વીકાર્યાં હતા. એની કવિતામાં આવતા દાનિક વિચારા ઉપરથી એમ લાગે છે કે એને જૈનધમ વિષે બહુ ઉંડું' જ્ઞાન નહાતુ', કારણકે એ કવિતાએ ઉપરથી જણાઈ આવે છે કે એ પુનર્જન્મને માનતા નહિ.
યાહુદીધમ અને ખ્રિસ્તિધર્મ ઉપર જૈનધર્મની અસર કેટલે અંશે પડી છે, તેના તાલ બહુ સંભાળથી કરવાના છે. સાલેામને આપેલા ન્યાયના જેવા ન્યાય (પૃ. ૨૭૯) અને ત્રણ વેપારીઓનુ ર દૃષ્ટાન્ત, મહાવીરને જેમ ખાર મુખ્ય (૧૧) શિષ્યા હતા તેમ ક્રાઇસ્ટને પણ માર શિષ્યા હતા અને તેમાંથી એકેક ( યુડાસ, ગેશાલ ) ગુરુદ્રોહી હતા, આવા આવા સમાન શેમાં કશું મહત્ત્વ નથી.
ભારતવમાં જવાના સમુદ્રમા ઉઘડ્યો તે પહેલાં બહુ જમાનાથી જૈનો ખ્રિસ્તિઓના સંબંધમાં આવ્યા હતા. પાચ્ચુગીઝ ભારતમાં આવ્યા તે પૂર્વે બહુ સૈકાથી દક્ષિણ ભારતમાં ખ્રિસ્તિ સંધ હતા એ વાત જાણીતી છે. છેવટના કેટલાક દશકાથી તા ખ્રિસ્તિયની છાપ જૈનધર્મી ઉપર પડેલી સ્પષ્ટ છે. વર્તમાનમાં જૈનો ખ્રિસ્તિધમાં ધર્મીપ્રચારની વપરાતી પ્રણાલીઆના ઉપયેગ કરી રહ્યા છેઃ ટ્રેક્ટ કાઢે છે, ધર્મોની પિરષદો ભરે છે, તીર્થંસ્થાનેની વ્યવસ્થા કરે છે, યુવકસ ઘા સ્થાપે છે અને એવી ઘણી પ્રણાલીઓના ઉપયાગ કરે છે. વળી નવા જમાનામાં તે પેાતાના ધર્મના હિતને હેતુએ બાઇબલના પણ ઉપચેગ કરે છે. સે'ટોનના પ્રકટીકરણના ૪થા અધ્યાયમાં ૨૪ તીર્થંકર સમધેના સમ ખાલતાં ર ચપતરાય જૈન કહે છે કે “ ખીજા સૌ ધર્માં મળી શકે અને એકમેક સાથે જોગ પામી શકે એવી ભૂમિકા માત્ર તીર્થકરીના જ ધ રચે છે. ( The creed of the Tirthankars furnishes the only platform where all other creeds may meet and be reconciled to one-another. )33
ઉપરની વિગતાથી જાણી શકાશે કે ઈરાની, મુસલમાન અને ખ્રિસ્તિમાં સાથે જૈનધર્મોના સંબંધ છેક નજીવા છે. અહીં જે વિગત આપી છે તેમાંની વળી અનેક તા અનિશ્ચિત
Page #486
--------------------------------------------------------------------------
________________
છે, પણ ભવિષ્યમાં કઈ સંશાધક એ સંબંધને પ્રમાણભૂત અને નિશ્ચિત કરી શકશે, ત્યારે એને જણાઈ આવશે કે એવા સંબંધની વિશિષ્ટતાઓ ધર્મની દષ્ટિએ બહુ મહત્વની નથી. કારણ કે જૈનધર્મની ઉત્પત્તિ કેવળ ભારતની વિચારપ્રણલીમાંથી જ થઈ છે, અને હિન્દુધર્મની તથા બુદ્ધધર્મની પેઠે જૈનધર્મની પણ જન્મભૂમિકા પશ્ચિમના તેમજ અતિપૂર્વના ધર્મોની જન્મભૂમિકા કરતાં બહુ જુદે જ પ્રકારે રચાયેલી છે. ભારત ધર્મપ્રણાલીની કથાઓ તથા ઐતિહાસિક ભાવનાઓ પશ્ચિમના ધર્મોની કથાઓ ને ભાવનાઓ કરતાં છેક જુદી જ છે, એટલું જ નહિ પણ એ ધર્મના ખુદ સિદ્ધાન્તો પણ જુદા જ પ્રકારની આધ્યાત્મિક ભાવનાઓ રજુ કરે છે. એની ત્રણ વસ્તુઓ તે સ્પષ્ટ રીતે આવે છે – | ભારતના સૈ આર્યધર્મીઓ-પછી ગમે તે એ હિન્દુ હોય, બૌદ્ધ હોય કે જેન હોય તે પણ સંસારના આ જીવનમાં દુઃખ જ જુએ છે. એને મન આ વસ્તુસ્થિતિ એવી છે કે તેમાં કશું કશાદ્વારા પણ ફેરફાર કરી શકે નહિ. કશાથી એ દુઃખ ટાળી શકાય નહિ, સ્વર્ગમાં સુખનું અને વિલાસનું રાજ્ય છે, ત્યાં જવાથી યે દુઃખ ટળી શકે નહિ, ખુદ અનિત્ય ને પણ દુઃખ વળગેલું છે જ. સમસ્ત જીવન દુઃખ ભર્યું છે, કારણ કે તેમાં આનન્દ નથી, શાન્તિ નથી; એને કર્મ કરવાં પડે છે ને કર્મનાં ફળ ભોગવવાં પડે છે. પશ્ચિમવાસીની ભાવના એથી વિરુદ્ધ છે; એ ભૌતિક જીવનમાં દુઃખ નથી જેતે એમ નથી, પણ એમાં સુખનું મૂળ પણ જુએ છે. આ ભાવના ગ્રીકેની, પારસીઓની, મુસલ. માની અને આધુનિકેની જ છે એમ નથી, પણ મધ્ય જુગના ખ્રિસ્તિઓની પણ હતી. એને મન સંસાર એ દુઃખની ખીણ છે, પણ એ સ્થિતિ ટુંકા વખતની જ છે, કારણ કે કાળને અન્ત માનવપુત્ર સ્વર્ગમાં પિતાની કીર્તિમાં પ્રકટ થશે અને તેના દેહનું પુનરૂત્થાન થશે. ત્યારે વળી નવી પૃથ્વી ઉત્પન્ન થશે અને તે ન્યાયપરાયણની અને પવિત્રેની શાશ્વત આવાસભૂમિ બનશે.
Page #487
--------------------------------------------------------------------------
________________
(૪૦) ભારતવાસી અનન્તને માને છે. એ માને છે કે જગત શાશ્વતકાળથી શાશ્વતકાળ સુધી રહે છે. એ માને છે કે કાં તે (જેનો માને છે તેમ) એ સરજાતું ય નથી ને નાશે ય પામતું નથી, અથવા કાં તે (હિન્દુઓ માને છે તેમ) એ સરજાય છે ને નાશ પામે છે એ વાત ખરી, પણ તે માત્ર એક જ વાર નહિ, પણ જુગ જુગે એમ ને એમ થયા કરે છે. વળી તેઓ માને છે કે મુકિતને માટે જ્યારે ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે તે મળે છે; કાળને અમુક સમયે જ મળે છે એવું કંઈ નથી. ' પારસીઓ તેમજ મુસલમાને માને છે કે જગતનું નાટક એક જ વાર ભજવાય છે. ખ્રિસ્તિઓ માને છે કે જગત્ અમુક સમય સુધી જ ચાલે છે અને શૂન્યમાંથી તથા મનુષ્યપતનથી શરૂ થાય છે, ક્રાઈસ્ટના આત્મસમર્પણથી દિશા બદલાય છે અને છેવટે ન્યાય તથા ક્રાઈસ્ટનું શાશ્વત રાજ્ય આવી સને અન્ત આવે છે. આધુનિક વિકાસને અને વર્જનને માને છે અને તેમાં પણ ઍડવર્ડ હાર્ટમાન (Edward v. Hartmann) જેવા નિરાશાવાદી માને છે કે જગતપ્રવાહ તે કઈ અચેતન દેવની વૃત્તિઓને ઇતિહાસ છે અને એ દેવ પ્રયાસ કરતે કરતે અશુભમાંથી શુભ તરફ જતે જાય છે.
વ્યકિતત્વને નાશ કરે એમાં જ કલ્યાણ છે એમ ભારતવાસી માને છે. જૈન માને છે કે જીવને પિલ્ગલિક આવરણમાંથી મુકત કરવાથી તે શુદ્ધ થાય છે, ને ત્યારે તેની વ્યકિતગત વિશિષ્ટતા કશી રહેતી નથી; સ તીર્થંકરે એકમેક સરખા જ છે, માત્ર તેમની પાદુકા ઉપરનાં ચિહ્નોથી જ, અમુક પ્રતિમા ક્યા તીર્થંકરની છે તે જાણી શકાય. ધાર્મિક હિન્દુ માને છે કે ઈશ્વરની કૃપાથી મુકિત મળે, ત્યારે ઈશ્વરના નિરાનુરાગ પ્રતિબિમ્બ રૂપે બની રહેવાય, વેદાન્તી બ્રહ્મને જાણે છે ત્યારે તે એમાં ભળી જાય છે, બુદ્ધના અહમ-ભાવનું મિથ્યાજ્ઞાન તેના નિર્વાણુમાં ટળી જાય છે. પશ્ચિમની ભાવના એથી વિરૂદ્ધ છે. એ પિતાના વ્યકિતત્વને નાશ થવા દેતી નથી, પણ ગમે તે આ જીવનમાં, ગમે તે ઉચ્ચતર
Page #488
--------------------------------------------------------------------------
________________
(૪૭૧) જીવનમાં એને પરિપૂર્ણ બનાવે છે, અશુભ વાવીને શુભ લણવાને પ્રયત્ન કરે છે. પૃથ્વીના બાળકનું શ્રેષ્ઠ સુખ વ્યકિતત્વમાં છે.
પશ્ચિમની અને પૂર્વની વિચારશ્રેણિ વચ્ચે મુખ્ય ભેદ કયા છે તે ઉપરની હકીકતેથી જણાઈ આવશે. એ બેની વચ્ચેના ભેદ ઉપર રસ્તે બંધાય, એ બે વચ્ચેને સામાન્ય પ્રદેશ શોધી શકાય, એ બેની તુલના કરી શકાય એવા પ્રયત્ન થયા છે, પણ એથી એમ માની લેવાય નહિ કે એ બે વચ્ચે જે ખાડે છે તે પૂરી શકાય. બંનેમાં માનવજાતિના સાચા અનુભવ છે, બંને કાળની આવશ્યકતાને અનુસરી વિકાસ પામ્યા છે અને તેમનામાં જીવનશકિત હશે ત્યાં સુધી જીવતા રહેશે. પશ્ચિમના તેમજ ભારતના બંને તત્ત્વદશને હજાર વર્ષ જીવીને પિતાના અસ્તિત્વને અધિકાર સાબીત કરી આપે છે. તેથી આ દર્શન ઉંચું કે પેલું ઉંચું એ વિષે વિવાદ કરે નિરર્થક છે, પણ તે બેમાં અમુક ભેદ છે, એ જાણવું આવશ્યક છે, કારણ કે એ બનેની વિશિષ્ટતા જે જાણે, તે જ એ બેના જીવનની ભાવનાઓની સંપૂર્ણતા અને અપૂર્ણતા નિશ્ચિતભાવે સમજી શકે.
स मा त.
Page #489
--------------------------------------------------------------------------
Page #490
--------------------------------------------------------------------------
________________
નોંધો
સંક્ષેપ ERE=Encyclopaedia of Religions and Ethics, ed.
by J. Hastings. GSAI=Gioonale della Societa Asiatica Italiana. Ind. Antq.=Indian antiquary. J=Jainism. JRAS=Journal of the Royal Asiatic Society. JBORS=Journal of the Bikar Orissa Research
Society. RAS=Royal Asiatic Society. SBE-Saered Books of the East. Tattw=draleilla 79. WZKM=Wiener Zeitschrift jür the Kunde des
Morgenlandes. ZDMG=Zeitschrift der Deutochen Morgenlandis
chen Gescllschaft.
248414 9-aal. 9 ( ¥. 98 ) Chr. Lassen “ Indische Aetertumsku. nde ” ( Leipzig 1861 ) IV, y, vyle.
2 ( ¥. 98 ) Major C. Mackenzie, Dr. F. Buchanan 24. H. T. Colebrooke : "Asiatic Researches ” IX ( Calcutta 1809 ), J. Delamaine, F. Buchanan Hamil. ton, H. T. Colebrooke ; “Transactions of the R. A. S.” I ( London 1827 ) 247 Lient, Col. William miles : dor ypas Hi III, 4. 334—$14143a
zal “ Migopl.
Page #491
--------------------------------------------------------------------------
________________
laneous Essay” (London 11887, 1878) અને તેના " Essays on the Religion and Philosophy of the Hindus” (Leipzig 1858) એમાં છપાયા છે.
૩ (પૃ. ૧૪). H. H Wilson : “ Asiatic Researches” XVI, XVII ( કલકત્તા ૧૮૨૮, ૧૮૩૨ ); તેજ લેખકના “Sketch of the Religions sects of the Hindus” (લંડન ૧૮૬૨) એમાં ફરી છપાયા છે.
૪ (પૃ. ૧૫ ). વેબરના અને તેના અનુયાયીઓના જૈન-સંશોધન Hey à 772412. E. Windioch: Geschichte der SanskritPhilologie und Indischen Altertumskunde" ( Strassburg ૧૯૧૭) પૃ. ૩૪૬ થી.
અધ્યાય –ઇતિહાસ ૧ (પૃ. ૧૯) “Alberunis India” Ed. Sachaw ને. અંગ્રેજી અનુવાદ (લંડન ૧૮૮૮) II પૃ. ૧૦.
૨. (પૃ. ૨૩) પાર્શ્વની પૂર્વેના તીર્થકરોના-રૂષભના, અરિષ્ટનેમિ વગેરેના-ઇતિહાસને નિર્ણય કરવા આધુનિક જૈન લેખકે મથે છે અને વેદ વગેરે પ્રાચીન સાહિત્ય ગ્રન્થમાં તીર્થકરોનાં નામ છે એમ બતાવવાનું સાહસ કરે છે, જેમકે બરડીઆદ “ History. of Jainism” પૃ. ૧૫; Seeker : “ Notes on the Sthanakwasi Jains” . 96; ન્યાયવિજયના “અધ્યાત્મતત્ત્વાવલોક” ઉપર મહેતાને ઉપઘાત, પૃ. IV: “ Mithya Khandan containing the Origin of Jainism ” (Ludhiana ૧૯૧૪) એ પુસ્તકમાં શ્રી પ્રેમચંદ (પાછલું નામ, નાનકચંદ) જૈનદષ્ટિએ આ વિષયને વિગતવાર ચર્ચે છે–મુનાતરશના
એવો ઉલલેખ ઋગ્વદ ૧૦ : ૧૩૬ : ૨ માં જોઈને A. Weber ને પણ લાગ્યું કે એ ઉલ્લેખ દિગમ્બર જૈને વિષે છે (એને નિબંધ મur indischen Religious-geschickte,” Drische Revue 1899. ખાસ આવૃત્તિના પૃ. ૨૧ ઉપર).
(પૃ. ૨૩) બિમલ ચરણ હૈએ “Historical Gleanings” (કલકત્તા ૧૯૨૨) એમાં આપેલા છેવટના એકીકરણમાં પૃ. ૭૬ થી સરખાવશો.
Page #492
--------------------------------------------------------------------------
________________
r (4.2) R Hoernle : “ Proceedings of the Asiatic Society of Bengal” ૧૮૯૮, પૃ. ૩૯ થી.
૫ (પૃ ૨૮) H. Jacobi: “Die Entwicklung der Gottesidee by den Indern ” ( Bonnund Leipzig, 1923) ų. 24; Th. Stcherbatoky : “ The Central Conception of Buddhism” (London, 1928 ) પૃ. ૭ર.
૬ (પૃ. ૨૯). Jacobi તેજ ગ્રંથ પૂ. ૬૮; Stcherbatoky તેજ ગ્રંથ પૃ. ૭૩; Sten Konow ને એ જ મત in Chantepie de la Saussaye, “ Lehrbuch de Religionsgeschichte " *(Tibingen, 1924) II પૃ. ૧૯.
૭ (પૃ. ૨૯) Stcherbatoky તેજ ગ્રંથ, પૃ. ૬૮.
૮ (પૃ. ૩૫) ભદ્રબાહુના કલ્પસૂત્રમાં આપેલી હકીકત, પાર્શ્વનાથના શિષ્યો સંબંધને જીનચરિતમાને હું ૧૬૦ તે બીજા પ્રમાં આપેલી હકીકતો સાથે સમ્મત થતું નથી; સરખાવશે M. Bloomfield: Life and stories of Parshwanath પૃ. ૧૮, ૧૪૪; Hoernle, Ind. Antiq. XIX (૧૪૪૦) પૃ. ૨૩૩ થી ૨૫૦ વર્ષને માટે પાંચ ધર્મ સંસ્થાપક બહુ ઓછા છે!
૯ (પૃ. ૩૭). શ્વેતામ્બરને મતે ઇ. સ. પૂ. પર૭ માં મહાવીર નિર્વાણ પામેલા અને તેવી જ રીતે ઘણાખરા દિગમ્બરને મતે પણ (સરખાવશેઃ નેમિચન્દ્રને “ત્રિલોકસાર”, લોક ૮૫૦; વળી પ્રો. યાકેબીના જણાવ્યા પ્રમાણે કામતાપ્રસાદ જૈનનો “ભગવાન મહાવીર,” પૃ. ૨૧૧), બીજા દિગમ્બરે એથી યે આગળ ૬૦ વર્ષે માને છે ( જ. લા. જૈનીઃ “ Outlines of Jainism ” y. XXVII ).--241241 4948 માટે સરખાવશે વાકેબીની “કલ્પસૂત્ર'ની અને પરિશિષ્ટપર્વણ”ની આવૃત્તિની 312d10dl, G. Bübler, Denkschr. d. Wierer akademic 30, પૃ. ૨૪૮; J. Carpentier, Ind. Antig. 48, પૃ. ૧૧૮ થી, A. F. R, Hoernle ERE I પૃ. ૨૬૧ (મહાવીરનું નિર્વાણ વર્ષ ઈ. સ. પૂ. ૪૮૪ માને છે), તેમજ V. A. Smith : “Early History of India” ૪ થી આવૃત્તિ (ઓકસફર્ડ ૧૯૨૪) પૃ. ૪૯ JRAS ૧૯૧૭, પૃ. ૧૨૨ થી પ્રસિદ્ધ થએલા વેંકટેશ્વરના મત પ્રમાણે મહાવીર
Page #493
--------------------------------------------------------------------------
________________
ઈ. સ. પૂ. ૪૩૭ માં નિર્વાણ પામેલા અને પાટકના નિા તે પા નાથના અનુયાયી હતા, પણ મત સંભવિત નથી. સરખાવશે Sir Charles Eliot "Hinduism and Buddhism " ( London 1921) 1 પૃ. ૧૦૫.—મ્રુદ્ધના નિર્વાણુ વર્ષ વિષેના મતાના એકીકરણ વિષે જોશેા M. Winternitz Geschichte der Indischen
Litteratur ..
II પૃ ૨, ૩૬૩ અને V. A. Smith પૂ. ૪૯ થી ૧૦ (પૃ. ૩૯ ) Ernst Leumann “Buddha and Mahavir'' Zeitschrift fur Buddhismus IV પૃ. ૧૩૦ થી.
૧૧ (પૃ ૪૨ ) ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨૩.
૧૨ (પૃ. ૪૨) સરખાવશેા ખિ. ચં. લાની છેલ્લી આવૃત્તિઃ “Historical Gleanings” (કલકત્તા, ૧૯૨૨) પૃ. ૨૬ થી.
૧૩ (પૃ. ૪૨ ) A. F. R, Hoernleએ ERE પૃ. ૨૫૯ ઉપર આજીવિકાના સિદ્ધાન્તતું અને ઇતિહાસનું વિગતવાર વર્ણન આપ્યું છે.
૧૪ (પૃ. ૪૬) સરખાવશેા H. Jacobi, ZDMG ૩૫ (૧૮૮૧) પૃ. ૬૬૭. ૧૫ (પૃ. ૪૬) આ વિષે જોશેા L. Rice, Ind Antiq ૩ (૧૮૭૪) પૃ. ૧૫ થી; H. Jacoby, ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૯ થી; J. F. Fleet Ind. Antiq ૨૧ (૧૮૯૨) પૃ. ૧૫થી; Fleetની પેઠે V. A. Smith પણ ચન્દ્રગુપ્તે દીક્ષા લીધા ને સાધુ થયાની વાત કાલ્પનિક ગણી કાઢી હતી, પણ પેાતાના Early History of India ” ની ચેાથી આવૃત્તિમાં (૧૯૨૪) એ વાતને ઐતિહાસિક માની છે.
66
23
૧૬ (પ્ ૪૭) ચાણકય વિષેની કથાઓ હેમચન્દ્રના “ પરિશિષ્ટપર્વાણુ ’” ૮ માં છે ( જનમાં Joh. Herlet: “Ausgewühle Eryahlungen aus Hem, Per. '' Leipzig ૧૯૦૮, પૃ. ૧૮૬થી.
૧૭ ( પૃ. ૪૮ ) વળી સરખાઞશેા E. Thomas: “ The early Faith of Asoka ” JAS ૯ (૧૮૭૭) પૃ. ૧૫૫થી.
૧૮ (પૃ. ૪૮) Buhler ના Beitrage Zur Erklarung der Asoka-Inschriften” (Leipzig) પૃ. ૨૭૮ ને અનુસરીને, થેાડાક ફેરફાર સાથેના અનુવાદ.
૧૯ (પૃ. ૪૯) Beal Si-yu-ki, Buddhist Records of the
Page #494
--------------------------------------------------------------------------
________________
Western World” (૨ જી આવૃત્તિ, લંડન, ૧૯૦૬ ) II ૬૬, ૧૫૮ ૧૬૯, ૧૯૫
૨૦ (પૃ. ૫૦) છેવટમાં આર. ડી. બેનરજી અને કે. પી. જયસ્વાલે ખારવેલ સંબંધી વિવેચન કર્યું છે (UBORS III ડીસે. ૧૯૧૭ પૃ. ૪૨૫ થી ) V. A. Smith “Early History of India” ૪ થી આવૃત્તિ (લંડન ૧૯૨૪) પૃ. ૪૪ જેશે. હ્યુએનસ્યાંગ વિષે જોશે Beal ને તેજ ગ્રન્થમાં પૃ. ૨૦૮.
૨૧ (પૃ. ૫૧) ખાસ કરીને સરખાવશે H. Jacobi ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧થી; ૪૦ (૧૮૮૬) પૃ. ૯૨ થી.
બંને સમ્પ્રદાયના સિદ્ધાન્ત ને ક્રિયાવિધિ વચ્ચેના ૨૨ ભેદ વિષેની હકીકત W. Miles એણે As. Researches III પૃ. ૩૬૮થી આપ્યા છે, ૮૪ ભેદ વિષેની “Jain Gazette” X નં. ૬–૯માં આપ્યા છે ને તે XX પૃ. ૯૩ થી ફરી છપાયા છે.
૨૨ (પૃ. ૨૪) Buller WZKM ૧ પૃ. ૧૬૫: ૨ પૃ. ૧૪૧; . ૨૩૩; ૪ પૃ. ૧૬૯,૩૧૩; ૫ પૃ. ૫૯, ૧૭૫; ૧૦ પૃ. ૧૭૧.
૨૩ (પૃ. ૨૪) જશે H. Jacobi, ZDMG ૩૪ (૧૮૮૦) પૃ. ૨૪૭; E, Leumann; ZDMG ૩૭ (૧૮૮૩) પૃ; ૪૯૩.
૨૪ (પૃ. ૫૫) જિનપ્રભસૂરિના “ કલ્પપ્રદીપ” માં ( ૧૪મું સૈકું) શાલિવાહનનો ઇતિહાસ આપો છે; જેશે V. N. Mandlik, J, Bombay Branch RAS ૧૦ (૧૮૭૩) ૫. ૧૩૧થી તેમજ Bombay Gazetteer [ ૨ પૃ. ૧૬૯ થી, શાલિવાહને વિક્રમને હરાવ્યો હતે એ કથા કેવળ ઈતિહાસ વિરૂદ્ધની છે, એમ બીજાં વર્ણથી સાબિત થાય છે અને તે પ્રમાણે તે વિક્રમને વંશ ૧૩૫ વર્ષ ચાલ્યો હોવો જોઈએ. જેને નિશ્ચય ભાવે માને છે કે વિક્રમ જૈન હતો અને એનું નામ સધ્યાવંદન પહેલાંના સંકલ્પમાં રાજા શ્રેણિકના નામ પેઠે જ આવે છે. વિક્રમ સંબંધે સરખાવશે હરિત કૃષ્ણદેવ, Zeiticki jur Indologie I પૃ. ૨૫૦ (૧૯૨૨) આર. રામશાસ્ત્રી JRAS ૧૯૨૫ પૃ. ૮૧
૨૫ (પૃ. પદ) K. B. Pathak Ind. Antiq ૧૯૧૮ પૃ. ૧૮, વળી જોશે H. B. Bhide, Ind. antiq ૧૯૧૯, પૃ. ૧૨૩.
Page #495
--------------------------------------------------------------------------
________________
: ૨૬ (પૃ. ૫૮) ૧૩ મા કે ૧૪મા સૈકામાં લખાએલા “ બપ્પભદિસૂરિ ચરિત્ર” માંથી “આમ” ની કથા ઉત્પન્ન થઈ છે; એમાં ઐતિહાસિક બીજ કેટલું છે તે પ્રશ્ન છે. શંકર પા. પંડિતની “ગઉડવહે” ની આવૃત્તિ al (Bombay Sanskrit Series No. 34) Se alla 4. CXXXV થી જુએ.
૨૭ (પૃ. ૫૮) મેરૂતંગને “પ્રબંધચિંતામણિ” ( Tawney ને અનુવાદ પૂ. ૬૩)
૨૮ (પૃ. ૬૦) ઉપર જ ગ્રંથ પૃ. ૧૯. ૨૯ (પૃ. ૬૦) Bombay Gezetteer I. પૃ. ૧૬૯.
30 (4. $0) G. Buhler Uber das Leben des Jain monches Hemchandra Denkschripten der K. Akademic der Wissenschaften, Wien 1889.
૩૧ (પૃ. ૩) ઉપરના ગ્રન્થમાં પ. ૪૫ થી કુમારપાળ વિષે વળી જુઓ Some Distinguished Jains by Tank ( 299 241961 24141 ૧૯૧૮) 5 ૧ થી.
૩૨ ( ૬૪) સોમદેવે પિતાના કાવ્ય નામે “કીર્તિકૌમુદી” માં વસ્તુપાલનાં કાર્યો વર્ણવ્યાં છે. August Haack એણે એને જર્મન
અનુવાદ Die Lotosblume des Rubmes એ ખોટે નામે કર્યો છે. (Ratibor, ૧૮૯૨.) ઉઘાતમાં વસ્તુપાલના સમગ્ર જીવન વિષે વિગતવાર હકીકત આપી છે. સરખા વળી U. S.Tank: “Some distinguished Jains” પૃ ૪થી.
૩૩ (૫ ૬૬) પછીની હકીકતે માટે સરખા B. Lewis Rice: “Mysore and Coorg” (લંડન ૧૯૦૯)
૩૪ (પ. ૭૦) બિદિદેવ ૧૦૯૬ માં વૈષ્ણવ થયો હોય, કારણ કે તે હજી તે ગાદીએ બેઠે નહેતે, માત્ર એકાદ વિષયને (પ્રાન્તનો) અધિકારી gal. “ Vaishnavism Shaivism Etc. ” (Strassburg 9413) પૃ. ૫ર ઉપર સ. ગે. ભાગ્ડારકર જણાવે છે કે “બિદિ તે વિષ્ણુ શબ્દનું અપભ્રષ્ટ રૂપ છે તેથી એ રાજાને પહેલેથી “વિષ્ણુદેવ પણ કહેતા.
૩૫ ( ૫ ૭૦ ) E. P Rice: “ History of Kanarese Literature ” ૨જી આવૃત્તિ (કલકત્તા ૧૯૨૧) ૫ ૨૨.
Page #496
--------------------------------------------------------------------------
________________
૩૬ (પૃ. ૭૧) એમ. એસ. રામસ્વામી આયંગરઃ “ South Indian Jainism પૃ. ૩૨.
૩૭ (પૃ. ૭૧) ઉપર ગ્રંથ પૃ. ૩૭ થી.
31 (4. 199) Sir Walter Elliot: Coins of Souther India ( London ૧૮૮૬ ) પૃ. ૩૮, ૪૦, ૧૨૬.
૩૯ (પૃ. ૭૧ ) Coldwell: “Comparative Grammar of the Dravidian or South Indian Family of Languages" ૩ જી આવૃત્તિ ( લંડન ૧૯૧૩ ) ૫. ૧૮૪
૪૦ (પૃ. ૭૨ ) Rice: “Kanarese Literature” પૃ. ૨૬.
૪૧ (પૃ. ૭૨ ) Ind. Antiq ૨ (૧૮૭૩) પૃ. ૨૫; Rice Epigraph. Carnatica II પૃ. ૪૭.
૪ર (પૃ. ૭૪) કુમારિલ અને જેને વિષે જોશે K. B. Pathak, Transact. J. Int. Orient. Congress London 1893 I ų. ૧૮૬ થી; બ્રહ્મસૂત્ર ૨ ઉપર શંકર ૨, ૩૩-૩૬.
૪૩ (પૃ. ૭૪) Ind Antiq ૧૯૧૧ પૃ. ૨૧૫.
૪૪ (પૃ. ૭૫) Elliot; “ Coins of South India” પૃ. ૧૨૬; V. A. Smithઃ “ Early History of India” પૃ. ૪૭૫, અને ત્યાં જ બીજું સાહિત્ય; વળી જોશે Ind. Antiq. ૨૨ પૃ. ૬૩– જૈન અને શો વચ્ચે જાદુબળે લઢાએલાં યુદ્ધોનું વર્ણન “મદુરાસ્થલ પુરાણ” માં છે, એ વિષેનું પૃથક્કરણ William Tagor ના “Oriental Historical Manuscripts” ( મદ્રાસ ૧૮૩૫ ) એના ૧ લા ભાગમાં, ખાસ કરીને, ૭૦ થી, ૭૬ થી, ૧૧૧ થી જોશો.
૪૫ (પૃ. ૭૫ ) લિંગાયત વિષે સરખાવશે. V. Glasenapp: “Hinduismus” પૃ. ૩૯૩ થી અને Missional Wurthim “Magazin für die neueste Geschichte der evengelischen mission sund Bibel-Gesellschaften” 9243 ( Basel ), y el ભાગ પૃ. ૮૬ થી; જૈનેના બસવઠારા ધર્માન્તર વિષે તેજ સ્થળે પૃ. ૧૧૭ ઉપર જે.
૪૬ (પૃ. ૭૬) Bombay Gazetteer I ૨ (૧૮૯૬) પૃ.૪૮૨ થી.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭ (પૃ.૭૬) Rices “Mysore and Coorg” પૃ. ર.
૪૮ (પૃ. ૭૬ ) રામાનુજના કઇ સમકાલિન પુરુષે લખેલા એમના ચરિતમાં ૯૭ મા શ્લોકમાં આશ્વપૂર્ણના “યતિ રાજવૈભવ”ને કહ્યું છેઃ નિષ્ટિકૅરિ નૈવ આ ગ્રન્થની એસ. કૃષ્ણસ્વામી આયંગરની આવૃત્તિ અને તેના અનુવાદ વિષે જશે Ind. Antiq ૩૮ (૧૯૦૯) પૃ. ૧૨૯ થી–એજ લેખકે લખેલા અને મદ્રાસમાં જી. એ. નાટેશને પ્રસિદ્ધ કરેલા “Sir Ramanujacharya, A sketch of His Life and Times'' માં લખ્યું છે કે આ Constanline of Vaishnavism ના બીજા ધાર્મિક પ્રશ્નો સંબંધના આચાર વિચારે જોઈએ છીએ, ત્યારે તેમને આપેલી કૂરતા માની શકાતી નથી અને તેથી તેને કલ્પનામાત્ર ગણ કાઢવી જોઈએ.
૪૯ (પૃ. ૭૭ ) Rice, Ind. Antiq. ૪૧ (૧૯૧૨) પૃ. ૨૩; Rice: “ Mysore and Coorg” પૃ. ૧૧૨, ૨૦૭.
૫૦ (પૃ. ૭૭) સરખાવશે. v. Glasenapp: “Madhvas Philosophic des Vishnu-Glaubens ” ( Bonn und Leipzig ૧૯૨૩).
૫૧ (પૃ. ૭૭ ) Sir G. Grierson ERE ૨, પૃ. ૫૪૫ (હરિશ્રેન્દ્રના “વૈષ્ણવ સર્વસ્વ” ને અનુસરી ).
પર (પૃ. ૭૯ ) Sir T. W. Arnold: “The Preaching of Islam” ૨ જી આવૃત્તિ, લંડન ૧૯૧૩, પૃ. ૨૭૧.
૫૭ (પૃ. ૭૯) ઉ. દે. બરેડીઆઃ “History and Literature of Jainism” પૃ. ૭૫.
૫૪ ( પૃ. ૮૦ ) V. A. Smithઃ “ Jain Teachers of Akbar” R. G. Bhandarker Commemoration Volume. (પૂના ૧૯૧૭) ૫. ૨૬૫ થી; P. . Nahar અને K. C. Ghosh એમનું મૂળ લેખનું પુરું ભાષાંતર “Epitome of J.” માં પરિશિષ્ટ પૃ. WI-XXX ઉપર છે; વળી Guerot: “ Epigraphic Jaina.” પૃ. ૨૧ અને નં. ૮૨, ૬૮૪, ૬૯૨ જોશો.
૫૫ (પૃ. ૮• ) Rice, Epigr. Carnatica VIII Nagar No. 46. . .
Page #498
--------------------------------------------------------------------------
________________
..
૫૬ (પૃ:૮૨) James Tod: “ Annals and Antiquities of Rajasthan ( London ૧૮૨૯ ) I પ્રુ. ૫૧૯ થી, ૫૫૩ થી ‘મેવાડના ઉદ્ધારક’જૈનપ્રધાન ભામાશાના ઇતિહાસ U. S. Tankના * Some distinguished Jains ” માં પૃ. ૪૫ ઉપર ટુંકામાં આપ્યા છે. તેજ લેખકે વળી, જે અનેક જૈનાએ રાજપુત રાજાઓની સેવા કરેલી તેની વિગતવાર હકીકત આપી છે.
૫૭ (પૃ. ૮૨ ) Ind. Antiq. ૧૯૧૭ પૃ. ૨૭૬.
૫૮ (પૃ. ૮૨ ) Seeker: * Notes on the Sthankwasi Jains ( ૧૯૧૧ ).
""
''
\____|rd
૫૯ (પૃ. ૮૫) M. D. Desai : ‹ Shrimad Yashovijayaji, a Life of a Great Jain Scholar " Bombay ( વર્ષ વિના) ૬૦ ( પૃ. ૮૬ ) આ હકીકતા મને રા. છેાટલાલ જૈન અને કલકત્તાની “ શ્રી સમ્મેત્તશિખર ચમ્પાપુરાદિ દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટી” સાથેના પત્રવ્યવહારથી મળેલી ને તે માટે તે અનેને આભાર માનુ છું.
૬૧ (પૃ. ૮૭) ૧૮૮૧ ના વસતિપત્રક પ્રમાણે ૧૨૨૧૮૯૬ જૈના હતા. ૧૮૮૧–૧૮૯૧ ના દશકામાં જે વધારા છે તે ( આગલા વસતિપત્રકમાં ભૂલ ના હાય તેમાં ) તે વારે શરૂ થએલા જૈનધર્મપ્રચારને કારણે હાવા જોઇએ. જૈનધર્મના પ્રચાર માટે નવેસરથી પ્રયત્નો થતા હાવા છતાં અને તેમનામાં સંગઠન થતું હાવા છતાં જેનેાની વસતિ ત્યાર પછી ધટતી જ જાય છે એ ખેદજનક છે.
૬૨ ( પૃ. ૮૯ ) વિજયધમ સૂરિનુ` જીવનચરિત બહુ રીતે યુરેપિયન ભાષાઓમાં લખાએલું છે; જેમકે, A. Guerinot એમણે Journ. Asiatique 18 માં પૃ. ૩૭૯ થી; . P. Tessitory: Vijaya Dharma Suri, a Jaina Acharya of the Present Day ( સ્થળ અને વવિના; ) A. J Sunavala: Vijaya Dharma Suri ( Cambridge ); "Modern Review ( કલકત્તા ૧૯૨૩) પુસ્તક ૨૩, પૃ. ૪૬૫ થી H. S. Bhattacharya.
,,
99
૬૩ ( પૃ. ૮૯ ) પછી આવતી હકીકતા માટે “ Archiv fir Religionswissenschaft ” XIII ( ૧૯૧૦) પૃ. ૬૧૫ થી, XVIII ( ૧૯૧૫) પૃ. ૨૭૩ થી અને J. N. Farquhar ; * Modern Re
Page #499
--------------------------------------------------------------------------
________________
ligious movement in India ” ( New York 9294). ૩૨૪ થી સરખાવશો.
૬૪ (પૃ. ૯૩) ગાંધી વિષે “Speeches and Writings of Virchand P. Gandhi. Vol. I. The Jain Philosophy. Collected and Edited by Bhagu F. Karbhari ” (મુંબઈ ૧૯૧૧) પૃ. IV થી એમની જીવનરેખા સરખાવશે. શિકાગોમાં ભરાwell Parliament of Religions ran niat: “ The ChicagoPrashnottar or Questions and Answers on Jainism for the Parliament of Religions held at Chicago U. S. A. in 1893 by late Mahamuni Shrimad Vijyanandsuri, Translated and published by Shri Atmanand Jain Pustak Pracharak Mandal, Agra 1918”.
૬૫ (પૃ. ૯૪) H. Warren ના જણાવ્યા પ્રમાણે પાછળથી Robert Wightman 24a J. H. Dunn B32141 odl.
અધ્યાય ૩ ગ્રન્થો,
૧ (પૃ. ૯૬) “Scienta” ભાગ XIV વર્ષ ૭ (૧૯૧૩) પૃ. 202 H. Jacobi : “ Was it Sanskrit ?”
૨ (પૃ. ૯૬ ) Journ. of the American Oriental Society Nr. XXXII પૃ. ૪૧૯.
3 (4. 6%) Wackeenagel: “ Altindische Grammatik” Ių. XIX.
૪ (પૃ. ૯૭) બનારસીદાસ જૈનઃ “Ardha-Magadhi Reader” (લાહેર ૧૯૨૩) પૃ. XI
૫ (પૃ. ૯૮) R. Pischel: “Grammatik der PrakritSprachen (Strassburg ૧૯૦૦) પૃ. ૧૯ થી.
૬ (પૃ. ૯૮) H. Jacobi: “Bhavisatta Kaha” (Abh. Kgl-Bayer. Akademic Phil. Klasse, XXIX, 4 münchen 1918) p. 86.
Page #500
--------------------------------------------------------------------------
________________
૭ (પૃ. ૧૦૨ ) H. Jacobi, Archive fir Riligionewissenschaft XVIII (૧૯૧૫) પૃ. ૨૭૫.
- ૮ (પૃ. ૧૦૪) Weber: * Indische Studien” ૧૬, પૃ. ૨૧૫ થી.
- ૯ (પૃ. ૧૫) “Report 1888/84” પૃ. ૧૨૯ ઉપર રા.ગો. ભાડારકરે જણાવ્યા પ્રમાણે વલ્લભીને સંધ મથુરાનાની પછી ભરાએલે; તારીખો ત્યારે ફેરવવાની રહી. -
૧૦ (પૃ. ૧૦૫) ત્યાં જ ભાષ્કારકર “Jaina Law” પૃ. ૩ ઉપર જ. લા. જૈનીએ આપેલી એક દિગમ્બર કથા પ્રમાણે વિ. સં. ૪૯ માં (ઇ. ૫. ૮ માં) ગ્રન્થ સંગ્રહાયા હેય.
૧૧ (પૃ ૧૦૭) Weber “Indische Studien” ૧૬ પૃ. ૩૪૯.
૧૨ (પૃ. ૧૧૧ ) અહીં સરખાવશે Leumann ZDMG ૪૬ પૃ. ૫૮૧ થી; “ Archives d'Etudes Orientales” Vol 18 ની Charpentier ની આવૃત્તિની ભૂમિકા ૧/૨; Schubring, Orienlalist-ische” Literatur Zitung 1924 સપ્ટે. પૃ. ૪૮૩ થી.
૧૩ (પૃ. ૧૧૨) Nahar and Ghosh “Epitome of J.” ના પરિશિષ્ટ પૃ. XXXVIII ઉપર ૩૬ જૈન-ઉપનિષદુનું પત્રક આપે છે.–ઘણું ધર્મગ્રન્થનાં પ્રાકૃત નામનાં સંસ્કૃત રૂપ અનિશ્ચિત છે. વળી એ ધર્મગ્રન્થના ક્રમમાં પણ ફેર છેઃ ઘણા વેતામ્બરે અંગ, ઉપાંગ, મૂલસૂત્ર, છેદસૂત્ર, પ્રકીર્ણ અને પછી બે સૂત્ર એ ક્રમે એ ગ્રન્થને મૂકે છેઃ સ્થાનકવાસીઓ આ ક્રમે મૂકે છેઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર (ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુગદ્વાર, ન%િ), ૪ દસૂત્ર (૧, ૩, ૪, ૫) અને આવશ્યક સૂત્ર સ્વતંત્ર રૂપે.
૧૪ (પૃ. ૧૧૩) H. Jacobi “The Kalpsutra of Bhadrabahu” પૃ. ૧૨ ઉપરનું પત્રક જોશે.
૧૫ (પૃ. ૧૧૪) Weber: “Indishe Studien” ૧૬ પૃ. ૩૪૪૩૫૪; V. Glasenapp : “Die Lehre Von Kalman” પૃ. ૯ થી.
૧૬ (પૃ. ૧૧૪) Weber “Indische Studien” ૧૬ ૫ ૨૧૯,
Page #501
--------------------------------------------------------------------------
________________
-
૧૨
૧૭ (પૃ. ૧૧૫ ) “Jaina Sutras” (SBE) | પૃ. XXXIX.
(
? - ૧૮ (પૃ. ૧૧૬ ) સરખાવશે સકલકીર્તિને “તત્વાર્થસારદીપક” ૧ લે અધ્યાય ( જશે રા. ગે. ભાગ્ડારકરઃ “Report of the Search for Sankrit Mis. 1883/84 ” પૃ..૧૦૬ થી ૩૯૩ થી); મિચન્દ્રને ગમ્મતસાર,” છવકાષ્ઠ, પૃ. ૩૪૮ થી (Jaina Gazette ૧૯૦૫ પૃ. ૧૩૩ થી અને જ. લા. જેનીઃ Outlines of J.” પૃ. ૧૩૫). - ૧૯ (પૃ. ૧૧૯) J. N. Farquahar: “Outlines of Religious Literature of India " પૃ. ૨૧૯.
. ૨૦. (પૃ. ૧૨૧) ZDMG ૬૦ (પૃ. ૧૯૬) પૃ. ૨૮૭ થી; દિગમ્બરે ઉમાસ્વાતિને ઉમાસ્વામિ કહે છે અને તેમને કુંદકુંદના શિષ્ય માને છે. એમને મતે એમને સમય* વીર સં. ૭૧૪–૭૯૮ ને હતે. તત્ત્વાધિગમ સૂત્રના પાઠ વિષે શ્વેતામ્બર દિગમ્બરમાં અનેક સ્થળે મતભેદ છે. (જે. લા. જૈનીના ભાષાન્તરની ભૂમિકા જોશે.) *
૨૧ (પૃ ૧૨૧) Peter Peterson: “Report of Ope rations in search of Sanskrit Mss. in the Bombay Circle Bombay ૧૮૮૭, પૃ. ૬૭.
- રર (પૃ. ૧૨૨) “સમરાઈચ્ચકહા” ની યાકેબીની આવૃત્તિમાં તેના ઉપધાત. * .
. . . * ૨૩ (પૃ ૧૨૫) માધવના “સર્વદર્શનસંગ્રહ” માંનું (પૂનાની આવૃત્તિના પૃ. ૧૧૯ ઉપરનું) અવતરણ; Paul Deussen નું ભાષાન્તર 'Allg. Geschiete der Philosopic” I ૩ પૃ. ૩૯.
૨૪ (પૃ. ૧૨૬) WZKM ૨ (૧૮૮૮) પૃ. ૨૪.
૨૫ (પૃ. ૧૨૬) સુશિલ કુમાર દે: “Studies in History of Sanskrit Poetics” (લંડન ૧૯૨૩) ભાગ ૧, પૃ. ૧૨૩, ૧૭, ૧૨, ૨૫, ૨૦૮, ૧૦, ૨૮૩, ૨૭. .
૨૬ (પૃ. ૧૨૬) P. C. Nahar: “A Note on the Taina--Classical Literature " . (Second Oriental Conference, Calcutta ૧૯૨૨) પૃ. ૯
Page #502
--------------------------------------------------------------------------
________________
રછ (પૃ. ૧૨૬) R. Simon : “Zeitochr. Indologie ૨ (૧૯૨૩) પૃ. ૧૬૦.
૨૮: (પૃ. ૧૨૬) બી. શેષાગિરિ રાવ: “Andhra Karnata 'J.” પૃ. ૯૮.
૨૯ (પૃ. ૧૨૭) આ ગ્રન્થમાંથી તેમજ ઇન્દ્રભૂતિના “ જીન સંહિતા” માંથી, સેમસેનના “ત્રવર્ણચાર” માંથી અને જિનસેનના “આદિપુરાણ” માંથી મળી આવતાં વારસાઈ હક્કનાં વાકયોનાં અવતરણ, દિલ્લીમાં પ્રકટ થએલા “Jaina Law” નામે સંગ્રહમાં આપ્યાં છે.
૩૦ (પૃ. ૧૨૭) અમદાવાદવાળી ૧૯૦૬ ની આવૃત્તિનું પૃ. ૧૫૧, ૧૭૪ જુએ.
૩૧ (પૃ. ૧૨૭) આ પ્રકારના અનેક ગ્રન્થનાં નામ W. Kirfel “Kosmograpic der Inder” માં પૃ. ૨૦૮ ઉપર આપે છે. - ૩૨ (પૃ. ૧૨૭) જેન જ્યોતિર્વિવા વિષે સરખાવશે E. Leumann: “Beziehungen der Jaina Literatur zu Anderen Literaturkreisen Indiens " III ( Acts du VIe Congres. des Orientalistes III, 2, p. 469-564, Leiden 1885 ). - ૩૩ (પૃ. ૧૨૭) મહાવીરાચાર્યના “ગણિતસારસંગ્રહ”ની એમ. રંગાચાર્યની મદ્રાસની (૧૯૧૨ ની) આવૃત્તિ અને તેનું ભાષાન્તર. જૈન ગણિત વિષે વળી સરખાવશે જ. લા. જૈનીની “ Jaina Gem Dictionary” ના પૃષ્ઠ ૧૪૦ થી આપેલું “Brief Statement of 21 kinds of numbers.”
૩૪ (પૃ. ૧૨૭) પરમાણુખંડ–શસ્ત્રિશિકા, પુદગલ-શં, નિગોડશં, (શ્રી આત્માનન્દ-ગ્રન્થરત્નમાલામાં પ્રકટ થએલું ૧૩ મું પુસ્તક).
૩૫ (પૃ. ૧૨૭) Guerinotઃ “ La doctrine des étres Vivants dans la religion Jaina " ( Rev. de L'historie des Religions, 47, Paris, 1903).
35 ( 4. 922 Rice :.- History of Kanarese Literature” પૃ. ૩૭, ૪૫. પૂજ્યપાદનું નામ આજે પણ જેમાં પ્રખ્યાત છે; અને જે વૈદ્યો એમને અનુસરે છે અને એમની વિધિએ ઔષધ કરે છે, તેમની સેવા પ્રકારની જાહેરાતો જૈન પામાં હેય છે: Jaina Ga
Page #503
--------------------------------------------------------------------------
________________
zette XX નં. ૧ માં એવી એક જાહેરાત આ પ્રમાણે છેઃ “દરેક ઔષધ શ્રી પૂજ્યપાદ સ્વામીએ બતાવેલા વિધિ પ્રમાણે બરાબર બનાવવામાં આવે છે. અમારાં ઔષધ એવાં શુદ્ધ કે ગૃહસ્થ અને સાધુ બંને વાપરી શકે ”
૩૭ (પૃ. ૧૨૮) “આદિપુરાણ” પૃ. ૧૬, ૧૬૨ થી શિલ્પશાસ્ત્ર ઉપર આપેલી હકીકતને સંક્ષેપ.
૩૮ (પૃ. ૧૩૦ ) G. Bihler: “ Leben Hemachandras” પૃ. ૫.
૩૯ (પૃ. ૧૩૩) Jon. Hertel: “ Das Panchatantra” (Leipzig 1914 ) p. VII .
૪૦. (પૃ. ૧૩૩) H. Jacobi: • Erzahlungen in Mahārāshtri” p. XIX.
૪૧ (પૃ. ૧૩૫) “ત્રિશષ્ટિલક્ષણમહાપુરાણ” ના અધ્યાય ૭૫, 963 PN; E. Hurtzsch g 24 gio: “Quarterly Journal of the Mythic Society” XII, પૃ. ૩૧૭–૪૩૮.
ડર (પૃ. ૧૭૭ ) H. Jacobi ની પ્રસ્તાવના સાથેની આવૃત્તિ, Abh. Bay, Akademic, Philos. Kl. XXIX, 4 ( München 1918).
૪૩ (પૃ. ૧૩૮) Leumann નું “Nonne” પ્રથમ “ Zei. tschr, für Buddhisms ” III ų. 963 (München 1921 ) અને પછી સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રકટ થયું.
૪૪ (પૃ. ૧૭૮) Georg Miller Verlag, Minchen તરફથી ૧૯૧૩ માં આ વાત જાહેર થઈ છે.
૪૫ (પૃ. ૧૩૯ ) Jain Gazette X (૧૯૧૪) પૃ. ૧૪૬. W. Kirfel oor Hd 64141-42. ( Leipzig 1924 ).
૪૬ (પૃ. ૧૩૯) “Indische Liebeslyrik in bersetyungen Von Fr. Rückert” ( Minchen 1921 ) Hall 2477 2412bazi “ Geist und Wesen der indischen Kunstdichtung” નાં લક્ષણ જેશે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૭ (પૃ. ૧૪૦) આ પ્રકારના બીજા ગ્રંથ વિષે જુઓ Rice: “Epigr. Carnatica” II પૃ. ૫૪ ની ધ
X4 ( 4.980 ) Aehdly f. d. kunde des Morgenlandes V નં. ૩ માં Albrecht Weber ની આવૃત્તિ અને તે જ પત્રમાં VII નં. ૪ માં (Leipzig ૧૮૭૬ તેમજ ૧૮૮૧માં) તેનું સુધારેલું સ્વરૂપ. ભાષાન્તરવાળી ગાથા બને આવૃત્તિમાં આ અનુક્રમે છે : (1) I, II ૧૬; (૨) II ૩૮૫; (૩) I, II ૪૬; (૪) [ ૧૩૫, II ૧૩૨; (૫) II ૬૫૮; (૬) II ૮૧૮. હાલની બીજી ગાથાઓ કવિતા સ્વપે ફરીથી 0. V. Glaseapp એમણે “ Indische Gedichte aus vier Jahrtausenden " Hi ( Berlin 1925 ) 4. 49-14 ઉપર આપી છે.
૪૯ (પૃ. ૧૪ર ) Julius Laber: “ Uber das Vajalaggam des Jayavallabha'” ( Leipzig 1913 ).
૫૦ (પૃ. ૧૪૩) “South Indian J.” પૃ. ૪૧ થી.
૫૧ (પૃ. ૧૪૩) “Weihnachtsbaum fir Arme Kinder. 6. Christbescherung, Von Frudrich Hofmann ” માં F. Rickart એમણે પ્રકટ કર્યું (Hildburghausen 1847 પૃ. ૧૫૩). જુદું છપાયું L. Hirschberg ના “ Rickert-Nachlese” માં (Weimer ૧૯૧૧ ) II પૃ. ૩૪૬ થી.
પર (પૃ. ૧૪૪) “Naladiyar with Introd, Transl. and Notes by G. U. Pope” (Oxford ૧૮૯૩ ).
૫૩ (પૃ. ૧૪૫) Richard Schmidt નું સંસ્કૃત તથા જર્મન ZDMG 69 અને 61 માં ( ૧૯૦૫, ૧૯૦૭) ગાથા ૬, ૨૦, ૨૪.
૫૪ (પૃ. ૧૪૭) પછીનાને માટે સરખા 'E. Hultzschઃ " Neue Sanskritdramen ” ( Nachr-der K. Ges. d. Wiss. zu Göttingen Phil. KI 1921 ) પૃ. ૩૬ થી. - ૫૫ (પૃ. ૧૪૮ ) Sten Konow: “Das indische Dra- . ma” (Berlin ૧૯૨૦) પૃ. ૯૫ થી.
પદ (પૃ. ૧૪૯) Ind. Antig. ૧૯૧૭ પૃ. ૨૭૬.
Page #505
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪-સિદ્ધાન્ત ૧ (પૃ. ૧૫૪) ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧૮. - ૨ (પૃ. ૧૫૫) W. Schubring એમણે ZDMG ૭૫ (૧૯૨૧) પૃ. ૨૫૪ થી વિશ્વવર્ણનના કેટલાક વિષયમાંના મતભેદ વિષે ચર્ચા કરી છે.
૩ (પૃ. ૧૫૬) સિધાન્તનો પ્રત્યેક પ્રશ્ન ચર્ચતાં તેના મૂળ આધારભૂત ગ્રન્થનાં નામ મેં ત્યાં જ આપ્યાં છે, તેથી અહીં તે કઈ નવા સાહિત્ય ગ્રન્થનું નામ આપવાનું હશે તે આપીશ.
૪ (પૃ. ૧૫૬) “પ્રત્યક્ષ” ના અર્થ સંબંધે જેન દાર્શનિકમાં મતભેદ છે. સ્થાનાંગસૂત્ર અને ઉમાસ્વાતિ (તસ્વાથધગમસૂત્ર ૧: ૧૧થી) જેવા અનેક, માત્ર આત્માથી જ થએલા ( અવધિ, મન ૫ર્યાય, કેવળ ) જ્ઞાનને પ્રત્યક્ષ માને છે અને મન તથા ઇન્દ્રિયોથી પ્રાપ્ત થએલા જ્ઞાનને પક્ષ માને છે. પછીથી થએલાસિદ્ધસેન દિવાકર માણિક્ય નંદિ, દેવસૂરિ આદિ-દાર્શનિકે ભારતવર્ષના બીજા ઘણાખરા સંપ્રદાયોના દાર્શનિકેની સાથે એકમત થાય છે ને કહે છે કે ઈન્દ્રિયગત જ્ઞાન તે પ્રત્યક્ષ જ છે. (222412211 S. C. Vidyabhusana : “ History of the Mediaeval School of Indian Logic,” ખાસ કરીને પૃ. ૯, ૨૮, ૩૮.)
૫ (પૃ. ૧૫૭) તકથી અને અનુમાનથી પ્રાપ્ત થતા જ્ઞાન વચ્ચે કેટલાક ભેદ માને છે. તર્કનું ઉદાહરણ આ વાક્ય છે; “ જ્યાં અગ્નિ હોય છે, ત્યાંથી ધુમાડો નિકળે છે. પણ જ્યારે અગ્નિ હેતે નથી, ત્યારે નિકળતા નથી.” અનુમાનનું ઉદાહરણ આ વાકય છે: “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધુમાડો છે.”
૬ (પૃ. ૧૬૨) આમાંના કેટલાક વિષયો વિષે જેશે સતીશચન્દ્ર Calcune: “ History of the mediaeval School of Lo gic” (કલકત્તા ૧૯૦૯) અને “ A History of Indian Lબ gic” ( 348TL 1622 ); S. N. Dasgupta : “ History of Indian Philosophy” (Cambridge ૧૯૨૨ ) I પૃ. ૧૭૩ થી; એસ. રાધાકૃષ્ણ : “ Indian Philosophy” (London & New York 9630 ) Ių. 302; Nahar and Ghosh : “ Epitome of J.” પૃ. ૧૦થી; “તત્વાથધગમસત્ર” વિષે વાકેબી | પૃ. ૩૫.
Page #506
--------------------------------------------------------------------------
________________
૧૭
૭ (પ. ૧૫ર) “તત્વાર્થધિગમસૂત્ર” વિષે યાકેબી 1 પૃ. ૭. ૮ (પૃ. ૧૫૬)........ . ...... II પૃ. ૧૭. ૯ (પૃ. ૧૫૬) “ દ્રવ્યસંગ્રહ” પૃ. ૨૨.
૧૦ (પૃ. ૧૫૬ ) વધારે માટે જુઓ “તત્વાર્થીધિગમસૂત્ર” વિષે યાકેબી IV પૃ. ૧૫; Kirtel : “ Kosmo-Graphic પૃ. ૩૩૭ થી; Jaini: “Outlines” પૃ. ૧૫; “Gem Dictionary” પૃ. ૧૫૩.
૧૧ (પૃ. ૧૫૮) આ સિદ્ધાન્ત વિષે ભારતના દાર્શનિકોમાં ઘણું વિવાદ ઉઠેલા છે. વૈશેષિક સમ્પ્રદાયને આ સિદ્ધાન્ત સામે પ્રચંડ વિરોધ S; E. Hultzsch: “ Annambhattas Tarksangraha” ( Abh. Gottinger Ges. d. Wiss; ૧૯૦૭) પૃ. ૮.
૧૨ (પૃ. ૧૫૯) “ દ્રવ્યસંગ્રહ” ૧૬ અને ટીકા. .
૧૩ (પૃ. ૧૫૯) “વેતાલપંચવિંશતિ” આવૃત્તિ Uhle (૧૮૮૧) XI, ૨.
૧૪ (પૃ. ૧૬૨) “ગમ્મતસાર” કર્મકાષ્ઠ, લોક ૨૧.
૧૫ (પૃ. ૧૬૩) આને અર્થ એ છે કે જે જીવ નરક આનપૂર્વ–નામ-કર્મના બંધનમાં છે, તે પિતાને અન્યભવ પૂરે કરીને નરક આનુપૂવ કર્મને બળે ત્યાંથી નીકળીને નરકના ભવને સ્થળે જાય છે, અને વિગ્રહગતિ'ના એટલે એક ભવેથી બીજે ભવે જતા સુધીના કાળમાં નરકભવનું રૂપ ધારણ કરી રાખે છે.
૧૬ (પૃ. ૧૬૫) દિગમ્બરે માને છે કે સ્થિર નામકર્મથી રસ, અસૃજ (ધિર ), માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ શરીરની સાત ધાતુઓ તથા વાત, પિત્ત, કફ, નાડી, પિંડ, તફ અને પાચક અગ્નિ એ સાત ઉપધાતુઓનું રૂપાન્તર થાય છે ( નરજાતિના પ્રસંગમાં ). અસ્થિર નામકર્મથી ઉલટી અસર થાય છે (નારીજાતિના પ્રસંગમાં) તત્ત્વાર્થાધિગમસૂત્ર વિષે જ. લા. જેની VIII પૃ. ૧૧.
૧૭ (પૃ. ૧૬૯ ) V. Glasenapp: “ Hinduismus" પૃ. ૨૪૦.
૧૮ (પૃ. ૧૭૫ ) ગમ્મતસાર” છવકાષ્ઠ, . ૧૩૦.
૧૯ (પૃ. ૧૭૬) પુરુષની ભેગલાલસાનાં છ પગથી ગણાવ્યાં iĝ: W. Schubring : “ Mahanishitha Sutta " y. ff.
Page #507
--------------------------------------------------------------------------
________________
૨૦ (પૃ. ૧૭૭) વી. સ. ગાંધીઃ “ Karna Philosophy” પ્રઃ ૪૫; W. Schubring ઉપરના તેજ ગ્રંથમાં પૃ. ૭૦, ૭૩.
૨૧ (પૃ. ૧૭૮ ) દ્રવ્યસંગ્રહ ૧૦, ટીકા.
૨૨ (પૃ. ૧૯૩) “Es ging ein manm durchs syrerland, fuhrt ein Kanrel am Halfterband (Filului qua એક માણસ જતું હતું, ગળે બંધ બાંધીને એક ઉંટને દેરતે હત)” એ કવિતાવાળી Rickert ની કથામાં આ જૈનકથાને ભાવ છે. હરિભદ્રઃ “સમરાઈશ્ચકહા,” યાકેબીની આવૃત્તિ, પૃ. ૧૧૦ થી; પ્રદ્યુમ્નઃ “સમરાદિત્ય સંક્ષેપ,” યાકેબીના આવૃત્તિ I[ ૩૨૦ થી, પૃ. ૫૮ ( Hertel નું જર્મન પૃ. ૨૨૫); હેમચ-દ્ર: “પરિશિષ્ટપર્વ” II ૧૯૧ (Joh. Hertel નું જર્મનઃ “ Ausgewahlte Ecahlungen Aug Hem's Pari. Leipzig ૧૯૦૮ પૃ. ૬૪ થી); અમિતગતિ : “ધર્મપરીક્ષા” II, ૫–૨૧ (N. Mirsnow ને વસ્તુસાર : “Die Dhar, des Amit.” પૃ. ૩૯ ). સમસ્ત જગતમાં ચાલતી આ કથાનાં Galau 29301 Can RL E. Kuhn: “ Der Mann in Brunnen” (Bohtlingk, Stuttgart ૧૮૮૮, પૃ. ૬૮-૭૬); વળી
dil Chauvin : “ Biblisgraphic des owrages arabes" II, પૃ. ૮૫, નં ૧૧૩; ૧૭; III, પૃ. ૧૦૦.
૨૩ (પૃ. ૨૦૩) તત્ત્વાર્થાધિગમસૂત્ર IV, ૫ ઉપર જ. લા. જૈનીએ આ આશ્રવ ગણાવ્યા છે; Stevensonઃ “ Heart of J.” પૃ. ૧૪૧, ૩૦૫; Nahar and Ghoshઃ “Epitome of J.” પૃ. ૫૭૨ થી.
૨૪ (પૃ. ૨૦૫ ) V. Glasenappઃ “ Lehre Wom Karman” ૫, ૩૫; Stevenson ઉપરના જ ગ્રંથમાં પૃ. ૧૧૩ થી, ૧૩૨ થી, ૨૦૧ થી; Nahar and Ghosh ઉપરના જ ગ્રંથમાં પૃ. ૪૯૩ થી, પ૧૪ થી.
૨૫ (૨૦૯) આ ૨૫ ભાવના “આચારાંગસૂત્ર” (II, ૧૫) માં વધી છે (Jacobi : “ Jaina Sutras” | પૃ. ૨૦૨ થી).
૨૬ (પૃ. ૨૧૨ અનિચ્છાએ સહેલાં દુઃખનું તેમજ ઇચછાપૂર્વક કરેલાં પાપનું ફળ પરલોકમાં મળે છે, જેશે “ઔપપાતિક સૂત્ર” હુઠ્ઠ ૬૯, ૭૦; J. J. Meyer : “ Indian Tales” પૃ. ૯.
Page #508
--------------------------------------------------------------------------
________________
૧૯
૨૭ (પૃ. ૨૧૯) સૃષ્ટા છે કે નહિ તે પ્રશ્નની વિગતવાર ચર્ચા જિનસેનના “આદિપુરાણ” ૪:૧૬ થી આવે છે; હરિભદ્રના “ષદર્શનસમુચ્ચય” ગુણરત્નની ટીકા, ૪૫ થી; મહિષણની “સ્યાદામંજરી” (Chowkhamba-Series ની આવૃત્તિ પૃ. ૨૩ થી ), H. Jacobi “ Die Entwicklung der Gottesidee by den Indern". માં એનું જર્મન ભાષાન્તર પૃ. ૧૦૨ થી, વળી જેશે F. 0. Schrader : “ Uber den stand der Indischen Philosophic zur Leit Mahavirs and Buddhas” પૃ. ૬૨ થી; S. N. Dasgupta : “ History of Indian Philosophy ” I, 203 eft; H. Jacobi: “Atheism ( Jain )” ERE 2, પૃ. ૧૮૬ થી; Rikhab Dass Jaini : “An Insight into Jainism” પૃ ૧૯ થી. - ૨૮ (પૃ. ૨૨૩) મહિષણઃ “યાદામંજરી” VI ૬૮ થી (યાકેબીના ભાષાન્તરમાં પૃ. ૨૦૯ થી).
૨૯ (પૃ. ૨૨૮) “ગમ્મતસાર” છવકાષ્ઠ ૧૯૭.
૩૦ (પૃ. ૨૨૮) નેમિચન્દ્રઃ “ત્રિલોકસાર” ૧: ૧૪૩; જેશે કેસરીચંદ ભંડારીની “Ardha Magadhi Dictionary” | પૃ. ૪૧૦.
૩૧ (પૃ. ૨૨૯) જેશ “ Hinduismus” પૃ. ૨૨૯; Schomerus : “ Caiva-Siddhanta " 4. 2234N; F. S. Growse : “ The Ramayan of Tulsi Das, translated ” ( 6th edition, Allahabad ૧૯૨૨ ) પૃ. ૮ નીચે નેધ.
૩૨ પૃ. ૨૨૯) જ. લા. જૈનાઃ “ Jaina Gem Dictionary” પૃ. ૧૫૭–કેટલાક શરૂઆતમાં જ નિગદના આ બે પ્રકારે ભેદ પાડતા નથી, પણ માને છે કે “સમાન દેહની વનસ્પતિ ” ૧૪૦૦૦૦૦ હેય છે ને તે “વિશેષ પ્રકારના દેહની વનસ્પતિ” થી ભિન્ન છે - ૩૩ (પૃ. ૨૩૦) વિશ્વનું અહીં જે વર્ણન ઉતાર્યું છે, તે મુખ્ય અને મહત્ત્વના મતેને સાર છે; એમાં વિસ્તાર કર્યો નથી, તેમજ વિવિધ સમ્પ્રદાયોના સિદ્ધાન્તની તે સંબંધની વિશેષતાઓ તેમ મતભિન્નતાએ આપી નથી, કારણકે જૈન વિશ્વવર્ણનનું વિસ્તૃત વર્ણન W. Kirtel : “Die Kosmsgraphic der Inder” પૃ. ૨૦૮-૩૩૧ ઉપર આપેલું
Page #509
--------------------------------------------------------------------------
________________
છે. વળી આ ગ્રન્થનું અવલાકન કરતાં W. Sehubring એમણે અનેક હકીકતા આપી છે ( ZDMG ૭૫ [ ૧૯૨૩ ] પૃ. ૨૫૦–૨૭૫ ), તે ઉપરાંત ઉમાસ્વાતિ : “ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ” ૩–૪, નેમિચન્દ્રના સંગ્રહ ઉપર બ્રહ્મદેવની ટીકા ૩૫ ( મૂળગ્રન્થ પૃ. ૪૭ ૬૨),
,,
દ્રવ્ય
99
૩૪ ( પૃ. ૨૩૯ ) ( પૃ. ૪૮ ).
""
‘“ દ્રવ્યસંગ્રહ ” ઉપર બ્રહ્મદેવની ટીકા ૩૫
99
k
૩૫ (પૃ. ૨૩૯ ) Stevenson : “ Heart of J. પૃ. ૨૭૧. ૩૬ (પૃ. ૨૪૩) G. Thibaut : Astronomie, Astrologic and Mathematik im "Grundriss der IndeArischen Philologic u, Altertumskunde '' III, 9 ( Stra ssburg ૧૮૯૯) પૃ ૨૧.
""
૩૭ (પૃ. ૨૪૮ ) હેમચન્દ્ર : “ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત ૨૧૧; અમૃતચંદ્ર: તત્ત્વા સાર ૨: ૧૬૭.
rr
99
૩૮ (પૃ. ૨૫૦ ) કાલચક્ર વિષે જોશેા F. O. Schrader : Über den Stand der Indischen Philosophic zur Zeit Mahavirs and Buddhas પૃ. ૫૮ થી.
29
"9 Y: 3:
૩૯ (પૃ. ૨૫૦ ) તત્ત્વાર્થાધિગમ ૪: ૧૫ ઉપર ટીકા. આ હકીકત જૈતાને બહુ મહત્ત્વની છે. ભારતમાં દુઃષમા-આરા ચાલે છે ને એ આરામાં કાઇ નિર્વાણુ પામી શકે નહિ; પણ વિદેહ જેવા ક્ષેત્રમાં પામી શકાય. જે જૈન નિર્વાણુ પામવાના હાય તે આવતે ભવે વિદેહમાં જન્મ પામે તે ત્યાંથી નિર્વાણ પામે.
૪૦ ( પૃ. ૨૫૧ ) “ Outlines of Jainism '' આનું પત્રક આપ્યું છે.
66
પૃ. ૧૨૭ ઉપર
"9
૪૧ ( પૃ. ૨૫૨ ) “ તત્ત્વાર્થાંધિગમ સૂત્ર ૬ઃ ૨૩ ( યાકેાખી ). ૪૨ ( પૃ. ૨૫૫ ) ભદ્રબાહુ : કલ્પસૂત્ર ” મેં ૧૧૮.
66
૪૩ ( પૃ. ૨૫૬ ) દે. રા. ભાણ્ડારકર : “ Jaina Iconography ” Ind. Antiq. ૪૦ (૧૯૧૧) પૃ. ૧૨૫ થી, ૧૫૩ થી સમવસરણ વિષે વિગતવાર હકીકત આપે છે.
૪૪ ( પૃ. ૨૫૭) હેમચન્દ્ર :
99
અભિધાનચિન્તામણિ ” ૫૭ થી,
Page #510
--------------------------------------------------------------------------
________________
Otto Bahtlingk અને Charles Rieu ને અનુસરીને (થોડા ફેરફાર સાથે) ભાષાન્તર. વળી જેશે “લોકપ્રકાશ” ૩૦, ૯૮૪ થી, “પ્રવચનસારોદ્ધાર ” ૧, સૂત્ર ૫૦.
૫ (પૃ. ૨૫૭) જોશે H. Jacobi ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧૩,
૪૬ (પૃ. ૨૫૮) “પ્રવચનસારહાર” ૧ઃ ૪૦. ૪૭ (પૃ. ૨૬૦) આ અતિશય લોકપ્રકાશ ૩૧ઃ ૨૩ થી ગણાવ્યા છે.
૪૮ (પૃ. ૨૬૧) હેમચન્દ્ર: “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૭: ૧૩ ૧૧ઃ થી.
૪૯ (પૃ. ૨૪) “પ્રવચનસારહાર” ૧: ર૯૮ થી.
૫૦ (પૃ. ૨૬૫) હેમચન્દ્ર “અભિધાન-ચિન્તામણિ” ૫૦ થી ગઈ ઉત્સર્પિણના ભારતવર્ષના ૨૪ તીર્થકરેનાં નામ આ પ્રમાણે છે :કેવલજ્ઞાની, નિર્વાણ, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામોદર, સુતેજ, સ્વામી, શિવાશી (અથવા મુનિસુવ્રત), સુમતિ, શિવગતિ, અસ્તાગ (અબાધ), મીશ્વર, અનિલ, યશધર, કૃતાર્થ, ધર્મેશ્વર (જિ. નેશ્વર), શુદ્ધમતિ, શિવકર, ચન્દન, સમ્મતિ.
૫૧ (પૃ. ૨૬૫) E. Leumann “Actes du 6 seme Congres des Orientalistes” III પૃ. ૫૪૮ (Leiden ૧૮૮૫).
પર (પૃ. ૨૬૬) “૬૩ લક્ષણમહાપુરાણ” માંના વર્ણનની વિવિEld! am agail Glasenapp in der Jacobi Festschrift.
૫૩ (પૃ. ૨૬૮) નેમિચન્દ્રઃ “ત્રિલોકસાર” ૮૨૮; વળી જ. લા. જૈનીઃ “Outlines” પૃ. ૧૨૬.
૫૪ (પૃ. ૨૬૮) ગુણભદ્રઃ “ઉત્તરપુરાણ”
૫૫ (પૃ. ૨૬૯) દિગમ્બર જુદાં કલ્પદ્રુમ માને છે. તેનાં નામા અને તેનાથી મળતાં ફળનાં નામ નીચે આપું છું :–૧ મઘાંગઃ મઘ, ૨ તુર્યાગ: વાદ્ય, ૩ વિભૂષાંગ : આભૂષણ, ૪ સુગંગ: માળા, ૫ જ્યોતિરંગઃ પ્રકાશ (આ પ્રકાશ નિરંતર પ્રવર્તે છે, તેથી દિવસ રાત્રિને ભેદ રહે તે નથી), ૬. દીપાંગઃ એથી પણ પ્રકાશ, ૭ ગૃહાંગઃ ઘર, ૮ ભેજનાંગ: ભેજન, ૮ પાત્રાંગઃ વાસણ, ૧૦ વસ્ત્રાંગ : વસ્ત્ર. (આદિપુરાણ ૩૯ ૩૯)
Page #511
--------------------------------------------------------------------------
________________
- ૫૬ (પૃ. ૨૭૨ ) જે- “આદિપુરાણ” અધ્યાય ૩-કુલકર, ઋષભ, ભરત અને તેના પછીના પુરુષોની અલગ હકીકતે A Webdr: " Uber das Satrunjaya-Māhātmya ” ( Leipzig ) 4. 28 થી મળી આવશે.
પ૭ (પૃ. ૨૭૨) ઋષભના પૂર્વભવો L. Sauli એ અપૂર્ણ નિબંધ “ Analisi dell'Adicvaracaritra di Hemcandra ” Hi (Studi Italiani di Filologia Indo-Iranica, 9606) ગણાવ્યા છે; વળી આદિપુરાણને અનુસરતી ટુંકી ગણના માટે જેશે H. H. Wilson : " Descriptive Catalogue of the Orienal Mss. collected by the late Collin Mackenzie (2 mg આવૃત્તિ, કલકત્તા ૧૮૨૮) પૃ. ૧૭૬ થી.
૫૮ (પૃ. ર૭૫) “કથાકાષ” માં બાહુબલિની કથા વર્ણવી છે. (0. H. Tawney નું ભાષાન્તર પૃ. ૧૯૨ થી).
૫૯ (પૃ. ર૭૫) જેશે “આચારદિનકર” પૃ. ૮/૧ ચાર આર્ય વેદનાં નામ આ પ્રમાણે છેઃ સંસ્કારદર્શન, સંસ્થાનપરામર્શન, તત્ત્વાવબેધ, વિદ્યાપ્રબોધ. ધાર્મિક ક્રિયાઓમાં આજે વપરાતા સંસ્કૃત શ્લોક જૈન વેદમાંથી લીધેલા છે.
૬૦ (પૃ. ૨૭૬ ) બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિની કથા મેં “ Jacobi Festchrit” માં આપી છે.
૬૧ (પૃ. ૨૭૭) “ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપરની દેવેન્દ્ર ગણિની ટીકામાં સગરની કથા વિગતવાર આપી છે. Richard Fick એમણે એનું મૂળ તથા એનું ભાષાન્તર પોતાના નિબંધ નામે “ Eine Jainistische Bearbeitung der Sagar-Sage” માં આપ્યું છે. સગર કથાનું સામાન્ય બ્રાહ્મણ સ્વરૂપ Glasenapp ના “ Hinduisinus” પૃ. ૯૪ થી આપેલું છે.
૬૨ (પૃ. ૨૭૯) હેમચન્દ્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત” ૩: ૩) રાણુ પાસે, અહિંસાવ્રતને અનુસરત ઉત્તર અપાવ્યો છે; રાણીએ કહ્યું કે તીર્થકરને જન્મ થાય ત્યાં સુધી થોભી જાઓ, એ તમને ન્યાય આપશે. આથી જૂઠી માતા રાજી થઇ, પણ સાચી માતા તો આંસુ પાડવા લાગી ને તુરતજ ન્યાય માગવા લાગી.આ આખી કથા સોલોમને આપેલા
Page #512
--------------------------------------------------------------------------
________________
.
99
ન્યાયની કથા જેવી જ છે. ( ૧ રાજા ૩: ૧૬-૨૮). આ સબંધે જોશે Hertel * Geist des Ostens I (૧૯૧૩) પૃ. ૧૯૨; L P. Tessitory, Ind. Antiq. ૧૯૧૩ પૃ. ૧૪૮ થી; આ કા કયાંથી લેવાઈ હશે તે સંબંધનું ખીજું સાહિત્ય બેશે R. Garbe : ♦ Indian und das Christentum '' ( Zibingen ૧૯૧૪ ) પૃ. ૨૫ થી.
66
૬૩ (પૃ. ૨૮૩) વાસુપૂજ્ય, એમના સમયના બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમનાં જીવનચરિત તથા એમના વિષેની કથાએ વમાનસૂરિના વાસુપૂજ્ય ચરિત્ર ” તે ( આશરે ઇ. સ. ૧૨૪૩ ) અનુસરીને A, Ballani પોતાના “ Rivista degli Orientali ” I માં પૃ ૪૧ થી, ૧૬૯ થી, ૪૩૯ થી; II પૃ. ૩૯, ૨૩૯ થી (Rom ૧૯૦૭/૦૮) આપે છે. ૬૪ (પૃ. ૨૮૪) Mrs. Stevenson : Heart of J'' પૃ.
r
૫૪ ઉપર કથાઓ આપે છે.
૬૫ (પૃ. ૨૮૫) અનન્ત અને એમના સમયના ૪થા ત્રણ શલાકાપુરુષનાં ચરિત ચામુણ્ડરાય પુરાણુ ” તે અનુસરી H. H. Wilson Descriptive Catalogue of the mss collected by Col. Mackenzie'' ૧૭૯ ઉપર આપે છે.
66
39
૬૬ (પૃ. ૨૮૬) અનેક પ્રસંગેાના વર્ણનથી શણગારેલી સનત્કુમારની કથા જૈનેને અતિપ્રિય છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્ર ગણિતી પ્રાકૃત ટીકામાં એ કથા આવે છે ( અંગ્રેજી ભાષાન્તર J. J. Meyer ના “ Indian Tales ” માં, ફ્રેંચ ભાષાન્તર G. de Blony ના Revue de L'historie des Religions ” ૩૧ માં [ પારીસ ૧૮૯૫ ], પૃ. ૨૯-૪૧ ); હરિભદ્રના “ નેમિનાથ ચરિત ” માં પણ અપભ્રંશમાં એ કથા આવે છે ( યાકેાખીનું જમન ભાષાન્તર ઃ Abhdlg. der Bayerischen Akademic der Wiss '' Phil Kl. XXXI ૨, Minchen 1921 ).
tr
.
૬૭ ( પૃ. ૨૯૨ ) જોશે Hittemann : “ Die jnata-Erzihlungen im 6. Anga des Kanons der jinisten ” ( Digsertation Strassburg 1907 ) પ્ર૯ થી.
૬૮ (પૃ. ૨૯૫ ) જૈન રામ કથા અનેક રીતે જુદી પડે છે. વળી જૈન
બ્રાહ્મણ કથાથી અનેક પ્રસ ંગામાં થાનાં પણ જુદાં જુદાં સંસ્કરણુ
Page #513
--------------------------------------------------------------------------
________________
૪
99
એકમેકથી અનેક રીતે જુદાં પડે છે. એવા પ્રસગા માટે જોશે N. Mironow : "Die Dharmapariksha des Amitgati પૃ. ૨૮, ૪૯ થી; રાજેન્દ્રલાલ મિત્ર : * Notices of Sanskrit Msg " } (૧૮૮૨), પૃ. ૭૦ થી ( પુણ્યચન્દ્રોય પુરાણુ ); William Stutterheim: “ Rama Legenden und Rama-Reliefs in Indonesian ( Miinchen ૧૯૪૫ ) પૃ. ૯૩; D. C. Sen : “ The Bengali Ramayans ” પૃ. ૩૫ અ, ૨૦૬.
""
..
66
૬૯ ( પૃ. ૨૯૬ ) આ સબંધે જોશે। A. Webcr: Uber das Satrunjaya Mahatmya પૃ. ૩૫ થી અને અંગ્રેજી ભાષાન્તર, Ind. Antiq. ૩૦ (૧૯૦૧) પૃ. ૨૩૯ થી; “ અન્તગડ–દસાએ” ( L. D. Barnett નું ભાષાન્તર, લંડન ૧૯૦૭, પૃ. ૧૩–૧૫, ૬૭– ૮૨ ); ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨ (H. Jacobi નું ભાષાન્તર, SBE ૪૫, પૃ. ૧૧૨ થી ); વળી દ્વારવતીના ડુબ્યા વિષે અને કૃષ્ણના મરણુ વિષે જોશે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકા ( H. Jacobi નું ભાષાન્તર, ZDMG ૪૨ [૧૮૮૯ ], પૃ. ૪૯૩-૫૨૯ ), તેમજ અરિષ્ટનેમિની કથા વિષે તે જ સ્થાને ( Jarl Charpentier તુ જર્મન ભાષાન્તર, ZDMG 64 [ ૧૯૧૦ ], પૃ. ૪૦૮-૪૨૯ ).
66
૭૦ (પૃ. ૨૯૯ ) ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકાને અનુસરી P. E. Pavolini એ બ્રહ્મદત્તની કથાનુ ઇટાલિયમાં ભાષાન્તર કર્યું છેઃ G. S. A. I, ૬ (૧૮૯૨) પૃ. ૧૧૧. ૧૪૮; J. J. Meyer "Hindu Tales માં અંગ્રેજી ભાષાન્તર કર્યુ છે; હેમચન્દ્રના • યેાગશાસ્ત્ર ” ઉપરની ટીકા વિષે P. E. Povolini એ G. S. A. I. ૭ ( ૧૮૭૩), પૃ. ૩૩૯-૩૪૨ ઉપર વિવેચન કર્યું છે.
""
""
સ્વ
૭૧ (પૃ. ૩૦૦) ચિત્ર અને સદ્ભૂત એ ભાઇએની કથા બ્રાહ્મણ ( હરિવંશ ૧. ૧૮-૨૪), મુદ્દે ( જાતક ન, ૪૯૮ ) અને અનેક જૈન ( આવશ્યક નિયુક્તિ ૯, ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકા ) રૂપમાં છે. જોશે E, Leumann, WZKM 4, પૃ. ૧૧૧, ૧૪૬; } પૃ. ૧–૪૬ ( Wien ૧૮૯૧-૯૨ ).જોશા વળી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩ (H. Jacobi નું અંગ્રેજી ભાષાન્તર, SBE ૪૫, પૃ. ૫૬ થી; Ed v. Lehmann નું જન ભાષાન્તર ઃ "Textbuch zur Religionsgeschichte ” [ Leipzig ૧૯૧૨ ] પૃ. ૨૦૭ થી.
Page #514
--------------------------------------------------------------------------
________________
૭૨ (પૃ. ૩૦૨) પ્રથમ Major Delamaine એમણે પાર્ષકથા “ Transactions of the RAS” I માં (૧૮૨૭), પૃ. ૪૨૮ થી પ્રસિદ્ધ કરી. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકામાંની કથા Jarl Charpentier એમણે ભાષાન્તર કર્યું ZDMG ૬૯ (૧૯૧૫), પૃ. ૩૨૧-૩૫૯. ભાવદેવસૂરિના “પાર્શ્વનાથ ચરિત” ને અનુસરી પાર્શ્વકથાનું પૃથક્કરણ Maurice Bloomfield એમણે પિતાના પુસ્તક “ The Life and Stories of the Jaina Savior Parsvanath ” Hi (Baltimore ૧૯૧૯) આપ્યું છે.
૭૩ (પૃ. ૩૦૯) જેનેએ મહાવીરનું જીવન ખૂબ વિસ્તારથી લખ્યું છે. જોશે ભદ્રબાહુનું “કલ્પસૂત્ર” (યાકેબીનું ભાષાન્તર, SBE ૨૨, પૃ. ૨૧૭ થી), માણેકચંદ જૈનીનું “ Life of Mahavir” (અલાહાબાદ ૧૯૦૮).
૭૪ (પૃ. ૩૧) કલિક વિષે જોશે H B. Bhide, Ind. Antiq. ૪૮ (૧૯૧૯) પૃ. ૧૨૩ થી.
૭૫ (પૃ. ૩૧૧) જંબૂવામી વિષેની કથાઓ હેમચન્દ્રના “પરિ- - શિષ્ટપર્વ” અધ્યાય ૨ થી આવે છે; યાકેબીનું પૃથક્કરણ એના નિબંધમાં પૃ. ૨૦ થી; જર્મન ભાષાન્તર J. Hertel: “ Auswahke Eryahlungen aus Hemchandras Parishistaparvan” પૃ. ૪૪ થી.
૭૬ (પૃ. ૩૧૨) જે નોંધ ૩૯ (પૃ. ૪૮૬).
૭૭ (પૃ. ૩૧૩ ) જુદા જુદા ગ્રન્થમાં કંઈક કંઈક ફેર હોય છે (જેમકે રંગદેવને બદલે ગંગદેવ). ભાડારકર,રિપોર્ટ ૧૮૮૩૮૪ પ્રમાણે ૧૦ પૂવ જાણનારા યુગપ્રધાનનાં નામ આમ છે: મહાગિરિ, સુહસ્તી, ગુણસુન્દર, શ્યામ, સ્કંદિલ, રેવતીમિત્ર, ધર્મ, ભદ્રગુપ્ત, ગુપ્ત અને વજસ્વામી.
૭૮ (૫ ૩૧૪) કાઝારકર, તે જ પ્રખ્ય પૃ. ૧૨૫
vok ( . 318) "Guérinot : Epigraphic Jaina ” 4. ૩૬, જિનસેનઃ “આદિપુરાણ” ૨ ઃ ૧૪૧ થી.
૮” (પૃ. ૩૧૪) એ પ્રકારની અનેક કથાઓ ધર્મઘોષના “ઋષિમંડલ પ્રકરણ" ના ભાડારકરના પૃથક્કરણમાં ( રિપોર્ટ ૧૮૮૩-૮૪, પૃ.
Page #515
--------------------------------------------------------------------------
________________
૧૦૦ થી), હેમચન્દ્રના પરિશિષ્ટપર્વ” ના યાકેબીના પૃથક્કરણમાં તેમજ બીજે સ્થળે મળી આવશે
૮૧ (પૃ. ૩૧૫) ભાવિ ઉતસર્પિણની વિવિધ ઘટનાઓ બનવાના સમય વિવિધ ગ્રન્થમાં વિવિધ આપ્યા છે. કેટલાકને મતે કલ્યાણુજનક વૃષ્ટિ દુઃષમદુઃષમા આરાના અંતમાં વરસે છે. કુલકરે દુષમામાં અવતરે છે, ઈત્યાદિ (જેશ ઉત્તરપુરાણ ૭૬ : ૪૫૪ થી).
૮૨ (પૃ. ૩૧૮) હેમચન્દ્રને “અભિધાનચિન્તામણિ” પ૩-૮૬; લોકપ્રકાશ” ૩૪ : ર૯૭ થી; “પ્રવચનસારોદ્ધાર” ૧ સૂત્ર ૪૫૭ થી, ઉત્તરપુરાણ” ૭૬૯ ૪૭૭ થી.
પૃ. ૩૧૯ ) “પ્રકરણરત્નાકર” ભાગ ૨ નં. ૬૧, ૨, ૧૮, એ જ ગ્રન્થમાં એ જ પ્રકારના બીજા લોક.
૮૪ (પૃ. ૩૨૦ ) હરિભદ્ર : “લોકતત્વનિર્ણય ” ૧ : ૩૮ ( Sauli, GSAI ૧૮ [ ૧૯૦૫] પૃ. ૨૭૮).
૮૫ (પૃ ૩૨૦) Herbert Warren: Jainism in Western Garb, as a solution to life's great problems ” ( Madras 1912).
૮૬ (પૃ. ૩ર) 0. Pertold: “The Place and Importance of Jainism in the Comparative Science of Religions” (Bhavnagar, 0. J.), ખાસ કરીને પૃ. ૪ થી.
૮૭ (પૃ. ૩૨૧) “બ્રહ્મસૂત્ર” ૨ઃ ૨ઃ ૩૩ ઉપર શંકરાચાર્યની ટીકા; કબીર, બીજક, રમનિની ૩૦ (અહમદશાહની આવૃત્તિ, કાનપુર ૧૯૧૧ ) દયાનન્દ સરસ્વતી, ખાસ કરીને “ સત્યાર્થપ્રકાશ” ના ૧૨ મા સમુલ્લાસમાં.
" ( 4 322) E. Washburn Hopkins : “ The Reo ligions of India” (Bosten and London ૧૮૮૫) પૃ. ૨૯૬.
અધ્યાય પસંધ, - ૧ (પૃ. ૩૨૨) સમન્તભદ્રઃ “રત્નકરંડ-શ્રાવકાચાર ” ૧૨૦.
2 ( ¥. 322 ) Georg Bühler : “ Uber die indische Sekte der Jaina ” પૃ. ૩૬.
-
Page #516
--------------------------------------------------------------------------
________________
૩ (પૃ. ૩૨૩) હેમચન્દ્ર: “પરિશિષ્ટપર્વ” ૦૯-૧૨.
૪ (પૃ. ૩૨૩) Butler તે જ ગ્રન્થમાં પૃ. ૩૬. જૈનધર્મ સ્વીકારેલો એવા એક પાદરી વિષે યાકેબીને ખબર હતી.
૫ (પૃ. ૩૨૩) Samuel Beal: “Si-yu-ki. Buddhist Records of the Western World” (લંડન ૧૯૦૬) ૧, પૃ. ૫૫.
૬ (પૃ. ૩૨૩) Pulle GSAI ૧ (૧૯૮૭), પૃ. ૫૫. - ૭ (પૃ. ૩૨૩) A. Grinwedel: “ Alt-Kutocha.” (બર્લિન ૧૯ર૯ ) ૧: ૧૦, ૧૨.
૮ (પૃ. ૩૨૪) G. Bahler, Ind Antiq. ૭ (૧૮૭૮) પૃ. ૨૮.
( . 328) F. Buchanan : “ Particulars of the Jainas,” Asiatic Researches IX (૧૮૭), પૃ. ૨૦૮.
૧૦ (પૃ. ૩૨૫) “આદિપુરાણ” ૧૬ઃ ૧૮૩ થી; ૩૮: ૩ થી. “Jacobi-Festschrift”માંના મારા નિબન્ધમાં વિગતવાર.
૧૧ (પૃ. ૩૨૬) ભદ્રબાહુઃ “કલ્પસૂત્ર,” જિનચરિત ૧૭. ૧૨ (પૃ. ૩૨૬) Bombay Gazetteer ૪, પૃ. ૧૬.. ૧૩ (પૃ. ૩૨૭) Jaina Gazette X નં. ૪ (એપ્રિલ ૧૯૦૪).
૧૪ (પૃ. ૩૨૮) Imperial Gezetteer of India (૧૯૦૭) ૧, પૃ. ૪૧૬.
૧૫ (પૃ. ૩૨૮) જ. લા. જૈની : “Jaina Law” પૃ. ૭૭.
૧૬ (પૃ. ૩૨૮) Census of India. ૧૯૧૧, XXI મૈસુર પૃ. ૧૭૭.
૧૭ (પૃ. ૩૨૮) Bombay Gazetteer 9, પૃ. ૫૬.
૧૮ (પૃ. ૩૨૮) આ વિષે સૌથી પ્રથમ Dr. Buchanan-Hamilton એમણે Transactions of the RAS (૧૮૨૪ ) પૃ. પર૪, ૫૩૭ ઉપર નેંધ કરી.
૧૯ (પૃ. ૩૨૮) Bombay Gazetteer ૨૩, પૃ. ૨૮•; કંઇક અંશે ચતુર્થમાંથી અને પંચમમાંથી પણ ઉપાધ્યાય લેવામાં આવે છે (તે જ ગ્રન્થમાં પા. ૨૪, પૃ. ૧૩૫). :
Page #517
--------------------------------------------------------------------------
________________
૨• (પૃ. ૨૨૯) Census ૧૯૦૧, XIX પૃ. ૬૬.
૨૧ (પૃ. ૩૨૯) J. Tod: “ Annals of Rajasthan ” (૧૮૩૨) ૨ ઃ ૧૮૬.
૨૨ (પૃ. ૩૨૯) J. N. Bhattacharya: “Hindu Castes and Sects” ( કલકત્તા ૧૮૯૬) ૫. ૨૦૭ માં “શ્રીમાળ” અને ઓસવાળમાં સમાતી “ શ્રી શ્રીમાળ” અને “શ્રીમાળી” એ નાતામાં ભેદ માન્યો છે. એ ગ્રન્થને મતે શ્રીમાળીની નાત જુદી જ છે, અને આગળ જણાવેલી બે નાતે સાથે એ નાત કન્યાવહેવાર નથી રાખતી.
૨૩ (પૃ. ૩૨૯) H. Jacobi મને લખે છે કે: “પરવાલ અથવા પ્રાગ્વાટ કઇ વેપારીજાતમાં નથી જ ઉતરી આવ્યા. “ હરિભદ્રના “શાન્તિકુમાર ચરિતમ” યાકેબીની આવૃત્તિમાં ( Munchen ૧૯૨૧) તેની ભૂમિકા પૃ Xથી અને ત્યાં આપેલું Epigr. Indica IX પૃ. ૧૫૧ ઉપરના Kielhorn ના નિબંધનું અવતરણ જેશે.”
૨૪ (પૃ ૩૨૯) J. Tod: Western India” ૫. ૪૬૫ Sir A. Baines : " Indian Ethnography" ( Strassburg ૧૯૨૧) પૃ. ૩૩,
ર૫ (પ. ૩૨૯) “Bombay Gazetteer” ૦, ૧, પૃ. ૭.
રક (પૃ. ૩૨૯) ઉ. દ. બરેડીઆ : “ History and Literature of Jainism ” પૃ. ૫૦.
૨૭ (પૃ. ૩૩૦) J. N. Bhattacharya: “ Hindu Castes and Sects” પૃ. ૨૦૫.
૨૮ (પૃ ૩૩૦) " Bombay Gazetteer”, ૧ .૯૭ જોશે. ૨૮ (પૃ. ૩૩૦) Sir A. Baines એ જ ગ્રન્થમાં પૃ. ૩૪. ૩૦ (પૃ. ૩૩૦ ) “ Bombay Gazetteer 9, ૧, પૃ. ૭૩.
૩૧ (પૃ ૩૩૦) Syed Siraj ul Hassan: “Castes and Tribes of H. . Hthe Nizam's Dominion” ૧ પૃ. ૨૫૦. - ૩૨ (પૃ. ૩૩૧ ) “ Bombay Gazetteer” ૪ પૃ. ૧૧૩.
૩૩ (પૃ. ૩૩૧) ત્યાં જ ૧૯ પૃ. ૫૮ થી. ૩૪ (પૃ. ૩૩૧ ) ત્યાં જ ૨૩ પૃ. ૮ થી.
Page #518
--------------------------------------------------------------------------
________________
૫ (પૃ. ૩૭૨ ) Census ૧૯૧૧, XXX પૃ. ૫૯. ૩૬ (પૃ. ૩૨) ત્યાં જ પૃ. ૧૭૭. ૩૭ (પૃ. ૩૭૨ ) “Bombay Gazetteer ૭ પૃ. ૬૭. ૩૮ (૫. ૩૩ર) ત્યાં જ ૧૭ પૃ. ૯૯; ૧૨, પૃ. ૭૧. ૩૮ (પૃ. ૩૩૨ ) ત્યાં જ ૧૨, પૃ. ૭૧.
૪૦ (પૃ. ૩૩૨ ) ત્યાં જ ૨૩ પૃ. ૨૮૦ થી ૨૪, ૧૩૫; સૈયદ સિરાજ ઉલ હસન : તે જ રથમાં પૃ. ૨૬૩.
૪૧ (પૃ. ૩૩૨) “Bombay Gazetteer” ૨૪ પૃ. ૧૩. ૪૨ (પૃ. ૩૭૩) G. Bihler, WZKM ૪ (૧૮૯૦) પૃ. ૩૨૪.
૪૩ (પૃ. ૩૩૩) સંગા ક્યમ રતિ પ્રકૃતિવઃ | (“અર્થશાસ્ત્ર” પૃ. ૩૨૫).
૪૪ (પૃ. ૩૪) હેમચન્દ્રઃ “અહંનીતિ” ૧ઃ ૪૪ (પૃ. ૯).
૫ (પૃ. ૩૩૪) સોમદેવઃ “નીતિવાકપામૃત” (મુંબઈ ૧૮૮૭) 4. 18. M. Winternity : “ Gesch, der ind. Litterature" , પ. પરલ પ્રમાણે.
x( . 334) B. L. Rice : “ Incriptions of Shravan Belgola" (Epigr. Carnatica, Vol. II . 984 Hi [ Bangalore] લેખ ૫૭ માં યુદ્ધ સમયના, ૩૮૮ પ્રકારના વ્યુહ બતાવે છે તે ઉપસ્થી જણાય છે કે જેનેએ યુદ્ધકળા વિષે પણ ચર્ચા કરી છે.
૪૭ (પૃ. ૩૩૬ ) કૌટિલ્ય: “ અર્થશાસ્ત્ર” પૃ. ૬૯ થી; Winternitz : “Gesch. der ind. Litterature” III પૃ. ૫૧૨.
૪૮ (પૃ. ૩૩૬ ) Joh. Hertel: “Das Panchatantra” (Leipzig ૧૯૧૪) પૃ. ૩૭૪; “ Indische marchenromane” ૧ પૃ ૭૬ રાજા નન્દ (પૃ. ૩૪) આ પ્રકારે રાજ્ય પ્રાપ્ત કર્યું કહેવાય છે (ભાડારકર, Report. ૧૮૮૩-૮૫, પૃ. ૧૩૨).
૪૯ (૫ ૩૩૭) જૈન અધિકાર સંબંધે ટુંકી નેધ પદ્યરાજ પંડિત üldlal 21“ A Treatise on Jain Law and Usages” Hi મુંબઈ ૧૮૮૬, કર્ણાટક પ્રેસ અને જ. લા. જેની Jaina Laws : Bhadrababus Samhita” માં ( Arrah ૧૯૧૬) આપે છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૦ (પૃ. ૩૩૭ ) જ લા. સૈનીઃ “Jaina Laws” માં અનેક ઉદાહરણ.
૫૧ (પૃ. ૩૮) નેમિચંદ્ર “ત્રિલેકસાર” ૭૮૮.
પર (પૃ. ૩૭૯ ) G. Bahler, Deutsche Revue XIX (૧૮૯૪), ૪, પૃ. ૨૨૮. '
૫૩ (પૃ. ૩૭૯) Jaina Gazette IX ૧૧ (નવેંબર ૧૯૧૩), પૃ. ૮. ૫૪ (પૃ. ૩૩૯) Stevensonઃ “Heart of J.” પૃ. ૨૨૬ થી
૫૫ (પૃ. ૨૪) ત્યાં જ પૃ. ૨૧૧ નોંધ ૨ - ૫૬ (પૃ. ૩૪૦) G. Buhler, WZRM ૪ ( ૧૮૯૦) પૃ. ૩૨૬.
૫૭ (પૃ. ૩૪૨) “ધર્મસંગ્રહ” ૧ પૃ. ૨૫૨. તેથી સમ્મતિએ ૮૯૦૦૦ મન્દિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હવે જોઈએ અને ૩૬૦૦૦ જ નવાં બંધાવ્યાં હોવાં જોઈએ; કુમારપાલે અને વસ્તુપાલે પણ તેમજ કરેલું.
૫૮ (પૃ. ૩૪૨ ) Jaina Gazette X (૧૯૧૪), નં. ૪, પૃ.૧૫૩. ૫૯ (પૃ. ૩૪૪) Bombay Gazetteer 1, પૃ. ૧૧૪ થી.
• (પૃ. ૩૪૫) “આચાર દિનકર” પૃ. ૭૪ થી. ૬૧ (પૃ. ૩૪૫) ત્યાં જ છે. ૬૨ (પૃ ૩૪૭) W. Schubring: “Das Kalpasutra” પૃ. ૫૦
૬૩ (પૃ. ૩૪૮) 0. Bohtlingk: “ Indische Sprache” (૨ જી આવૃત્તિ ૧૮૭૩) નં. ૬પર૩; વિદ્યાવિજયના “આદર્શ સાધુ ”માં (શ્રી વિજયધર્મસૂરિ જીવનવૃત્ત, ભાવનગર ૧૯૫૮) આદર્શરૂપે ટાંકયાં છે.
૬૪ (પૃ. ૩૪૯) G. Bihler: “Leben Hemchandras” પૃ. ૯, સરખાવશે પૃ. ૫૯.
૬૫ (પૃ ૩૫૦) Jacobi, Archive far Religionswissent chapt XVIII (૧૯૧૫) પૃ. ૨૭. એથી બહુ જ જુદી પડતી સંખ્યા મને જૈને જણાવી છે.
૬૬ (પૃ. ૩૫૧) નગ્ન રહેતા દિગમ્બર સાધુઓનાં નામ મેળવવા એક હિન્દી વર્તમાનપત્રે, મારી સૂચનાથી પ્રયત્ન કર્યો છે. એક પત્રમાં મને તેવા નગ્ન સાધુઓનાં નામ આ પ્રમાણે આપ્યાં છે –શાન્તિસાગર, આદિસાગર ૧, આદિસાગર ૨ (બેલગામ, મુંબઈ), ચન્દ્રસાગર (ઝાલરાપટણ) ઇત્યાદિ.
Page #520
--------------------------------------------------------------------------
________________
૬૭ (પૃ. ૩૫૧) “આદિપુરાણ” ૪૧; સરખાવશે Jacobi Festschript Hi V. Glasenapp.
૬૮ (પૃ. ૩૫ ) કલકત્તાના છેટેલાલ જૈનના એક પત્રને અનુસાર,
૬૯ (પૃ. ૩૫ર ) G. Buhler, Ind Antiq. ૭ (૧૮૭૮ ) પૃ. ૨૮. આ વાત સાચી હોવાની દિગમ્બરેએ મને ના પાડી છે, પણ સૈયદ સિરાજ ઉલ હસનઃ “ The Castes and Tribes of H. E. H. the Nizam's Dominions” ૧ પૃ. ૨૫૯ ઉપર (મુંબઈ ૧૯૨૦) આવા જ પ્રકારની હકીકત મળી આવે છે.
૭૦ (પૃ. ૩૫૩) ચંપતરાય જેનઃ “The Householders Dharma” પૃ. ૬૯ થી.
૭૧ (પૃ. ૩૫૩) E. Thurston: “Castes and Tribes of Southern India (Madras ૧૯૦૯) ૨ પૃ. ૪૩ર થી અને ૪૩૦.
ર (પૃ. ૩૫૪ ) તેજ ગ્રન્થમાં પૃ. ૪૨૪. Sir Charles Eliot ૧૯૦૧ માં શ્રવણબેલગોલાના આર્યાવરસ્વામીને મળેલા, તેમણે પણ જાંબુડીઆ રંગનાં વસ્ત્ર પહેરેલાં (Eliot : “Hinduism and Buddhism,” લંડન ૧૯૨૧, ૧ પૃ. ૧૧૭, નોંધ). તેટલા માટે આજે દિગમ્બરેને રક્તાઅર પણ કહે છે.
૭૩ (પૃ. ૩૫૪) E. Leumann : “Die alten Berichte von den Schismen der Jaina.” Ind. Studien 10 (૧૮૮૫) પૃ. ૯૧ થી.
૭૪ (પૃ. ૩૫૭) “ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપર દેવેન્દ્રની વૃત્તિ પ્રમાણે (યાકેબીનું ભાષાન્તર ZDMG ૩૮ [ ૧૮૮૪] પૃ. ૧ થી ); જશો Weber : “ Kupaksha-Kaushikaditya des Dharmasagar." Sitzungber, der Berliner Akademic ૧૮૮૨, પૃ. ૯૬.
૫ (પૃ. ૩૫૯) Schriptliche mitteilung von Vijaya Indra Suri.
૬ (પૃ. ૩૫૯) “Epitome of J.” પૃ. ૬૬૯ થી.
૭૭ (પૃ. ૩૫૯) H. Jacobi: “ Archive fur Religionwissenschrift" XVIII (૧૯૧૫) ૫. ૨૭૦.
૭૮ (પૃ. ૬) W. Schubring: “Das Mahanisin– Sure” ૫. ૮૨.
Page #521
--------------------------------------------------------------------------
________________
૭૯ (પૃ. ૩૬૦) Miles “Transact. of the RAS” III પૃ. ૩૫૮ થી (અને તેમાં જ II ૪૧૪ થી Delamaire પણ) અનેક વાતો અને પેટાવાતે ગણવે છે.
૮૦ (પૃ. ૩૬૦) જે સાહિત્ય મળ્યાં છે તે આ પ્રમાણે છે: ધર્મ સાગરને “Sonne fur die Eulen der Irrlehren (મિથ્યાજ્ઞાન-ઉલૂક -દિનકર ?) નામે વેતામ્બર કલમે ૧૫૭૩ માં લખાયેલ ગ્રન્થ ( Weber, Sitzungsber, der Berliner Akademic ૧૮૮૨, પૃ. ૭૯૬). આ ગ્રન્થમાં ૧૦ નાત સંબંધે વાત છે; ધર્મસાગરના સમયમાં જે નાતેનું કશું મહત્ત્વ નહિ હશે, તેનું એમાં વર્ણન નથી; એ સમય પછીના કાળમાં જે ઉત્પન્ન થઈ હશે તેનું વર્ણન તો સ્વાભાવિક રીતે જ ના હોય. એ જ રીતને બીજો ગ્રન્થ દેવસેનને “દર્શનસાર” છે, એ વિક્રમ પછી ૯૯૦ માં (ઇ. સ. ૧૯૪૭ માં?) લખાયે હશે. હરિભદ્રના “પડ્રદર્શન સમુચ્ચય” ઉપરની ગુણરત્નની ટીકામાં પણ આ સંબંધે કંઇક હકીકત છે. આ ગ્રન્થમાં સાલો આપી નથી તે કંઇક અંશે અને અનિશ્ચિત ભાવે Census of India ના રિપેર્ટોમાંથી અને ગેઝેટીઅરમાંથી, Nahar and Ghosh ની નેંધામાંથી તેમજ આચાર્ય વિજયઈન્દ્ર તેમજ રા. છોટેલાલ જેન સાથેના પત્રવ્યવહારમાંથી મેળવી લીધી છે ને તે માટે તેમને આભાર માનું છું. ( ૮૧ (પૃ. ૩૬૩) “ Archiv Pir Religionwissens chapt” XVIII (૧૯૧૫) પૃ. ૨૭૨. વળી જેશે “Census of India” ૧૯૨૧ Vol I માં પરિશિષ્ટ ૪.
૮૨ (પૃ. ૩૬૫) દેવસેનઃ “ દર્શન સાર” અને હરિભકના “વફદર્શન સમુચ્ચય” ઉપર ગુણરત્નની ટીકા? ૪ આરમ્ભ.
૮૩ (પૃ. ૩૬૬) વિજયેન્દ્ર સાથેના પત્રવ્યવહારને અનુસરી.
૮૪ ( ૩૬ ) જ. લા. જૈની, Ind. Antig. ૩૩ (૧૯૦૪) પૃ. ૩૦ થી.
અધ્યાય ૬-કર્મકાડ ૧ ( ૩૬૮) “યોગશાસ્ત્ર” માંથી અવતરણ ( ન્યાયવિજયના
નદર્શને” માંથી [ “ધર્મનીતિ ગ્રંથાવળી” પુસ્તક ૧ અમદાવાદ ૧૨] ૫ ૪૮),
Page #522
--------------------------------------------------------------------------
________________
૨ (પૃ. ૭૬૯) શંકર: “અપક્ષાનુભૂતિ” ૧૪૦, “આત્મબોધ” ૪૯.
3 ( ¥. 369 ) J. G. Buhler : "On the Indian Sect of the Jainas,” Jas. Burgess ની અંગ્રેજી આવૃત્તિ (લંડન ૧૯૦૩) પરિશિષ્ટ પૃ. ૬૬ થી. શ્વેતામ્બર નામ હેમચન્દ્રના “અભિધાન ચિન્તામણિ” (યશોવિજય ગ્રન્થમાળા) ૧: ૪૪ પ્રમાણે આપેલાં છે.
૪ (પૃ. ૩૭૨) હેમચન્દ્ર, તેજ ગ્રન્થમાં ૨: ૧૫૩ થી. ૫ (પૃ. ૩૭૨) “આચારદિનકર” પૃ. ૨૨૩/ર. ..
૬ (પૃ. ૩૭૨) “ દ્રવ્યસંગ્રહ” ના અંગ્રેજી ભાષાન્તરને ત્રીજે પૃષ્ઠ છપાયેલા પ્રખ્યાત લોક પ્રમાણે આ સંખ્યા નીચે પ્રમાણે છેઃ ૪૦ ઇન્દ્રો ભવનવાસીના, ૩ર વ્યન્તરના, ૨૪ કલ્પવૈમાનિકના, ૨ જ્યોતિષ્કના, (એટલે કે સૂર્યચન્દ્રના), ૧ મનુષ્યને ને ૧ તિયને.
૭ (પૃ. ૩૭૩) “આદિપુરાણુ” ૩૮; ૨૨૬, ઉમાસ્વામી : “તત્વાર્થધિગમ સૂત્ર” ૩: ૧૯.
૮ (પૃ. ૩૭૩) Burgess, Ind. Antiq. ૧૩ (૧૮૮૪) પૂ. ર૭૬.
૯ (પૃ. ૩૭૫) જશે નેમિચન્દ્ર : “ષષ્ટિશતક” ૮૨ (“પ્રકરણ રત્નાકર ” ભાગ ૨ જામાં), જ્યાં ગણેશની પૂજા વિષે કહ્યું છે.
૧૦ (પૃ. ૩૭૮) “પંચપ્રતિક્રમણ” પૃ. ૨૯૫. . ૧૧ (પૃ ૩૭૯) ત્યાંજ; આચારદિનકર પૂ. રપ/1. ૧૨ (પૃ. ૩૭૯) આચારદિનકર પૂ. ર૨૮/૧. ૧૩ (પૃ. ૩૮૦) હેમચન્દ્રઃ યોગશાસ્ત્ર ૪: ૧૧૭ થી.
૧૪ (પૃ. ૩૮૦ ) શુભચન્દ્રઃ “જ્ઞાનાર્ણવ” (મૂળ અને ભાષાન્તર) ઘષણની “દ્રવ્યસંગ્રહ” ની આવૃત્તિના પરિશિષ્ટમાં પૃ. LIX થી; સર
ખા હેમચન્દ્ર: “યોગશાસ્ત્ર” ૭-૧૨, ભાગ્ડારકરઃ “Reports” ૧૮૮૩-૮૪ પૃ. ૧૧-૧૧૨ ).
૧૫ (પૃ. ૩૮૩) હેમચન્દ્રના “યોગશાસ્ત્ર” : ૧૨૩ થી અનેક આસન બતાવ્યાં છે. (E. Windischનું ભાષાન્તર, ZDMG ૨૮ [ ૧૮૭૪] પૃ. ૫૭.
૧૬ (પૃ. ૮૦) “ આચારદિનકર” પૃ. ૫.
Page #523
--------------------------------------------------------------------------
________________
૧૭ (પૃ. ૩૮૩) હેમચન્દ્રઃ “અભિધાન ચિન્તામણિ” (Bahtingk and Riewsનું ભાષાન્તર, શ્લોક ૧૧૦૭ થી).
૧૮ (પૃ. ૩૮૪) Schubring: “Das Kalpasutra : રરથી.
૧૯ (પૃ. ૩૮૪) “પંચપ્રતિક્રમણ” પૃ. ૧૮. - ૨૦ (પૃ. ૩૮૫) તે જ પ્રખ્ય પૃ. ૮૦. .
૨૧ (પૃ. ૩૮૫) Schubring: “Das Mahanistha Sutra" પૃ. ૮૪.
૨૨ (પૃ. ૩૮૬) Jaina Gazette XX (જાન્યુઆરી ૧૯૨૪) પૃ. ૨૪.
૨૩ (પૃ. ૩૮૭) હરિભદ્રઃ “ગબિન્દુ” ૩૭
૨૪ (પૃ. ૩૮૭) દષ્ટિ એટલે શુઅઢયા સંત વ પોણો : સમજવાની છે.
૨૫ (પૃ. ૩૮૮) હરિભકઃ “ગદષ્ટિ સમુચ્ચય” ૧૯
ર૬ (પૃ. ૩૮૮) Rice: “Epigr. Carnatica” ૨ પ. ૩૯, ૧૬૨.
૨૭ (પૃ. ૩૮૯) સમન્તભદ્ર: “રત્નકરણ્ય-શ્રાવકાચાર” ૧૧૩.
૨૮ (પૃ. ૩૯૦ ) Imperial Gazetteer (Oxford ૧૯૦૭) ૧ પૃ. ૪૭.
ર૯ (૫. ૩૯૦) Deutsche tevue XIX (૧૮૯૪) ૪ ૫. ર૯૯ થી.
૩૦ (પૃ. ૩૯૫) “ પપાતિક સૂત્ર “૬૬ ૧૦, ૪૯; હેમચન્દ્રઃ અભિધાન ચિતામણિ” પૃ. ૧૯૧.
૩૧ (પૃ. ૩૯૫) વી. રા. ગાંધીઃ “Jain Philosophy” ૫. ૮૮ થી.
કર (પૃ. ૩૫) J. Burgess, Ind. Antiq. ૩૨ (૧૯૦૩) ૫. ૪૬૪.
૨૩ (પૃ. ૩૯૬) “ ધર્મસંગ્રહ” ૧ પૃ. ૨૧°.
૩૪ (૫ ૩૯૭) R. Fick: “Eine Jainistische Bearbritung der Sagas—Sage” પુ. ૧૩.
Page #524
--------------------------------------------------------------------------
________________
૩૫ (પૃ. ૩૯૯) એમના વિષે જોશે v. Glasenapp: “Der Hindusmus” પૃ. ૪૪. - ૩૬ (પૃ. ૩૯૯) જયસ્વાલ JBORS III, પૃ. ૪૬૫; વળી સરખા એમ. જે. મહેતાની “અધ્યાત્મતત્ત્વાલોક” ની ભૂમિકા પૃ. XV થી.
૩૭ (પૃ. ૪૧ ) B. Laufer : Documente der indischen Kunot, I: Citralaksana” (Leipzig ૧૯૧૩) પૃ. ૮ થી.
૩૮ (પૃ. ૪૦૧) “ પપાતિક સૂત્ર “૬ ૧૬. (આ પ્રમાણ Dr. W. Hittemann પાસેના એક હસ્તલિખિત ગ્રન્થમાંથી લીધું છે.)
૩૯ (પૃ. ૪૦૨) આ ક્રિયાઓ વિગતવાર “આચારદિનકર" અધ્યાય ૩૩ માં વર્ણવી છે.
૪૦ (પૃ. ૪૦૩) P. Peterson : “૩ Report” (૧૮૮૭) પૃ. ૨૫.
૪૧ (પૃ. ૪૦૭) Rice ના “Epigr. Carnatice” II પૃ. ૧૫૩ ઉપર લેખ નં. ૮૫ માં શ્રવણબેલગેલાવાળા ગેમ્મટનું બહુ સુન્દર વર્ણન આપ્યું છે.
- ૪૨ (પ. ૪૦૪) Jaina Gazette XX પૃ. ૩૦ (જાન્યુઆરી ૧૯૨૪)
૪૩ (પૃ. ૪૦૫) “ Tranoact. of the IXth Congress of Orientalists” (૧૮૯૩) માં G. Butler પૃ. ૨૧૯.
૪૪ (પૃ. ૪૦૫) A. K. Coomarswamy : “ Jaina Paintings and Manuscripts” પૃ કર.
૪૫ (પૃ. ૪૦૫) Jouveau-Dabreul: “The Pallava Printing,” Pudukottai 9620.
૪૬ (પૃ. ૪૦૬ ) Nahar and Gosha : “Epitome of J.” પૃ. ૬૯૬, ૭૦૭ (તેમાં જ વળી ચિત્રો ).
yo ( 4. Yoś ) W. Hijttemann : “ Miniaturen Sum Jinacarita,” Bassler Archiv 9613.
૪૮ (પૃ. ૪૦૬) A. K. Coomarswamy: “Notes on Jaina Art” ( Journal of Indian Art, No. 127, London 1914 ); “Catalogue of Indian Collections in the
Page #525
--------------------------------------------------------------------------
________________
Museum of Fine Arts, " Boston, Part IV: Jain Paintings and Manuscripts ” ( Boston 1924 ).
૪૯ ( પૃ. ૪૦૭ ) Deutsche Revue XIX (૧૮૯૪ ), પૃ. ૨૨૯ થી.
૫૦ ( પુ. ૪૦૮ ) થાડા જ વખત ઉપર પંજાબમાં અને સિંધમાં પ્રાચીન ઇમારતાના અવશેષ જડી આવ્યા છે તે તે હજારા વર્ષના પ્રાચીન છે. સ્પષ્ટ રીતે જ તે ખીજી કાઈ સંસ્કૃતિના છે ને તેથી આ લખતી વેળા તેના ઉપર ધ્યાન રાખ્યું નથી.
29
૫૧ ( પૃ. ૪૦૯ ) રાજપ્રશ્નીય ઉપાઙ્ગ ”માં, જોશેા E, Leumann : "Transact of the VIth Intern. Orientälist Congress Part III, Sect. II, પૃ. ૪૯૮.
પર (પૃ. ૪૦૯ ) G. Búhler WZKM ૪ (૧૮૯૦) પૃ. ૩૨૭ થી. ૫૩ (પૃ. ૪૦૯) G. Búhler WZRM ૫ (૧૮૯૧) પૃ. ૧૭૯. ૫૪ ( પૃ. ૪૧૦ ) Sir J. H. Marshall : & Comparative History of India
.
૧ પૃ. ૩૪.
૫૫ (પૃ. ૪૧૧ ) E, Hulhysch : Epigraphy ” Madras ૧૯૦૦-૧૯૦૧,
૫૬ (પૃ. ૪૧૪) Bombay Gazetteer. 9, ૧, પૃ. ૧૧૨.
૫૭ (પૃ. ૪૧૪ ) Census 1901, XVIII Baroda, પૃ. ૧૫૦,
૫૮ (પૃ. ૪૧૭) Bombay Gazetteer ૨૪ પૃ. ૧૩૯.
૫૯ (પૃ. ૪૧૮ ) J. Tod: Annals and Antiquities of Rajsthan ' ( લડન ૧૮૩૨ ) ૧, પૃ. ૫૧૮.
૬૦ (પૃ. ૪૧૮ ) સરખાવશેા નાંધ ૪૪ ( પૃ. ૪૭૭ ).
re
""
·
""
૬૧ ( પૃ. ૪૧૮ ) જ્ઞાનસાગર : “ Indische Marchenromane »
"Annual Report on
રનચૂડ ( Joh. Hertel :
૧, પૃ. ૧૧૭).
૧૦૩ થી; વળી ત્યાંજ સંક્ષેપમાં
૬૨ (પૃ. ૪૧૮ ) તે જ સ્થળે પૃ. સ્વપ્નવિદ્યા આપેલી છે.
૨ પૃ. ૪.
૬૩ ( પૃ. ૪૧૯ ) જોશેા Rice : “ Epigr. Carnatica ૬૪ ( પૃ. ૪૧૯ ) “ આદિપુરાણ ” ૪૧; જોશા “ Jacobi Fests
""
Page #526
--------------------------------------------------------------------------
________________
31
chrift માં. v. Glasenapp. મંત્રતંત્ર વિષે વધારે જોશા v. Glasenapp ના “ Hinduismus ” માં and auberai ( વહેમ અને જાદુ ) ” વિષેનું પ્રકરણું, ત્યાં જે કહ્યું છે તે જૈનેને પણ લાગુ પડે છે.
હકીક્ત માટે Aberglaube પૃ. ૩૬૯-૩૭૭;
k
૬૫ (પૃ. ૪૨૦) આ પછીનુ વણુન મુખ્યત્વે વધુ માનસૂરિના “ આચાર નિકર ” તે આધારે કર્યું છે.
૬૬ ( પૃ. ૪૨૫) “આચાર દિનકર” પૃ. ૧ ઉપરની-ટીકામાં આજીવિકાશાસ્ત્રને સ્નેહનું, વ્યવહારનું તે નીતિનુ શાસ્ત્ર કહ્યું છે.
""
૬૭ ( પૃ. ૪૨૫ ) પદ્મરાજ પંડિત : "A Treatise on Jaina Law and Usages પૃ. ૯ પ્રમાણે જેનાએ ( હિન્દુઓની પેઠે ) છ પ્રકારના વિવાહ માન્યા છે. પિતા પોતાની કન્યા વરને સાંપે તે બ્રહ્મવિવાહ; કન્યાપક્ષની સમ્મતિ વિના તે વિધ વિના રાજા કાઇ કન્યા સાથે લગ્ન કરે તે ગાન્ધવિવાહ; રાજકન્યા જાતે વર પસંદ કરે તે સ્વયંવર રાજા જિતેલા શત્રુઓની કાઇ કન્યા લઇ લે તે તેની સાથે લગ્ન કરે તે રાક્ષસવિવાહ; કન્યાપક્ષને અમુક દ્રવ્ય આપીને વર લગ્ન કરે તે અસુરવિવાહ; ( આ વિવાહ માત્ર ક્ષત્રિયને જ વિધેય છે ); રાજા પોતાના કે પારકા કુળમાંથી કાઇ કન્યાને બળાત્કારે હરી લાવે તે તેની સાથે લગ્ન કરે તે પૈશાચવવાહ, પહેલા પ્રકારના વિવાહ તે જ આવિવાહ છે, કારણ કે તેમાં પિતા પોતાની કન્યા અગ્નિ સમક્ષ લાવીને વિધિપુર:સર વરને સોંપે છે. એ જ ગ્રન્થને મતે, સ્ત્રી જો ધાજનક, વધ્યા, દુરાચારી, કલહપ્રિય, ધહીન અથવા વ્યાધિગ્રસ્ત હોય તેા પુરુષ ફરીવાર લગ્ન કરી શકે, પણ આ કારણેા નથી હાતાં, તાય પુરુષો ફરી લગ્ન કરે છે.
66
""
૬૮ ( પૃ. ૪૨૭ ) પ્રાચીનકાળના વરઘેાડાનું વર્ણન હરિભદ્રની સમરાઈચૂકહા માં, ધનપાલની ધ વિસત્તકહા ” માં અને તેવાં જ ખીજાં કાવ્યામાં આપેલુ છે. હાલના વરઘેાડાના વર્ણન વિષે
જોશે
66
Bombay Gazetteer ૯, ૧, પૃ. ૧૦૧; ૧૫, ૧, પૃ. ૨૩૪; ૨૪ પૃ. ૧૪૧; Stevenson: Heart of J. પૃ. ૧૯૫ થી; J. Burgess, Ind. Antiq ૧૩ (૧૮૮૪) ૨૮૦; સૈયદ સિરાજ ઉલ હસન : “ Castes and Tribes of H. E. H. the Nizam's Dominions ૧, પૃ. ૨૬ થી.
.
Page #527
--------------------------------------------------------------------------
________________
૬૯ (પૃ. ૪૭૦) ભદ્રબાહુ સંહિતા, “દાયભાગ” ૪૦ થી (જ. લા. જેની: “Jaina Law ” પૃ. ૪૦ થી). - ૭૦ (પૃ. ૪૩૧ ) ગુરુ હાથી, ઘડે, આખલા વગેરેને પણ સંસ્કાર આપે છે (“આચાર દિનકર” પૃ. ૩૩). - ૭૧ (પૃ. ૪૩ર) “આચાર્યદિનકર” પૃ. ૧૭; Stevenson “Heart of J ” પૃ. રર૮ જશે; “ ઉત્તરાધ્યયન સૂત્ર” ર૬.
૭૨ (પૃ. ૪૩૭) જોશે વળી “ Bombay Gazetteer” ૯, ૧, ૫. ૧૧૦ થી. Stevensonઃ “ Notes” પૃ. ૮૬ થી; “ Heart of J.” પૃ. ૨૫૦ થી.
૭૩ (પૃ. ૪૪૧) જ. લા. જૈની, Ind. Antiq. ૩૩ (૧૯૦૪) ૫૩૩૨.
૭૪ (પૃ. ૪૪૪) “આદિપુરાણ” ૨૨ : ૨૧૯ થી; પાઠક, Ind. Antiq. ૧૪ (૧૮૮૫) પૃ. ૧૦૪ થી.
૭૫ (પૃ. ૪૪૪) રત્નશેખરઃ શ્રાદ્ધવિધિ” પૃ. ૧૭ થી. ૭૬ (પૃ. ૪૪૪) “ કલ્પસત્ર, ” SBE ૨૨, પૃ. ર૯૬.
૭૭ (પૃ. ૪૪૫ ) આ પાળવાને માટે જુદા જુદા સમ્પ્રદાયોમાં મતભેદ છે. કેટલાક ભાદરવા શુદિ પાંચમને દિવસે, કેટલાક ચોથને દિવસે પાળે છે. ચોથને રોજ પાળવાનો રિવાજ ઠેઠ કાલિકાચાર્યના (પૃ. ૨૪) સમયથી ચાલતા આવે છે. પાંચમને દિવસે રાજાએ વિધિ પ્રમાણે બીજી વ્યવસ્થા કરવાની હોય છે ને તે ઉત્સવમાં ભાગ લઈ શકે એવી એ આચાર્યની ઈચ્છા હતી તેથી એમણે એથને જ પાળો શરૂ કર્યો.
૭૮ (પૃ. ૪૪૮ ) આ હકીકત Nahar: “Epitome of J. ” પૃ. ૬૭૩ થી લીધેલી છે.
૭૯ (પૃ. ૪૪૬ ) આ કથા Jaina Gazette XX (૧૯૨૪ પૃ. ૧૦૪ ઉપર આપેલી છે.
૮૦ (પૃ. ૪૪૬ ) પર્વો વિષેની વધારે હકીકત વિષે જેશ Ind. Antiq. ૧૩ ( ૧૮૮૪ ) પૃ. ૧૯૬.
૮૧ (પૃ. ૪૪૬) “કલ્પસૂત્ર” જિનચરિત ૧૨૮ (SBE ૨૨. પૃ૨૬૬). ૮૨ (પૃ. ૪૪૭ ) Bombay Gazetter ૨૨ પૃ. ૧૧૮
૮૭ ( પૃ. ૪૪૭ ) O. Bohtlingk : “ Sanskrit-Worterbuch in Kürzerer Fassung"
Page #528
--------------------------------------------------------------------------
________________
૮૪ ( પૃ. ૪૪૮ ) સમન્તભદ્રઃ અમિતગતિઃ “ ધમ પરીક્ષા
""
*
રત્નકરણ શ્રાવકાચાર
'
૧૭: ૩૪ થી.
99
૮૫ ( પૃ. ૪૪૯ ) જિનપ્રભસૂરિના “ તીર્થંકલ્પ ” માં અનેક તીર્થોની હકીકત આપી છે; એ ગ્રંથ “ Bibliotheca Indice ” માં (કલકત્તા) ૧૯૨૩ થી છપાવા શરૂ થયેા હતા.
..
"9
૮૬ ( પૃ. ૪૫૦ ) “ આત્મપ્રધ પૂ.
૭.
99
99
૮૭ ( પૃ. ( ૪૫૦ ) P. C. Nahar: Tirth Pawapuri. Extracts from Visitors' Remerk Book,” Pawapuri ૧૯૨૫. ૮૮ ( પૃ. ૪૫૧ ) Stevenson : ' Heart of J, ” પૃ. ૨૫૪. ૮૯ ( પૃ. ૪૫૧ ) વિક્રમાદિત્ય વિષેની હકીકત શ્રાદ્ધવિધિ ” પૃ. ૧૬૫ ઉપર જોશે.
rr
""
૨૨; જોશા
66
૯૦ ( પૃ. ૪૫૧ ) સેામેશ્વરની કીર્તિકૌમુદ્ઘિ ” ની ભૂમિકામાં કાથવટે, પૃ. XVI.
અધ્યાય —સમાપ્તિ.
૧ ( પૃ. ૪૫૩ ) સરખાવશે। પૃ. ૩૭૫ ઉપરના શ્લાક અને હરિભદ્રના ષડૂદન સમુચ્ચય ” માં ૪૫ થી.
૨ (પૃ. ૪૫૪ ) G. Buhler : ‹ Uber the indische Selte der Jaina પૃ. ૩૮.
"9
૩ ( પૃ. ૪૫૪ ) પંડિત ખાળચંદ્ર શાસ્ત્રીના અભિપ્રાય જોશે। Census ૧૯૧૧ XXII Rajputana પૃ. ૧૦૩, એનું ભાષાન્તર v. Glasenapp * Hinduismus માં રૃ. ૧૯ થી.
"
ના
૪ ( પૃ. ૪૫૭ ) Mironow : “ Die Dharmaparikshá des Amitgiri, ખાસ કરીને રૃ. ૪૦ થી
',
“ ઉત્તર
૫ ( પૃ. ૪૫૭ ) તી કર મુનિસુવ્રતના સમયમાં પશુયજ્ઞની ઉત્પત્તિ થયેલી એમ પંડિત પર્યંત માને છે, જ. Glasenapp એમણે પુરાણુ તે ( ૧૭:૨૧૨ થી ) આધારે તે વિષે Jabobi Festochrift માં એક લેખ લખીને તેનુ વર્ષોંન કર્યું છે,
"9
૬ (૫. ૪૫૭) ચમ્પતરાય જૈનઃ 'f The Prectical Path પૃ. ૨૩૦, ૭ ( પૃ. ૪૫૭ ) Joh, Hertel : Mundaka Upanishad.
Page #529
--------------------------------------------------------------------------
________________
Kritische Ausgabe (Leipzig ૧૯૨૪) પૃ. ૬૫ થી ઉપનિષદમાં આવેલી કથાઓને જેનેએ પિતાની દૃષ્ટિએ ઉપયોગ કરી લીધું છે એમ Charlotte Krause એ પ્રકટ કરેલી “Nasaketari Katha; an old Rajasthani Tale ” Hi ( Asia Major I, Leipzig ૧૯૨૪) જણાવેલું છે.
૮ (પૃ. ૫૮ ) " અહિબુબ્ધ સંહિતા” M. D. (IRamanuj6charya ની આવૃત્તિ, અડિયાર ૧૯૧૬) ૩૩,૧૮.
૯ (પૃ. ૪૫૮ ), . 0. Schrader : Introduction to the Panchatantra ( અડિયાર ૧૯૧૬ ) પૃ. ૧૧૩.
૧૦ પૃ. ૪૫૮ ) L. de Millone': “ Etude sur le my the de Vrishabha " ( Annalesde musee Guimet vol X પૃ. ૪૧૩ થી, Paris ૧૮૮૭ ).
૧૧ (પૃ. ૪૫૮ ) G. D. Pope : The “Tiruvacagan” ( Oxford 9600) 4. LXXXVI.
૧૨ ( પૃ. ૪૫૮ ) J. N. Farguhar: “Religious Literature of India ” પૃ. ૨૫૯.
૧૩ (પૃ. ૪૫૯ ) FRE ૧ પૂ. ર૭૬.
૧૪ (પૃ. ૪૫૯ ) J. N. Farguhar : “ Modern Religious movements in India” (New York ૧૯૧૫) ૫. ૧૦૪.
૧૫ (પૃ. ૫૯ ) ગાંધીજીનું નામ જૈનેમાં અજાણ્યું નથી ( જોશે ૫. ), છતાં યે મેં. ક. ગાંધી જૈન નહિ, પણ હિન્દુ છે અને વળી વૈષ્ણવ છે. પિતાના ધર્મસ્વીકારમાં “( Young India” October રક, ૧૯૨૧ ) તે પોતે જ એમ સ્પષ્ટ રીતે જણાવે છે અને તેનું અવતરણ U. S. Tank: Some distinguished Jains Hi (2 ay 241eft ૧૯૧૮ ૫. ૭૪ ) આ પ્રમાણે છે: “ By birth I am a Vaishnavite... I have derived much religious benefit from Jain religious works as I have from scriptures of the othergreat faiths of the World. I owe much to the living company of the deceased plilosopher Raichand Kavi who was a Jain by birth. " Remain Rolland Mahatma
Page #530
--------------------------------------------------------------------------
________________
Gandhi” અને એવાં જ બીજાં પુસ્તકોમાં ગાંધીજીને જેનધર્મના અનુ-યાયી માન્યા છે.
૧૬ (પૃ. ૪૬ ૦ ) Mironow : “ Die Dharmprakasha des Amitgiri ” પૃ ૪૭.
૧૭ (પૃ. ૪૬ ) Bealઃ “ Si-yu-ki ” ૧ ૫. ૧૪૩.
૧૮ (પૃ. ૪૬૦ ) Erich and Gruber : “ Allg. Encychopádie de wissenschapten and kunste" (Leipzig 2680) I[, ૧૭. પૃ. ૨૦૬ ઉપર “Jh. Benfey: “Indian”
૧૯ (પૃ. ૪૬ ૦ ) Sir charles Eliot: “ Hinduism and Buddhism” (લંડન ૧૯૨૧ ) ૧ પૃ. ૧૧૯ ઉપર પાલીતાણુનાં જૈન મન્દિર અને બર્મીઝ બૌદ્ધ મંદિરની સમાનતા બતાવી છે.
૨૦ ( ૫ ૪૬૧ ) Beal: “ Si-yu-ki ” ૧ પૃ. ૧૪૫.
૨૧ (પૃ ૪૨ ) જશો v. Glasenapp: “ Hinduisms ” પૃ. ૩૦ ની નંધમાં અવતરણ.
૨૨ (પૃ. ૪૬૩ ) L. de la vallie Poussin: “The way to nirvana " ( Cambridge 9690) 4. fu; A. B keith : “ Buddhist Philosophy ” ( Oxford ૧૯૨૩ ) પૃ. ૨૦૩
૨૩ ( પૃ. ૪૬૩ ) A. F. R. Hoernle: “ Annual address ૧૮૯૮ ” Proceedings of the Asiatic Society of Bengal 1898 પૃ. ૪૫ ).
૨૪ (પૃ. ૪૬૪ ) ERE ૭ મૂ. ૪૭૨.
૨૫ (પૃ. ૪૬૪) Sitzungberichte der Berliner Akademic, ૧૦ નવેમ્બર ૧૮૮૭.
૨૬ (પૃ. ૪૬ ૪ ) Gra Schook: “ Heldensagen von Firdausi ” ( ૨ જી આવૃત્તિ, બલિન ૧૮૬૫ ), ભૂમિકા પૂ. ૬૧.
ર૭ ( પૃ. ૪૬૫ ) W. Bang: “ Manicharische Laten Beichtspiegel ” Musion XXXVI y. 239 Lauvain 9623.
૨૮ ( પૃ. ૪૬૫ ) B. G. von Wesendank: “ Uver georgisches Heidentum" in " Couasica,” Fase, 4 ( Leipzig ૧૯૨૪), પૃ. ૩૯ થી.
Page #531
--------------------------------------------------------------------------
________________
ર૯ ( ૫ ૬૭) Frhr v. Kremer: “ Uber die Philcsophischen Gedichte des Abul alà maurry," Sitzuugberichte der Wiener A Kademic CXVII ભાગ ૬ (૧૮૮૯).
૩૦ (પૃ. ૪૬૭) અમિતગતિઃ “ સુભાષિતદેહ ” રર.
૩૧ ( પૃ. ૪૬૮ ) “ ઉત્તરાધ્યયન સૂત્ર” ૭: ૧૪ થી-મૈથ્ય ૨૫ ૧૪ અને લ્યુક ૧૯:૧૧; જોશે H. Jacobi, SBE ૪૫ પૃ. XLII.
૩૨ (પૃ. ૪૬૮) ચમ્પતરાય જેન: “Confluence of opposites પૃ. ૩૭૫.
૩૩ (પૃ. ૪૬૮ ) યુરોપના સાહિત્ય ઉપર વર્તમાનકાળમાં બૌદ્ધધર્મો જે અસર કરી છે તે જૈનધર્મો હજી સુધી નથી કરી. જૈનધર્મ વિષે ખ્યાલ આપનારૂં પ્રથમ અને એકમાત્ર પુસ્તકનો Ludwig Fahrenkrag નું “ Dschain Mahawir ” (“ Gott im Wandel der Leiten નું ૪ થું પુસ્તક ) જ મારા જાણ્યામાં તે આવ્યું છે.
ખાસ સૂચના-આ નેટના પ્રથમના બે ફામમાં પૂછાંક લખેલા મેટરના છપાયા છે, તે સુધારવા રહી ગયા છે તેથી ઘણે ભાગે મૂકેલા પૃછાંકમાં બાર એાછા કરીને આ બુકમાં જોવાથી તે તે નોટનું સ્થાન મળી શકવા સંભવ છે.
વળી નેટના આંકડા પણ કેટલાક મુકાયેલ નથી. પ્રફમાં રહી ગયા છે તેના પૃછાંક અનુમાનીક લખ્યા છે. તે સહેજ આગળ પાછળ જેવાથી નોટનું સ્થાન મળી આવશે.
Page #532
--------------------------------------------------------------------------
_