________________
(૧૭) ૭ શનૈત્તિ: એમાં સાધુજીવનના નિયમે છે. ૮ ૩ત્તરાધ્યયન એમાં સાધુજીવનની મુશ્કેલીઓનું વર્ણન છે. ૯ જરૂરી એમાં શાસન વિધિઓનું વર્ણન છે.
૧૦ ૧૧૫ (વિવાનજ) એમાં સાધુએ શું શું વાપરવું એનું વર્ણન છે.
૧૧ મા (સંશજ): એમાં નિન અને વિરલી (સ્વતંત્ર અને સંઘસ્થ) સાધુઓ માટેના નિયમે છે.
૧૨ પુંડરીઃ એમાં પુનર્જન્મ દેવનિ પ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે.
૧૩ મપુરા: એમાં પુનર્જન્મ પદપ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે.
૧૪ નિષિધિર એમાં દેશમાંથી આત્માની શુદ્ધિ કરવાનાં સાધને બતાવ્યાં છે. કેટલાક આ સ્થાને ટિસમને મૂકે છે.
આમાંના ૭ મા, ૮ મા અને ૯ મા ગ્રન્થનાં નામ શ્વેતામ્બરના એ પ્રકારના ગ્રન્થના નામને મળતાં છે. ૧ લા થી ૪થા સુધીનાં ૨ જા મૂલસૂત્ર (આવશ્યક)ના અધ્યયનના નામને મળતાં છે.
અર્વાચીન ગણ ગ્રન્થા. જે પ્રાચીન ગ્રન્થ લુપ્ત થઈ ગયા છે તેમને સ્થાને દિગમ્બરેએ બીજા અનેક ગ્રન્થ ગોઠવ્યા છે અને તેમને પ્રમાણભૂત સિદ્ધાન્તગ્રન્થ માન્યા છે. એ ગ્રન્થને ચાર વર્ગમાં ગઠવ્યા છે (૧) ઈતિહાસ, (૨) વિશ્વવ્યાખ્યાન, (૩) તત્ત્વજ્ઞાન અને (૪) નીતિ. આ ચાર વર્ગના ગ્રન્થને દિગમ્બરે પિતાના “ચાર વેદ” કહે છે. એ દરેક વર્ગમાં કયા કયા ને કેટલા ગ્રન્થ છે, એની કશી સ્પષ્ટતા નથી. આ બધા ગ્રન્થ ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા છે, તેથી એમ માનવું ઘટે કે આ ગૌણ ગ્રન્થ એ અર્વાચીન કાળના છે. એ ગ્રન્થ નીચે પ્રમાણે છે. - - -