________________
( ૧૮૧ )
છતાંય ય જીવમાં એની જ્ઞાનશકિતના કઇંક અવશેષ સચવાઇ રહે છે; કારણ કે એટલે અવશેષ પણ જો એ ગુમાવી દે તે એનુ જીવ-સ્વરૂપ નાશ પામે. જ્ઞાનના આ અવશેષ જુદા જુદા જીવામાં જુદા જુદા પ્રમાણુમાં હાય છે, કેટલાક જીવામાં અતિશય હાય છે, એટલે અનુપસ્થિત વૈલિક પદાર્થાને તેમજ બીજાના વિચારાને તે પારાષ્ટિથી આત્માવડે જાણી શકે છે; પણ ઘણાખરાને એ અવશેષ છેક નજીવા જ હોય છે, અને તેથી એ ચર્મેન્દ્રિયા શિવાય આત્મદ્વારા જાણી શકતા નથી.
પત્તાને એ પ્રકારે જાણી શકાય; ગમે તે એની રૂપરેખા, એના સામાન્ય બાહ્ય સ્વરૂપ દ્વારા જાણી શકાય, એવા જાણવાને વર્શન કહે છે; અથવા તા એના વિશેષ ગુણુ દ્વારા જાણી શકાય છે ત્યારે એવા જાણવાને જ્ઞાન કહે છે. આમ દર્શન તે અનાર્રૂપયોય છે, જ્ઞાન તે સાકાર---ચોય છે.
સંસારમાં વિચરતા જીવામાં એકકાળે દર્શન અને જ્ઞાનના ઉપયોગ હાય નહિ, પણ જ્ઞાનની પૂર્વે દર્શોન હેાય છે. મુત જીવામાં અને સર્વજ્ઞામાં એ અને સાથે હાઈ શકે છે.
દર્શન ૪ પ્રકારનાં હાય છે.
૧ ચતુર્ક્શન: આ દન માત્ર ચક્ષુવડે જ જેને ચક્ષુ હાય છે તેને જ આ દન થાય છે.
થાય છે, તેથી
૨ અવર્શનઃ આ દર્શન આકીની ચાર ઇન્દ્રિયેા દ્વારા અથવા મનદ્વારા થાય છે. આ બે પ્રકારમાંથી ગમે તે પ્રકારે બધા જીવાને દર્શન થાય છે.
૩ શ્રર્વાષર્શનઃ ઇન્દ્રિયેાની સહાયતા વિના પૌલિક પદા[નુ' દર્શોન. શારીરિક ઇન્દ્રિયાના આધાર વિના આદર્શોન પમાય
* જૈનધમ માં ફોન શબ્દના બે અર્થ થાય છે. દૃષ્ટિ, મત, તાત્વિક સમ્પ્રદાય એવા એક અ થાય છે અને તેથી સમ્પર્શનનો ( પૃ. ૨૨ થી સરખાવશે। ) અર્થ સાચી દૃષ્ટિ, સત્ય જ્ઞાન એવા થાય છે. બીજો અથ અહીં બતાવ્યા છે તે છે અને ખાસ રેનાના એ પારિભાષિક શબ્દ છે.
--