________________
. (૧૮) છે. દેવેને અને નરવાસીઓને આ દર્શન જન્મથી મળેલું હોય છે, પણ વિકાસ પામેલા તેમજ વિવેકશીલ મનુષ્ય અને તિર્યચેને ઉંચા આધ્યાત્મિક વિકાસને પરિણામે મળે છે.
૪ વતનઃ તે અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ (કેવલીનું) દર્શન. દશનને આવરણ દેનાર કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ આ દર્શન પ્રાપ્ત થાય છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે.
૧ મતિજ્ઞાન, પાંચ ઈન્દ્રિયોથી અને મનથી મેળવેલું હોય છે. એના ચાર ક્રમ છેઃ
૪. ઝવ-પહેલી દષ્ટિ પડવી તે. “જોઉં છું કે કંઈક છે.”
. ફુદ્દા–જાણવાની ઈચ્છાઃ “ આ મનુષ્ય છે કે ઝાડનું ઠંડું છે? તેને નિર્ણય કરીશ. ” -
જ. વય-નિર્ણયઃ “મારે નિર્ણય છે કે એ વૃક્ષ છે, કાર- . યુકે વિના હાલ્ય એ ઉભું છે, એને શાખા છે, વગેરે.”
ઘ. પU–“ પૂર્વે દેખેલા વૃક્ષના સ્મરણ સાથે આ વૃક્ષને સમાનતા છે, તેથી એના વિષેનું સાચું જ્ઞાન મને થયું છે.”
૨ શ્રુતજ્ઞાન શાસ્ત્ર સાંભળ્યાથી કે વાંચ્યાથી મળેલું હોય તે.
૩ અષાન, ઈન્દ્રિોની સહાયતા વિના પદગલિક પદાર્થો વિષેનું મળેલું જ્ઞાન. દેવને તથા નરકવાસીઓને આ જ્ઞાન જન્મથી મળેલું હોય છે, પણ ( એ જ પ્રકારના દર્શન પેઠે ) ઉંચા પ્રકારના વિકાસથી બીજાઓને પણ પ્રાપ્ત થાય છે.
૪ મન:પર્યાવસાન ઇન્દ્રિયદ્વારની સહાયતા વિના બીજાના વિચારે જાણી લેવા તે. ઉંચા પ્રકારને વિકાસ પામેલા મનુષ્યોને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
૫ વરસાર અપરિમિત, પ્રત્યક્ષ અને પરમ જ્ઞાન. એ માત્ર પરિપૂર્ણ પુરૂષને જ પ્રાપ્ત થાય છે.