________________
( ૧૧ )
કારણે કર્માંના વિષયમાં પણ જૈનદર્શન ખુબ ઉંડાં ઉતર્યાં છે. એમને મતે કર્મીની ૮ મૂત્તપ્રકૃતિ અને તેમાં ચે વળી ૧૪૮ ૩ત્તપ્રકૃતિ છે. આ વિષય એટલા મહત્ત્વના છે કે એ બધી પ્રકૃતિને અહીં ક્રમવાર ગણાવી જવી જોઇશે. એમાંની ઘણી હકીકતા વિષે વિગતવાર વન પછીથી આવશે, એટલે અહીં બહુ આપવાની જરૂર નથી; અહીં તે હુકામાં ગણાવી જઇને જ સન્તોષ પકડીશ અને ચેાગ્ય સ્થળે વધારે વિગત આપતા જઈશ. વળી ર્મપ્રન્થોમાં ઉત્તપ્રòતિના જે ક્રમ આપેલે છે તે સરળતાને ખાતર શિથિલ કરીને ઉપર ઉપરથી એનાં માત્ર નામ મે' ગણાવી નાખ્યાં છે.
કર્મીની મૂળપ્રકૃતિ નીચે પ્રમાણે ૮ છેઃ—
૧ જ્ઞાનાવરણધર્મ, જ્ઞાનને આવરણ દેનારાં રૂધનારાં ક ૨ વશનાવરમ, દર્શનને આવરણ દેનારાં રૂધનારાં કર્મ. ૩ વેનીયર્મ, સુખદુ:ખના અનુભવ કરાવનાર ક. ૪ મોનીચર્મ, શ્રદ્ધાના ને ચારિત્રના નાશ કરનારાં કર્મ.
૫ શ્રાયુદ્ધર્મ, આયુષ્યનું પ્રમાણ આપનારાં કર્મો,
૬ નામર્મ, જીવને જુદી જુદી ચેાનિ વિગેરે આપનાર ક. ૭ ગોત્રર્મ, ઉંચા નીચા ગેાત્રમાં જન્મ આપનાર ક. ૮ અન્તરાયર્મ, દાન, લાભ અને ભાગેાપભાગ તથા વીય સામે અન્તરાય મૂકનાર કર્મી.
આ આઠે પ્રકારનાં કર્મોને ઉપમા આપીને આમ સમજાવી શકાયઃ——૧ લા પ્રકારનાં ક, ચક્ષુની દૃષ્ટિને રૂધનારા વસ્ત્ર જેવાં છે, ૨જા પ્રકારનાં, રાજાનાં દર્શનને રોકનારા દ્વારપાળ જેવાં છે, ૩ જા પ્રકારનાં, મધ ચાપડેલી તલવારનુ તીક્ષ્ણ પાનું માણસ માંમાં ઘાલે ત્યારે મળતા સુખ ને દુઃખ જેવાં છે, ૪ થા પ્રકારનાં, માણુસે પાતે ગાળેલા દારૂ જ્યારે એ પીએ ત્યારે તેને સારૂં નરસું પારખવાનું ભાન ભૂલાવે એના જેવાં છે, ૫ મા પ્રકારનાં, માણસને ઈચ્છા