________________
( ૯ ), ૧૨ પ્રવાહપૂર્વ (પાવાપૂછ્ય): એમાં ઔષધ વિષે ચર્ચા છે.
૧૩ શિયાવિશાસપૂર્વ (વિચિવશાત્તપૂa): એમાં સંગીત વાદ્ય આદિ કલાઓ અને ધર્મકિયાઓનું વર્ણન છે.
૧૪ તીવવુસાર (તોવિંદુસાર) એમાં લોક વિષે, અમુક ધર્મ ક્રિયાઓ વિષે અને ગણિત વિષે ચર્ચા છે.
ङ चूलिका ચૂલિકા તે ટીકા જેવી છે.
રૂ. ૨૨ કપાક ૩VII (T)માં ધર્મકથાઓ અને વર્ણન છે. એમ માનવામાં આવે છે કે એકેક અંગને લગતું એકેક ઉપાંગ છે, પણ બે વર્ગનાં ગ્રન્થોને એકમેક સાથે-તે તે અંગને જે તેના તેના ઉપાંગ સાથે મેળવીએ તે કશે સંબંધ જણાતું નથી. ઉપાંગે નીચે પ્રમાણે છે.
૧ ઐતિ (ાવવાહ) મહાવીરનાં દર્શને એક રાજા (કણિક) ગયેલે તેનું અને પછી દેવલેકમાં જન્મ કેમ પામી શકાય તેની એમાં કથા છે.
૨ નાસ્ત્રીય (રાયપુરૂન): પાર્શ્વનાથના શિષ્ય ( કેશિએ ) રાજા પ્રદેશને જૈનધર્મમાં આર્યો, પછી તે રાજા સૂર્યાભ નામને દેવ થયે અને મહાવીરનું એણે સન્માન કર્યું તે વિષે એમાં કથા છે.
૩ નીવામિક એમા જગતનું અને એમાં જે છ વસે છે, તેનું વર્ણન છે.
૪ પ્રજ્ઞાપના (વાવUT): એમાં જીવના રૂપ ગુણ વિગેરે અનેક બાબતનું વર્ણન છે.
૫ સૂર્ય જ્ઞતિ (રિપત્તિ). સૂર્ય અને ગ્રહ નક્ષત્રનું એમાં વર્ણન છે.
૬ શખૂઢીપ્રાણિ (બ્યુટીવપત્તિ): એમાં જબૂદ્વીપનું અને પ્રાચીન રાજાઓનું વર્ણન છે. ૧૩.