________________
( ૯ )
घ पूर्वगत. દૃષ્ટિવાદને સૌથી મહત્વને ભાગ આ જ છે, એમાં આગળ જણાવેલાં ૧૪ પૂર્વેને સમાવેશ છે. એ આ પ્રમાણે છેઃ
૧ પૂર્વ (૩ણીપૂત્ર ): એમાં દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને વિષય છે.
૨ પ્રાયની પૂર્વ (2ઝનાથપૂર્વ): એમાં મૂળતત્વ, દ્રવ્ય આદિ વિષય છે.
૩ વર્યાવપૂર્વ (વરિષ્ણવાચqશ્વ ): એમાં દ્રવ્યની, મહાપુરૂષેની અને દેવેની શકિતને વિષય છે.
૪ ક્ષત્તિનાસ્તિકતાપૂર્વ (ચિચિqવા પૂa): એમાં નિર્ણયના સાત પ્રકાર અને ન્યાયના સાત પ્રમાણવડે વસ્તુસ્થિતિને નિર્ણય દર્શાવ્યું છે.
૫ જ્ઞાનપ્રવાહપૂર્વ (નાનqવા પૂવવ ): એમાં સત્ય અને મિથ્યા જ્ઞાન વિષે ચર્ચા છે.
૬ સચવાવપૂર્વ (નવાસપૂવ્ર ): એમાં સત્ય અને અસત્ય વચન વિષે ચર્ચા છે.
૭ છાત્મવાવપૂર્વ (પ્રાચપવા પૂત્ર ): એમાં આત્માના સ્વભાવ વિષે વર્ણન છે.
૮ શર્મપ્રવાહપૂર્વ (જન્મMવાવપૂત્ર ): એમાં કર્મ વિષે ચર્ચા છે.
૯ પ્રચાહ્યાન વાવપૂર્વ (પચવેલાનgવાચબૂત્ર) એમાં કર્મક્ષય વિષે ચર્ચા છે.
૧૦ વિદ્યાપ્રવાહપૂર્વ ( વિજ્ઞાપૂવાચબૂબ્સ : એમાં દરેક વિદ્યાને તે શી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિષે ચર્ચા છે.
૧૧ સ્ત્રાવાવપૂર્વ અથવા ઝવધ્યપૂર્વ (અવંશપૂત્ર ): એમાં ૬૩ શલાકા પુરૂષોની જીવનકથાઓના મુખ્ય પ્રસંગેનું વર્ણન છે.