________________
૬ જ્ઞાતાધર્મજયા અથવા જ્ઞાતૃધર્મયા (નાયાધામો): એમાં કથાઓથી અને ઉપમાઓથી ધર્મને ઉપદેશ આપે છે.
૭ ઉપાધ્યયના અથવા ઉપાશા (વારસામો): એમાં જૈન ધર્મના ઉપાસકે (શ્રાવકે) અને પવિત્ર પુરૂષની કથાઓ છે.
૮ ગ્રન્તઝુદ્ર અથવા અન્તત્તર: (ઝંત સુરસાગ્રો ): એમાં અંતે કમને ક્ષય કરનાર સાધુઓની કથાઓ છે.
अनुत्तरोपपातिकदृशाङ्ग अथवा अनुतरौपपातिकदशा: (अनुत्तरोववाइयદશી ): એમાં સર્વોચ્ચસ્વર્ગમાં ગયેલા આચાર્યોની કથાઓ છે.
૧૦ પ્રશ્નોત્તર// અથવા પ્રક્ષીરપાનિ (પાવાપાટું): એમાં ધર્મના વિધિનિષેધ આપેલા છે.
૧૧ વિદૂત્રા અથવા વિદ્યુત (વિવારજૂચમ) એમાં કર્મ ફળના ભેગ (સુખ દુઃખ) વિષેની કથાઓ છે.
૨ લુમ થએલ ૧૨ મું અંગ અને ૧૪ પર્વ.
દષ્ટિવા અથવા દૃષ્ટિવાર (સિફિવા) નામના લુપ્ત થએલા અંગમાંના વિષયની હકીકતે અને તેમનું એકીકરણ આજના કેટલાક ગ્રન્થમાં છે. તે ગ્રન્થને નીચે પ્રમાણેના પાંચ ભાગમાં સમાવી શકાય:
* ૨ મિ . પરિક્રમના સાત વિભાગ છે અને એ. વેબરને મતે એમાં ગણિતના ૧૬ હિસાબને નામે સૂત્ર બાંધવાની, અને સાચી રીતે તાળે મેળવી શકાય એવી ચાવી આપેલી છે.?
લ સૂત્ર સાચું અને હું જ્ઞાન દેખાડનાર ૮૮ છે.
ग अनुयोग. ધાર્મિક ઈતિહાસના મહાપુરૂષેની કથાએ એમાં કહી છે.