________________
એમના ધર્મને આધાર આપવા માટે પૂરતું મનાય છે, પણ તેમના કર્તાઓના હિસાબે એ ગ્રંથ મુખ્ય નહિ પણ ગૌણ ગણાય.
૫. શ્વેતામ્બર ગ્રંથે. અત્યારે છે એ હિસાબે શ્વેતામ્બરેના ૪૫ ગ્રન્થ (આગમ) છે, તેમાંના કેટલાક ગદ્યમાં છે, કેટલાક પદ્યમાં છે. નીચે જે હકીકત આપી છે, તે ઉપરથી એ ગ્રંથમાંના વિષયોને સહજ ખ્યાલ આવી જશે, દરેક ગ્રન્થમાંના વિષયની વિગતવાર હકીકત આપala' qald elles Widiat Grundriss der Indo-arischen Philologie und altertums kuude of ChXlHi fung' આપ્યું છે. આ બ્રેષ્ટ વેબરે પોતાના Indisehen studienના ૧૬મા 247 96 H1 ALLOLHi Uber the heiligen schriphen der Jainas (૧૮૮૩-૮૫) નામના વિસ્તૃત પ્રકરણમાં ઘણું જાણવા જેવી હકીકતે આપેલી છે.
મુખ્ય નામ સંસ્કૃતમાં આપેલાં છે ને તેનાં પ્રાકૃત નામ કોંસમાં આપેલાં છે.
૧૧૧ અંગ. ૧ વIN (બ): એમાં સાધુઓના આચાર વિષે વર્ણન છે.
૨ સૂત્રતા (સૂયાદir)એમાં પણ સાધુઓના આચાર વિષે વર્ણન છે અને પરદશનીઓ સામેને વિરોધ છે.
૩ થના (ટાઇiT): એમાં જૈન ધર્મનાં મુખ્ય તની ગણના અને તેની વ્યાખ્યા આપેલી છે.
૪ સમવાયા (સમવાયાંગ): એમાં ઉપરના અંગની જેવી હકીકત છે પણ તે આગળ ચલાવી છે.
૫ યાહ્યા ચા અથવા વિવાણિ (વિવાતિ): એને માવતી પણ કહે છે. એમાં બધું ધર્મજ્ઞાન સંવાદેથી અને કથાએથી ઉપદિશ્ય છે.