________________
( રાજય) - આ પ્રકારના ધ્યાનવાળા છવ પહેલે થી ૬ઠ્ઠા ગુણસ્થાન સુધી હેાય છે.
(૨) કાના જીવહિંસા, અસત્ય, તેય અને ધનસંહએ ચાર સાંસારિક અશુભ ધ્યેય સંબંધી ધ્યાન ધરવું તે.
આ પ્રકારના ધ્યાનવાળા જીવ પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. ઉપરનાં બે અશુભ ધ્યાન છે, નીચેનાં બે શુભ છે. (૩) થર્મધ્યાન: ધમ સંબંધી ધ્યાન ધરવું તે. એના ૪ પ્રકાર છે. ઇ ગાવિય ધર્મના સિદ્ધાન્ત (આજ્ઞા) સંબંધી ધ્યાન ધરવું.
અપર્યાવરઃ જીવને એને શુદ્ધ સ્વભાવ વિકાસ પામતાં કંઇ વિદ્ધ ન આવી પડે તે સંબંધી ધ્યાન ધરવું.
જ વિજય જીવને ફળતાં કર્મફળ સંબંધી ધ્યાન ધરવું.
જ સંપનવિજયઃ વિશ્વની રચના અને તેમાંની વસતિ સંબંધી ધ્યાન ધરવું તે.
આ પ્રકારના ધ્યાનવાળા જીવ ૭ મેથી ૧૨ મા ગુણસ્થાન સુધી હોય છે.
(૪) શુષ્કાર: શુદ્ધધ્યાન. એના ચાર પ્રકાર છે.
# પૃવિત જગત્યવાહમાં રૂપાન્તર થનારા (થવું અને જવું વગેરે) પદાર્થો અને ચેતન વગેરેના દ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે.
ત્વરિત અનેક પ્રકારની ઘટમાળમાં ફરતા છવના શુદ્ધ સ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે. .
જ દુનિયાતિપતિઃ ત્રણે પ્રકારના રોગના શમન સંબંધી ધ્યાન ધરવું તે..
૪ ૩૫રાચિને સર્વ કર્મોથી મુકત થવા માટે ધ્યાન